________________
४४०
વિશ્વ અજાયબી :
પાછા આવ્યા અને સુહસ્તિસૂરિને કહ્યું : “વત્સ! તમે કાલે ભરાઈ જવાથી અસહ્ય દર્દ થયું. રાત્રે શ્રીસંઘે અને સાધુઓએ જાહેરમાં મારો વિનય કયો તેથી આજે મને આહાર અનેષણીય એની સેવા કરી. તે સાધુધર્મની પ્રશંસા કરતો મૃત્યુ પામી સમ્રાટ મળ્યો, માટે ફરીવાર આવું કરશો નહીં.' આર્ય સુહસ્તિસૂરિએ અશોકના પુત્ર કુણાલના ઘેર પુત્ર તરીકે જન્મ્યો. જન્મતાં જ જેને વિનયથી જણાવ્યું : “તથાસ્તુ.”
રાજ્ય મળ્યું, તે તું સંપ્રતિ રાજા થયો.” જ્યારે આચાર્યદ્વયની દીર્ઘદ્રષ્ટિ શાસનને પોતાના પૂર્વ ભવનું યથાર્થ વૃત્તાંત સાંભળી સંપ્રતિ રાજા શ્રાદ્ધરન અપાવે છે.
પ્રસન્ન થયો. તેણે સૂરિજીને કહ્યું : “પ્રભો! આપે ચારિત્ર ન એકવાર આ બંને સૂરિપુંગવો વિહાર કરતાં કરતાં
આપ્યું હોત તો હું આ દશામાં ક્યાંથી હોત! માટે મારા જીવિતસ્વામીની પ્રતિમાની યાત્રાએ જતાં વચમાં અવની પૂર્વજન્મના અને આ જન્મના પણ આપ જ ગુરુવર્ય છો, તમો નગરીમાં પધાર્યા છે અને જુદી જુદી વસતીમાં ઊતર્યા છે. આ મને મારે શું કરવું તે ફરમાવો. આ રાજ્યના માલિક આપ છો.' વખતે અહીં રથયાત્રાનો મહોત્સવ શરૂ થતાં જિનેશ્વરનો રથ સૂરિજી બોલ્યા : ‘અમે તો ત્યાગી-નિઃસ્પૃહી છીએ. જો તને અસ્મલિત ગતિથી નગરમાં ફરવા લાગ્યો છે. નગરજનો સાથે
ચારિત્ર-સંયમધર્મ ઉપર પ્રેમ હોય, શ્રદ્ધા હોય તો શ્રી વીતરાગ છે. બંને આચાર્યવર્યો પણ પોતાના વિશાળ શિષ્યસમૂહ સહિત
ભગવંતોનો ધર્મ સ્વીકારી આ જન્મનું અને પછીના જન્મનું સાથે છે. એ રીતે ફરતો ફરતો રથ મંદિરના દ્વાર પર આવ્યો.
આત્મકલ્યાણ સાધી લે અને જિનશાસનની પ્રભાવના કર. યુવરાજ સંપતિએ રથયાત્રામાં આવતા આચાર્ય શ્રી
અરિહંત ધર્મવાળાને આ ભવમાં હાથી-ઘોડા ધનાદિ સુહસ્તિસૂરિને જોયા અને તેને વિચાર થયો કે, મેં આમને ક્યાંક
ઉત્તરોત્તર વધતી સંપત્તિ મળે છે અને પરલોકમાં સ્વર્ગજોયા છે. વિશેષ ઉહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું
મોક્ષ મળે છે. રાજાએ સૂરિજીના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો. ને તેણે સૂરિજીને ઓળખ્યા : અહો! આ તો મારા પૂર્વ ભવના
સમ્યકૃત્વ સહિત શ્રાવકના બારવ્રતો પણ સ્વીકાર્યા. તે મન, ગુરુજી છે. પછી પોતે નીચે આવી ગુરુજીને પ્રેમપૂર્વક નમસ્કાર
વચન, કાયાની દૃઢતાથી જૈનધર્મની ઉપાસના કરવા લાગ્યો ને કર્યા અને વિનયથી પૂછ્યું : “હે પ્રભુ! જૈનધર્મની આરાધનાનું
પરમ અહિતોપાસક બન્યો. ફળ શું છે?' સૂરિજી બોલ્યા : “અવ્યક્ત સામાયિકનું ફળ હવે તે ત્રિકાળ જિનપૂજન કરે છે, સ્વામી-ભાઈઓની રાજ્યાદિક છે અને વ્યક્તિ સામાયિકનું ફળ મોક્ષ પણ છે.” રાજા સદાયે ભક્તિ કરે છે અને ખૂબ જ દાન આપે છે, જ્યાં જ્યાં સૂરિજીનો આ ઉત્તર સાંભળી પ્રસન્ન થયો; એને વિશ્વાસ બેઠો. એનું રાજ્ય હતું ત્યાં સર્વત્ર જૈનધર્મનો પ્રચાર કરવામાં તત્પર પછી સૂરિજીને પૂછ્યું : “હે ભગવન્! આપ મને ઓળખો બન્યો છે. છો?' સૂરિજી બોલ્યા : “રાજનુ! અવન્તિપતિને કોણ ન વળી. એકવાર અવન્તી નગરીમાં રથયાત્રા નીકળી છે. ઓળખે?” રાજા બોલ્યો : “સૂરિજી મહારાજ! આ સિવાય એ સમયે ત્યાં આર્ય સુહસ્તિસૂરિજી પધાર્યા છે. રાજા પણ બીજી રીતે આપ ઓળખો છો?' સૂરિજી ઉપયોગ મૂકીને બોલ્યા સપરિવાર રથયાત્રાનો લાભ લે છે. છેલ્લે દિવસે ભવ્ય રથયાત્રા : “હા, હા, હવે ઓળખ્યો. તારા પૂર્વભવની કથા સાંભળ, નીકળી છે. ઘોડાઓને બદલે ભક્તિસંપન્ન શ્રાવકો ખૂદ રથને સમ્રાટ અશોકના રાજ્યકાળની એ વાત છે.
વહી રહ્યા છે. રાજમહેલ પાસે રથ આવે છે તે વખતે રાજાએ “એકવાર અમે બંને આચાર્યો કૌશામ્બીમાં ગયા હતા. તે ખૂબજ ભક્તિથી સત્કાર કરીને પોતાના સામંતોને જૈન ધર્મ વખતે ભીષણ દુકાળ પડ્યો હતો. છતાં પણ શ્રાવકસંઘ સ્વીકારવાનું સમજાવ્યું. આથી સામંતોએ પણ જૈનધર્મ સ્વીકાર્યો સાધુઓની પૂર્ણ ભક્તિ કરતો હતો. એકવાર એક દ્રમક-રંક અને પોતપોતાના રાજ્યમાં જઈ રથયાત્રા કાઢવાની શરૂઆત જેને ભિક્ષા નહોતી મળતી, તેણે સાધુઓને ભિક્ષા મળતી જોઈ કરાવી. કહ્યું : “મને કાંઈક આપો.” શિષ્યો તેને અમારી પાસે લાવ્યા. (શ્વેતાંબરોની પ્રાચીન માન્યતાઓ પ્રમાણે) મૌર્ય અમે ભાવી લાભનું કારણ જાણી જણાવ્યું : “તું દીક્ષા લે તો ચંદ્રગુપ્તનો સમય વીર સં. ૧૫૫ છે. એ સમયે બારવર્ષ દુકાળ અમે તને આહાર આપીએ.” પછી એ કે દીક્ષા સ્વીકારી. ત્યાર ચાલતો હતો અને આચાર્યશ્રી ભદ્રબાહુ મહાપ્રાણ ધ્યાન કરતા પછી અમે એને સારી રીતે આહાર કરાવ્યો. એણે ઘણા હોવાથી બીજાના સંસર્ગમાં આવતા જ નહોતા, તેમજ સમ્રાટ દિવસની ભૂખ હોવાથી ખૂબ દાબીને ખાધું. તેને રાતે પેટમાં વાયુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org