________________
જૈન શ્રમણ
૪૧૫ પરમ તપસ્વી, મહાન શાસનપ્રભાવક, વર્તમાન મહારાજની નિશ્રામાં પ્રકરણગ્રંથો અને આગમગ્રંથોનું ઊંડું ગચ્છાધિપતિ, દક્ષિણ દિવાકર
અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવ સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ,
મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકમાં વિહાર કરીને પૂ. આચાર્યશ્રી
શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. શ્રી દશવૈકાલિક સૂત્ર, વિજયઅશોકરનસૂરીશ્વરજી મહારાજ શ્રી સમવાયાંગસૂત્રનાં યોગોદ્ધહન કર્યા. વીશસ્થાનક તપ, પાંચ ગુજરાતમાં
વર્ષીતપ, પંદર ઉપવાસ, અઠ્ઠાઈ તપ, ૨૪ ભગવાનનાં વડોદરા પાસેનું છાણી
એકાસણાં, પાંચે કલ્યાણકોની આરાધના, પોષ દશમી તપની, ગામ ભવ્ય શ્રી શાંતિનાથ
સહસુકુટ તપ ૧૭૦ જિનની આરાધના કરી છે. વર્ધમાન તપ જિનાલયોથી શોભાયમાન
સો ઓળી સૂરિમંત્ર પાંચપીઠ ચાર વખત. પોતાનો પુણ્યપ્રકાશ
સં. ૨૦૧૮ના જેઠ સુદ બીજને દિવસે પૂ. તારક પાથરી રહ્યું છે. શ્રી
ગુરુદેવનો દાવણગિરિમાં વિરહ થયો. તે પછીથી વડીલ ગુરુબંધુ મહાવીર ભગવાન, શ્રી
પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. પાર્શ્વનાથ અને શ્રી
૨૦૩૩માં મૈસૂર મુકામે ચાતુર્માસ દરમિયાન શ્રી કુંથુનાથ, શ્રી
ભગવતીસૂત્રના યોગોદ્રહન સાથે સૂત્રનું વાચન કર્યું. સં. વાસુ જયસ્વામી
૨૦૩૪ના કારતક વદ ૬ના દિવસે ભવ્ય મહોત્સવપૂર્વક ગણિભગવાનનાં ભવ્ય
પંન્યાસ પદવી થઈ. ત્યાંથી કાયમ માટે ત્રણ વિગઈનો ત્યાગ દહેરાસરો, ઉપરાંત
કર્યો. બદામ, કાજુ અને દ્રાક્ષ સિવાય મેવો અને માવાનો ત્યાગ, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, આયંબિલખાતું તથા જ્ઞાનમંદિરથી યુક્ત પાંચ તિથિ ઘી, લીલોતરી, મિષ્ટાન્નનો ત્યાગ, પાકાં કેળાં સિવાય છાણીનગરમાં શાહ ચંદુલાલ છોટાલાલનાં ધર્મપત્ની શ્રી અન્ય ફળોનો ત્યાગ. ચોમાસામાં અઠ્ઠાઈ અને બાર તિથિ અને કમળાબહેનની કુક્ષિએ સં. ૧૯૮૨ના જેઠ સુદ ૧૩ની શેષકાળમાં પાંચ તિથિ અને અઠ્ઠાઈમાં લીલોતરીનો ત્યાગ. દીક્ષા મધ્યરાત્રિએ પુત્રરત્નનો જન્મ થયો. છાણી ગામમાં ધર્મમય પછી તેરમા વર્ષથી બિયાસણાં, દહેરાસરમાં દેવવંદન, દરેક વાતાવરણ તો હતું જ, એમાં સુસંસ્કારોની સુગંધ મળતાં પ્રતિમાજીને નમો જિણાણે, પાષાણની પ્રતિમાજીને ત્રણ ત્રણ સોનામાં સુગંધનો ન્યાય થયો અને પૂજ્યશ્રીને સં. ૨૦૦૧માં ખમાસમણાં ચૈત્યવંદન, લગભગ ૧૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ન પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી અને તેટલાં જ ખમાસમણાં પ્રાયઃ ઊભાં ઊભાં, શ્રી શાંતિનાથ ભગવાનના ૫૦ વર્ષના પ્રતિષ્ઠાના મહોત્સવ વખતે પૂ. નવકારમંત્રનો અરિહંતપદ સિદ્ધિચક્ર નમો નાણસ્સનો કરોડ ઉપાધ્યાયજી મહારાજના સંસર્ગમાં આવતાં વૈરાગ્યભાવના ઉપરનો જાપ હજુ ચાલુ છે. શ્રી વર્ધમાન તપની ૮૪મી ઓળી પ્રગટી. તે જ વર્ષે પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિ- (સં. ૨૦૪૭), રાત્રે સંથારા સમયે આરાધનાની અનુમોદના પૂ. સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ખંભાતથી શાહ કેશવલાલ આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને વજેચંદ તરફથી છ'રીપાલિત સંઘમાં જોડાઈને પાલિતાણામાં ચૈત્ર વાસક્ષેપ દ્વારા સં. ૨૦૪૩ના પોષ વદ ૧ના દિવસે દોડ સુદ ૪ ને દિવસે સંઘમાળ પછી, પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી બાલાપુરમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજ્ય મહારાજની આચાર્યપદવી થઈ તે સાથે તેમની દીક્ષા પણ થઈ. આચાર્યશ્રી વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પૂ. આચાર્યશ્રી ભુવનતિલકસૂરિના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન અશોકવિજયજી નામે જાહેર થયા અને તે જ વર્ષે ત્યાં પાલિતાણા તપ, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થઈ રહ્યા છે. ૪૦ પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા વર્ષથી બેંગલોર અને મદ્રાસ, દક્ષિણનાં નાનાં નાનાં ગ્રહણ કરી. સંયમજીવન સ્વીકાર્યા પછી પૂ. ગુરુભગવંતને ગામડાંઓમાં વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને આજીવન જીવન સમર્પિત કર્યા પછી સ્વાધ્યાયમાં લગ્ન બની શાસનપ્રભાવના કરી રહ્યા છે. સૂરિમંત્રની આરાધના કરીને ગયા. ગુરુદેવ અને પૂ. વડીલ ગુરુબંધુ શ્રી કરવિજયજી ઉલ્લાસપૂર્વક રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહ્યા છે. એવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org