________________
જેન શ્રમણ
૩૫૫
દર્શનવિજયજી નામ રાખ્યું. સં. ૧૯૭૩માં આચાર્યપદ મળ્યું. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે સં. ૧૯૭૧માં દીક્ષાથી પ્રકાંડ વિદ્વાન, સમર્થ શ્રતધર, સક્ષમ ગ્રંથ નિર્માતા. મુનિ શ્રી અમૃતવિજયજી નામ ઘોષિત થયું. શાસ્ત્ર–આગમમાં ‘સ્યાદ્વાદબિંદુ નામનો નવાય પર જાણીતો ગ્રંથ લખ્યો. અને અનુપમ કવિત્વમાં પારંગત બન્યા. સંવત ૧૯૯૨માં પૂ. જ્ઞાન-સાધનામય જીવનને અનુલક્ષીને “ન્યાય વાચસ્પતિ', શ્રી સૂરિસમ્રાટના હસ્તે આચાર્યપદની સાથે “કવિરત્ન' અને શાસ્ત્રવિશારદ' જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરુદો અપાયાં છે. શાસ્ત્રવિશારદ' બિરુદો અર્પણ થયેલ. ગ્રંથોની ટીકાઓ અને E “ન્યાય વાચસ્પતિ', “શાસ્ત્રવિશારદ',
‘વૈરાગ્યશતકગ્રંથ' લખેલ છે. સં. ૨૦૩૦માં પાલિતાણા ખાતે સિદ્ધાંતમાત”, “કવિરન', 'વાત્સલ્યવારિધિ ! સમાધિપૂર્વક સ્વર્ગવાસ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ
S: “ધર્મરાજા' : પૂજ્ય ૨૮ વર્ષની ઉંમરે ‘આચાર્ય” બન્યા તે અસાધારણ ઘટના
આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ પૈકીની એક છે. બોટાદમાં સં. ૧૯૫૫માં શાહ હેમચંદભાઈ- જન્મ અમદાવાદમાં, સં. ૧૯૫૭માં પિતા અમીચંદભાઈ જમનાબાઈને ત્યાં જન્મ. બાળપણનું નામ નરોત્તમ. સ. કીનખાબવાળા અને માતા અંબાબહેનના પુત્ર “કાંતિલાલ'રૂપે. ૧૯૭૦માં પૂ.આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી વિજયસિદ્ધસૂરીશ્વરજી/બાપજી મહારાજ પણ તે જ તરીકે દીક્ષા લીધી અને ‘મુનિશ્રી નંદનવિજયજી' બન્યા. કાશીના કુટુંબના હતા; સંવત ૧૯૭૬માં શાંતિમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂ.પં. પ્રકાંડ પંડિત શશિનાથ ઝા, પંડિત મુકુંદ ઝા પાસે અભ્યાસ. શ્રી વિજ્ઞાનવિજયજી પાસે દીક્ષા મેળવી મુનિશ્રી કસ્તૂરવિજયજી આગમ, દર્શન, વ્યાકરણનું ઊંડું જ્ઞાન. ગ્રંથરચના પણ કરી છે. બન્યા. શ્રુતભક્તિ-ચારિત્ર્યભક્તિ-ગુરુભક્તિનો ત્રિવેણી સંગમ સં. ૧૯૮૩માં ૨૮મા વર્ષે નાની વયે આચાર્યપદ અપાયું
થયો. ૩૯ પુસ્તકોનું સંપાદન-સર્જન-ભાષાંતર કર્યું. તેથી ઉહાપોહ થયો, પરંતુ તેમની યોગ્યતાને કારણે તે શમી
પાલિતાણા-સિદ્ધગિરિ પર બાવન દેવકુલિકાઓથી અત્યંત ગયો. સં. ૨૦૩૨માં શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે
શોભાયમાન જિનપ્રાસાદોમાં ૫૦૪ પ્રભુજીની પ્રતિષ્ઠા કરી, ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ.
સંવત ૨૦૩૨માં સોજીત્રા મુકામે સ્વર્ગવાસ, ત્યાં “ધર્મરાજા'ની
ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં છે. UF “શાસ્ત્રવિશારદ', “કવિદિવાકર' : પૂ. આ. શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ
IF “સિદ્ધાંત વાચસ્પતિ', “જ્યોતિષમાds',
શાસ્ત્રવિશારદ', 'વિનયગુણનિધાન’ : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપધસૂરીશ્વરજી મહારાજ
પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ, શ્રીમદ્ વિજયનેમિસૂરીજીના શિષ્યરત્ન. જન્મ પોરવાડ જ્ઞાતિમાં સં. ૧૯૫૫માં. બચપણનું
ઉદયપુર મુકામે હેમરાજજી ભૂપચંદજી કોઠારી અને નામ પોપટલાલ. સં. ૧૯૭૧માં દીક્ષા લઈને મુનિશ્રી હમીબાઈને ત્યા સ. ૧૯૫૦માં બાળકે જિત
હેમીબાઈને ત્યાં સં. ૧૯૫૦માં બાળક જિતમલજીરૂપે જન્મ. પદ્રવિજયજી બન્યા. ગુરુજી પાસે જ્ઞાનોપાર્જન કરી શાસ્ત્રોના
કાપડના વેપારી બન્યા. વિજયનેમિસૂરીશ્વરજીએ સં. ૧૯૭૬માં પ્રકાંડ પંડિત બન્યા. સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી પર પ્રભુત્વ. સંવત
જિતમલને દીક્ષા આપી મુનિશ્રી જિતવિજયજી નામે ઘોષિત ૧૯૯૨માં આચાર્યપદથી વિભૂષિત થયા તે પ્રસંગે અગાધ
કર્યા. સંવત ૨૦૧પમાં ઉપાધ્યાયપદ અને આચાર્યપદ આપી પૂ. વિદ્વત્તા અને સમર્થ સાહિત્યસર્જનના ઉપલક્ષ્યમાં ‘શાસ્ત્રવિશારદ'
આચાર્યદેવેશ વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટપ્રભાવક શાસનદીપક, અને “કવિદિવાકર” બિરુદ અપાયાં. જ્ઞાનોપાસના, સ્વાધ્યાય
સિદ્ધાંતવાચસ્પતિ, જ્યોતિષમાર્તડ, શાસ્ત્રવિશારદ, ફળરૂપે દોઢસો ગ્રંથ આપ્યા. સંવત ૨૦૨૮માં અમદાવાદમાં વિનયગુણનિધાન ‘આચાર્ય શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી' નામ સમાધિપૂર્વક સ્વર્ગગમન.
અપાયું. ચાતુર્માસ દરમ્યાન ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં નાનાં
મોટાં સ્થળોએ અમૃતવાણી વહાવી, સં. ૧૯૯૨માં અંજારIF “કવિરત્ન', “શાસ્ત્રવિશારદ'
કચ્છમાં ત્રણ ગચ્છો વચ્ચે એકતા-શાંતિ સ્થાપી. જિનશાસનમાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ
તપ અને જ્ઞાનસાધનાનું પ્રેરક વાતાવરણ રચી પાલિતાણા મુકામે જન્મ બોટાદમાં સં. ૧૯૫૨માં દેસાઈ હેમચંદ ભવાનને સં. ૨૦૨૪માં નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં કરતા ત્યાં. માતા દિવાળીબહેન. મૂળ નામ અમૃતલાલ. સૂરિસમ્રાટ શ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org