________________
જૈન શ્રમણ
૨૪૭
પૂજ્યશ્રીજીને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય એ જ વર્ષમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં સાબરમતી યાત્રિક રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા સુવિશાલ ગચ્છાધિપતિ ભવનમાં થયેલ યાદગાર ભવ્ય ચાતુર્માસ. વિ.સં. ૨૦૬૩માં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં બેંગલોર ભુવનમાં ખંભાત મહારાજાએ સ્વહસ્તે ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫ર વૈ.સુ. પરિવાર આયોજિત ભવ્ય નવાણુ યાત્રા. ૭- ના પુણ્યદિને આચાર્ય પદે અભિષિક્ત કર્યા. પૂજ્યશ્રીએ
માગશર મહિનામાં મુમુક્ષુ ભવ્યાકુમારી પ્રદીપભાઈ આચાર્ય પદપ્રદાન બાદ સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની આરાધના
ભીવંડીવાળા તથા મહા મહિનામાં મુમુક્ષુ મંગળાબહેન અપ્રમત્તપણે કરી. અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો પૂજ્યશ્રીની રમણિકલાલ વડેચા-ડીસાવાળાનો ભવ્યાતિભવ્ય પ્રવ્રયા નિશ્રામાં ઊજવાતાં જ રહે છે. વિ.સં. ૨૦૧૩માં અમદાવાદ
મહોત્સવ શાહીબાગમાં, વિ.સં. ૨૦૧૬માં બોરસદમાં, વિ.સં.
મહા મહિનામાં જ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં હીરા૨૦૫૭માં વાંકાનેરમાં, વિ.સં. ૨૦૫૯માં મહેસાણામાં. ભવ્ય ઉપધાન તપ પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલ. વિ.સં. ૨૦૧પમાં
શાંતા યાત્રિક ગૃહમાં જિર્ણોદ્ધારિત શ્રી મહાવીર સ્વામી બોરસદ નગરમાં ઊજવાયેલ ભવ્યાતિભવ્ય અંજનશલાકા
જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ...મુંબઈ ભારતનગર જૈન પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી સંઘને પૂજ્યશ્રીનું પ્રબળ માર્ગદર્શન
સંઘ, ગ્રાન્ટરોડની અત્યાગ્રહભરી ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર. મળેલ. વિ.સં. ૨૦૫૭માં બોરસદથી માતરતીર્થનો અને વિ.સં.
ત્યાંથી અમદાવાદ થઈ અમદાવાદમાં પણ પૂજ્યશ્રીના ૧૦૬૦માં બોરસદથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્ય
આચાર્યપદના ૧૧ વર્ષના પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય મહોત્સવ છ'રીપાલક સંઘ સંઘવી ભરતભાઈ કેશવલાલ વાસણવાળા
ઉજવાયેલ. ત્યાંથી આણંદમાં આનંદ-મંગળ આરાધનાધામમાં પરિવાર તરફથી ખૂબ જ ઉલ્લાસપૂર્વક નીકળેલ.
પ્રતિષ્ઠા મહોત્સવ તથા નૂતન ઉપાશ્રયમાં ઉદ્દઘાટનનો મંગલ
પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ઉજવાયેલ. પૂજ્યશ્રીના લઘુગુરુબંધુ પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ વિ.મ. અને પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલવિ. મ.. મુંબઈ મહાનગરમાં પધરામણી કરતા પ્રત્યેક સ્થાનોમાં દ્વારા સંપાદિત. લેખિત- “એક મજેની વાર્તા”, “એક સરસ ભવ્ય સામૈયું, નવકારશી, પ્રવચનો, સંઘપૂજનની હારમાળા વાર્તા', “શ્રમણ ભગવાન મહાવીર’, ‘ચોવીસ તીર્થંકરચરિત્ર' સર્જાઈ...ખાસ કરીને કચ્છી દશા ઓશવાળ સમાજમાં પૂજ્યશ્રી આદિ અનેક સચિત્ર પુસ્તકો જૈનસમાજમાં ખૂબ જ લોકપ્રિય આચાર્યપદ પ્રદાન બાદ પ્રથમવાર પધરામણી કરતા હોવાથી બન્યાં છે.
