________________
૬૪૮
વિશ્વ અજાયબી : અને બે ઉપાશ્રયો આદિ ધર્મસામગ્રીથી સંપન્ન સંઘ. એમાં તપમાં અને સંયમ સાધનામાં ઓતપ્રોત બની ગયાં વૈયાવચ્ચ તો સોમચંદભાઈ જગજીવનદાસ દોશી અને તેમના ધર્મપત્ની એમનો મુદ્રાલેખ. સમુદાયમાં વૃદ્ધો, ગ્લાન, આદિની ખડેપગે કપુરબેન સપરિવાર વસે, કરુણા, દયા, ધર્મશ્રદ્ધા, પરોપકાર વૈયાવચ્ચ કરવામાં અગ્રેસર અને તત્પર. આ રીતે સંયમ આદિ ગુણોથી મઘમઘતું આ દંપતીનું પવિત્ર જીવન. એમના સાધનામાં-આરાધનામાં આગળ વધતા ગયા. પૂજય વડીલોએ ત્રણ પુત્રોમાં સૌથી મોટા જીવણભાઈ એમના બે પુત્રો (૧) પણ અવસરે વાચના આદિમાં સ્વમુખે એમના વૈયાવચ્ચ ગુણની રમેશચંદ્ર અને (૨) છબીલદાસ.
પ્રશંસા કરી છે. પૂજ્ય વયોવૃદ્ધ સરળસ્વભાવી એવા પિતા આ છબીલદાસભાઈ એ જ આપણા પૂ.મનિશ્રી મુનિશ્રી જયભૂષણ વિજયજી મ.સા. પણ અંતિમ શ્વાસ સુધી કુલભૂષણ વિજયજી મ.સા., તેમનો જન્મ વિ.સં. ૧૯૯૭ના અપૂર્વ સેવા કરીને તેમને સુંદર સમાધિ આપી. પોતાના ગુરુ ફાગણ સુદ ૯ તા. ૮-૩-૧૯૪૧નો મોસાળ જેતપુર (કાઠી)
પૂ.આ. શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા.ના શાસનના ગામે સોરઠ વીશાશ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમની માત્ર
સર્વકાર્યોમાં અડીખમ સહાયક બનીને આજે પણ અપૂર્વ સવા વર્ષની ઉંમરે માતુશ્રી છબલબેન સ્વર્ગવાસી થતાં દાદીમાં
આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આવા ઉત્તમ ગુણસંપન ૪૮ કપુરબેને તેમને ઉછેરીને મોટા કર્યા. પિતાશ્રી અને મોટાભાઈએ ૧૫
વર્ષના સંયમ પર્યાયના ધારક પૂજય મુનિરાજ શ્રી કુલભૂષણ દીક્ષા લીધી તે પછી તેઓ સંસારમાં રહ્યા તો ખરા પણ મનડું
વિજયજી મ.સા.ના પાવન ચરણોમાં કોટિ કોટિ સંસારમાં ચોટે નહીં અને ક્યાંય ગોઠે પણ નહીં.
વંદન....વંદન..વંદન.. કાલક્રમે પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રી જિતમૃગાંકસૂરીશ્વરજી
સૌજન્ય : ગુરુભક્તોના સૌજન્યથી મ.સા. (તે વખતે પંન્યાસજી)નું સં. ૨૦૧૭નું ચોમાસું
પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ સપરિવાર પાલીતાણામાં થયું. યોગાનુયોગે છબીલભાઈને પણ ત્યાં સાથે જ રહેવાનું થયું. સિદ્ધગિરિજીની પાવન છાયા, સતત
કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ સાધુ સમાગમ, પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાંચનાઓનું શ્રવણ
ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતા એવા
ધનજીભાઈને કોઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનઆદિના પ્રભાવે તેમનામાં કોઈએ કદીપણ ન ધારેલો પલ્ટો આવ્યો એ ચોમાસામાં તેમણે માસક્ષમણ કર્યું. તે પછી ઉપધાન
પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી કર્યા એમાં લોચ પણ કરાવ્યો. ઉપધાનની માળ વખતે તેમણે
મહારાજનાં પ્રવચન-શ્રમણનો સુયોગ સાંપડ્યો અને ધનજીઅભિગ્રહ કર્યો કે ચાલુ ૨૦૧૮ના ચોમાસા પહેલાં દીક્ષા ન
ભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધસમસતી જઈ રહી હતી
તે ધર્મમાર્ગે વળી ગઈ! સં. ૨૦૧૧થી નિત્ય પાંચ દ્રવ્યથી લેવાય તો જ્યાં સુધી દીક્ષા ન લેવાય ત્યાંસુધી આયંબિલ કરવા.
એકાસણાં, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક પરંતુ દઢ મનોબળના પ્રભાવે એવો પ્રસંગ આવ્યો જ નહીં.
ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર વિ.સં. ૨૦૧૮ના ચૈત્ર વદિ પના શુભ દિવસે, એક ભાવના–આ સર્વ તેમના જીવનનો ક્રમ બની રહ્યાં. સં. ઐતિહાસિક પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ સિદ્ધાંત મહોદધિ આ.શ્રી ૨૦૧૦માં પાવાપુરી નૂતન સમવસરણ મંદિરની સ્થાપના થઈ વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ ત્યારથી સં. ૨૦૧૯ સુધી એ જિનાલયના ટ્રસ્ટના સેક્રેટરીઆ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદ ખજાનચી તરીકે રહી સુંદર વહીવટ તથા ઉપધાન વહન કર્યા. શ્રી દાનસૂરિ જ્ઞાનમંદિરમાં છબીલભાઈ દીક્ષિત થયા અને ત્યાર પછી વયોવૃદ્ધ પિતાશ્રીના કારણે સંયમ સ્વીકારવામાં પૂ.આ. શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા. (સંસારીપણે વિલંબ છતાં આઠ ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં પૂ. મોટાભાઈ અને તે વખતે મુનિપણે) ના શિષ્ય પૂ. મુનિ શ્રી પિતાશ્રી તથા પરિવાર સાથે રહી પ્રવચનોનું નિયમિત શ્રવણ કરી કુલભૂષણ વિજયજી મ.સા. તરીકે જૈન શાસનના અણગાર વૈરાગ્ય દઢ બનાવ્યો. સં. ૨૦૧૯ના જેઠ સુદ ૧૦ના દિવસે બન્યા. તે પછી તેઓશ્રી ૩૫ ઉપવાસ, માસક્ષમણ, વરસીતપમાં સપરિવાર–ધર્મપત્ની નવલબહેન, પુત્રો ગુલાબકુમાર, છેલ્લે અટ્ટાઈ, સિદ્ધિતપ, ૯૯ યાત્રા વિશસ્થાનક તપ તેમાં કિશોરકુમાર, પુત્રી ઇન્દિરાકુમારી સાથે સંયમ ગ્રહણ કરી છેલ્લી ઓળી ૨૦ સળંગ ઉપવાસથી, ચત્તારિ અદસ દોય, પૂજ્યશ્રીના સુવિનીત શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રશીલવિજયજી સંસ્કૃત બે બુકો પૂરી ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ આદિ મહારાજ બન્યા. બંને સુપુત્રો તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી
- ટિ પના શુભ
આ.શ્રી
૨૦૧૬, ૨૦૧૯ સુધી
૮ તથા ઉપ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org