________________
જૈન શ્રમણ
૧૮૭ (૫૭) અત્ય· કાપ કાઢનારા : દીક્ષાદિનથી (૬૩) સાગારિક અણસણ કરી સંસાર વીસ-વીસ વરસ સુધી પ્રથમ દિવસે વહોરેલ સંથારો વાપરનારાં, છોડનાર : સંસાર છોડવા ઘરનાં લોકોની અનુમતિ ન વરસમાં એકાદ વાર જ કાપ કાઢનારાં અને વસ્ત્રો સ્વયં રજા લે મળતાં છ વિગઈના ત્યાગ પછી છેલ્લે સાગારિક અણસણ કરી ત્યાં સુધી કાપ કાઢ્યા વગર ચલાવનારાં સાધ્વી ભગવંતો સૌને ઝુકાવનાર એક શ્રમણી આજેય પણ ઉગ્ર તપ સાધનાથી આજેય જોવા મળે છે. રૂપવાન અને સ્વરૂપવાન નારીવર્ગને ઝળકે છે. તપ-સંયમ અને પ્રશમભાવે કહેવાય છે કે સાક્ષાત્ તેમના થકી વગર ઉપદેશે બોધ મળી જતો હોય છે. પદ્માવતીદેવી પણ તેમનાં સહાયિકા બન્યાં છે.
(૫૮) આજીવન તપસ્વી શ્રમણી વર્ગ : (૬૪) વેરાન પ્રદેશમાં વિચરણ કે રાજસ્થાન દીક્ષાદિનથી કાળધર્મ સુધીના ૫૫ જેટલાં વરસના અને પંજાબની ઝાંખી વસ્તીમાં ખાસ ગુર્વાજ્ઞાપૂર્વક વિચરણ કરી સંયમપર્યાયમાં ક્યારેય પણ બિયાસણાથી ઓછું તપ કે વત ન બે સાધ્વીસમુદાય ખાસ ત્યાં ધર્મપ્રચાર કરી જિનશાસનની કરી આજીવન છૂટા મોઢે ન વાપરનાર ત્રણથી ચાર શ્રમણીઓ ગરિમા જયવંતી કરતા જોવા મળે છે. તેમના વિચરણથી નિકટમાં જ કાળધર્મ પામ્યાં છે તથા તેવી જ તપોસાધનાથી કંદમૂળ, રાત્રિભોજન-ત્યાગ સાથે તપ-ત્યાગમાં પણ પોતાના જીવનને પવિત્ર રાખનારો વર્ગ આજેય પણ છે. લોકસમાજ જોડાય છે.
(૫૯) નારીશિબિરનાં સક્ષમ સુકાની : ફક્ત (૬૫) પૂજા અને સ્તવનરચયિતા : વર્તમાનમાં બહેનો સમક્ષ જ, તેમ જ પાટ ઉપર બેઠા વગર શાસ્ત્રીય પણ અવનવાં ભક્તિ-સ્તવનો અને ભગવાનની પૂજાની ઢાળો મર્યાદા જાળવી પ્રવચનો પ્રદાન કરનારાં સંયમૈકલક્ષી રચી લોકોમાં દેશી રાગ દ્વારા સિનેમા તરફી દૂષણનો પ્રતિકાર સાધ્વીજીઓ વર્તમાનમાં પણ છે અને તેવી મર્યાદા રાખીને કરનારાં સાધ્વી ભગવંતો છે. તેમના બનાવેલ સ્તવનો લોકો ફક્ત કન્યા અને સ્ત્રીવર્ગને ફેશનાદિ દૂષણોથી બચાવનારાં ભક્તિ-ભાવનામાં ખાસ ગાય છે, ઉપરાંત સંસ્કૃતમાં સ્તુતિ શ્રમણી ભગવંતો પુરુષ સામે પ્રવચન નથી દેતાં.
રચનારાં સાધ્વી ભગવંતો પણ છે. (૬૦) કલ્યાણકભૂમિ ઉદ્ધારક : અનેક કષ્ટો (૬૬) શાસ્ત્રવેત્તા અને રચયિતા : વેઠી શિખરજી, શ્રાવસ્તી, ચંપાપુરી જેવી કલ્યાણકભૂમિ સુધી વજસ્વામીના કાળની જેમ આજેય પણ અમુક સાધ્વી ભગવંતો જઈ અમુક વરસો સુધી ગોચરી–પાણીની અગવડો વેઠીને પણ ન્યાયના ગહન વિષયો ભણે છે, ૪૫ આગમોમાંથી અનેક તીર્થભૂમિના જીર્ણોદ્ધાર માટે ઝઝૂમનાર પાંચથી સાત સાધ્વી આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરી ડિગ્રીઓ મેળવે છે, ભગવંતોનાં નામ મૂર્તિપૂજક સંઘમાં ખાસ પ્રખ્યાત-વિખ્યાત છે. ઉપરાંત અમુક ગ્રંથરચના કરી સમાજ સમક્ષ સદ્વાચન ધન્ય છે તેમની નીડરતાને.
પીરસનાર વર્ગ પણ જોવા મળે છે. (૬૧) ખાખી વૈરાગી જીવન-કવન : નિકટનાં (૬૭) વિષમતા વચ્ચેના સમતાસાધક : વરસોમાં એક સાધ્વીજી થઈ ગયાં, જેમણે સંસાર છોડ્યા પછી ઘરમાંથી ભાવપૂર્વકની વિનંતી છતાંય અનુમતિ ન મળતાં છેલ્લે પાંત્રીસ વર્ષ જેટલા દીક્ષા પર્યાયમાં ક્યારેય કોઈનેય ટપાલ સુદ્ધાં મહાપરાક્રમ કરી વનવગડામાં જઈ વડના ઝાડ નીચે સ્વયં નથી લખી. સગા-સ્નેહીઓ આવવું હોય તો પોતાની ઇચ્છાથી સાધ્વીવેશ પહેરી ભાવદીક્ષિત થનાર, કે ના છૂટકે ભાગીને પણ આવે, બાકી કોઈ કાર્યક્રમ કે અનુષ્ઠાન નિમિત્તે બોલાવવા ગૃહત્યાગ કરી અણગારી આલમની અદકેરી શોભા સમાન કરવાની વાત નહીં.
સાધ્વીજીઓ આજે પણ જોવા મળે છે. (૨) કોકિલકંઠી શાસનપ્રભાવક મધુરવ
(૬૮) પેથડ શાહ મંત્રીના સમયકાળની કતાની જેમ શાસ્ત્રીય રાગમાં સ્તવન–સઝાય-સ્તુતિ ગાવાની જેમ જીવનમાં સ્વયં નવકારના ચમત્કાર અનુભવો કરી કળા ભાગ્યે જ કોઈકની પાસે હોય છે. સુસ્વર નામકર્મના લોકોમાં નવકાર જાપનો પ્રસાર-પ્રચાર કરનારાં જૂજ સાધુઉદયથી અમુક સમુદાયનાં ત્રણ જેટલાં સાધ્વી ભગવંતો સાધ્વી ભગવંતો આજેય છે, તેમાંય અલગ અલગ સંગીતજ્ઞ છે, સાથે કંઠમાંથી ખંજરી, મંજીરાંના અવાજ કાઢી સમુદાયના ચાર મહાત્માઓ તો અનેક ભાવિકોને ગીતના અવાજમાં સંગીતના પ્રાણ પૂરે છે.
નવલાખ નવકારના જાપમાં વ્યવસ્થિત જોડી રહ્યા છે,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org