________________
૪૫૬
વિશ્વ અજાયબી : શ્રુતમાં શિરોમણિ : પાંડિત્યમાં - આ. ધર્મઘોષસૂરિ માત્ર “છ” ઘડીમાં ૫૦૦ શ્લોક પારસમણિ
મુખપાઠ.
- આ. મુનિસુંદરસૂરિ ૧૦00 જુદા જુદા સ્વર સાંભળી જૈન શાસનની સ્થાપના થાય છે શ્રુતથી.
પારખી ચકાસતા. જૈન શાસન ચાલે છે શ્રુતપ્રેમીઓથી.
- ઉપા. યશોવિજયજી એક સોપારી ઉછાળીને નીચે પડે જ્યાં સુધી શ્રુતની ગંગા વહેશે ત્યાં સુધી શાસન પણ
એટલીવારમાં ૬ શ્લોકની રચના કરતા. બાલ્યાવસ્થામાં ટકશે.
સાંભળીને ભક્તામર યાદ કરેલો. અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વધારે મહત્ત્વ ધરાવે છે. ૫. જિતવિજયજી “છ” ઘડીમાં ૩૬૦ શ્લોક મુખપાઠ
કરતા. શ્રત એ શ્વાસ છે, શ્રુત એ પ્રાણ છે.
- પૂ. આત્મારામજી રોજ 300 શ્લોક મુખપાઠ કરતા. વીરપ્રભુના મુખકમલમાંથી શ્રતની ત્રિપદી નીકળેલ.
મલવાદીસૂરિ એક જ શ્લોકના આધારે ૧૦,૦૦૦ એ શ્રુતની ત્રિપદીને ધારણ કરી ગણધર ભગવંતોએ
શ્લોક રચેલ દ્વાદશારનયચક્ર તથા ૨૪,000 શ્લોકપ્રમાણ એમાંથી દ્વાદશાંગીની રચના કરેલ.
પદ્મચરિતની રચના કરેલ. શ્રતજ્ઞાનના માધ્યમે શાસનની સ્થાપના અને સંચાલન થાય છે. હેમચન્દ્રાચાર્ય એક નીંબ ઉછાળીને નીચે પડે તેટલીવારમાં છે. કેવલજ્ઞાનીઓ પણ ધર્મ પમાડવા માટે શ્રુતજ્ઞાનનો સહારો લે ૯ શ્લોકની રચના કરતા. છે. તીર્થંકર પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા બાદ દરરોજ ૨ પ્રહર
કુમારપાલ રાજા ૭૨ વર્ષની ઉંમરે વ્યાકરણનો દેશના આપે. આ જ શ્રતધર્મનો મહિમા છે. તીર્થંકર-દેવની દેશના
અભ્યાસ, વીતરાગસ્તોત્ર-યોગશાસ્ત્રનો નિત્ય સ્વાધ્યાય. પરિપૂર્ણ થયા પછી શ્રુતજ્ઞાની એવા ગણધર ભગવંતો દેશના
પેથડ મંત્રી રાજસભામાં હાથી ઉપર બેસીને જતી વખતે ફરમાવે છે. એમાં પણ મુખ્ય કારણ શ્રુતજ્ઞાન છે.
ઉપદેશમાળા ગ્રંથનો સ્વાધ્યાય કરતા. દર મહિને ગુરુમુખે આ જિનશાસન જયવંતું છે. ઘણુંખરું શ્રુત વિચ્છિન્ન થઈ
પ્રતિક્રમણનાં સૂત્રો સંભળાવીને અશુદ્ધિ દૂર કરતાં. રોજની ગયું છે, છતાં આ કાળમાં ઘણાં શ્રુતપ્રેમીઓ, શ્રમણવૃંદો અને
૧ નવી ગાથા કરતા. શ્રુતપ્રેમી શ્રમણોપાસકો થયાં છે અને થાય છે. હાલમાં પણ
વસ્તુપાલ મંત્રી સ્વયં સંસ્કૃતમાં નવાં કાવ્યો રચી હસ્તલિખિત તાડપત્રી પ્રતો લખવાનું કાર્ય જે જે મહાત્માઓએ
કંઠસ્થ કરતા. આદર્યું છે તે ખરેખર જિનશાસનનાં ગૌરવવંતા શ્રુતપ્રેમીઓ ગણાય, કારણ કે પરમાત્માનું શાસન જે ટકશે તે આ જ હાલમાં પણ ઘણા બાલમુનિઓ, ઘણાં સાધ્વી ભગવંતો હસ્તલિખિત પ્રતોને આધારે ટકશે. અત્યારના કાળમાં વધારેમાં
દિવસની ૫૦-૧૦૦-૫૦૦-૧૦૦૦ ગાથા પણ યાદ કરીને વધારે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો શ્રુતપ્રેમી બની શ્રુતભક્તિ કરી રહ્યાં છે. જિનશાસનની શોભા વધારી રહ્યાં છે. તેવા શ્રુતપ્રેમીઓને વાંચી વિજયસેનસૂરિએ ૬૩૬000 શ્લોકપ્રમાણ આગમ અનુમોદના કરો.
વાચનાનું પુનરાવર્તન દેવસૂરિજીને કરાવેલ. શ્રત કંઠસ્થ કરવા દ્વારા કર્મનિર્જરા એક શબ્દના અનેકાર્થ સાહિત્યકારકો કરતા મહાપુરુષો
૧. આ. બપ્પભટ્ટસૂરિ તરીઝનીગદશનાર્થી ૩૦૦ અર્થ * દુર્બલિકા પુષ્પમિત્ર પ્રતિદિન ૭00 ગાથા મુખપાઠ ૨. કવિ શ્રીપાલ ભૂભારોદ્ધારણોપદ ૧૦૦ અર્થ કરતાં.
૩. આ. રત્નપ્રભસૂરિ રત્નાકરાવ તારિકાગતપદ્ય ૧૦૦ અર્થ * આ. બપ્પભટ્ટસૂરિ પ્રતિદિન ૧૦૦૦ શ્લોક મુખપાઠ ૪. પં. વર્ધમાનગણિ કુમારવિહાર પ્રશસ્તિ ૮૭મું પદ ૧૦
કરતા.
અર્થ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org