SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શ્રમણ ૨૮૫ અનગાર ધર્મ સ્વીકારની કથા છે. ત્યાં કાં તો સામાયિક આદિ વિક્રમની આઠમી સદીથી જૂની નથી–તેમાં ‘પૂર્વ' શબ્દનો અર્થ અગિયાર અંગ વાંચે છે અથવા તો તે ચતુર્દશ પૂર્વ વાંચે છે કરતાં કહેવાયું છે કે મહાવીરે પ્રથમ ઉપદેશ આપ્યો માટે તેને તેમ કહેવાયું છે. આ બધા ઉલ્લેખો પરથી આપણે પ્રા. “પૂર્વ' કહેવાયું. ૨૬ જ્યારે ભગવતીમાં કેટલીક જગ્યાએ ભગવાન જેકોબી કહે છે તેમ કહીએ તો "the origin of the extant મહાવીરના મુખથી એવું કહેવડાવાયું છે કે અમુક વસ્તુ jaina liteature can not be placed earlier than પુરુષાદારણિય પાર્શ્વનાથે જે જે કહી છે તે હું કહું છું અને જ્યારે about 300 B.C. or two centuries after than origin આપણે શ્વેતામ્બર-દિગંબર શ્રુત દ્વારા એ જોઈએ છીએ કે of the sect. જૈન સાહિત્યના પ્રાદુર્ભાવને ઈ.સ. પૂ. 300 મહાવીરનું તત્ત્વજ્ઞાન એ પાર્શ્વનાથ વગેરે કેવલજ્ઞાની મહાપુરુષો અથવા પરંપરાના ઊગમ પછી બસ્સો વર્ષથી પહેલાં મૂકી શકાય (તીર્થકર) જે ધર્મમાર્ગ પ્રકાશી ગયેલા તેને વિકસાવે છે૨૭ ત્યારે તેમ નથી.”૨૩ અહીં પ્રશ્ન માત્ર એ રહે છે કે મહાવીરના ‘પૂર્વ' શબ્દનો અર્થ સમજવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી. પહેલાં ભગવાન પાર્શ્વનાથ અથવા તેમની પરંપરાની શ્રુત સંપત્તિ પૂર્વશ્રુત’નો અર્થ સ્પષ્ટ રીતે એ જ છે કે જે મહાવીર પૂર્વે શું હતી? પાર્શ્વનાથ પરંપરાથી ચાલ્યું આવતું હતું અને જે કોઈના કોઈ રૂપે શાસ્ત્રોમાં તો સ્પષ્ટ કહેવાયું છે કે આચારાંગ વગેરે ૧૧ મહાવીરને પ્રાપ્ત થયું.૮ અંગોની રચના મહાવીરના અનુગામી ગણધરોએ કરી ૨૪ આ રીતે સર્વાગી વિચાર કરતાં જણાય છે કે વૈદિક જિનદાસ મહત્તરકૃત નન્દીચૂર્ણિ, તત્ત્વાર્થરાદવાર્તિક વગેરે સાહિત્ય સાથે જ ઊગમ પામેલ શ્રમણ સાહિત્યનો એટલે અનુસાર અંગશાસ્ત્રો એટલે જિનભાષિત અને શબ્દસૂત્રના રૂપે દર્શનનો વારસો જૈનદર્શનને પ્રાપ્ત થયો છે. ગ્રંથિત શાસ્ત્રો છે.૨૫ નન્દીસૂત્રની જૂની વ્યાખ્યા–ચૂર્ણિ-જે ૨૫. તત્ત્વાર્થવાર્તિક-૧, ૨૦, ૧૨ ૨૨. ભગવતી ર-૧, ૧૧-૯ જ્ઞાતા ધર્મકથા ૧૧-૧૧-૪૩૨, ૧૭-૨-૬૧૭ ૨૭. મુનિશ્રી ન્યાયવિજયજી–જૈનદર્શન ૯મી આવૃત્તિ. 23 SBC part 1 vol. XXII Introduction p. XIIII પ્રસ્તાવના પૃ. ૮. 28. sacred Books of the east vol xxll intro. p. xliv ૨૪-૨૬. નદીસૂત્ર (વિજયદાનસૂરિ સંશોધિત) ચૂર્ણિ, પૃ. ૧૧૧ અ. પ.પૂ. જયદર્શન વિ.મ.સા.ની પ્રેરણાથી તથા ટ્રસ્ટીંગણના. સૌજન્યથી વિ.સં. ૨૦૬૩ના. ચિંચવડગામ-પૂનાના ચાતુર્માસ દરમ્યાન મહામંત્ર નવકારના ૧૮ એકાસણા કરનાર તપસ્વી શ્રાવિકા સંઘની એક ઝલક અનુમોદક : શ્રી મહાવીર સ્વામિ જૈન ટેમ્પલ ટ્રસ્ટચિંચવડગામ-પૂના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy