________________
જૈન શ્રમણ
૬૨૩
પંન્યાસ પદવી–વં.સુ. ૨, વિ.સં. ૨૦૪૫, ઉમરગામ ટાઉન. -સુરતમાં સમેતશિખર તીર્થ કાજેની ઐતિહાસિક રેલીના સફળ આચાર્ય પદવી-વૈ.સુ. ૬, ૧૯-૫-૯૧, દાદર, લબ્ધિસૂરિ નિશ્રાદાતા. જ્ઞાનમંદિર. વિ.સં. ૨૦૪૭
-મલાડમાં ૧૦0૮ અઠ્ઠાઈ ભાષાપ્રભુત્વ-ગુજરાતી, હિંદી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત, -મુંબઈમાં જીવદયાના ઘોષને ગુંજતો કરતી ઐતિહાસિક વિશાળ મારવાડી.
અહિંસારેલીમાં લાખ ઉપર જૈનો દ્વારા શાસનપ્રભાવના જ્ઞાનાભ્યાસ-ન્યાય, વ્યાકરણ, કાવ્યકોષ, આગમશાસ્ત્રો, કરનારા. આકરગ્રંથો.
-દાદરમાં જેમના પ્રવચનશ્રવણથી અનેક પ્રધાનોએ, સાહિત્ય-અનેક છંદોબદ્ધ-આકારબદ્ધ શ્લોકો, પ્રબંધો.
અધિકારીઓએ કરેલી ૭ વ્યસનની પ્રતિજ્ઞાઓ. પ્રાયઃ વિશ્વમાં અજાયબી સ્વરૂપ સમેતશિખર પર્વતાકારબદ્ધ -પાલીતાણાના પ્રતિમાજીઓનો ૧૮ અભિષેક
કાવ્યરચના, અનેક લેખો ‘વિક્રમકૃપા' માસિક, ‘સદાની -અનેક છ'રીપાલિત સંઘો, દીક્ષા, શ્રાવકજીવનની દીક્ષાસ્વરૂપ સાથી-પ્રસાદી', “સંયમની સાથી-પ્રસાદી', “પાનખર
અનેક ઉપધાન દ્વારા શાસનપ્રભાવના કરનારા. પોકારે વસંતને', ‘સાથ મળો તો આવો', વિશ્વપ્રસિદ્ધ ને
-મુંબઈ પાસે શ્રી શંખેશ્વરધામ તીર્થના પ્રેરકને શ્રી ગીરનારધામ, પ્રિય, ‘મા’ કેલેન્ડર, દિવ્ય પ્રેમ કેલેન્ડર ‘સુપ્રભાતમ્
વિહારધામના પ્રેરક કેલેન્ડર આદિ અનેક પુસ્તકો, પ્રવચનના પોઈટવાળી
-૧૦૫થી વધુ શ્રમણશ્રમણીઓનાં યોગક્ષેમ કરનારા. ધારા-શેત્રુજીના તીરેથી-કાંઠેથી શિષ્યો-પ્રશિષ્યો : વિશેષતા-૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત બની
–માત્ર ૯૯ દિવસમાં પાલીતાણા તીર્થમાં શિખરબંધી
જિનાલયના પ્રેરક ને પ્રતિષ્ઠાચાર્ય ૬ દિવસમાં દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરવાની અદ્ભુત શક્તિ ..
-શંખેશ્વર પાર્શ્વનાથદાદાના પરમ ઉપાસક પદ્માવતી માતા તથા
માણિભદ્રજીના પરમ કૃપાપાત્ર ને ગીતાર્થ પૂ.આ. ગુરુદેવ -કવિત્વ, લેખન ને વિરલ પ્રવચનશક્તિનો ત્રિવેણી સંગમ.
શ્રી વિક્રમસૂરિજી મ.ના અનન્ય કૃપાપાત્ર. -પ્રભુભક્તિ, ગુરુભક્તિ ને સમુદાયભક્તિનો સુભગ સમન્વય.
-પરમાત્માની ઉત્કૃષ્ટભક્તિ અને જાપમાં લીન એવાં પૂ. -અભુત કુનેહ ને ઊંડી કોઠાસૂઝ દ્વારા અનેક સંઘોના વિકટ
વિનીતમાલાશ્રીજી-બા.મ.સા. તથા વિદુષી, વિશાળ સાધ્વીપ્રશ્નોને ઉકેલનારા.
સમુદાયનાં સફળ સુકાની સાધ્વીશ્રી વિપુલમાલાશ્રીજી–બહેન -૪૦-૪૦ કિ.મી.ના દીર્ધવિહાર બાદ પણ ઊભાં-ઊભાં
મ.સા. સાથે દીક્ષિત બનનારા એવા પ.પૂ. આ. ભ. શ્રી પ્રતિક્રમણાદિ કરવારૂપ સુંદર ક્રિયારૂચિ.
યશોવર્મસૂ. મ.સા.ને ભાવભીની વંદના. -૪-૪ તાવમાં પણ અસૂઝતી ગોચરી ન વાપરવાનો આગ્રહ ને
વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંત આહારશુદ્ધિની ચુસ્તતા. -સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ ન વાપરવાં દ્વારા
શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજા ચારિત્રાચારની કટ્ટરતા.
શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજામાં વાત્સલ્ય, -અનેક યુવાનોના જીવનમાં પરિવર્તનનો શંખનાદ ફેંકતી વિદ્વત્તા અને વિચક્ષણતાનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે. શિબિરોના સફળ સુકાની.
વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશ-પ્રવચનશક્તિ દ્વારા પ્રત્યેક સંઘોમાં ધર્મનાં, સપનાં, સૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ ઘેઘૂર વડલા જેવું વિરાટ અને
શુભસંસ્કારોનાં બીજ વાવી “જૈન જયતિ શાસનમ્"ના શીતળ છાંયો આપનારું છે. આચાર્યભગવંતના સાનિધ્યમાં નાદને ગુંજિત કરવાની આગવી કલા.
નાનકડા બાળકથી લઈ જેના માથે પળિયાં આવી ગયાં છે, તેવા -૮૧થી વધુ પ્રતિષ્ઠા ને ૪૦ અંજનશલાકા દ્વારા સમ્યગદર્શનની વૃદ્ધને પણ એવી કુદરતી સાંત્વના પ્રાપ્ત થાય છે કે, મારે માથે નિર્મળતા કરાવનાર.
એક એવા વડીલની છત્રછાયા છે કે, જેઓ મને સુખમાં અને દુઃખમાં, આંધીમાં અને તોફાનમાં સાથ આપશે, આપશે અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org