________________
પ૭૬
વિશ્વ અજાયબી : શ્રમણો પણ શ્રમણોપાસકો વિના સંયમ સાધી ન શકે પડ્યું અને યુદ્ધમાં પ્રથમ પ્રહાર ન કરવાની નેમવાળા તેને
શ્રાવક-શ્રાવિકાની પણ આશાતના પ્રભુદર્શનમાં વર્ષ છે. કણિકના સેનાપતિએ જ્યારે મર્મસ્થાનથી વીંધ્યો ત્યારે યુદ્ધ અત્રે પૂર્વકાલીન અષાઢી શ્રાવક, દંડવીર્ય, દેવપાલરાજા, કાર્તિક મેદાનથી બહાર આવી તૃણનો સંથારો કરી પંડિતમરણ પામી શેઠ, રંક શ્રેષ્ઠી, શંખ શ્રાવક, શ્રીપાળ કે મયણા, દમયંતી, પ્રથમ દેવલોકે ગયો છે. નાગિલા કે અંજનાસુંદરીનાં પ્રાચીન દૃષ્ટાંતો ન લેતાં પ્રભુ
(૪) આનંદ શ્રાવક : ૧૨ કરોડ સોનૈયાનો મહાવીરદેવના સમકાલીન કે તેમના શાસનના ઐતિહાસિક
સ્વામી, વાણિજ્યગ્રામનો ગૃહપતિ તે ધનાઢ્ય શ્રાવક અને તેની કાર્યો સિદ્ધ કરનારા મર્યાદિત પ્રસંગો નોંધ્યા છે. સંપાદકશ્રી શ્રાવિકા શિવાનંદા પ્રભુવીરની પીયૂષવાણીથી બોધ પામેલ હતાં. નંદલાલભાઈ દેવલુકની અપેક્ષાઓ અત્રે લેખમાં તેમાંય પાર વગરના અભિગ્રહ સાથે વૃત્તિ સંક્ષેપ કરી સમતાઉતારવામાં આવી છે પણ તે ઉપરાંત જે જે પ્રસિદ્ધ પુરુષોના સાદગી અને સચ્ચાઈ બળે ઘેર રહેતાં જ અવધિજ્ઞાન ઉત્પન્ન નામોલ્લેખને ન્યાય નથી આપી શકાયો, તેને વાચકવૃંદ ક્ષમ્ય થયેલ. ગૌતમ ગણધર પણ તેમને સામેથી ખમાવવા ગયેલ. ગણે તેવી નમ્ર સૂચના.
કાળ કરી શ્રમણોપાસક પ્રથમ દેવલોકે ગયેલ છે. પ્રસ્તુતિ પાછળનો હેતુ જિનશાસનની ગરિમા (૫) કામદેવ શ્રાવક : ચંપાનગરીના આ શ્રાવકે સમજાવવાનો તથા અનાચારના વિષમકાળમાં પણ આદર્શોનાં દશ હજાર ગાયોનાં છ ગોકુળો, ૧૨ કરોડ સોનૈયા વગેરેમાંથી મૂલ્યો વધારવાનો છે. કદાચ સંક્ષિપ્ત પરિચયો કોઈકના ઘણું ખરું ત્યાગી પૌષધ આદરેલ, ત્યારે પૂર્વભવના વૈરી દેવે આત્માને પ્રેરણાબળ આપે; ભાવશુદ્ધિ ઉપજાવે અને આવી ઉપસર્ગ કરેલ છતાંય ચલાયમાન ન થયેલ. પ્રભુ વીરે મહાન બનવાના મનોરથ ઉત્પન્ન કરે તેવી મંગળભાવના સાધુ સભા સમક્ષ કામદેવ શ્રાવકની ઉપબૃહણા કરેલ, શ્રાવિકા લેખારંભે રખાઈ છે.
ભદ્રા પણ પ્રત્યાખ્યાનવાળી હતી, આયુ પૂર્ણ કરી તેઓ પ્રથમ તો ચાલો સંસારમાં રહેવા છતાંય જિનાજ્ઞાથી દેવલોક પામ્યો છે. વાસિત હૈયાંને પિછાણીએ.