અપૂવ ઉલ્લાસ પ્રવર્તતો હતો. મુંબઈ મહાનગરમાં મુલુંડમાં જેઠ વિ.સં. ૨૦૬૦માં રંગસાગર ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ
સુદ ૬ના દિવસે પૂજ્યશ્રીનો ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ. સૂરિમંત્રની પંચપ્રસ્થાનની ૮૪ દિવસની અખંડ આરાધના મુલુંડમાં પણ ચારેય દિવસ વિવિધ સ્થાનોમાં પ્રવેશ-નવકારશી મૌનપૂર્વક કરીને આરાધના-સાધનાનો અનેરો આદર્શ ઊભો
પ્રવચનો, સંઘપૂજનોની શ્રેણીઓ રચાણી. ત્યાંથી ભાંડુપ પધારતા કરેલ. પૂજ્યશ્રીની સૂરિમંત્રની આરાધના નિમિત્તે રંગસાગર પૂજય તપસ્વીરત્ન પંન્યાસ શ્રી ભદ્રશીલ વિજયજી મ.ની સંઘમાં ભવ્યાતિભવ્ય દશાદ્ધિક જિનભક્તિ મહોત્સવ પુણ્યતિથિ પ્રસંગે શાંતિસ્નાત્ર મહોત્સવ, વિક્રોલીની શાનદાર ઉજવાયેલ. વિ.સં. ૧૯૬૯માં શાંતિવન પાલડી ખાતે
ચૈત્ય પરિપાટી, વિક્રોલીમાં અનેકવિધ શાસન પ્રભાવના, ત્યાંથી પૂજ્યશ્રીના સદુપદેશથી નિર્મિત થયેલ વિજય અંધેરી થઈ પાર્લામાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.ભ. રામચંદ્રસુરીશ્વરજી આરાધના ભવન ખાતે શ્રી વિજય હેમભૂષણમ.ના દર્શન, વંદન, ત્રણ દિવસ સ્થિરતા, શાંતાક્રૂઝ, ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામી જિનાલયનો ભવ્યાતિભવ્ય દાદર, ભૂલેશ્વર, મસ્જિદબંદર, શ્રીપાલનગર, તારદેવ આદિ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયેલ તે જ સાલમાં સ્થાનોમાં સુંદર શાસનપ્રભાવના કરતા પૂજ્યશ્રીજીનો ખંભાતમાં આ. શ્રી કૈવલ્યરત્નાશ્રીજીની વર્ધમાનતપની ૧૦મી ભારતનગર જૈન સંઘમાં અષાઢ સુદ-૯ના ભવ્યાતિભવ્ય ઓળીની પૂર્ણાહૂતિનો મહોત્સવ વિ.સં. ૨૦૬૨માં બોરસદથી ચાતુર્માસ પ્રવેશ થયેલ. ભારતનગર સંઘનો ઉત્સાહ અને કલિકુંડ તીર્થનો છ'રીપાલિત સંઘ, નરોડાતીર્થમાં પોષ ગુરુભક્તોનો ઉલ્લાસ, ગુરુપૂજનાદિની અપૂર્વ ઉછામણી, દશમીના-શાસન પ્રભાવક અઠ્ઠમ તપની આરાધના. ડીસા અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યોપૂર્વકનું યશસ્વી ચાતુર્માસ. નગરમાં મુમુક્ષુઋષિક્ષ કુમારીનો ભવ્ય દીક્ષા મહોત્સવ અને ચાતુર્માસ બાદ શાહપુર તીર્થનો આઠ દિવસનો ભવ્યાતિભવ્ય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org