________________
૫૬૨
વિશ્વ અજાયબી :
આશવંત બની જીવને અટવીમાં નાખે છે, જ્યારે મહામંત્ર નારકી જેવા દુઃખીથી લઈ તિર્યંચગતિની તમામ વનસ્પતિ અને નવકાર નાશવંત નહીં પણ શાશ્વત હોવાથી અજર-અમર આત્મા છ કાયજીવો પ્રતિ તિરસ્કાર કે ધિક્કારબુદ્ધિનો ધ્વંસ થાય ત્યારે પાસે રહી શુદ્ધ-સેવા આપે છે.
જ સાચો ભાવનમસ્કાર આવે છે. નમો દ્વારા પોતે માનરહિત (૨૪) અનંત ચોવીસી જિનજીનો જુહાર :
થવાય છે પણ બીજાનું માન વધારાય છે. કોઈ પણ નામમંત્ર પાછળ સમય આપીએ એટલે તે તે ઇચ્છની (૩૧) અક્ષરજ્ઞાન અને વિધા : કહેવાય છે કે સાધનારાધના જ થાય, જ્યારે “નમો અરિહંતાણં” જેવા મંત્રમક્ષ નતિ ભાવાર્થ કે પ્રત્યેક અક્ષરમાં મંત્રશક્તિ રહેલી સપ્તાક્ષરી પ્રથમ પદને બોલવા માત્રથી ભૂત-સાંપ્રત અને ભાવિ છે, ફક્ત વિભિન્ન શબ્દોની સંયોજના પછી તે શક્તિ કામયાબ ત્રણેય ચોવીશીના જિનજીનું ભાવસ્મરણ થઈ જાય છે. બને છે. યોગ્ય યોજનાથી મોટા મશીન ચાલવા લાગે તો
(૨૫) રાખ અને લાખ : હજારો મણ રાખની મહામંત્ર ગણાતો નવકાર શું શું ન કરે ? કિંમત કદાચ લાખ રૂપિયા થાય, પણ સાચું એક જ મોતી (૩૨) વિધિ-વિધાનની મહત્તા : રોટી, કપડાં સવાલાખનું જેમ હોય તેમ નાનો પણ નવકાર લાખેણો છે. અને મકાન કે મશીન ચલાવવાની પણ જો વિધિ આવડે તો રાખના ઢગલા કરતાં લાખ રૂપિયા ઓછી જગ્યા રોકે એને જ કાર્ય સિદ્ધ થાય છે, તો પછી મહામંત્રના મહાધારે મોક્ષ સુધી મોતી તો નાની દાબડીમાં સમાઈ જાય, તેમ ફક્ત ૬૮ અક્ષરમાં સુખેથી સંચરવા દિશા, સમય, આસન, પ્રણિધાન, શુદ્ધિ વગેરેનાં નવકાર સમાયેલો છે.
વિધિ-વિધાનો યથાયોગ્ય જ કહેવાય. રઈ શ્રેષ્ઠ ધ્યાન : સાધુ અને શ્રાવક જીવનની
33) ઉદાત્ત વિચારણા : અતિ વિસ્તારથી સઘળીય મૂલગુણ કે ઉત્તરગુણની ક્રિયાઓ તથા અનુષ્ઠાનો વિવેચન કરતાં પ્રથમપદથી રાગ-દ્વેષ જેના પાતળા પડેલા છે ધ્યાનયોગ સુધી પહોંચવા માટે છે અને દુર્ગાનથી બચવા કે તેમને બીજા પદની ચરમભવી વૈરાગીને, નવકારના ત્રીજાપદથી ધર્મધ્યાનમાં વસવા મહામંત્ર નવકાર જેવું અન્ય કોઈ આલંબન સર્વે સદાચારીઓને, ચોથા પદથી સમસ્ત જ્ઞાનપિપાસુઓને અને નથી, કારણ કે પાંચેય પરમેષ્ઠિઓનાં પવિત્ર આલંબન અર્પે છે. પાંચમા સાધુપદથી ધર્મ માટે સહન કરનાર સૌને અભિનંદન
(૨૭) સત્તાવીસ ગુણ સાધુના : સાધુપદથી થઈ સિદ્ધપદ સુધીની સફરમાં ૨૭નો આંકડો અનુપમ છે. ૨+૩=૯
(૩૪) પાઠશાળા સામે પાપશાળા : સંસાર સાધુપદ વ્યાપકરૂપે નવકારના નવપદમાં અને સંક્ષેપથી ૭-૨=પ આખોય પાપશાળા, તેમાંથી બચાવનાર નમસ્કાર તે જ પ્રથમ પાંચપદમાં છે. ૨૮૭=૧૪=સાધુતા વિના ચૌદમાં
પાઠશાળાનું પ્રથમસૂત્ર છે, માટે જ તો નવકાર શીખવાડ્યા પછી ગુણઠાણે પહોંચી સિદ્ધગતિ પામી શકાતી નથી.
જ બે કે પાંચ પ્રતિક્રમણથી લઈ જીવવિચાર, નવતત્ત્વથી લઈ (૨૮) લબ્ધિ-ઉપલબ્ધિ-ભંડાર : કોઈ પૂછે કે છ કર્મગ્રંથ સુધીના કે વધુ અભ્યાસ કરી શકાય છે. નવકારમાં શું શું છે તો તેને વળતો પ્રશ્ન પૂછવો કે મહામંત્રનું (૩૫ક્ષમાપના સર્જક : નમો જિણાણંના બોલ બિરુદ ધરાવતા મંત્રમાં શું શું નથી? દુન્યવી ૨૮ લબ્ધિઓ પણ
ત્યારે જ સાર્થક બને જ્યારે જિનેશ્વરના વહાલા તમામ જીવો વામણી જણાય તેવી મુક્તિની ઉપલબ્ધિ મહામંત્રની સ્વયંભૂ પ્રતિ “ખમામિ જીવાણં'ની ભાવના જાગે, સર્વે જીવો પ્રતિ થઈ શક્તિ છે.
રહેલ અપરાધની પ્રતીતિ પછી ક્ષમાપનાભાવથી કૂણો પડેલો (૨૯) મળવું અને ફળવું : જેમ ઔષધિ શ્રદ્ધા જીવ જ નમ્ર બની નમન કરી શકે છે. અને સદૂભાવથી ફળે છે તેમ મહામંત્ર નવકારનું શ્રીપાળ અને
(૩૬) આચાર-વિચાર-પરિવર્તનઃ ૩૬ ગુણધારી મયણાની જેમ મળવું અને ફળવું ત્યારે જ સંભવે જ્યારે તેના
આચાર્ય ભગવંતો અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં તીર્થકર ફળ વિષે સંપૂર્ણ વિશ્વાસ-પૈર્ય અને અનુભવ વધતાં ચાલે.
સમાન કહેવાયા કારણ કે તેઓ સિદ્ધગતિના સાધકોના સૂત્રધાર નવકાર-શ્રદ્ધા અંધશ્રદ્ધાનો પણ નાશ કરે છે.
કે સમ્યજ્ઞાન અને સાધુક્રિયાના પ્રકાશક તથા પ્રણેતા છે. (૩૦) તિરસ્કારનો અભાવ : સૂક્ષ્મ નિગોદ કે પંચાચાર પાળે છે અને આશ્રિત પાસે પળાવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org