() ચલની પિતા શ્રાવક : શ્યામા નામની (૧) રાજવી શ્રેણિક : જીવનનાં ૫૦ વરસની શ્રાવિકાના ભરથાર તેઓ કાશી નગરીના વાસી હતા. આઠ ઉંમર સુધી જીવંત ભગવાનનો પરિચય ન કરનાર અને અનાથી ગોકુળા દસ-દસ હજાર ગાયોવાળા હતા. ૨૪ કરોડ સોનીયા મુનિથી બોધ પામી આજીવન માટે મહાવીર પ્રભુના ઉપાસક
સ્વામી હતો, છતાંય બધુંય ત્યાગી ચારિત્ર ન લઈ શકનાર બની જનારા રાજા શ્રેણિક સ્વયં શ્રીકૃષ્ણ મહારાજાની જેમ
તેમણે પરિગ્રહ-પરિમાણ વ્રત કરી સૌધર્મ દેવલોકમાં અરૂણાભ ચારિત્ર લઈ ન શક્યા પણ ૨૩ પુત્રો અને ૨૩ પત્નીઓ અને
વિમાનમાં ચાર પલ્યોપમના આયુવાળી દેવગતિ લીધી, આવતા ૧૦ પૌત્રો એમ ૫૬ પુણ્યાત્માઓને સંયમમાર્ગે જવા અનુમતિ
- ભવે મુક્તિ નિશ્ચિત છે. આપી તીર્થકર નામકર્મ નિકાચના કરનાર થયા છે.
() સુરાદેવ શ્રાવક : તે જ બનારસ નગરીના
વાસી સુરાદેવે સજોડે પત્ની ધન્યા સાથે કરોડોની સંપત્તિનો (૨) ચેડા રાજા : પૃથા શ્રાવિકા થકી સપ્ત પુત્રીઓ
મોહ ઉતારવા પ્રભુના પ્રતિબોધથી શ્રાવકજીવનનાં વ્રત લીધાં જન્મી પણ એકેયનાં લગ્ન સ્વયં ન કર્યા, ન રસ લીધો છતાંય
શ્રમણોના ઉપાસક બની જીવન જીવતાં અંત સમય સુધરી રાણીની મધ્યસ્થીથી છ કન્યાઓ રાજઘરાનામાં ભાગ્યયોગે
ગયો. પ્રભુ વીરના દશેય ધનાઢ્ય શ્રાવકોની આચરણાએ તેમને પરણીને ગઈ અને પાછળથી પિતાના સંસ્કારબળે ચારિત્ર લઈ
એકાવતારી દેવગતિ બક્ષી છે. મુક્તિ પામી, જ્યારે ચેડા રાજા કુણિક સાથેના યુદ્ધ પછી પ્રભુવીરના પરમોપાસક રહીને વૈરાગ્યદશામાં સૌને ખમાવી
(૮) ચુલશતક શ્રાવક : આલંભિકા નગરીના શ્રાવકવ્રત થકી દેવગતિને પામી ગયા છે.
શંખવન ઉદ્યાનમાં જ્યારે પ્રભુજી પધાર્યા ત્યારે ત્યાંના
સમૃદ્ધિમાન શ્રાવક ચુલશતકે બહુલા નામની ભાર્યા સાથે પ્રભુ (૩) વરુણ શ્રાવક : તે નાગરથીનો પૌત્ર હતો,
ચરણનું શરણ લીધેલ તે પછીના જીવનની સાદગી અને ત્યાગ, બાર વ્રત ઉચ્ચરેલ હતાં. છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર તેને જ
ભાવનાના પ્રભાવે શ્રાવકનો આત્મા પ્રથમ દેવલોકે ચાર રાજાભિયોગથી ચેડા રાજાના સેનાપતિ સ્વરૂપે યુદ્ધમાં ઊતરવું
પલ્યોપમ આયુવાળો દેવ બન્યો છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org