________________
જૈન શ્રમણ
૪૯૧ આવ્યા, ને પોતાનો રજોહરણ ત્રણ વખત ફેરવતાં શેઠ બેઠા તેમ જ પાંચ ઇન્દ્રિયો પૂર્ણપણે સ્વાધીન હતી, તે તેઓશ્રીના થઈને પૂજ્યશ્રીનાં ચરણોમાં ઝૂકી પડ્યા! એક વાર, એક સંયમનો જ દિવ્ય પ્રભાવ હતો. પૂજ્યશ્રીને પાલિતાણા ક્ષેત્રનું શેઠના નવપરિણિત પુત્રને સર્પ ડંખતાં પૂજ્યશ્રીએ ભક્તામરની અનેરું આકર્ષણ હતું. અમદાવાદના ટ્રસ્ટીઓના આગ્રહથી અમુક ગાથા સાત વાર કાનમાં કહેતાં ઝેર ઊતરી ગયું. પાલિતાણાથી અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. કમોસમી પૂજયશ્રીની અજોડ ચારિત્રસાધનાની ભૂરી ભૂરી અનુમોદના વરસાદને કારણે પ્રોસ્ટેટ ગ્લેન્ડની વૃદ્ધિ થવાથી ૧૦ મહિના સુધી આજે પણ તેમના જીવનમાં પ્રત્યેક ગુરુભગવંત માટે અનેરી તકલીફ રહી, પરંતુ વિલાયતી દવાના સખત વિરોધી પૂજ્યશ્રીએ ભક્તિ જગાવી રહ્યા છે! એક વાર, શ્રી તારંગાના છ'રી ઓપરેશન ન કરાવ્યું. અષાઢ સુદ ૯થી તાવ શરૂ થયો. પાલિત સંઘમાં, શ્રીસંઘ તારંગાજી પહોંચતાં, સામુદાયિક - પૂજ્યશ્રીની પ્રભુભક્તિ અવિહડ ચાલુ જ હતી. ચૈત્યવંદન કરતાં એક બહેનને દીપકપૂજા કરતાં તેમની સાડીનો
સં. ૨૦૪૨ના અષાઢ સુદ ૧૧ના દિવસે લોહીની ઊલટી છેડો ભડકો થયો, ત્યાં પૂજ્યશ્રીએ ધૂપની રખ્યા તેના પર
થતાં, પૂજ્યશ્રીની બિલકુલ ઇચ્છાવિરુદ્ધ, ભક્તજનોના ભાવથી નાખતાં જ અગ્નિ શમી ગયો, એ જોઈને શ્રીસંઘના આનંદનો
ડોક્ટરોએ ઉપચાર ચાલુ કર્યા. શ્રી નમસ્કાર મહામંત્રનાં સ્વતઃ પાર ન રહ્યો! આવા અપૂર્વ ભાવ જગાડનારા પ્રસંગે પૂજ્યશ્રી
જાપ કરતાં, ભક્તજનોની નવકારમંત્રની ધૂનના ધ્વનિમાં એ વિશેષે મૌન રહેતા. સંયમબળના ધારકો ચમત્કાર કરવામાં
અમર આત્મા ખોવાઈ ગયો, જેનો ગુંજારવ આજે પણ માનતા નથી, પરંતુ તેઓની સાહજિક પ્રવૃત્તિઓ ચમત્કાર બની
ભક્તવર્ગના કર્ણપટલથી સરકી શક્યો નથી. એ મહાપુરુષનો જતી હોય છે. તેઓની નાભિમાંથી નીકળતા, સંયમનિષ્ઠાથી
જન્મ હતો જિનભક્તિ માટે, જીવન હતું જીવમૈત્રી માટે અને રણકતા શબ્દો ઘણી વાર મંત્ર કે વિદ્યા જેવો ચમત્કાર સર્જી
મૃત્યુ હતું જડવિરક્તિ માટે. આ પરીક્ષામાં પાસ થવું તે જ જતા હોય છે. ઉપરનાં દૃષ્ટાંતો આ વાતની સાખ પૂરે છે. સમાધિ. જેને પૂજ્યશ્રીએ સાધી મૃત્યુને મહોત્સવ બનાવ્યો! ખરે
નામના-કામના, પ્રવૃત્તિ-પદવીના સદંત નિઃસ્પૃહી જ મહાપુરુષોના ગુણ ગાવા માટે સાક્ષાત્ સરસ્વતીમાતા હજાર પૂજ્યશ્રીએ દીર્ધ સંયમપર્યાય પછી, અનેક સંઘોના અતિ રૂપો ધારણ કરે, તો પણ વર્ણવી શકવા સમર્થ નથી. આગ્રહથી, વડીલોની ગેરહાજરીથી જવાબદારી આવી પડતાં,
સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ-પાલિતાણા. દીક્ષા-ઉપધાન વગેરેમાં અત્યંત અનિવાર્ય એવી પંન્યાસપદવી સં. ૧૯૯૨ના વૈશાખ સુદ-૧૦ના શુભદિને (જન્મદિને) ચૌવિહાર છઠ્ઠ કરી સિદ્ધાચલ ગિરિરાજની ૭-૭ યાત્રા રાધનપુર મુકામે સ્વીકારી પરંતુ આચાર્યપદવી માટે તો ના જ ૪00થી વધુ વાર કરનાર, ભિષ્મ તપસ્વી, નિકટ પાડતા હતા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ,
મોક્ષગામી. જિનશાસનના જવાહર ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આદિ
પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અનેક પદવીધર ગુરુભગવંતો તથા સમસ્ત રાજસ્થાનગુજરાતના નાનામોટા અનેક શ્રીસંઘોના દબાણ છતાં અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.નું જીવન આચાર્યપદ માટે ના પાડનાર પૂજ્યશ્રી કલિકાલના ખાખી
એક પ્રેરણાદાયી પૃષ્ઠ મહાત્મા’ કહેવાયા. સાત વર્ષના સતત પ્રયત્નો પછી વડીલોની
આ મહાપુરુષના આજ્ઞા થતાં, સં. ૨૦૩૦ના માગશર સુદ પાંચમને દિવસે
વિરાટ વ્યક્તિત્વને માપવા અમદાવાદ-રાજનગરમાં ત્રીજા પદે–આચાર્યપદે આરૂઢ થયા.
આપણા માપદંડો સાવ ટૂંકા અનેક ઉપધાનો, ઉજમણાં, જિનમંદિરોનાં નિર્માણો અને
પડે..શબ્દો સાંકડા જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓ-અંજનશલાકાઓ, શ્રી પાલિતાણા,
બને.....કારણ કે અનેક ગિરનારજી, રાણકપુરજી, તારંગાજી, નાકોડાજી આદિ અનેક
અદ્ભુત દિવ્ય પ્રસંગોથી તીર્થોના છ'રી પાળતા સંઘો–સંઘમાળા, ઉપાશ્રયોપાઠશાળાઓનાં નિર્માણકાર્યો વગેરે અનેક શાસનની અજોડ
ભરપૂર પૂજ્યશ્રીનું જીવન
સમગ્ર સૃષ્ટિને એક દિવ્ય દૃષ્ટિ અભૂત પ્રભાવના સાથે અનેક જંગમ તીર્થો પણ જાગતાં કર્યા.
દેવા સમર્થ છે. તેમાનાં ૯૨ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને ચશ્માંના નંબર ન હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org