________________
જૈન શ્રમણ
૧૭૩ હોય એવાં નયનાભિરામ દશ્યો અનેકવાર સર્જાયાં છે. લાખો પૂજ્યશ્રીની પ્રેરણાથી છેલ્લાં ૧૨ વર્ષથી ભારતભરમાં યુવાનોને પૂજ્યશ્રીએ વ્યસનમુક્ત કર્યા છે. ફેશનમુક્ત કર્યા છે. જૈન એલર્ટ ગ્રુપના યુવાનો વિવિધ સેવાઓ બજાવી રહ્યા છે. ટી.વી., વીડિઓની વિકૃતિઓથી બચાવી લીધા છે. હજારો યુવાનો આજે ઠેર ઠેર ભક્તિપ્રાર્થના, પૂજા, આરતીથી પરમાત્માના પરમ ભક્ત બનાવ્યા છે અને જીવનમાં સદાચારી શુભારંભ કરીને સાધર્મિક સહાય, અનુકંપાદાન, ભૂકંપ- રાહત, બનાવ્યા છે. આજે લાખો યુવાનોના હૃદયમાં પૂજ્યશ્રીનું એક રેલરાહત, દુષ્કાળ રાહત, સંઘસેવા, સાધુસાધ્વી વૈયાવચ્ચ, અનોખું આગવું અને અંગત સ્થાન છે, માટે જ ખરા અર્થમાં નોટબૂકવિતરણ, પુસ્તકવિતરણ, ફૂટવિતરણ, હોસ્પિટલોમાં પૂજ્યશ્રી યુવાહૃદય-સમ્રાટ છે.
વિઝિટ, મૂંગા-બહેરાં શાળાની વિઝિટ, અનાથાશ્રમો ગુરુકૃપા અને અધ્યાત્મના સૂમબળથી પૂજ્ય
મુલાકાતોથી માંડીને પાંજરાપોળમાં પશુઓની સેવા, ગુરુદેવશ્રીના વરદ હસ્તે કેટલાંક કાર્યો એવાં થયાં છે કે જેનાથી
ઘાસવિતરણ, ગોળવિતરણ, જળપ્રદાનથી માંડીને બિમાર જૈનસંઘના ઇતિહાસમાં કેટલાંક સુવર્ણો પૃષ્ઠો ઉમેરાયાં છે.
પશુઓ માટે હરતુ ફરતું દવાખાનું, પશુઓને નવકાર મંત્રનું અમદાવાદ મુકામે ભુવનભાનુનગરમાં જે ગુરુ- પ્રતિષ્ઠા
શ્રવણ કરવા સુધીનાં કાર્યો બજાવે છે. અમદાવાદ મુકામે મહોત્સવ ઊજવાયો, તેનો મૂલાધાર પૂજ્ય ગુરુદેવશ્રી જ હતા.
યોજાયેલા ભુવનભાનુ પ્રતિષ્ઠામહોત્સવમાં ૧૦૦૦ યુવાનો તથા ૯૦ એકર જમીન પર પથરાયેલા ભુવનભાનુનગરમાં આઠ
માનસ મંદિરમાં યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો દિવસમાં ૩૦ લાખ માણસોનું પદાર્પણ થયું હતું. ભવ્ય
યુવાનોએ જાતે કારસેવા આપીને-લાખો ભાવિકોની મેદનીને જિનાલય, પ્રદર્શન, પ્રવચનકક્ષ, શ્રમણ-શ્રમણીવિહારો, શ્રાવક
સંભાળી હતી. હમણાં જ થોડા સમય પહેલા નડિયાદ મુકામે
કાળધર્મ પામ્યા. નિવાસો, ભરતચક્રી ભોજનગૃહો, જેણે નજરે જોયું છે તેમના મુખમાંથી “વાહ! વાહ!' ના શબ્દો સરી પડ્યા છે. સૌજન્ય : બોરસદથી શ્રી સિદ્ધાચલગિરિ છ*રિપાલિત સંઘ આયોજક ગુણાનુવાદ સભાઓ, આચાર્ય પદપ્રદાન, વિશાળ રથયાત્રા : માતુશ્રી શાંતાબેન નટવરલાલ મોહનલાલ વાસણવાળા પરિવાર અને ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવનો લહાવો અનેક લોકો માણી
અશોકભાઈ, મહેન્દ્રભાઈ અતુલભાઈ મનોજભાઈ શક્યા હતા.
જ્ઞાનયાત્રાના અથાક પ્રવાસી શ્રી શત્રુંજય તીર્થધામ-ભુવનભાનું માનસ મંદિર
પૂજ્ય આચાર્ય મુનિચંદ્રસૂરિજી મ.સા. મહારાષ્ટ્રમાં મુંબઈથી ૮૦ કિ.મી.ના અંતરે શાહપુર આસનગાંવ એ. પાસે એક અતિ ભવ્ય તીર્થનું નવનિર્માણ
દાદાશ્રી ઈશ્વરભાઈ (પૂ. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. વિશ્વમાં આજ મુનિશ્રી વિલાસવિજયજી સુધીમાં નિર્માણ થયેલી ઇમારતોમાં પ્રસ્તુત સ્થાપત્ય. મહારાજા), કાકાશ્રી ચીનુભાઈની શિલ્પકલા, બિલકુલ અનોખી છે. ૭૬૪૭૬ સ્કવેરફુટનાં (પૂ.આ.ભ. ૐકારસૂરીશ્વરજી વિશાળ રંગમંડપની ઉપર એકપણ પીલરના આધાર વિના માત્ર
મહારાજાની) દીક્ષા ૧૯૯૦ મહા પથ્થરોના સંયોજનથી તૈયાર થયેલો ડોમ અજોડ આખા વિશ્વની સુદ ૧૦ના દિવસે થયેલ. વડીલ અજાયબી ગણાય છે. પંચધાતુમય ભગવાન આદિનાથ બંધુ શ્રી યશોવિજયસૂરિજી (૩”)ની ચમત્કારિક ભવ્ય પ્રતિમાજીનું નિર્માણ પ્રાચીન મહારાજાની દીક્ષા વિ.સં. ૧૫૦ જિનબિંબોનો આધાર લઈને કરવામાં આવ્યું છે. વિશાળ
૨૦૧૩માં થયેલ. પૂ.આ.ભ. વટવૃક્ષની શીતલ છાયામાં સાક્ષાત ક્ષેત્રપાલ દેવે આસન ગ્રહણ
મુનિચંદ્રસૂરિજીના પરિવારમાંથી ૨૦થી વધુ વ્યક્તિ સંયમમાર્ગે કર્યું છે. પ્રસ્તુત તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતભરમાંથી
અને એક જ પરિવારમાંથી શાસનપ્રભાવક ત્રણ ત્રણ પાંચ લાખ જૈનો ઊભરાયા હતા. પ૦૦ ઉપરાંત સાધુ- આચાર્યોની ભેટ આ પરિવારે આપી. સાધ્વીજી ભગવંતોના પાવન સાન્નિધ્યમાં સંપ્રાપ્ત થયું હતું. દાદાશ્રી વિલાસવિજયજી મહા તપસ્વી ૬૦ વર્ષની પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ થયેલું આ તીર્થ જૈન-અજૈન વયોવૃદ્ધ ઉંમરે (૬ વર્ષના દીક્ષા પર્યાયમાં) પણ ૩૧, ૪૫, હજારો યાત્રિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. ૬૦, ૭૦ ઉપવાસ કર્યા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org