SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૨૭ શકે તેમ નથી, પરંતુ ચિમનભાઈએ જોરદાર સંયમરંગ રાખ્યો. ઓળી કરી હતી. પ. પૂ. આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનોના સ્તવનાદિ લલકારી બધાંને સંયમ તરફ વાળવા અભિગ્રહ પ્રચાર-પ્રસાર માટે “સિદ્ધચક્ર' માસિકનું સંપાદન સં. ૧૯૮૬થી આપવા માંડ્યો અને પ્રાંતે પોતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી ૧૯૮૯ અને સં. ૨૦૦૩થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ દીક્ષા ગ્રહણ કરી ‘મુનિ શ્રી ચંદ્રસાગરજી' નામે સંયમજીવનનો ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથોનું લેખન સ્વીકાર કર્યો. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧૯ના ફાગણ વદ ૬ને દિવસે બની સિદ્ધહેમ વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠો સાથે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૪૫-૫૦ મૂળ માત્ર છપાવી અને “આનંદબોધિની’ નામે સુંદર શિષ્યો-પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા છે અને વિદ્ધભોગ્ય ટીકા લખી, વિદ્વાનોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજ્વળ પ્રકાશથી પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી, શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર શોભાવી રહ્યા છે! કોટિ કોટિ વંદન હજો એવા પૂજયવરને! સમો બુલંદ અવાજ તેમ જ ત્યાગ-તપ-સંયમનું ઓજસ્વી બળ પૂ. આ.દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સંધમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું નીવડ્યું. સાગર પરિવારના સૌજન્યથી માલવાની–ઉર્જનની પુણ્યભૂમિમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધક અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે મહાન ત્યાગી-તપસ્વી સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેનો પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચકારાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મ. ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા, પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજનો ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ-મયણાસુંદરીની નવપદ જન્મ વડોદરા પાસેના દરાપરા નામના એક નાનકડા ગામમાં આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરોનો સં. ૧૯૬૫માં કારતક વદ અમાવસ્યાના દિવસે થયો હતો. ઉદ્ધાર કરી, શ્રી કેશરિયાજીની દેહપ્રમાણ તે જ વર્ણની નવી પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ગંગાબહેન હતું. પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ તેઓશ્રીનું જન્મનામ ડાહ્યાલાલ હતું. આદર્શ માતાપિતાની મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી છત્રછાયામાં બાળક ડાહ્યાભાઈનો ઉછેર થયો હતો. ગામ સાવ હાલ ધૂલેવાજીમાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોક્તિને નાનું હતું તેથી ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સગવડ ન ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજ્જૈન જૈન સંઘનો પણ હોવાથી ડાહ્યાભાઈને ભણવા માટે પાલિતાણા તીર્થક્ષેત્રમાં પુનરુદ્ધાર થયો અને વિકાસ થયો. માલવામાં પણ અનેક સ થયો. માલવામાં પણ અનેક આવેલ ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. ધાર્મિક સંસ્કારોનો વારસો ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. ગળથૂથીમાં જ મળેલો, તેથી ડાહ્યાભાઈ ખૂબ જ અપ્રમત્તભાવે પૂજ્યશ્રીને પાલિતાણામાં પૂ. આગમોદ્વારકા ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા અને અહીં આવનાર યાત્રિકોની આચાર્યદેવના વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસ સેવાભક્તિ કરવામાં પણ રસ લેવા લાગ્યા. પ્રભુભક્તિમાં તો પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ અપાર રુચિ હતી જ, તેથી સિદ્ધગિરિની ૯૯ યાત્રા કરી. વધુ ૧૦ના મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી ધાર્મિક અભ્યાસ કરવાની તાલાવેલી લાગતાં તેઓશ્રી માણિજ્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરત- મહેસાણાની પાઠશાળામાં દાખલ થયા. એનાથી ય આગળ ગોપીપુરામાં મહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં બીજાં બે વર્ષ શિવપુરીની બોડિંગમાં રહીને ધાર્મિક અભ્યાસમાં આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સારી એવી પ્રગતિ કરી. ત્યાર બાદ તેમને પૂ. આ. શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે વિજયયશોદેવ-સૂરીશ્વરજી મહારાજનો નિકટનો પરિચય થયો હજારો આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી અને પ્રાંત સં. ૧૯૯૩ના કારતક વદ પાંચમને શુભ દિને સિદ્ધચક્રજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની પ્રમાણ ૬૮ ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ ભરયુવાન વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ. આ. શ્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy