Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536287/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો તિરસ | જૈન યુગ [ શ્રી જૈન ધેટ કૉન્ફરન્સનું માસિક-પત્ર ] પુસ્તક ૩ ભાદ્રપદ-આધિન, * * અંક ૧-૨ ૧૯૮૩ માનદ તંત્રી મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. - વકીલ હાઈકોર્ટ, મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય. વિષય, લોગરસ-ચતુવિશંતિ જિનસ્તુતિ-તંત્રી The Highest Life of Blissful જૈન કન્યાના મનોરથ-તંત્રો dom through knowied. and Activity by shaw તંત્રીની તૈધ શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ-સુરત. તે ૧ નવીન વર્ષ. प्राकृत पाठावली. पंडित बहेचरदास जं ૨ સંસ્થાઓમાં સહકાર આપણુ છાત્રાલય અને શરીર સં૫, ૩ પાટણ અને સુરતની શાન સભા. રા. પિટલાલ પુંજાભાઈ પરીખ. " ૪ સુરતમાં એક તાડપત્રની પ્રત. પ્રતિમાલેખો ( સુરતના ) રા. ડાહ્યાભાર ५ प्राकृत पाठावली. ચંદ B. A. LL. B. વકી ૬ વંધ ચિંતામજનો પુનરૂદ્ધાર. છે. પિપટલાલ પું. પરિખ. ૭ જૈન ન્યાયાદિને પઠનક્રમ. ભીમપલ્લીનું વીર-મંદિર (૦) ૮ સાક્ષર શ્રી રસીકલાલ છોટાલાલ. ૯ શ્રીયુત મકનજી મહેતા તથા મોહનલાલ ઝવેરી. પંડિત લાલચંદ ભ. ગાંધી. ૧૦ અભિનવ વર્ષ મંગલં, ચિતોડ ચૈત્ય પરિપાટી ( ઐ. જ્યાં ખરા જેને અગર ખરા જૈન બનવા ઇચ્છનારે સંગ્રાહક તંત્રી. શું કરવું?–પંડિત સુખલાલજી. વિવિધ બેંધ, ૧ ખારચીના યતિશ્રીને ખુલાસે. શીલવતીના રાસ’ સંબંધી કંઈક રા. મંજુ ૨ બનારસ હિંદુ યુનિવર્સિટી અને જૈ લાલ ૨, મજુમદાર B. A. LL. B. બાલચંદ્ર સૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય. મૂળ ૩ જૈન હિંદુ ગણાય કે ? અંગ્રેજી-સ્વ. ચીમનલાલ ડી. દલાલ M.A. ૪ સં. ૧૮૮૨ ના આસો વદિ આ સુધીને રીપોર્ટ. અને ગૂ, અનુવાદક રા. ચંદુલાલ એસ. ૫ ઉપદેરાકો અને સુરતમાં પ્રચાર કાર્ય. શાહ. B. A. LL. B. ૧૪ ૬-૭ ઉપદેશકોને પ્રવાસ. મેહપરાજય રૂપક નાટકને સંક્ષિપ્ત સાર. ૮ શેઠ ફકીરચંદ છે. સ્કોલરશિપ. પંડિત લાલને. ૨૨ ૯ મંત્રીપદમાં ફેરફાર. પ્રાચીન પત્ર. સંગ્રાહક તંત્રી. ૧૦ સુકૃત ભંડારની વસુલાત, જૈનયુગ –જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષયે ચર્ચ, સહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જન માસિક. લખે-જૈન કૅન્ફરન્સ –વિદ્વાન્ મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની કસાયેલી કલમથી લખાયેલા ગધપધ લે તેમાં આવશે. ૨૦ પાયધુની મુંબઇ –શ્રીમતી જૈન વે. કંફરન્સ (પરિષ) સંબં. ધીના વર્તમાન-કાર્યવાહી અહેવાલ સાથેસાથે અપાશે. આ માસિક બહોળા પ્રમાણમાં ફેલા તે દરેક સુજ્ઞ આ પત્રના પ્રદ બની છે. આ ત્રી : , . / જાહેરખબર આપ મિત્રને પણ ગ્રાહકે બનાવશે સંઘ ન •ાટે છે પત્ર છે; તે તેઓ પરિષદના કાર્યમાં પુષ્ટિ આપશે સરનામે લખવા કે મળવા ભલામણ છે, Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ નવીન વર્ષ અંક. આજે દીપોત્સવીને દિવસ એ ભારતવર્ષમાં રાષ્ટ્રવાદના પુનર્જનમની તિથિ છે. પછી અનેક પરાજય થયા, નિરાશાઓ મળી એ છતાં આશાને તારક અવિચળ છે. ભારત પુનર્જન્મ પામી રહ્યું છે. આજે એનું સ્મરણ થઈ રહ્યું છે. આજે એકજ નિરધાર રચીએ. જે મહામાતાના ખેાળામાં આપણે સૌ હિન્દુ, મ, પારસી, શીખ, જૈન આનન્દ ખેલીએ છીએ; જે જનની, કે કેમના કે ધર્મના ભેદ વિના આપણને સરખું પોષણ આપી રહી છે, તેના પુત્ર તરીકે એકજ નિરધાર રચીએઃ વિખવાદ અને વિતંડાવાદ અમારે જોઈએ; અસમાન અને અસહિષ્ણુતા અમારે નહીં જોઇએ; અમે સૈ અરસ્પરસ બિરાદરનાં આલિંગન દઈશું, હદય ભેટાડી નવચેતન્ય મેળવીશું અને સામાન્ય ધ્યેયને માટે સ્વાધીનતાની દેવીની આરાધને માટે એક યે ઝુઝીશું ! –સૌરાષ્ટ્ર ૨૨-૧૦-૨૭. સ્તક ૩. - વીરાત ર૪પ૩ સં. ૧૯૮૩ ભાદ્રપદ અને આશ્વિન અંક ૧-૨ - - -- - - લોગસ્સ–વીસ જિન સ્તુતિ. હે કર્મની કથા કદાપિ વ્યર્થ જનારીએ ઢાળમાં. ] કર્મ રજ ઉડાડી જરા-મરણુ ક્ષીણ કર્યો તીર્થંકર વીસ મુજ પર પ્રસન્ન હો-લોકના કના ઉતકર ધર્મ-તીર્થકરે, લોકમાં સ્તવ્યા વિદાયા ને પુજયા જે 'લી સ્તવું હું જિન ચોવીસ અર્વતો-લોકના ઉત્તમ રહી જે થયા સિંદ્ધ ભગવત-લોકના મ અજિત સંભવ અભિનંદન સુમતિ દ્રવ્ય-ભાવથી આરોગ્ય બોધિલાભ ને પપ્રભ સુપાર્શ્વ ચંદ્ર પ્રભને વંદુ ઉત્તમ સમાધિવરનું દાન તો કરો—લેકના –લેકના ચંદ્રથી અધિક વિમલ સૂર્યથી અધિક ધ પુષ્પદંત શીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય પ્રકાશ જગતમાં કરે જે સિદ્ધ ભગવતો-લોકના મલ અનંત ધર્મ શાંતિ જિનને નમું–લોકના મહાસમુદ્રની સમા, ગંભીર સર્વદા પરનાથ મલિ મુનિસુવ્રત નમિ એ સિદ્ધ પ્રભુ અમને સિદ્ધિ આપતા રહો–લેકના મિ પાર્થ વર્ધમાનને નમું--લોકના તત્રી, Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ જૈન કન્યાના મનોરથ. માઢ, હૃદયમાં ધરી પ્રભુનું ધ્યાન, દયાની દેવી થઈને (ધન ધન કે જગમેં નરનાર, વિમલાચલ કે જાનેવાલે વિચરશું-જિન. એ રાહમાં ) શુદ્ધ ગૃહિણીના પાળીશું, સતિના ધર્માચાર, જિન પ્રભુ અમારા દેવ, અમે તે સદા વિજયને વરશું પવિત્ર ભૂષણ શીલને સજીને, ભરીશું ગુણભંડાર અમે છીએ વિજેતા બાળ, અમે તે સદા વિજયને વરશું દર્શને જ્ઞાન અને ચારિત્ર, અમે એ વડે મોક્ષને રિવાજ ખોટા ઘણા પયાથી, સમાજ છિન્નભિન્ન થાય, પ્રજા બિચારી સત્વહીન ને, નિર્બળ થાતી જાય જુની એ જુલમી છે કુરીત, અમે તો હિંમતથી દુર --આ બંને કાવ્યો ગત વિજયાદશમીને દિને શ્રી કરશું-જિન. મુંબઈ માંગરોળ જન સભાના થયેલા ૩૬ મા વાર્ષિક તન મન ધનથી સહાય દઈ દુઃખ, દીનના કરશું દૂર, મેળાવડા પ્રસંગે તે સભા હસ્તક ચાલતી કન્યાશાપતિતપાવની ગંગા બનીને, વહેશુ દયાનાં પૂર, નાની બાળકીઓએ ગાયાં હતાં. વરશું-જિન. તંત્રી, તંત્રીની નોંધ. ૧ નવીનવર્ષ, ભારતમાં કોઈપણ એક અને મહાન સંસ્થા ખરી આ પત્ર હવે ત્રીજા વર્ષનો પ્રારંભ આ અંકથી કાર્યસાધક નિવડે તેવી હાય-પ્રજામાં જોશ મૂકી કરે છે. સાંવત્સરી પર્વ ભાદ્રપદમાં આવે છે, તે પર્વનું પ્રજાને સમસ્ત પ્રકારે કલ્યાણ સાધવાના બળવાળી નામજ બતાવી આપે છે કે પ્રાચીન કાળમાં જેનું હોય-જન સમાજનું નાવ યથાપ્રકારે હંકારવાની વર્ષ ભાદ્રપદથી પ્રારંભ પામતું હતું. આ પત્રને પણ યોગ્યતા ધરાવતી હોય તે શ્રી કોન્ફરન્સ-પરિષદુના ભાદ્રપદમાં પ્રારંભ એક અકસ્માત ઘટના થઈ તે સંસ્થા છે. તેથી તેને પોષવાનો-વૃદ્ધિગત કરી બલવતી, ઘટના પણ સ્થાને યોગ્ય જ હતી એમ જણાય છે. સાધનસંપન્ન અને સ્મૃતિશાળી કરવાના દરેક જૈન જનતામ્બર કૅન્ફરન્સ હેરલ્ડ એ શ્રીમતી વ્યક્તિ, પત્ર, અને સંસ્થાના પ્રયત્નો જન આલમને કૅન્ફરન્સ દેવીનું પહેલાં મુખપત્ર હતું, તેની છેવટની સુખરૂપ નિવડશે, એમ અમારું માનવું છે અને દરેક કારકીર્દિનાં સાતેક વર્ષનું તંત્રીપણું કરીને અમે તે સુજ્ઞ વિચારક સ્વીકારશે. મૂકી દીધું ત્યાર પછી તે બંધ રહ્યું. પુનઃ તે સજી- ખોટાં બણગાં ફૂંકવાથી ખરો અર્થ સરતો નથી. વન કરવાના પ્રયત્ન થયા ને આ પત્ર નવા નામે અલ્પસાર અતિવિસ્તારવાળા લેખો કે ભાષણોથી શરૂ થયું ને તેનું તંત્રીપણું લેવાનું અમારા લલાટે નકામો કાલક્ષેપ થાય છે. ઘવાટ અને અતિ પ્રશંલખાયું હતું તે અમારા મુરબ્બી વડિલ મિત્ર મકનજી સાની તાળીઓમાં કાર્યશક્તિ વેડફાઈ જાય છે; મુંગી જે. મહેતાના આગ્રહથી અમારે સ્વીકારવું પડયું. તેને સેવા, પક્ષાપક્ષી વગર ઉદાત્ત ઉદારતા અને પરમતબે વર્ષ થઈ ગયાં. તે દરમ્યાન તેણે જે જે સેવાઓ સહિષ્ણુતા રાખી કર્યે જવામાંજ પ્રજાને આગળ કેમના પ્રશ્નો ઉકેલવામાં, જાહેર રીતે મૂકવામાં, ધર્મ વધારી શકાય છે અને પ્રજાને તૈયાર કરવાનું વીજળી તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજ આદિ ક્ષેત્રને લગતા બળ પેદા કરી શકાય છે. બીજાને ખેટા ઉતારી પાડી લેખો બહાર પાડવામાં બજાવી છે તે પ્રજા સમક્ષ છે પિતાની બડાઈનાં વાજાં વગાડવામાં સાધુતા નથી. તેથી તેના સંબંધી ખરો અભિપ્રાય પ્રજાએ આપવાના છે. વેશમાં, વાર્તાલાપમાં કે કૃતિમાં સાદાઈ, સીધાઈ, બનતાં સુધી આ પત્રે સ્વીકારેલી નીતિજ સ્વીચીવટાઈ અને ચોક્કસાઈમાં સાધુતા છે-ગુણ ચારિક , કારીને ચાલુ રાખી છે. તે સિદ્ધ વાત છે કે સમય ઘડતર છે. આ વાત અમે પત્રકારો સમજી લઈશું, Page #5 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ કાર્યમાં ઉતારીશું ત્યારે પ્રજાને સત્ય સંદેશ મળશે, કૅન્ફરન્સની ઑફિસ છે. બીજી જૂનામાં જૂની જેમ પ્રજા આગળ ધપશે અને અરસ્પર બિરાદરીને આ એસેસિએશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે. લિગન દઇને હદયે હદય ભેટારી સ્વાધીનતાની દેવીની કેળવણીની સંસ્થાઓમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, આરાધના માટે એક સાથે ખૂઝીશું. શ્રી મુંબઈ માંગરોળ જન સભાની હસ્તક ચાલતી સમાજમાં અનેક જાતનાં દુઃખો છે, જુલમી જન કન્યાશાળા આદિ, મોહનલાલ સેંટ્રલ લાયબ્રેરી પ્રથાઓ છે, અંધશ્રદ્ધા અને અજ્ઞાનનાં જાળાં છે, વગેરે છે. આ સર્વેમાં સાધારણ રીતે તે તેની વ્યવધનના દુર્વ્યય છે, દરિદ્રતાના ઢગલેઢગલા છે, અનેક સ્થાપક સમિતિઓમાં મોટા ભાગે એકના એક autocrats છે, સડેલી સંસ્થાઓ છે, ધર્માદા ખા. ગૃહસ્થો છે. આ બધી સંસ્થાએ પિત પિતાના મંત્રીઓ તાઓના ગેરવહીવટ છે, શિક્ષણ સંસ્થાઓમાં અવ્ય દ્વારા પિત પિતાનું ક્ષેત્ર સાચવી કામ કર્યા કરે, અને વસ્થા છે. આ બધું સાફ સ્વરછ ન થાય ત્યાં સુધી એક બીઝને સહાય, સહકાર અને શુભ લાગણીનાં સમાજનો ઉદ્ધાર થાય તેમ નથી. પચાસ વર્ષ સુધી આંદેલને આપતી રહે, તે ઈષ્ટ અને કાર્યસાધક અત્યારે જેમ છે તેમને તેમ ચાલ્યું તે સમાજની છે. “એક તાણે પિતાના ગામ ભણી અને બીજી શી સ્થિતિ થવા પામશે એનો વિચાર લોકના તાણે પિતાની સીમ ભણી'—એમ ખેંચાખેંચી અને કહેવાતા નેતાઓએ-વિચારકેએ કદિપણ કર્યો હોંસાતેસીમાં સમાજના શરીરની દોરી તૂટવાને છે? તે વિચાર પુખ્તપણે દીર્ધદષ્ટિથી કર્યા વગર સંભવ રહે; કદાચ ગાંઠ પણ પડે; આવી ગાંઠ ન પડે, સ્ટેકેજ નથી-અને એ વિચારને અંગે યોજનાઓ તૂટે ન આવે એટલું જ નહિ પણ સર્વ બલવતી કરી કાર્ય આરંભી સતત પુરૂષાર્થથી તે ચલાવ્યા વગર રહીને મુખ્ય સંસ્થાને વધારે બલવતી કરે, તો તે બીજો ઉપાય નથી. ચોખે ચોખ્ખું પણ સંયમ. દોરી અનેક ગણી વણતાં મોટું રાંઢવું બને અને વાળી ભાષામાં વિનયપૂર્વક સંભળાવી દેવું પડે છે. તેનાથી દુસાધ્ય કાર્યો પણું સુસાધ્ય કરી શકાય. અને સડાને જાહેર પાડી તેને દૂર કરવાની જરૂર છે. ઘણી વખત એમ લાગે છે કે વધુ વધુ સંસ્થાઓ આ બધું સમજી સમાજના સર્વ અંગેનો પુનરૂદ્ધાર- થતાં લાભને બદલે હાનિ થાય છે તેથી તે બને સમાજની પુનર્ધટના કરવામાં સૌ સુ પોતપોતાનો તેટલી મજબૂત અને સંગીન કાર્ય કરી શકે તેટલી ફાળો આપે-અમારા વિનીત કાર્યમાં સહકાર આપે સંખ્યામાં કરવી. એક જ પ્રકારની સંસ્થાઓ જેમ એજ અમે ઈચ્છી પ્રભુ પ્રત્યે પ્રાથશું કે “સન બને તેમ ઓછી રાખવી; આમ થાય તો એક સમાન સ્કિામ સમાવિત્ત હિન્ત' દ્રવ્યારાગ્ય અને પ્રકારનું કાર્યો વધુ વ્યવસ્થિત અને કાર્યસાધક બને ભાવાગ્ય, બાધિલાભ, ઉત્તમસમાધિ સૌને આપો. છે, આમ કરવામાં ઘણી વખત વ્યક્તિત્વથી અહ૨ સંસ્થાઓમાં સહકાર, તાને આઘાત પહોંચે છે; પરંતુ બીજ પિતાના દરેક ગામ કે શહેરમાં જ્યાં જ્યાં એક કરતાં વ્યક્તિત્વને નાશ કર્યા વગર વૃક્ષ ઉગાડી શકતું નથી વધુ જન સંસ્થાઓ હેય તે જોપયોગી કાર્યો પિતા એ ખાસ ધ્યાનમાં રાખવું ઘટે છે. આમ ન બની પોતાના ક્ષેત્રમાં રહી કર્યે જતી હોય તો તે સર્વ શકે તે મુખ્યતઃ એક બીજા પ્રત્યે સહકાર સાધી સંસ્થાઓ વચ્ચે અરસ્પર સહકાર-મેળ પ્રેમ અને એક બીજાની ઉન્નતિમાં પિતાની ઉન્નતિ રહેલી છે શુભ લાગણી હેવાં જોઈએ. એમ જ્યાં ન હોય ત્યાં એ દઢપણે માનીને તે પ્રમાણે કાર્ય કરવામાં ઇષ્ટતા એકનો વિરોધ કરવા જતાં પિતાને હાનિ આડકતરી છે. દરેક શહેરમાં એક કરતાં વધુ જન સંસ્થાઓ રીતે પહોંચે છે એટલું જ નહિ, પરંતુ તે પ્રદેશના આવેલી છે તે સર્વના કાર્યવાહકે ઉપરની હકીકત વાતાવરણમાં વિખવાદ રૂપી ઝેર પેસતાં ત્યાંના સંધ ધ્યાનમાં રાખી પિત પોતાનું કાર્ય પ્રેમ અને આદર iી આખા વૃક્ષને જફા લાગે છે. ભાવથી સમસ્ત સમાજના એકંદર શ્રેયની ભાવના મુંબઈમાં જોઈએ તે મુખ્ય કેન્દ્રસ્થ સંસ્થા રાખી કરશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ ૩ પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા, શેઠ પાનાભાઈ ભગુભાઈ, રા. પિપટલાલ પુંજાભાઈ ગત મે માસમાં પાટણના જન ગ્રંથ ભંડાર શાહ (સુખી. જન વિદ્યાર્થી આશ્રમ), શેઠ રતનચંદ જેવા જતાં ત્યાં શેઠ ભોગીલાલ હાલાભાઈને ઘેર ખીમચંદ આદિએ જે સહાય આપી છે તે માટે તે રહી જે સગવડ, સાધન મળ્યાં હતાં તે માટે તે સવને ઉપકાર માનીએ છીએ. દરેક શહેરમાંથીસજજન મહાશયને અત્યંત આભાર માનીએ છીએ. ગામમાંથી આવા સહાયક ઉત્તેજકો અને પ્રેમી પાટણ તે ગુજરાતનું એક વખતનું છો સાતસો ભાઈએ મળી આવે, તો જન સાહિત્યને ઉત્કર્ષ વર્ષ સુધીનું પાટનગર, જન મુસદ્દી અને મંત્રીઓનું વહેલો સધાય એમાં શક નથી. આ સાથે સાહિત્યકાર્યક્ષેત્ર, અને મુખ્ય જૈન શહેર, અહીં પહેલી વખત કારે-સાહિત્ય માટે કાર્ય કરનારાઓની પણ ખાસ આવવાનું થયું. ખાસ ગૂજરાતી ભાષાની કતિએ. આવશ્યતા રહે છે. જન ગૂર્જર કવિઓ' નામનું જે પુસ્તક શ્રીમતી કૅન્ફ. પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા એ અમારા માટે રન્સ દેવી તરફથી બહાર પડે છે તે માટે જોવામાં ચિરસ્મરણીય પ્રસંગે પૈકીના પ્રસંગે છે. ત્યાં અનેક આવેલી. ત્યાં ફોફલીઓ પાડાના, સંધના તથા સાગર ભંડાર મોજૂદ છે, અને દરેકની અલગ અલગ ઉપાશ્રયના ભંડારે તે માટે જોવામાં આવ્યા. લગભગ વ્યવસ્થા છે. પાટણના ભંડારો એકત્રિત કરી સારા વ્યવસ્થા છે. પાટણના ભ ારા અકાત્ર પંદરેક દહાડા ત્યાં નિવાસ હતો. ત્યાંથી અનેક “ફાયરપ્રુફ” મકાનમાં વ્યવસ્થાપૂર્વક રાખી દરેક જ્ઞાનસામગ્રી ઉક્તગ્રંથમાં આવેલ કૃતિઓની ત્રુટિઓ પિપાસુને સરળતાથી મળી શકે તેમ કરવાની ખાસ પૂર્ણ કરવામાં મળી. આમરા તે સંગ્રહગ્રંથમાં મૂકા. જરૂર છે. આવા મકાનની જરૂર માટે પ્રવર્તાક શ્રી પેલ કતિઓમાં મુખ્યપણે પ્રવર્તક શ્રીમકાંતિ વિજયછે. કાન્તિવિજયજીએ ઘણા પ્રયતન સેવ્યો હતો. ત્યાંના જિનવિજયજી આદિની સહાયથી પાટણના ભંડા પ્રસિદ્ધ ધનવાન શેઠ સંધવી નગીનદાસ સ્વરૂપચંદના રોમાંથી કૃતિઓની પ્રશસ્તિઓ લગભગ આવી ગઈ હૃદયમાં તેવું મકાન કરાવી આપવાનો ભાવ પૂરો છે હતી, તેથી તેનાં નહિ ઉતારેલાં મંગલાચરણ વગેરે અને તે માટે ખાલી જગ્યા પણ લઈ રાખેલ છે. લખી લેવામાં આવ્યાં અને એ રીતે તે સંગ્રહ તેટલો હવે તે પર સુસ્થિત મકાન બંધાવવાને આદર તુરસંપૂર્ણ બની શકશે. નવિન બહુ જુજજ હતું. તેમાં કરી ત્યાંના ગ્રંથ ભંડારો માટે ખાસ આવશ્યક સુરતમાં શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરીના મિત્ર મકાન પૂરું પાડશે એવી અમે નગીનદાસ શેઠને ખાસ શેઠ ભુરાભાઈ નવલચંદ ઝવેરીને ત્યાં રહી આ અકટો- વિનંતિ કરીએ છીએ. સુરતમાં શ્રી મોહનલાલજી, બર માસમાં ત્યાંના જિન ગ્રંથ ભંડાર જેવાને શ્રી જનાનંદ અને શ્રી જિનદત્ત એ ત્રણ ભંડારો માટે બન્યું; તેમાં શ્રી સીમંધર સ્વામીના મંદિર તર્ગત ગ્રંથ પથરનાં સુંદર મકાને થયાં છે તે માટે સુરતની જન ભંડાર જૂનો હતો-તે, વડા ચૌટાના ઉપાશ્રયનો ભંડાર, સમાજને અમે ધન્યવાદ આપીએ છીએ. તેજ પ્રમાણે વડાચાટાને બીજે અમારા મિત્ર રા. ડાહ્યાભાઈ બીજ ભંડારાનું થશે એમ ઇચ્છીએ છીએ. મોતીચંદ વકીલ હસ્તકને ભંડાર, શ્રી મોહનલાલજી બીજું બધાં ભંડારમાંનાં પુસ્તકેની વિસ્તૃત ભંડાર, જિનદત્ત સૂરિ ભંડાર અને શ્રી જનાનંદ સૂચિએ-ટીપે નથી થઈ તે થવાની જરૂર છે. શ્રી પુસ્તકાલય ભંડાર જોવા મળ્યા. શ્રી ચિંતામણી પાર્ક. જનાનંદ પુસ્તકાલય સુરત, ની ટીપ વિસ્તત છે. તેની નાથના મંદિર, તથા સગરામપુરાના ઉપાશ્રયમાંની તેમજ શ્રી મોહન લાલજી ભંડાર સુરતની વ્યવસ્થા થોડી પ્રતો પણ જોઈ લીધી. આ જ કારવવામાં સારી છે. બાકી સામાન્ય રીતે આપણું ભંડારને ઉક્ત શેઠ ભુરાભાઈ ઝવેરી, રા. ડાહ્યાભાઈ વકીલ ઉદ્ધાર દરેક જ્ઞાનપંચમી એ એકદિન સૂર્ય પ્રકાશ કે જેમણે ખાસ એરપાથી આવી બે દિવસ સાથે દેખવા જેટલો ઘણે સ્થળે થતું હશે અને કેટલેક જ રહી બધી સગવડતા કરી આપી હતી. શેઠ ચુની. સ્થળે તો તે પર્વને દિવસે પશું તેટલું થતું હશે કે લાલ ગુલાબચંદ દાલી આ, રા. મગનલાલ બદામી નહિ એ સવાલ છે. વકીલ, શેઠ બાલુભાઈ ઉત્તમચંદ, રા. ઠાકોરભાઇ, જેનોને માટે પૂર્વાચાર્યો કત ગ્રંથે એ મોટે Page #7 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ જબરો વારસો છે; તેનું મૂલ્ય કરોડો રૂપીઆ પણ વિષમ વ્યહિથયો ન્યાયાIિRવ્યાયાં વમોધ્યાયઃ આંકી શકે તેમ નથી. તેને નાશ થયો તે જન સમર્થતઃ સ્વતિ ૧૪૧૦ વર્ષે વેઠ્ઠ થી હું પુરધર્મતત્વજ્ઞાનનો પણ સાથેજ નાશ છે. તેની નજરે ૩૪ શ્રી જવાવ{ાથે શ્રી પાશ્વર્વત્યા રક્ષા તેજ ખરી ધર્મરક્ષા છે. ધર્મ ટક ન ટક લલિતં પાન એ તેના સાહિત્યપર અવલંબે છે. આ વિચાર પ્રધાને આ પછી એક પાનું છે તેમાં લખેલું છે કે: નપણે મનમાં રાખી જ્યાં ગ્રંથ ભંડાર કે ગ્રંથ કે સં, ૧૪૮૬ વર્ષે થે૨૦ પત્ર રૂ૫૪ મવારનાં વર્થ પ્રતપાનાં હોય તે સર્વને ઉદ્ધાર જ્યાં તેને સુવ્યવ- g. પુત્ર સંજયઃ છે આ પરથી એમ લાગે છે કે સં. સ્થિત રાખી શકાય ત્યાં રાખી કરવાની જરૂર છે. ૧૪૮૯ માં મલબારથી લખવા માટેનાં તાડપત્રો અમને આવાં ઢાં છવાયાં વ્રત પાનાંઓ ચોપડા મંગાવ્યા ને સં'. ૧૪૮૦ માં એટલે તે પછીના વર્ષમાં ગુટકો આદિ મોકલવામાં આવશે તે તેને સદુપયોગ પુસ્તક લખી પૂરું કર્યું. સંવત પંદરમી સદી સુધી કરવા ઉપરાંત ઉદ્ધાર કરવાના સર્વ પ્રયત્નો લઈશું. તાડપત્ર પર પુસ્તકે લખાતાં હતાં અને તે તાડપત્ર પ્રભુ ! સૈને સુબુદ્ધિ સુજાડે. મલબારથી પૂરાં પડતાં હતાં તે પણ સાથે સાથે સિદ્ધ ૪ સુરતમાં એક તાડપત્રની પ્રત, થાય છે. પ્રતના અક્ષરો સુંદર અને સુવાચ્ય છે. શ્રી હુકમમુનિના અપાસરામાં શેઠ રતનચંદ આ ગ્રંથ મૂળ જૈનેતર ન્યાયનો છતાં તે પર જન ખીમચદે અમને લઇ જઇ એક સ. ૧૪૪૦ ની સાલની દિ અમને લઈ જઈ એક સ. ૧૪૯૦ ની સાલના વિદ્વાને પોતાની સંસ્કૃત ટીકા લખી છે તે પરથી લખેલી લગભગ એક હાથ લાંબા ૩૨૬ પૃષ્ઠવાળા તાડ- જણાશે કે જેને બ્રાહ્મણોપરજ વિદ્યા માટે અવલંપત્રની પ્રત અમને બતાવી હતી. તે પ્રત જોઈ અમને બતા હતા એવું નહિ કહી શકાય. ન્યાય એ દુર્ધટ ઘણો આનંદ થયે; તે ન્યાયાલંકાર જનેતર ન્યાયને વિષય છતાં તેમાં પારંગતતા જન વિદ્વાનોએ મેળવી ગ્રંથ છે તે મૂલ ઉદયન કૃત છે અને તે પર શ્રી કંઠનું છે. ટીકાકાર અભયતિલક ગણિ કાણુ હતા તે ભાષ્ય છે અને તે ૫ર પ્રસિદ્ધ જન ન્યાયશાસ્ત્રી સંબંધી આજ અંકમાં પંડિત શ્રી લાલચંદના લેખ અભયતિલક ગણિની ટીકા છે. આની પ્રશસ્તિ અમે નામે ભીમપલીને વીમંદિર' માં ઉલ્લેખ છે અને ત્યાં ને ત્યાં ઉતારી લીધી તે અમે આપીએ છીએ – - તેમણે પ્રાચીન ગૂજરાતીમાં રચેલે વીર-રાસ (સં. इति प्रमाणांतरोपनय प्रयासो द्रव्य निग्रहस्थान થાઉં કર્થે નિપ્રથાન ૧૩૧૭ માં કે તે પછી તુરતમાં) આ પત્રના સં૦ દિવા પ્રજર સંપૂર્ણ રીવાં........ ૧૯૮૨ ના દીપોત્સવી ખાસ અંકમાં અને તે પર શ્રી રશ્મીતિ૮દો મરતુ માવાન શ્રી ચાતુર્યાત્રિમ ઉક્ત પંડિતની છાયા અને ટિપ્પની ગત કાતિકध्याये भूमिगृहे स्थितानपि रहस्यार्थान् समाद्योतयन् માર્ગશીર્ષના જેન ઇતિહાસ સાહિત્ય ખાસ અંકમાં શ્રેયઃ માં ક્ષો મનાવવંથો ટુર્વવિવા પ્રસિદ્ધ થયેલ છે; એટલે તેઓ સંવત ચૌદમી સદીના वातैरद्ययसद्दशः खलु नवो यद् गीः प्रदीपोदयः ॥१॥ પ્રારંભમાં વિદ્યમાન હતા. प्राक् संहत्य सुरासुरेण जलधिं व्यालोड्य हेमाद्रिणा આ પ્રત શ્રી સાગરાનંદસૂરિ પર જોવા મોકલકૂતં સામુદ્દે વયમરો સામg : વામાં આવી હતી; આનો ઉદ્ધાર જન ન્યાયશાસ્ત્રીના ન્યાયમોપિનમું વાuિ cરતો યુવા પુરાવીય ચા હાથથી થઈ મુદ્રિત થાય તે જનેતર સાહિત્યસમાજમાં સામન મર્થસામચિરાહ જાવાર્થતારી મમ ારા જનોની ન્યાયશાસ્ત્રમાં નિપુણતા બતાવી શકાય તેમ છે. तस्य श्री जिनरत्नसूरिचरणां-भोजांतिके धीतिनः ૫ ઘાત પાટા ઢો-પંડિત બહેચરદાસને પ્રાકૃત श्री लक्ष्मीतिलकामिषेक नृपते- नार्थरत्नैर्छलत् । ભાષા સંબંધી એક ગ્રંથ લખવાનું કાર્ય શ્રી કૅન્કकुर्वाणात्र सुवर्णदंडरुचिरा दुर्गार्थवृत्तेच्छला રન્સ ઓફિસ તરફથી સેપવામાં આવ્યું હતું અને તિસ્થામયોfછૂતો કયાઝયાઃ શ્રી વૈનયંઃ મારા તે તેમણે પ્રતિકાર એ નામયા ઉભાધાન શ્રી જિનેશ્વરસૂરિ વિષ્યરા શ્રી પૂરું કર્યું હતું. ત્યાર પછી તેમાં અનેક વધારા ફેરફાર अभयतिलकोपाध्यायनिर्मितायं पंचप्रस्थान महातर्क सात प्राकृत भाषानु व्याकरण तमा Page #8 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ રાત પુરાતત્વ મંદિર તરફથી પ્રકટ થયું છે. કોઈપણ વિનતિ છે. તે મળે તેને ઉપયોગ તેના પુનરવારમાં અને ભાષાના સંપૂર્ણ અભ્યાસ માટે તેના શબ્દકેશ અને વય થશે ને કામ પૂરું થતાં તે તે પ્રત આબાદ સ્થિતિમાં વ્યાકરણ એ બે વસ્તુની ખાસ મોટી જરૂરીઆત પાછી વાળવામાં આવશે એની ખાત્રી આપીએ છીએ. છે. પ્રાકૃત ભાષાની આ બંને જરૂરીઆત, એક સાથે ૭ જૈન ન્યાયાદિને પઠન ક્રમ-અકબર રહી અભ્યાસ કરી એક સાથે બહાર પડેલ પંડિત ૧૯૨૭માં અમદાવાદ જવાનું થતાં ત્યાંના ગૂજરાત યુગલ નામે શ્રી હરગોવિન્દદાસ અને શ્રી બહેચરદાસે પુરાતત્વ મંદિરમાં કાર્ય કરતા પ્રસિદ્ધ જૈન સાક્ષર પૂરી પાડી છે તે માટે તે બંને વિદ્વાનોને ધન્યવાદ ઘટે પંડિત શ્રી સુખલાલજી અને પંડિતશ્રી બહુચરદાસછે. સમાજ તેની કદર કરો-કરતી રહો એમ ઇચ્છીશું. છને એ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતે કે જેને હવે પં. બહેચરદાસે ઉક્ત તંત્રના કરવામાં ન્યાયાદિનો ખાસ શ્રેણીબદ્ધ સરલતાથી ચાલી છેવટની સાથે સાથે પાઠોની પસંદગી જુદા જુદા પ્રાકૃત ગ્રંથ- સમતા સુધી સામાન્ય રીતે પર્યાપ્ત અભ્યાસ કરવા માંથી કરી પ્રતિ વહાવી તૈયાર કરી હતી. તે અમને માટે ચાલુ પ્રસિદ્ધ જૈન ન્યાયાદિ ગ્રંથોમાં શું ક્રમ પ્રાપ્ત થતાં જ તેને ઉધાર આ અંકમાં આપી કરવામાં રાખવા યોગ્ય છે તેમના ઉત્તરમાં ટુંકમાં જે તેમણે આવ્યું છે. આ પાઠાની ચુંટણી ઘણી સુંદર થઈ મળીને જણાવ્યું છે અને જાહેર કરવામાં આવે છે - છે અને તે પ્રાકૃતના અભ્યાસીઓને કામ આવે તેમ પ્રથમ કક્ષાકે સત્ર. છે જ, તેથી તેની જાદી નકલો પણ જન કૅન્ફરન્સ (૧) સિદ્ધસેનકૃત ન્યાયાતાર અને હેમચંદ્રકૃત એકિસ તરફથી સેક્રેટરીની આજ્ઞાથી છપાવવામાં અન્ય વ્યવછેદ ધાત્રિશિકા મૂળ આવી છે. આમાં હવે શબ્દાર્થ કેશ ને પ્રસ્તાવનાની (૨) સમન્તમદ્ર કૃત આપ્ત મીમાંસા. જરૂર રહેશે અને તે તૈયાર કરવા માટે અમે પંડિત . બીજું સત્ર. બહેચરદાસને વિનતિ કરી છે. અમને આશા છે કે | સિદ્ધસેનને મૂળ સંમતિતક તે વિનંતિ તેઓ સ્વીકારી સમાજને આભારી કરશે. ) અકલંકની લધીયસ્ત્રયી અમે પણ તે માટે અમારાથી બનશે તેટલું કરવાનું ત્રીજું સત્ર, સાહસ કરીશું. તે તૈયાર થતાં બધું એક પુસ્તકાકારે (૧) માણિજ્યનંદીનાં પરીક્ષા મુખ સત્ર બહાર પડશે. એ રીતે પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે (૨) વાદિદેવ સૂરિનાં પ્રમાણુનય તવાલો કાલંકાર એક વધુ સાધન તૈયાર થશે. આ પ્રાકૃત પાઠવત્રીના સંત્રી. ચોથું સત્ર (તત્વજ્ઞાન) સર્વ હક સ્વાધીન શ્રી જન ૩૦ કૅન્ફરન્સ ઓફિસ, મુંબઇને છે, તે વિદિત થાય. (૧) તત્ત્વાર્થસૂત્ર સંભાળ્યું (૨) પ્રવચનસાર. ૬ વૈષ ચિંતામળિનો પુનરુદ્ધાર-ગુજરાતના આટલું શીખવામાં આવે તે જૈન પ્રમાણુ (ન્યાય) પ્રતિહાસનાં સાધનો પૈકી મેરૂતુંગાચાર્યત પ્રબંધ ચિંતા અને જન પ્રમેય (જન તત્વજ્ઞાન)નું બાકી રહે નહી. મન એ એક સારું સાધન છે. ને મૂળ અને તેનું ગૂજ- આચાર ગ્રંથમાં હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર ઘણું રાતી ભાષાંતર ધણુ વર્ષો પૂર્વે રામચંદ્ર દીનાનાથ ઉપયોગી છે અને તેની સાથે સરખામણી માટે શાસ્ત્રીએ કરી છપાવ્યું હતું, પરંતુ તે ઘણું અશુદ્ધ આશાધરનાં સાગાર અને અનગારધર્મામૃત. અને અનેક ત્રુટિવાળું છે તેથી તેને પુનઃ જૂદી જૂદી ૮ સાક્ષ શ્રી રસિકલાલ છોટાલાલ–તેમના પ્રતો સરખાવી શુદ્ધ કરી પુષ્કળ ટિપ્પણીઓ અને પરિચય અમદાવાદ જતાં થયો. તેઓ એક સમર્થ વિવેચન સહિત પ્રકટ કરવાની જરૂર છે. આવો પુન- વિદ્વાન વિપુલ વાંચનવાળા બહુશ્રુત અને પ્રતિભાઉદ્ધાર હમણું થઈ રહ્યા છે. પરંતુ તે માટે પ્રતો શાલી સાક્ષર છે, તેઓની સાથે વાર્તાલાપથી અને જેટલી જોઈએ તેટલી મળી શકતી નથી તો તેની સામાગમથી જણાયું કે તેઓ એક અણુમેલું પણ જે જે પ્રત ઉપલબ્ધ થાય તેટલી મેળવવાની જરૂર ૫ રત્ન છે. જરાપણું બહાર પડવાની લાલુપતા રહેતાં તે તે પ્રત અમારા પર મોકલી આપવાની સર્વને વગરના સરલતા અને સાદાઈમાં રહી વિદ્યાભ્યાસંગમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્રીની નેંધ જીવન ગાળે છે. મુંબઈ યુનિવર્સિટીની બી. એ. છતાં નીમાયા. કન્વેન્શન શેઠ કસ્તુરચંદ લાલભાઈના અને તે ડીગ્રી પોતે વાપરતા નથી. ગૂજરાત પુરાતત્વ મંદિ-ધ્યક્ષપણું નીચે સફલતાથી ભરાયું અને તેમાં જ જનરલ રમાં રહી કાર્ય કરે છે અને અધ્યાપક તરીકે પણ રેસિડંટ સેક્રેટરી તરીકે મકનજીભાઈ અને મોતી તાની વિદત્તાને લાભ વિદ્યાથીઓને આપે છે. ચંદભાઈ બંને નીમાયા. બંનેએ સાથે રહી કાર્ય કર્યું. તેમણે વૈઃિ પાઠાવી નામનું પુસ્તક અતિશ્રમથી ઑફિસ પગભર થઈ, વિધવિધ આંદોલનો થયાં અને તૈયાર કરેલું તે હમણાં જ ઉક્ત મંદિર તરફથી બહાર નવચેતન રેડાયું પછી. મોતીચંદભાઇને વિલાયત જવાને પડ્યું છે કે જેની સમાલોચના હવે પછી યથાવકાશે થતાં તેમની જગ્યાએ મકનજીભાઈ સાથે ભાઈ મોહનલઈશું. તેઓ પુરાતત્ત્વ' નામના તે મંદિર તરફથી નિ. લાલ ઝવેરીની નિમણુક થઈ. પછી શત્રુંજય કૅન્ફરન્સનું કળતા ત્રિમાસિકના તંત્રી છે તેમજ પ્રસ્થાન' નામના અધિવેશન મુંબઈમાં થયું; અને ગત સપ્ટેમ્બરના અંત હમણાંજ બે વર્ષથી લગભગ નીકળી અતિ પ્રતિષ્ઠા સુધી બંને મંત્રીએ સંયુકતપણે રહ્યા, પછી રાજીનામું પામેલા માસિકના તંત્રીમંડલ'માંના એક તંત્રી છે. બંનેએ સંયુકતપણે આપ્યું. તેમની સેવા સ્ટેન્ડિંગ તેમની પાસે મુંબઈ યુનિવર્સિટીમાં યોગ્ય જન પાય કમિટી બનવા તૈયાર ન હતી તેથી તે ખેંચી પુસ્તક તરીકે જે મૂકાયાં છે યા જે મૂકી શકાય તેવાં લેવા માટે ખાસ આગ્રહ કરવા રૂપે ઠરાવ કર્યો. પોતે પુસ્તકે નોટ્સ, વગેરે સહિત વર્તમાન પદ્ધતિ પર રહેવા ઇરછા રાખતા નથી એમ તેમણે જણાવ્યું. સંશોધિત કરાવી તૈયાર કરાવી શકાય તેમ છે. તેની વાટાઘાટમાં અનેક યોજના સુચવાઈ ને પડતી કાવ્યાનુશાસન, તિલકમંજરી, તરવાર્થસૂત્ર, અનેકાં મૂકાઈ. આખરે સંયુક્ત રાજીનામું સ્વીકારાયું. શ્રીયુત તજયપતાકા, વગેરે અનેક પુસ્તકોનું કાર્ય તેમની ચિનુભાઈ સોલીસીટરની નિમણુક થઈ કારણ કે તેઓ પાસે લઈ શકાય તે એક મોટી ખોટ પૂરી પડે તેમ સાહેબ આ ઉચ્ચપદ જરૂર સ્વીકારશે એવી ખાત્રી છે. આપણું ધનસંપન ભાઈઓ યા સંસ્થાઓ આ શેઠ મોહનલાલ હેમચંદે આપી; આ નિમણુકની સર્વોત્ર લાભ લેશે? જેનોએ પિતાના સાહિત્યને સંદરમાં ખબર આપવામાં આવી, શ્રીયુત ચીનુભાઈએ પોતે સુંદર રીતે તેની ખૂબીઓ સહિત બહાર પડાવવું તે સ્વીકારી શકે તેમ નથી એમ જણાવ્યું. આ ઉચ્ચ જોઈએ. તે તેમનું કર્તવ્ય છે અને તે કર્તવ્ય પાર પાડવા પદને માટે તેઓ દરેક રીતે લાયક છે તેમ બીજા માટે શ્રીમાન રસિકલાલ જેવા વિદ્વાનોની સેવા ગમે અનુભવી લાયક ગૃહસ્થ શ્રીયુત મેતીચંદભાઈ, શેઠ તે ભોગે મેળવવી ઘટે એમ અમારું નમ્ર માનવું છે. મણિલાલ સુરજમલ વગેરે અનેક છે. આ પદ સત્વર ૯ શ્રીયુત મકનજી મહેતા તથા મોહનલાલ પૂરાય એમ અમારી તેમજ સૌની ઇચ્છા છે. ઝવેરી:-આ બંનેએ સંયુક્તપણે મુંબઈમાં જન મકનજીભાઈની કારકીર્દી જોઈશું તો તેઓએ છે. કૅન્ફરન્સના જનરલ રેસિડન્ટ સેક્રેટરીઓ' તરીકે એલ એલ. બી. ની પરીક્ષા પાસ કરી વકીલાત એલ એલ. બી. ની પરલિ રાજીનામું આપ્યું છે અને આખરે સ્વીકારાયું છે. મુંબઈમાં શરૂ કરી ત્યારથી જન સમાજના અભ્યદય આથી અમને તેમજ સર્વ પરિષદકિતષી સજજનોને અર્થે પિતાથી બની શકે તેટલી સેવા આપતા જ રહ્યા સખત આઘાત થયો છે. તેમની સેવાઓ વિધવિધ છે. જન સમાજ પ્રત્યે પિતાને હૃદયપૂર્વક શુભ અને સમાજોપયોગી જોવામાં આવી છે. લાગણી અને પ્રેમ છે. જૈન ગ્રેજ્યુએટ્સ એસોસિયેકોન્ફરન્સનું અધિવેશન સાદડી પછી ઘણાં વર્ષ શનના સ્થાપક તે હતા અને તેના માનદ મંત્રી તરીકે સુધી ન ભરાયું. શેઠ મોતીલાલ મૂળજીએ એકિતના ઘણી સેવાઓ બજાવી છે. કેન્ફરન્સના એસિસ્ટટ ફડના સ્થિતિ આબાદ રાખીને કંઇક જીવન રાખ્યું. સેક્રેટરી તરીકેની સેવાઓ પણ તેના ઈતિહાસના પાને તેઓ સ્વર્ગસ્થ થતાં કન્વેન્શન ભરવાની તજવીજ સેંધાયેલી છે. તેમનું મગજ analytical પૃથક્કરણ થઈ. શેઠ મોહનલાલ હેમચંદ, મકનજીભાઈ, મોતી. કરવાની શક્તિવાળું હોવાથી દરેક કાર્યો વ્યવસ્થાપુચદભાઈ અને આ લેખક એ ચાર સેક્રેટરીઓ રઃસર કેમ થાય તે પર ખાસ લક્ષ રાખે છે. બેરિસ્ટર Page #10 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ થઈ આવ્યા પછી પણ પોતાની સેવાઓ આપેજ તેમને માત્ર તિરસ્કાર કરવાથી કાર્ય સધાતું નથી, ગયા છે. મુંબઈની દશમી કોન્ફરન્સમાં મોતીચંદભાઈ પરંતુ તેમની યોજનાઓને જાણી તેના પ્રતિકારરૂપે સાથે સંયુક્ત સેક્રેટરી રહી ઘણું સુંદર કાર્ય કર્યું છે. બીજી સાધક (constructive and counterઅને તેમાંજ વ્યવસ્થિત વિશાલ બંધારણ ઘડવામાં આવ્યું acting ) પ્રવૃત્તિઓ યોજી બમણ જેસથી કાર્યમાં ને પસાર થયું. આજ બંધારણ હજુ સુધી ચાલુ છે. અપૂર્વ દઢ અચળ શ્રદ્ધા રાખી આગળને આગળ શ્રીયુત મોહનલાલ ઝવેરીએ જોખમદારી વાળું ધખે જવાથી કાર્યસિદ્ધિ થાય છે. શત્રુંજય કૅન્ફરન્સ આવું પદ પોતાના જીવનમાં પહેલાં પ્રથમ આજ ભરાયા પહેલાં જે જે સ્થિતિઓ વિદ્યમાન હતી, સ્વીકાર્યું ગણાય. તેઓ એક તરૂણ છતાં ઠરેલ ઉભી થતી ગઈ અને ઉભી કરવામાં આવી તે તે જે અને શાંત છે; અને તેમનામાં તારૂણ્યના જાણતા હશે તેને જ તે કેન્ફરન્સને સિદ્ધ કરવામાં ઉત્સાહ અને જેસ છે. આથી કૅન્ફરન્સના વિધ પડેલી મુશ્કેલીઓને અને તે પર વિજય મેળવવાની વિધ ક્ષેત્રો ઉપાડવામાં નવા નવા પ્રશ્નો ઉકેલ- કુશળતાને ખ્યાલ આવી શકે તેમ છે. તેમના જીવવામાં, ચારે બાજુથી આવતા પત્રોનો નિકાલ કરવામાં નમાં આ મહદ્ પ્રસંગ એક ચિરસ્મરણીય ધટનાં રહેશે. અને ઉપસ્થિત થતા સંજોગોને પહોંચી વળવામાં કૅન્ફરન્સની ઓફિસનું કાર્ય હાલ ઘણું વધુ એક કુશળ ને કાબેલ કાર્યકર્તા તરીકે પોતાને સિદ્ધ સુવ્યવસ્થિત તે ભાઇઓના પ્રયત્નોથી થઈ ગયું છે. કર્યો છે એમ અમને લાગે છે. સાહિત્યને તેમને હવે જે જનરલ રે. સેક્રેટરી તરીકે કાર્ય કરશે તેમને અપૂર્વ શોખ છે. વાંચન વિશાળ છે. ધંધાની માણ કાર્ય કરતાં અડચણ આવે તેમ નથી. ' અને જવાબદારી છે; છતાં આ સર્વને થોડા ઘણું છેવટે અમે આ બંને ભાઈઓના મંત્રીપદે થયેલાં છેવટે ૨ ભાગે પણ કૅન્ફરન્સ ઑફિસનું કાર્ય સમેટવામાં કાર્યોની વિશેષ કદર થાય, તેઓ બંને, મંત્રી પદે હમેશાં કેટલાક કલાકે પિતે આપતા, અને ઉપયોગી નહિ તો બીજી રીતે, સમાજને પિતાની સેવાને લાભ એક પણ કાગળ કે જવાબ લખાયા વગર રહે નહિ. આજીવન આપ્યાં કરે, અને તેમ કરવા માટે તેમને આ બંને ભાઈઓએ શત્રુંજય કોન્ફરન્સને હાર ચિરાયુ, આરોગ્યતા, અને સુખ સગવડતા રહે એમ પાડવામાં જે કાર્યદક્ષતા, સહનશીલતા, અડગતા અને અમે ઇચ્છીએ છીએ. રાતદિનની તે લક્ષ્યમાં તલ્લીનતા રાખી છે અને તે ૧૦ અભિનવ વર્ષ મંગલમ-આ તરીકે જે “ પરિષદની જે સમાણિ નિર્વિદને કરાવી છે તે માટે પ્રાપ્ત થયું તેની કંઈક વાનગી નીચે પ્રમાણે છે – (૧) જીર્ણ જે નકામું દુષ્ટ તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. જ્યાં અનેક જાતના વિચારો, મતપક્ષો, ભેદો અસ્તિત્વ સદ્ય તેહને હણો; શ્રેય પ્રેમ બીજ શોધ ધરાવતા હોય, એક સાંધતાં બીજું તૂટે ને બીજું સાંધતાં ત્રીજું તૂટે એવી મેળ વગરની સ્થિતિ હોય, સેવી કાલજિત બને ! ત્યાં દરેક જણને પ્રસન્ન રાખવાનું અશક્ય જ થાય. (૨) વિપદ સહુ વિરામે સુખમાં દિન જાજો ! લક્ષ્ય સુંદર, સત્ય અને હિતકર હોય, તે તેનેજ સકલ રિપુ તમારા સત્વરે દૂર થાજો ! પિતાની દૃષ્ટિ આગળ રાખી આસપાસ જે જે આ અખિલ જનહિતાર્થે કાર્ય સારાં કરીને ડખીલીઓ આવતી જાય તેને શાંતિથી પણ દઢપણે અવિચલ યશ પામો, દેશદેશે ફરીને ! દૂર કરી લક્ષ્ય સિદ્ધ થાય એવી સ્થિતિ લાવવી એ કંઇ જેવું તેવું કાર્ય નથી. આવું કાર્ય કરનારમાં જે (૩) આ નવા વર્ષમાં આપ આપનાં ઇષ્ટમંડળ નેતા થવા સર્જાયેલા હોય તેના જેવું બળ હોય તે વાત રહી સર્વ પ્રકારે ઉન્નતિ માટે તાજ તે કાર્ય થઈ શકે. સારા કાર્યની સિદ્ધિમાં વિM- કરે એવી અંતઃકરણપૂર્વક ઇશ પ્રતિ પ્રાર્થના. સંતેવીઓ, અંતરાય નાંખનારા પણ મળી આવે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ખરા જૈન અગર ખરા જૈન બનવા ઈચ્છનારે શું કરવું? ખરા જેને અગર ખરા જૈન બનવા ઈચ્છનારે શું કરવું? પંડિત સુખલાલજી-પુરાતત્વમંદિર, અમદાવાદ, આપણી આજુબાજુની પરિસ્થિતિ મનમાં બે સુધરે એમ ઈચ્છતા હોય છે તેજ માતાપિતા કે વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. ધાર્મિક સાચી લાગણી, રાજ- બીજા આવા જ હવે યુવક થએલ બાળકને વ્યાવકીય સ્વાર્થ; અથવા તે લાંબે લૌકિક સ્વાર્થ આપણને હારિક જીવનમાં નીતિ કે અનીતિનો માર્ગ પસંદ એમ માનવા લલચાવે છે કે તું કેઈથી વિખુટો ન કરવાની તક આવતાં પાછા જાણે અજાણે એમ પડતા, ના લડતો અને ગમે તેટલા અને ગમે તેવા કહેતા હોય છે કે ભાઈ ! એ તે ખરું પણ આપણું સ્વાર્થને ભોગે પણ એકતા સાચવવા ન ચૂકતો. એણે કેટલું અપમાન કર્યું? બીજું તે બધું જતું બીજી બાજુ કુળવાર, પૂર્વ સંસ્કાર, કૌટુમ્બિક કરાય પણ આપણું હક્કની અને ભગવટાની (ભલે ક્ષોભો અને સામાજીક પ્રેરણાઓ ઘણીવાર આપણને તે નાનકડીજ કેમ ન હોય) વસ્તુ એમ અન્યાયથી એવી માન્યતા તરફ ધકેલે છે કે સ્વાર્થ ન તજાય, કાંઇ જતી કરાય ? તું એમ નમાલ થઈશ અને મુંગે જરાએ જતું ન કરાય, એમ જતું કરીએ તે ચાલે મોઢે સરી જઈશ તે તને કોઈ પૂછવાનું નથી, કેમ, કુટુંબ કેમ નભે, નાત ધર્મ અને સમાજની તારો ધડો થવાનો નથી અને ખરેખર તું ભીખ પ્રતિષ્ઠા કાંઈ જતી કરાય? શું આપણે ત્યાગી છીએ? માગીશ, આવા બે દેવી અને આસુરી વૃત્તિના પ્રવાહો આ અને આવી બીજી અનેક રીતે આપણું માત્ર વ્યાપાર વ્યવસાય, સત્તા અધિકાર કે સારે નરસે સામે જે પરસ્પર વિરોધી પ્રસંગે આવે છે. જેનો પ્રસંગેજ નથી જનમતા પણ ધર્મ જેવી વિશદ્ધ અને પ્રત્યેક વ્યક્તિને એાછો વત્તે અનુભવ થાય છે, તે સ્વાર્પણ સૂચક વસ્તુને પ્રસંગે પણ આવું અથડામણી વખતે ધાર્મિક દૃષ્ટિએ, રાજકીય દષ્ટિએ કે બીજા વાળું ભયંકર તોફાન મનમાં ઉઠે છે. જે વિદ્વાનો, વધારે લૌકિક હિતની દૃષ્ટિએ આપણે ઉદારતા કેળઅને ત્યાગીએ ગમે તેટલું સહીને પણ ઉદારતા કેળ વવી અને બધું જતું કરી ખરૂં મનુષ્યત્વ વિકસાવવું વવાની શિક્ષા આપે છે, તે જ અગ્રગણ્ય ગણાતા સંત કે મને ગત ઉંડા કુસંસ્કારો અને સ્વાથી સંકુચિત પુર વળી બીજીજ બાજુ જ્યારે ખરેખર સ્વાર્પણ પ્રેરણાઓને વશ થઈ અન્યાયી અને અલ્પ પણ કરવાને અને ઉદારતા કેળવવાનો કટાકટીને પ્રસંગ તત્કાળ લલચાવનાર સ્વાર્થ તરફ ઘસડાવું ?ઉદારતા વગેરે ઉભો થાય છે ત્યારે મજબૂત અને મક્કમપણે એમ ધર્મના ઉપદેશોને માત્ર સાંભળવાનાજ વિષય બનાવી કહે છે કે ધર્મનું અપમાન સહાય? ધર્મની કોઈ પણ આપણે હંમેશા ખેલ ખેલ્યાં કરવો, એ એક ભારે વસ્તુ, પછી ભલે તે સ્થાવરજ કેમ ન હોય, જતી વિચિત્ર વસ્તુ છે. કરાય ? ધર્મની સંસ્થા અને તેનાં સાધનો જે નહિ હદુ અને મુસલમાને જ નહિ, બ્રાહ્મણ અને સાચવીએ તે અને ધર્મના હકકોની પરવા નહિ કરીએ બ્રાહ્મણેતરોજ નહિ, અસ્પૃશ્ય અને સ્પૃશ્ય ગણાતી તે ધર્મ કેવી રીતે રહેશે? આ રીતની માત્ર પંડિત કેમેજ નહિ પણ એક જ સંસ્કૃતિ, એકજ તત્ત્વજ્ઞાન અને ધર્મ ગુરૂઓજ અસ્મિતા નથી જગાડતા પણ અને એકજ ધ્યેયને વાર ભોગવનાર એવા વેતાંજે માતપિતા કે બીજા આપ્તજન નાની ઉમરમાં બર-દિગંબર કે સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે જ્યારે બાળકને ઉદાર થવાની, સહનશીલ સનાતની અને એક બાજુ હક કે માનાપમાન માટે મરી ફીટવું કે નમ્રતા કેળવવાની તાલીમ આપવા માટે હજારો રૂપી. તેનાં સાધનો માટે મતભેદ અને તકરારને પ્રસંગ ન અને ખર્ચ કરતા, ધર્મ ગુરૂઓ પાસે બાળકોને સમા- હોય ત્યારે તે ઉદારતા કેળવવાની અને નમ્ર બનગમ માટે મોકલતા અને આદર્શ શિક્ષકને હાથે બાળક વાની તક જ નથી પણ જ્યારે રસાકસીને પ્રસંગ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ ઉભો થાય છે ને જીવનમાં ધર્મ કે નીતિ દાખવવાની કરતાં ઉત્તરની ગુંચવણુ કરોળીયાના જાળાની પેઠે તક આવે ત્યારેજ ચોમેરથી દબાણ થાય છે કે તમે એવી મુંઝવણુકારક થઈ જવાની કે તેમાં સપડાએલ બાયલા થઈ ગયા, તમને ધર્મનું કશું લાગતું જ નથી, દરેક પગૂજ બની જવાનો; ત્યારે એવો કયો માર્ગ આવી રીતે બેદરકાર રહેશો તે તમારું તમારા ધર્મનું છે કે જેને આધારે દરેક માણસ એકજ સરખો અને નામ કે નિશાન નહિ રહે. જ્યારે એકતા અને ઉદા. સાચો ઉત્તર મેળવી શકે ? જે આવો કઈ એક રતા દાખવવાના ખરેખર કટોકટીને પ્રસંગે ધર્મની માર્ગ નજ હોય, અને હોય તો કદિ સૂઝી શકે તે રક્ષાને બહાને આપણી આ રીતે અસ્મિતા ઉશ્કેર ન હોય અથવા એવો માર્ગ સૂઝયા પછી પણ અમવામાં આવે ત્યારે ધર્મને જ નામે અપાએલા અને લમાં મૂકી શકાય જીવનમાં કામ લાવી શકાય તેવા પુષ્ટ થએલા ઉદારતાના સંસ્કારે એકાએક નાશ ન જ હોય તે પછી આજ સુધીની આપણું શાસ્ત્ર, પામે તે વ્યાવહારિક જીવનમાં ઉતરી શકે એવા ધર્મ અને ગુરૂની ઉપાસના વંઘ છે અને હમેશને બળવાન તે નજ રહે એ દેખીતું છે. માટે ન હોઈ શકે એવું જે આપણું અભિપણ આ દેવી અને આસુરી, આંતરિક અને માન સાચું હોય અગર સાચું સાબિત કરવું હોય બાહ્ય હચમચાવી મૂકે એવી અને ઘણાને ઘણીવાર તે પ્રસ્તુત વિકટ પ્રશ્નનો એક સરખે મતભેદ વિનાનો તો તદ્દન મુંઝવી નાંખે એવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જે અને ત્રિકાળાબાધિત ઉત્તર આપી શકે તેવો માર્ગ ખરો જન હોય અગર તો ખરો ધર્મનિષ્ઠ હોય તેમજ અને તેવી કમેટી આપણે શોધવી જ રહી. જે તે બનાવ ઇચ્છતા હોય તેને શું કરવું એ આ માર્ગ અને આ કસોટી ઘણા સારિક હદઆજનો અતિગહન પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર યમાં સ્ફરતી હશે તેમજ જરા માત્ર મહેનતથી . આપોઆપ મેળવી લે એટલી બુદ્ધિપતા કે સંસ્કા- રવાને સંભવ પણ છે. માટે એનું સ્પષ્ટિકરણ કરી રિતા આજે કેટલામાં જણાય છે? દરેક વાંચકની બુદ્ધિસ્વતંત્રતા નિર્ણયશક્તિ અને વિચારઅને જે લોકસમાજ એ પ્રશ્નનો ઉત્તર આપોઆપ સામર્થ્યને ગુંગળાવી નાંખવા ન ઈચ્છતાં દરેક સહદય મેળવી લેવા સમર્થ ન હોય તે લોકોને એને ખરે વાંચકને એ માર્ગ અને એ કસોટી વિચારી લેવા પ્રાર્થના છે. તેથી આ લેખ વાંચનાર દરેક એટલું ઉત્તર કોની પાસેથી મેળવવો ? જરૂર વિચારે કે ખરા જેને અને ખરા જેન બનવા જે વિદ્વાન ગણ એક આગેવાન અમુક ઉત્તર માટે (જ્યારે વિરોધી પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે) આપે, બીજે તેવો આગેવાન વળી બીજે ઉત્તર આપે શું કરવું? અને તે કર્તવ્યના નિર્ણય માટે સર્વ માન્ય અને ત્રીજો વિદ્વાન ત્રીજો જ ઉત્તર આપે તો પ્રશ્ન એક કી કસેટી નજરમાં રાખવી ? Page #13 -------------------------------------------------------------------------- ________________ શીલાવતીના રાસ» સબન્ધી કઈક શીલાવતીના રાસ” સમ્બન્ધી કઈક. [લેખક–રા. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલ એલ. બી.] લોકવાર્તાના સાહિત્યમાં ખાસ આગળ પડતે કુડાં કર્મથી કુડે જન્મ-એ સામાન્ય નીતિ એમાં ફાળે જનોનો છે. ધર્મપ્રધાન રાસાઓ ભેગા કેટ- ઉપદેશેલી હોય છે. લાક લોકવાર્તાના પ્રબંધ પણ જન સંધના મરં- એવી એક શીલવતીની ચારિત્રકથા અથવા જન માટે જૈન સાધુ કવિઓએ રચ્યા છે. ધર્મ- શીલકથા પ્રા. કા. મા. અંક ૩૫ માં પ્રસિદ્ધ થઈ લાભ માટે રાજ્યાશ્રય મેળવવાના અનુષગિક હતી. રાસાને મુખ્ય ઉદેશ શીલનું માહાભ્ય પ્રતિહેતથી કેટલાક જન યતિઓએ રાજદ્વારી પુરૂષોના પાદન કરવાનો છે. ચિત્તવિનેદને સારૂ રાસાઓની રચના કરેલી છે. જ શીલ સમો સંસારમાં, શિખર ન કઈ થક; પ્રીય આ વીતરાગ સાધુઓનો બીજો ઉદેશ એ પણ શીલવંત સતિયા તણું, સુંદર કથા શલોક.” જોવામાં આવે છે કે વાર્તાના રસદ્વારા શંગાર અને એ પ્રકારનું કવિએ મંગલાચરણ કરેલું છે. પ્રેમની ભૂમિકા ઊભી કરી, મનુષ્યને વિલાસમાંથી “શીલવતીને રાસ રચનાર નેમવિજય વિક્રમ પાછો વાળવો; અને સંસારની નિઃસારતાનું, મનને સંવત અઢારના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે અને આ આઘાત ન થાય હેવી રીતે ભાન કરાવવું. સંસારના રાસ સં. ૧૭૫૦ માં રચાયો છે.+ હાલમાં જેવા પદાર્થોમાંથી ઉપરતિ પામ્યાને ઉપદેશ પ્રાચીન સ્વરૂપમાં પ્રકટ છે હેવા સ્વરુપમાં પણ એ રાસ “તરંગવતી”ની રસપૂર્ણ વાર્તામાંથી મેળવી શકાય એમ. એ. ના અભ્યાસક્રમમાં નિયત થાય છે તેથી, છે. વળી શંગાર રસને અધિષ્ઠાતા જે કામદેવ હેને અને આ વાર્તા સાથે સામળભટ્ટની રચેલી “બત્રીસ કેમ કરી જીત-હેને ઉપદેશ પણ આ વાર્તાઓમાંથી વનિત કરવાનો હેતુ હતા. પૂતળીની વાર્તા”માંની તેવીસમી વાર્તા “ભદ્રાભા મિની” સાથે કેટલુંક વિશિષ્ટ સામ્ય છે તેથી, એ “તરંગવતી”ની કથામાં આપણે વાંચિયે છિયે રાસ મહત્ત્વને કહી શકાય. કે યૌવનના ભોગ વિલાસની વિપુલ સામગ્રીથી સંપન્ન છતાં તરંગવતી અને પરદેવને સંસારના [૧] પહેલાં, “શીલવતી”માંને કથાભાગ અહિં ક્ષણિક વિલાસની અસારતા દેખાઈ. તેથી હેમણે સંક્ષેપમાં આપિયે છિયે; આતુર સંન્યાસ જેવી તાત્કાલિક દીક્ષા લઈ લીધી. શીલવતીને કવિએ અત્યંત રૂપવતી, ગુણવતી, અહીં શંગારની રમ્ય પશ્ચાદભૂમિ એટલા માટે ઊભી વિદ્યાવતી અને ધર્મવતી વર્ણવી છે. આ રાસાને કરવામાં આવી હતી કે તેથી બને નવજુવાનોએ + શ્રી. મેહનલાલ દેસાઈએ “જૈનયુગ” કારતકસ્વીકારેલી ધર્મદીક્ષામાં રહેલી મહત્તાનું ભાન માગશર ૮૩ ના પૃ. ૧૮૫ ઉપર સ્પષ્ટપણે નક્કી કર્યું છે વાંચકને થાય. કે “શીલવતીના રાસની રચના સંવત ૧૭૦૦ નહિ. પરંતુ જેવું આવી લોકવાર્તાઓનું તથા “ફા” વગે એક પ્રતમાં છે તેમ ૧૫૦; કારણ કે આ જ કવિને રેનું સાહિત્ય નીપજ્યું છે હેવું જ સાહિત્ય જન વછરાજ ચરિત્ર રાસ” સં. ૧૭૫૮ માં વેરાવળમાં, ધર્મ બુદ્ધિ પાપબુદ્ધિ મંત્રી ગૃ૫ રાસ” સં. ૧૭૬૮ માં અને ધર્મના આચરણનાં મુખ્ય અંગ-અહિંસા, શીલ, તેજસાર રાજર્ષિ રાસ” સં. ૧૭૮૭ ને કાર્તિક વદ ૧૩ અસ્તેય, સંયમ, અકામ-વગેરેને ઉપદેશ વાર્તારસ ગુરૂવારે (વિને હાથનીજ પ્રત પ્રાપ્ય છે) રચાયેલા છે; દ્વારા પાઈ દેવાના હેતુથી રચાયેલું છે. આ રાસાએ તેથી નેમવિજયને અઢારમા શતકના પ્રારંભથી અસ્તિત્વમાં કડવી છતાં હિતકારક એવી ગાળે વીંટાળેલી ઉપદે ગાળ વાટળિલા ઉપદ- ગણુતાં, વય પ્રમાણની અસંગતતા આપણને તેમ કરતાં શની ગોળીઓ છે. સારાં કર્મથી સારો જન્મ અને અટકાવે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન યુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ નાયક ચંદ્રગુપ્ત, શીલવતીને પતિ છે. એક કાયસ્થ ત્રાસ પામતાં ફરીથી એ વનમાં ભટકે છે. વેપારી પોતાનાં વહાણું સિંહલદીપ તરફ હંકારી કઈ ગામ આગળ આવી પહોંચતાં એક વેશ્યા જતો હતો હેના વહાણુમાં શેઠની ચાકરી કરવા એને પોતાને ઘેર તેડી જાય છે. ત્યાં રહેશે બાળક પ્રસબે. એ રહ્યા. શીલવતી બાલકને વહાલ કરે છે તે સ્થાને પરવડતું સમુદ્રમાં વહાણ ચાલી રહ્યાં હતાં. હેવામાં એક નથી. તેથી હેના બાલકને એક દાસીને આપી, હેને રાત્રે કોઈ દેવ આકાશમાંથી બોલ્યા કે “ આ મુદ્ર- પૂરું કરી નાખવા કહે છે. દાસીને જીવે ચાલતા તેમાં જે સ્ત્રી પુરૂષનો સમાગમ થાય તો જે પુત્ર નથી; એટલે બાલકને એક મંદિર આગળ એ મૂકીને જન્મે હેના મુખમાંથી નિત્ય એક રત્ન નિકળે.” આવતી રહે છે. શીલવતીને આ વાતની ખબર પડે આ વખતે વહાણ ઉપરના બધા લોકો ઊંધતા છે એટલે એ કલ્પાંત કરે છે. મંદિર આગળ મૂકે હતા; પણ ચંદ્રગુપ્ત જાગ્રત હતો. હેણે આ દેવવાણી બાલક કે વસ્તુદત્ત શેઠની અપુત્રિ સ્ત્રી ઘેર લઈ સાંભળી; પણ પોતે શીલવતીથી ખૂબ દૂર છે હેનું જાય છે. બાલક ત્યાં ઊછરે છે. સ્મરણ થતાં એ પસ્તાવો કરવા લાગ્યો. એની એ બાલક બીજ બાલકમાં રમે છે. એટલામાં મૂંઝવણ જાણીને આકાશચારી દેવે ગરૂડનું રૂપ ધરી ચંદ્રગુપ્ત દેશ જેતે જે તે ઘેર પહોંચે છે. ત્યાં શી. હેને પીઠ પર બેસાડ્યો અને શીલવતીના મહેલની લતાને પડેલા સતાપની ખબર પડે છે. તેની શોધ અગાસીમાં હેને મૂકી દીધો. કરવા નિકળે છે. ઠગપુર પાટણમાં છોકરાઓને એકઠા શીલવતી અને હેને યોગ થવો; ચંદ્રગુપ્ત કરતાં એક તેજસ્વી બાલક એ જુવે છે. હે એકાંતમાં તેડી, હેના મોંમાં આંગળી મૂકી જુવે પિતાના આવી ગયાની નિશાની તરીકે વીંટી આપીને પાછા જવા તૈયાર થયો. હેણે કહ્યું કે, “જે વહા છે. કે તરત રત્ન હાથમાં આવે છે. ચંદ્રગુપ્તને ખાત્રી થઈ કે એજ એને પુત્ર. એ રનના ટાનું રત્ન ણમાં હું છું હેના શેઠની રજા વગર અત્યારે હું આવ્યો છું. માટે મહારે પાછા જવું જ છે. ” ગામમાં ખેળાવે છે; અને એ રીતે આખરે અણિ ગરૂડ ૫ર એ બે અને પાછો તેજ વડાપમાં તે શુદ્ધ રહેલી શાલવતીના પત્તા લાગે છે. [૨] ઉપરનો આ પ્રસંગ “ભવાભામિની'માં રાતે એ પહેંચ્યો એટલે ગરૂડ અંતર્ધાન પામે. આ સ્વરૂપમાં દેખા દે છે; ચંદ્રગુપ્ત, સિંહલદીપમાંથી મોતીપરીક્ષાની કસ્તુરચંદ ભદ્રાને મૂકીને પરદેશ કમાવા શ્રાવણ વિવાને લીધે બહુ ધન કમાઈને આવતા હોય છે; મહિને નિકળે છે. ત્યાં વહાણ દરિયામાં ચાલતાં હોય પરંતુ વહાણના શેઠને હેની અદેખાઈ આવતાં રહી છે. તેટલામાં શરદપૂનમ અને સ્વાતિ નક્ષત્રને ગ સમુદ્રમાં હડશેલે છે. તણુતે તણા એ ધુતારાપુર થયો. મધ્ય રાત્રિએ એક કંસ અને એક હસીને નગરમાં આવે છે. - મોતીને ચારો ચરતાં ઊડતાં એણે જોયાં. ખુણે શીલવતીને જે છાને ગર્ભ રહ્યા હતા તે ચાંદનીને લીધે બધે જાણે, પ્રકટ થવાથી માસુ વગેરે હેને 'જારિણી” કહીને જ વરસે ત્યાં મેતીને મેહ, ઉજવલ સારસત શું છે દેહ તિરસ્કારે છે. ચંદ્રગુપ્ત આપેલી વીંટીની નિશાનીને એમ લાગ્યું. ઊડતાં ઊડતાં હંસી થાકી ગઈ. કેઇ માનતું નથી. શીલવતીને પીલર કાઢી મૂકે છે. એટલે ભરદરિયે કસ્તુરનાં વહાણું ચાલતાં હતાં તે પીહરિયાં પણ પિતાને સંઘરતાં નથી એટલે એ વહાણ ઉપર બને ઊતરી આવ્યાં અને માંહોમાંહી વનમાં આથડે છે. ત્યાં કઈ વણઝારો મળે છે. તે વાત કરી કે આજે સ્વાતિ નક્ષત્રમાં ખેતી પાકવાને હેને બહેન ગણી આશ્રય આપે છે. ત્યાંથી પણ ઉત્તમ યોગ છે. : - આવાં અગપુર પાટણ” તથા “તારાપુર’નાં વર્ણનનું “નરનારી કરે જે સંગ, હાય રીઝયાં રૂરંગ અસ્તિત્વ પ્રાકૃત તરંગવતી જેવી વાતમાં પણ દેખા દે છે. એક ના એક સોડે સૂત્ર, ૫ડે બિન્દુ પ્રકટે તે પુત્ર” વહાણ વયે કસ્તુરનાં ૩ 'ઝાર મળે તે Page #15 -------------------------------------------------------------------------- ________________ છે શીલાવતીના રાસ » સબધી કઈક ૧૩ અને એ ગર્ભનું બાલક સાધારણ ન થાય; એને ભદ્રાએ પુત્ર પ્રસબે, જેની છીક રતન' પડે છે. “છીક ખાતાં મોતી પડે” એવું એ થાય. ગણિકા ભદ્રાના પુત્રને દાસી પાસે મરાવી નાખકસ્તુરે આ વાત સાંભળીને ઊંડે ની સાસે મૂક્યો. વાની ગોઠવણ કરે છે; દાસી પુત્રને કુવાના થાળા હંસે દયા લાવીને હેને કારણ પૂછ્યું. કસ્તુરે “ભદ્રા આગળ મૂકીને આવતી રહે છે. હે, એક રાક્ષસ ઘેર મકાને આવ્યો છું” એમ કહ્યું. એટલે હસે પાણી પીવા આવેલો તે ઉપાડી જાય છે. ભદ્રા હેને પીઠ ઉપર ઊંચકીને લઈ જવાની હિમ્મત પિતાની પાસેથી એક રત્ન આપી, એક ટહેલિયા બતાવી. કસ્તુર પાંખ ઉપર બેઠે; અને હંસે ઊડતાં બ્રાહ્મણ સાથે વિક્રમ રાજાને પત્ર મોકલે છે. વિક્રઊડતાં હેને તેની અગાસીમાં લાવીને મૂકો. મને ખબર પડતાં ગણિકાની પાસેથી યુતિવડે ભદ્રાને - ભદ્રાએ સ્વામીને ઓળખ્યા; અને પછી “સ્વા છોડાવે છે. તિગ” સચવાય. ભદ્રાએ માતપિતાને મળીને એટલામાં કસ્તુર કમાઈને ઘેર આવ્યો. ભદ્રાના જવા પતિને વિનવ્યો. પણ વાર ઘણી થઈ હોવાથી બધા સમાચાર જાણ્યા અને નિરાશાથી કાશીએ હસે ઉતાવળ કરી. એટલે દાસીઓને સાક્ષી રાખી કરવત મૂકવવા જવા તૈયાર થયો. ત્યાં કસ્તુર લાખો તે ચાલી નિકળ્યા. અને કસ્તુર વહાણમાં આવી પહોંચ્યા. વગેરે બધા એકઠા થાય છે. વિક્રમ રાજાની સહા યથી બધાંને મેળાપ થાય છે; અને રત્નસાગર પુત્ર અહીં ભદ્રાની વાત કોઈએ માની નહિ; અને હેતે પહર મોકલી દીધી. પીહરિયાંએ પણ સંધરી. પણુ શરીરનાં સામુદ્રિક ચિન્હથી ઓળખી કઢાય છે. નહિ. અને એને વનમાં મૂકી આવ્યાં. આખરે સામરભદનું લોકપ્રિય વેણુ.. દહિલા દિવસ કાલે વામશે, જીવતો નર એક તલાવ આગળ “યુલર’નું ઝાડ હતું ત્યાં ભદ્રા પામશે.” ઘુલર ખાતી અને પાણી પીતી એ પડી રહી. તે જગાએ લાખ નામને વણઝારો પિઠ નાખીને એ સાચું પડે છે; અને કસ્તુર ભદ્રા પામે છે. પડયો. એ લાખાની પાંચ લાખ પાઠ કસ્તુરે “દુબ આ પ્રકારે “શીલવતીને રાસ” અને “ભદ્રાળીશાહ” નામ ધારણ કરી, ભદ્રાને ઘેર વેષ બદલીને ભામિની ”—એ બને વાતોમાં જોવામાં આવતું વસ્તુહેના સસરાના ગુમાસ્તા તરીકે રહ્યા હતા ત્યારે સામ્ય કદાચ એ બન્નેનું મૂલ “સિંહાસનકાત્રિખરીદી હતી. તેથી લાખે ભદ્રાને ઓળખતો. શિકા” હોવાથી પણ હાય કારણ કે “ભદ્વાભામિલાખાએ ભદ્રાને હેન ગણી હેને વિશ્રામ ની'ની વાર્તા સંકટહરણ નામની તેવીસમી પૂતળીએજ આપ્યો, ત્યાં વણઝારીઓએ ભદ્રાના રૂપની ઈર્ષ્યા કહેલી છે. કરી; અને તે બીચારીને સતાવી. ગામની ગણિકા [૩] “શીલવતીના રામ”માં એક કૌતુક ભરેલી ઉધું સમઝાવી હેને પોતાને ત્યાં કાઢી મૂકાવીત્યાં વાત વર્ણવેલી છે. વાર્તાના બીજા ખંડમાં, મંત્રી • વણઝારાની વાતના પ્રસંગને માટે સરખા “શા મતિસાગરનું શબ કેમે કર્યું બળતું નહોતું તેને રદા” માર્ચ ૧૯૨૫ માં છપાયેલી શ્રી. રાયચુરાની “ચતુ રાજકુમાર ચંદ્રગુપ્ત પરાક્રમ દાખવીને બાળ્યું હતું. રાઈ ”ની વાર્તા. ત્યાં ચતુરદાસ અને રંભા એ નાયક આ વાર્તાખંડ, લગભગ એના એ સ્વરુપમાં “સદનાયિકા છે. “શીલવતી માં આવતા લાખા વણઝારા. વંત સાવલિંગ”ની વાર્તામાં નજરે પડે છે. “ મદનમેહના ”માં તેમજ “ભદ્વાભામિની ”માં દેખાદે છે. સ. ૧૯૦૭ માં કીર્તિવર્ધને રચેલી સદયવસ એ લાખે આ “ઠીયાવાડની ક્વાર્તામાં પણ આવે છે. શામળભટ્ટને દુબળદાસ તેજ “ચતુરાઈ”ની વાર્તા સાવલિંગા ચઉપાઈ” નામની લોકવાર્તામાં એ માને મંગળદાસ. આ પ્રકારે જોઇ શકાય છે કે કેટલીક પ્રસંગ આમ વર્ણવ્યો છેઃવાતને ધ્રની પેઠે વિસ્તાર અને પ્રચાર થયેજ જાય છે; પ્રતિષ્ઠાનમાં સદયવત્સ રહેવા લાગ્યા પછી ત્યાં અને એ પ્રકારે દેશભરમાં તે પથરાયે જાય છે. હે ત્રણ મિત્રો કર્યા. એક વણિક, એક ક્ષત્રિય, Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ અને એક બ્રાહ્મણ. એવામાં એક પરદેશી આવ્યો. રાજમહેલમાંથી સોગઠાબાજી આણી, જે હારે તે હેણે કુમારને એક કૌતુક ભરેલી વાત કહી કે “એક માથું આપે એમ ઠર્યું. હરસિદ્ધિના વરદાનથી વૈતાલ તુબવન નગરમાં, ધનપતિ શેઠના બાપનું શબ ઘણી હાર્યો; અને કુમાર છો એટલે હેનું મસ્તક છેવું વખત બાળ્યા છતાં શબ પાછું ઘેર આવતું રહે છે.” પછી શબને બાળ્યું-વગેરે સાહસિક કુમાર તથા ત્રણ મિત્રો તે તરફ ચાલા -એટલે આ વાર્તાખંડને સ્વતંત્ર વિચાર કરતાં નિકળ્યા શબ લઈને સ્મશાનમાં ચારે જણ બેઠા. તે પણ કોઈ જાની વાર્તાઓનોજ ખંડ હોય એમ રાતના ચાર પહોરની ચોકી ચાર જણે વહેંચી લીધી સંભવે છે. અને હવારે હેને બાળવું એમ નિશ્ચય કર્યો. વણિકની ચોકી દરમ્યાન એક સ્ત્રીનો રૂદન સ્વર એકંદરે શીલવતીની વાર્તામાં અભુત તત્ત્વ સંભળાયો. વણુક શબને પોતાની પીઠે બાંધી, તે આગળ પડયું છે એ “ શીલવતી કથા” સંરકતમાં સ્ત્રીની પાસે ગયો. સ્ત્રીએ કહ્યું કે “આ મારા સમિતિલકસૂરિએ રચી છે હેની પ્રત છાણના પ્રર્વપતિને થુલ ઉપર ચઢાવ્યો છે ને ખાવાને માટે થાળ ક કાતિવિજયજીના સંગ્રહમાં છે. એ સંસ્કૃત લાવી છું. પણ હું પહોંચાતી નથી.” વણિકપુત્રે હેને મૂલને ઉપયોગ જરૂર થી ઘટે, જેથી તુલનાત્મક ઉંચી કરી. પેલી સ્ત્રી તે લિ ઉપરના માણસનું અભ્યાસીને એક અગત્યનું સાધન પ્રાપ્ત થઈ શકશે. માંસ ભક્ષણ કરવા લાગી. માંસનો ખંડ પડતાં વણિકે જેને પ્રાચીન સાહિત્ય પ્રકાશમાં લાવનારી સંસ્થાતે સ્ત્રીને પછાડી. નાસતી નાસતી તે સ્ત્રીને કંકણ- ઓ પ્રત્યે મહારી ભલામણ છે કે આ લોકપ્રિય થયેલા વાળા હાથ કાપી લીધું અને રેતીમાં દાટી દીધે. રાસની હસ્તપ્રત ઉપરથી સંશોધિત થયેલી ભૂલ બીજા બે પહેરે બીજા બે મિત્રોની ચોકી થઈ ભાષામાં જ છાપેલી, ટીપ્પણી, પ્રસ્તાવના તથા પરિહેમણે પણ અદભુત પરાક્રમ દાખવી શબ સાચવ્યું, શિષ્ટ અને કષ સમેત એક નવી આવૃત્તિ તૈયાર ચેથે પહેરે શબમાં રહેલા તાલે હાથ લંબાવી કરાવવાનું પહેલી તકે હાથમાં લેવાય. બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય. અંગ્રેજી પ્રસ્તાવના લખનાર-સદગત ચીમનલાલ ડા, દલાલ, એન. એ. [ આ મહાકાવ્ય સંસ્કૃતમાં છે અને તે જૈન સાક્ષર શ્રી સદગત ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. થી સંશોધિત થઈ ગાયકવાડ એરિયેન્ટલ સીરીઝ વૅલ્યુમ, તરીકે શ્રી ગાયકવાડ સરકાર તરફથી પ્રકટ થયેલ છે. તેમાં વિદ્વત્તા ભરી પ્રસ્તાવના ઉક્ત સદ્દગત શ્રી દલાલે લખી છે. તે અતિ ઉપગી હે શ્રીયુત ચંદુલાલ એસ. શાહ બી. એ. એલ એલ. બી. વકીલ હાઈર્કેટ પાસે ગુજરાતી અનુવાદ કરાવી તેમાં અમારા તરફથી આવશ્યક સુધારા વધારા કરી અને પ્રકટ કરીએ છીએ. આ પ્રકટ કરવા માટે આજ્ઞા માંગતાં તે સીરીઝના જનરલ એડિટર અને એરિયન્ટલ લાયબ્રેરિયન શ્રીયુત બી. ભટ્ટાચાર્ય તા ૨૬-૧૧-૨૬ ના નં. ૧૮૪ સેં. લા.૨૬-ર૭ ના પત્રથી પ્રેમપૂર્વક આજ્ઞા આપી છે તે માટે તેમને ઉપકાર માનીએ છીએ. તંત્રી ] વાર રચવઃ વાતિ ન વા સત્યા તુલ્યોપમા: વળના મહામંત્રી વસ્તુપાલનું, તેઓ મંત્રીપદ ઉપર સત્યમુખઃ ચોરીસંપૂતિ થવા આવ્યા ત્યારથી તે તેમને મૃત્યુ સમય સુધીનું જીવનસોડN: 1stપ વિરતિ વછવાન વારિક પુરો ચરિત્ર તેમાં વર્ણવેલું છે, અને વસ્તુપાલના પુત્ર સિહના મનને આનંદ આપવા માટે રચવામાં यस्य स्वर्गिपुरोहितोऽपि न गवां पौरोगवस्तादृशः ॥ આવ્યું હતું. કીર્તિકેમુદી અને સુકૃતસંકીર્તન રત્યઃ १ श्री वस्तुपालांगभुवो नवो प्रियस्य विद्गजनमजनस्य । શ્રી વસંતવિલાસ-ચાદ સર્ગોમાં રચેલું એક થી ત્રસિંહજૂ મનોવિનોને કાવ્યમૂવીર્યકરો | ઐતિહાસિક મહાકાવ્ય છે. ધોળકાના રાજા વીરધ ૧-૭M. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય એ બે ગ્રંથો સંવત ૧૨૮૬ ના અરસામાં વસ્તુપ - ઘામાં પારંગત થશે એમ વિચારી શ્રી હરિભદ્રસૂરિએ લની હયાતીમાં લખાયેલા હતા પણ આ ગ્રંથ તેમને બાલચંદ્રસૂરિ નામ આપી પોતાના શિષ્ય વસ્તુપાલના મૃત્યુ પછી લખાયો હતો. આ મહાકા- બનાવ્યા અને પિતાનું મૃત્યુ સમય પાસે આવ્યો વ્યના કર્તા વસ્તુપાલના સમકાલીન હોઈ આ ગ્રંથ જાણે તેમને પોતાની પાટે સ્થાપિત કર્યા. ચાલુક્ય સર્વ પ્રકારે સમકાલીન ઇતિહાસ જેવો પ્રમાણભૂત છે. વંશના રાજાઓના મુકટમણીના તેજથી જેનાં ચરણ હંમેશા રંગીત થતાં, તેવા સરસ્વતીના ખરા નિવાસકર્તા અને તેને સમય-ચંદ્રગચ્છના શ્રીર સ્થાનરૂપ પદ્માદિત્ય તેમના વિદ્યાગુરૂ હતા. અને હરિભદ્રસૂરિના શિષ્ય બાલચંદ્રસૂરિ આ ગ્રંથન કર્તા વાદિદેવસૂરિ ગચ્છના શ્રી ઉદયસૂરિએ તેમને સારછે. આ કાવ્યના પ્રથમ સર્ગમાં કવિએ પોતાની પૂર્વ સ્વત મંત્ર આપ્યો હતો, એક વખત યોગનિદ્રામાં અવસ્થાની હકીકત આપી છે. મરક નામના શહે સરસ્વતી દેવીએ તેમને દર્શન આપ્યાં અને કહ્યું રમાં (ગાયકવાડના રાજ્યના કડી પરગણામાં આવેલું હું તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી મોઢેરા) ધરદેવ નામે પ્રખ્યાત બ્રાહ્મણ હતું. તે કરેલા મારા ધ્યાનથી પ્રસન્ન થઈ છું અને દીન દુઃખીઓને સર્વ પ્રકારે મદદ કરતો, અને જિન જેમ પૂર્વે કાલિદાસ અને બીજા મહાકવિઓ ધર્મના સર્વ સિદ્ધાંતે સારી રીતે જાણતો હતો. તેના મારા વો હતા તેમ તું પણ મારો વત્સ છે.” બારણે આવેલ દરેક શિક્ષક તેના આપેલા પૈસાથી પ્રબંધચિંતામણમાં જણાવેલું છે બાલચંદ્રસૂરિએ ભય હાથે પાછા ફરતે. તેને વિદ્યુત નામે પત્નિ વસ્તુપાલના ગુણકીર્તનનું કાવ્ય રચ્યું હતું તેથી હતી. તેમને મુંજાલ નામે પુત્ર હતો. તે પિતાના ખુશી થઈ તે મંત્રીએ બાલચંદ્રસૂરિને આચાર્યપદ ઉપર ઘરમાં રહેતો હોવા છતાં સંસારને માયાજાળ જે સ્થાપન કરવાના મહોત્સવમાં એક હજાર દ્રામ ધન સમજતો હતો. શ્રી હરિભદ્રસૂરિ પાસેથી ધાર્મિક જ્ઞાન ખર્યું હતું. (*). પ્રકાશ તેમને મલ્યો અને તેમણે માત પિતાની રજા લઈ કવિએ રચેલ અન્ય ગ્રંથિ-આ ગ્રંથ ઉપરાંત જૈન સાધુ દીક્ષા ગ્રહણ કરી. ધીમે ધીમે તે દરેક વિ- કવિએ કરૂણાવાયુધ એ નામનું પાંચ અંકી નાટક ક ૨. હરિભદ્રસૂરિ બાલચંદ્રસૂરિને ગુરૂ. બાલચંદ્ર રચ્યું છે. અને આસડના ગ્રંથો નામે વિવેકમંજરી આસડની ઉપદેશકંદલી પર ટીકા કરી છે તેમાં પોતાની અને ઉપદેશકંદલી ઉપર ટીકા લખી છે. કરૂણાવવંશપરંપરા લંબાણથી આપી છે. ચંદ્ર ગચ્છમાં પ્રદ્યુમ્ન , " જયુધ નાટક (પ્રકાશિત-આત્માનંદ જનસભા-ભાસૂરિ થયા કે જેણે તલવાટકના રાજાને પ્રબંધ કર્યો હતો. તેની પાટે ચંદ્રપ્રભસૂરિ થયા કે જેણે જિનની પ્રાભાતિક વનગર) વસ્તુપાલ મંત્રી શત્રુંજયની યાત્રાએ ગયા ત્યારે સ્તુતિ રચી હતી. તેની પછી ધનેશ્વર સૂરિ થયા કે જેણે રચ્યું હતું અને વસ્તુપાલના કહેવાથી ત્યાં શ્રી આદિપિતાના સ્વર્ગસ્થ ગુરૂ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો અને સમય નાથના દેરાસરમાં પહેલ વહેલું ભજવવામાં આવ્યું હતું. નામના નગરના દેવતાને પ્રતિબંધ કર્યો. તેને ચાર શિષ્ય આ ઉપરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે વસ્તુપાનામે વીરભદ્ર, દેવસૂરિ, દેવભદ્ર અને દેવેન્દ્ર સૂરિ સર- લની હયાતીમાંજ બાલચંદ્રસૂરિએ કવિ તરીકે કારકીદી સ્વતિના ચાર હસ્ત જેવા હતા, તે પૈકી છેલ્લા દેવેન્દ્રસૂરિ શરૂ કરી હતી. એ જિનપ્રાસાદે જયાં પુષ્કળ હતાં એવું મંડલી નામની (२) तथा बालचंद्र नाम्ना पंडितेन श्री मंन्त्रिणं प्रतिः , પુરીમાં રહીને ત્યાં શ્રી મહાવીર પ્રભુના મંદિરમાં પ્રતિષ્ઠા गौरी रागवती त्वयि त्वयि वृषो बद्धादरस्त्वं युतो કરી. તેણે સ્વહસ્તથી પિતાના પટ્ટધર તરીકે ભદ્રેશ્વરસૂરિને સ્થાપ્યા. તેની પાટે વાદીને જીતનારા એવા અભય भूत्या त्वं च लसद्गुणः शुभगुणः किंवा बहु ब्रूमहे । દેવ સૂરિ થયા કે જેનું ધમેપિદેશામૃત પીને આસડે श्री मन्त्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते પિતાની વિવેક મંજરી અને ઉપદેશ કંદલી રચી. તેના વાર; વિરમુ* વાયતુ તત્તાપ * મનુ રિાગ્ય હરિભદ્ર સૂરિ દર્શન અને સાહિત્યમાં નિષ્ણાત યુતે તસ્થાવાચૅપ થાપનાથી કમ્મસન્ન થયા થયા. (જુએ પ્રશસ્તિ-બાલચંદ્રકત ઉપદેશકંદલીનૃત્તિની) –પ્રબંધ ચિંતામણું પૃ. ૨૬૩ ૧૪ દેરાસરમાં પહેલ વહેલું ના વીરભદ્ર વારિ વધ કર્યો. તેને ચાર વિ Page #18 -------------------------------------------------------------------------- ________________ = “ આ છે તેથી મારી નોકરી શોધ સામે આખ. જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ ગ્રંથ રયાને સમય:-આ કાવ્ય લખાની છ સાતમાં અને આઠમાં સંગમાં ઋતુએ, તેને તારીખ ગ્રંથકર્તાએ જણાવી નથી. તેથી આ મહા યોગ્ય ક્રીડાએ, આનંદ સૂર્યોદય ચંદ્રદય ઇત્યાદિનું કાવ્ય કયા વરસમાં લખાયું તે ચોક્કસ કહી શકાતું રસિક પ્રાચીન શેલીનું વર્ણન કવિએ સરસ રીતે નથી. પણ તેમાં વસ્તુપાલનું મૃત્યુ સંવત ૧૨૯૬ કયું છે. (૧) માં થયું તે બાબતને ઉલેખ હોવાથી વહેલામાં નવમાં સર્ગમાં વસ્તુપાલને આવેલા એક સ્વમની વહેલો ગ્રંથ રયાને સમય તે પછીને કહી શકાય. હકીકત વિસ્તારથી આપવામાં આવી છે. એક પગ આ કાવ્ય વસ્તુપાલના પુત્રના વિનોદ માં લખવામાં વાળા એક દેવ (ધર્મ) વસ્તુપાલને સ્વમમાં દેખાયા આવ્યું છે તેથી ગ્રંથને સમય વિક્રમના તેરમાં અને કહ્યું કે કયુગમાં તેને ચાર પગ હતા, ત્રેતાયુસૈકાની આખરને અથવા ચૌદમા સૈકાની શરૂઆત- ગમાં ત્રણ પગ હતા, દ્વાપરયુગમાં બે પગ હતા અને ના આશરાને છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. (૨) કલિયુગમાં એક જ પગ છે. મૂલરાજ અને સિદ્ધરાજે કાવ્યને સારાંશ:-પહેલો સર્ગ પ્રાસ્તાવિક છે. સેમેશ્વરની યાત્રાઓ કરી, સિદ્ધરાજે શત્રુંજયને કવિતા અને સાહિત્યના અમૃતનું વર્ણન કર્યા બાદ કવિ બાર ગામો આપ્યાં અને તેની માતા મીનલદેવી પિતાને ઈતિહાસ આપે છે અને પિતાને સરસ્વતીએ યોગનિદ્રામાં દર્શન દઈ કવિની ભક્તિથી દેવી (મયણલ્લાદેવી)એ બ્રહ્મલોક મુકામે સેમેશ્વરના પ્રસન્ન છે અને કવિ સરસ્વતીને સાચું બાળક છે યાત્રાળુઓ ઉપર લેવાતો કર માફ કરાવી ધર્મને એમ કહ્યું તે બાબતનું વર્ણન છે. ત્યાર બાદ આ ફેલાવો કર્યો. કુમારપાલે પણ ગિરનાર અને શત્રુંજમહાકાવ્યના નાયક થવાની યોગ્યતાના કયા કયા થની યાત્રાઓ કરી અને મૂલરાજે મંડલી પટ્ટનમાં ગુણ વસ્તુપાલમાં હતા તે કવિ આપણને જણાવે છે. બાંધેલાં કેદાર અને સેમેશ્વરના જૂના મંદિરને બીજ સર્ગમાં અણહિલપુર પાટણ, તેના સુવર્ણ ઉદ્ધાર કર્યો અને ઘણાં નવાં મંદિરો પણ બાંધ્યાં. કળશમંડિત મોટાં મંદિરો, તેના ભવ્ય આલીશાન ધર્મદેવે અફસોસ કરી જણાવ્યું કે હવે વસ્તુસ્થિતિ મકાને, ત્યાંને કિલ્લે, ખાઈ અને દુલભરાજ સર• બદલાઈ હતી અને વસ્તુપાલને આદેશ કર્યો કે ધર્મને વરનું વર્ણન છે. (૩) પ્રભાવ વધે તેવાં કાર્યો કરવામાં તેણે સતત ઉઘમ ત્રીજી સર્ગમાં મૂળરાજથી બીજા ભીમદેવ સુધીના કરો કે જેથી ધર્મદેવના મનની ચિતા ટળે. ત્યાર ગુજરાતના રાજાઓનું વર્ણન કર્યા બાદ વિરધવળ બાદ પ્રાતઃકાળની નેબતે અને ભાટ ચારણોના અને તેના વડવાઓએ ગુજરાતના રાજ્યને ભાયા. બિરૂદ વર્ણન સાંભળતા મંત્રી જાગૃત થયા. () તેમાં વહેંચાઈ જતુ કેવી રીતે બચાવ્યું તેનું કવિએ દશમા સર્ગથી તેરમા સર્ચ સુધીમાં વસ્તુપાલની વર્ણન કર્યું છે. રાજ્યની અધિષ્ઠાતા દેવીનું વરધવલને યાત્રાઓનું વર્ણન છે. પિતાના ધર્મ ગુરૂના ઉપદેશથી સ્વપ્નમાં દર્શન દેવું અને વસ્તુપાલ અને તેજપાલને વસ્તુપાલે શત્રુંજય અને ગિરનારની યાત્રા કરવાનો મંત્રીપદે સ્થાપવા એ હકીકતનું વર્ણન કર્યું છે. (૪) નિશ્ચય કર્યો. વિરધવલે પણ તેને આ ધર્મના કાર્યોમાં ચોથા સર્ગમાં અને મંત્રીઓના ગુણ અને ઉત્તેજન આપી કહ્યું કે પિતાના રાજ્યને વિસ્તાર શક્તિનું વર્ણન અને વસ્તુપાલને ખંભાતના સુબા જેથી વધે તેવાં દરેક કામ તેમણે ખુશીથી કરવાં. તરીકે નીમવાની હકીકત આપવામાં આવી છે. (૫) (૩) તે મુજબ રાજ્યના મંત્રીપદને ભાર તેજપાલને પાંચમા સર્ગમાં વસ્તુપાલ અને ભરૂચના સંખની મિદી સર્ગ. ૭ અને સુકત સંકીતન સગ ચડાઈ અને સંખની હાર થઈ તે હકીકત કવિએ ૬ જુઓ. (૨) આ સ્વમ એ કવિની નવી કલ્પના છે, આપણને કહી છે. (૬) કારણ કે તે કીર્તિકામુદીમાં કે સુકૃતસંકીર્તન બેમાંથી (૩) જુએ કીતિ એકે ગ્રંથમાં નથી. કેમુદી. સર્ગ પહેલા. (૧) કીતિ કૌમુદી સગ ૨-૩ અને (૩) ઘેન ચેન વિધિના વિનુમતે, રાજ્યમેતાધિfધર્વ સુકૃત સંકીર્તન સર્ગ ૧-૨-૩ જુએ. (૫) કીર્તિ કૌમુદી મમ તં તમયgfમયા મવજ્જિામજંતરાની મતિ : સર્ગ ૪ જુએ. (૬) કીર્તિકેમુદી સગ ૫ મો જુએ. જુઓ. વસંતવિલાસ. સર્ગ. ૧૦. બ્લેક, ૧૩. તાના ધર્મ ગુરૂના ઉપર _ચિયા એ હકીકતનું વર્ણન કર્યું અને વસ્તુપાલે Page #19 -------------------------------------------------------------------------- ________________ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય સાંપી વસ્તુપાળ જાત્રા કરવા નીકળ્યા. ચાર ખંડીઆ કર્યો. વસ્તુપાલે યાત્રાળુઓને જમાડી તેમનું સન્માન રાજાઓ તેની સાથે યાત્રાએ નીકળ્યા અને લાટ, કર્યું અને પિતાના સ્નેહીઓ, બ્રાહ્મણો, યતિઓ ગડ, મરૂ, કચ્છ, દાહલ અવંતી અને વેગ દશાની અને ધર્મ ગુરૂએને વાનું દાન દઈ સર્વનું સન્માન સંઘપતિઓ એકઠા થઈ તેને આવી મળ્યા. તે સર્વને કર્યું. (૧). વસ્તુપાલે ભેટો આપી સન્માન આપ્યું. સઘળા યાત્રા ચૌદમા સર્ગમાં કવિ આપણને જણાવે છે કે શુઓને માટે જોઇતી વસ્તુઓને અને તેમની સગ વસ્તુપાલે દરેક નગર શહેર ગામ અને પર્વત ઉપર વડને બંદેબસ્ત કર્યો. માર્ગમાં આવતાં મંદિરોનાં બંધાવેલી ધરમશાળાઓ, દેરાસર, ઉપાશ્રય, બ્રાહ્મણો દર્શન કરતા ગયા અને જુના મંદિરોનો ઉદ્ધાર કરાવ્યો. માટે રહેવાના સ્થળે અને સરોવરની સંખ્યા વલ્લભીપુર (હાલનું વળા)માં સંઘપતિએ મુકામ એટલી મોટી છે કે તેની ગણત્રી કરવાનો પ્રયત્ન કર્યો. આ ઠેકાણેથી શ્રી વિજયસેનસૂરિએ વસ્તુપાલને વૃથા છે. એક સમયે ધર્મરાજાની દૂતિ જરા વૃદ્ધાશ્રી શત્રુંજય પર્વતનાં દર્શન કરાવ્યાં. અહીં મોટો મહેલ વસ્થાએ આવી વસ્તુપાલને કહ્યું કે સ્વર્ગમાં તમારી ત્સવ કર્યો અને સંધ જમાડયો. વસ્તુપાળની પત્નિ કીર્તિનાં ગુણગાન સાંભળીને ધર્મરાજાની પુત્રિ - લલિતાદેવીએ ભાવથી સાધુઓને આહાર વહેરાવ્યો. ગતિ તમને મળવાને ઘણી આતુર થઈ છે અને તેના અનુક્રમે શ્રી સંધ પાદલિપ્તપુર (હાલનું પાલીતાણા). માતપિતાએ તેનું તમારી સાથે લગ્ન કરવાનું નક્કી પહોંચ્યો. અહીં તેણે શ્રી પાર્શ્વનાથના ચયમાં પ્રભુ કર્યું છે. સગતિના વિચારોમાં વિચરતા વસ્તુપાલને પૂજા કરી. અને યાત્રાળુઓએ ડુંગર પર ચઢવાનું એક સમયે તાવ આવ્યો અને ગિરિરાજ શ્રી શત્રશરૂ કર્યું. કપર્દી યક્ષની પૂજા કર્યા પછી મંત્રી આદિનાથના મંદિરમાં ગયા અને અષ્ટ પ્રકારે પ્રભુની જયની યાત્રાએ સગતિને વરવા માટે જવાનો નિશ્ચય પૂજા કરી. અને ચીનાઈ રેશમી કાપડની મોટી દવા કર્યા. ધર્મરાજના આયુબેધ (આયુષ્યની દોરી) નામના મંદિર પર ચઢાવી. સેવકે વસ્તુપાલન આ નિશ્ચય ધર્મરાજાને જણાવ્યું. તે સાંભળી ધર્મરાજ ખુશી થયા અને વસ્તુપાળના - શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ સન્મુખ નૃત્યપ્રયોગ કરવામાં આવ્યો અને પછી શ્રી સંધ ત્યાંથી પ્રભા સદ્ગતિ સાથે વરવાનું મુહુર્ત સમય નક્કી કરી સપાટણ તરફ વળ્યો. ત્યાં વસ્તુપાલે સેમેશ્વરની પિતાના સંબધ નામના દૂતને રવાના કર્યો. સુબેધે પૂજા કરી, પ્રિયમેલ તિર્થમાં સ્નાન કર્યું અને બા આવી વસ્તુપાળને કહ્યું કે તમને ધર્મરાજા સગતિને હાણને પિતાના વજન જેટલા (તુલા પુરૂષ) સુવર્ણ વરવા માટે સંવત ૧૨૯૬ ના માહાસુદ પંચમીને અને રત્નનું દાન કર્યું. ત્યાંથી સંધ ગિરનાર પર્વત સોમવારે શ્રી શત્રુંજય ઉપર બોલાવે છે. વસ્તુપાલે તરફ ગયો. ગિરનાર તળેટીમાં આવેલું તેજપાલે પિતાના પુત્ર જૈત્રસિંહ, પત્નિ લલિતાદેવી અને ભાઈ તેજપાળને પિતાની પાસે બોલાવ્યા અને તેમને સ્થાપેલું તેજપાલપુર નામનું શહેર અને તેજપાલે યોગ્ય સૂચનાઓ અને શીખામણ આપી. રાજા વી. દાવરાવેલું કુમારસર નામનું સરોવર વસ્તુપાલે જોયું. અને આદિનાથની પૂજા કરી. સંઘ ગિરનાર રધવળને મળીને વસ્તુપાળ શત્રુંજય જવા નીકળ્યા. પર ચઢ અને શ્રી નેમનાથની પૂજા કરી અને ત્યાં પહોંચી ડુંગર ઉપર ચઢયા. લગ્નના દિવસે શ્રી અંબિકા આલોકન અને શાંબ નામની દુકાનાં આદિનાથનું ચિત્ય ખૂબ શણગારવામાં આવ્યું હતું. પણ દર્શન કર્યા. ત્યાંથી સંધ ધોળકા પાછો ફર્યો. ત્યાં શ્રી આદિનાથની સન્મુખ ધર્મ પોતાની પુત્રી અહીં રાજા વીરધવળ પોતાના લશ્કર સાથે સંઘને સદ્દગતિ વસ્તુપાળને આપી અને તેને સ્વર્ગમાં લેવા આવ્યા. વિરધવળ વસ્તુપાળને ભેટયો અને લઈ ગયો ત્યાં સર્વ ઇન્દ્રએ વસ્તુપાળનું ઘણું યાત્રા સંબંધી હકીકત અને કુશલ વર્તમાન પૂગ્યા, (૧) જુએ-કીર્તિ કૌમુદી સંગે, ૯ અને સુઝત ૨ સંઈ બાદશાહી ઠાઠથી શુભ દિવસે શહેરમાં પ્રવેશ ન સર્ગ ૭, ૮, ૯, ૧૦, Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ સન્માન કર્યું. (૧) મચ્છ રાજાને નમાવ્યો. તેના પછી ભીમદેવ બીજે ગુજરાતના ઇતિહાસ માટે મળતી સામગ્રી: ગૂજરાતની ગાદીએ આવ્યું. તે ઘણો દાની વિષયી આ કાવ્યમાંથી ગુજરાતના ઈતિહાસ સંબંધી અને નબળા મનનો હતો. નીચલી હકીકત મળી આવે છે. બ્રહ્માએ આપેલા બીજો ભીમદેવ પોતાની નબળાઇથી રાજય સંધ્યા યુલિકા-માંથી હાથમાં ખૂલી તરવારવાળે ઉપર કાબુ રાખી શકશે નહીં અને તેના ખંડીયા એક વીર સ્વયંભૂ ઉત્પન્ન થયો. તે ચાલુકય માંડળિક રાજાઓએ દેશમાં સ્વતંત્ર સતા જમાવી. કહેવાય અને તેણે દૈને નાશ કરી પૃAી ઉપર ચાલુક્ય વંશને ધવળ રાજાને પુત્ર અર્ણોરાજ ભીમરાજ્ય કર્યું. તેના વંશમાં મૂળરાજ નામે રાજા થયો, દેવના પક્ષમાં રહ્યા અને માંડલિક રાજા ને હરાવી શ્રી સોમેશ્વરની તે દર સોમવારે યાત્રા કરતો તેથી રાજ્યનું રક્ષણ કર્યું. તેને પુત્ર લાવણ્યપ્રસાદ યુદ્ધનો પ્રસન્ન થઈ સેમેશ્વરે તેને અનેક લડાઈમાં મદદ કરી રસી હતો અને ઉત્તર પૂર્વ અને દક્ષિણ દેશના હતી:-દુશ્મનનાં માથાં પિતાની કર તરવારથી કાપી રાજ એ તેનાથી ધ્રુજતા, તેના પુત્ર વીરધવળે ખંડીયા નાખનાર ચામુંડરાજ તેની પછી ગાદીએ આવ્યો. મંડળીક રાજાઓની સત્તા ઉખેડી નાખી અને પોતાના તેનો પુત્ર વલ્લભરાજ ! જગતપન' નામે પ્રખ્યાત પિતા લાવણ્યપ્રસાદની સાથે રાજપનો કારભાર ચલાથયો હતો. ભીમે ભેજ ઉપર મેળવેલી છતને આ વતે. પોતાના રાજ્યની બરાબર ખબર રાખવા માટે કાવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયસિંહ દેવે એક સારો પ્રભાવશાળી મંત્રી નીમવાનો તેણે વિચાર ધારા નગરીના રાજાને તાબે કર્યો અને તેને કાષ્ટના કયા, એક વખત રાજયલમા એ નિદશન દઈ તેને પાંજરામાં પુરીને પોતાની રાજધાનીમાં લાવ્યું. તેણે નીચે મુજબ કહ્યું કે પહેલાં–કાગવાટ (પિરવાડ) ઉજજયન જીયું અને ત્યાંથી યોગીનીઓની પીઠિકા વંશામાં મહાપ્રતાપશાળી ચંડપ થયે હતો. તેને પુત્ર લાવ્યા, અને બાબરા ભૂતને તાબે કર્યો. તેણે શત્રુ ચંડરસાદ ઘણો કીર્તિમાન થશે. તેને પુત્ર સેમ જય પર્વતના મંદિરે માટે બાર ગામનું દાન કર્યું (૧) ૧ થયો તે જિન શીવાય બીજા ભગવાન અને સિદ્ધકુમારપાળ કેદાર અને સોમેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર રાજ શીવાય બીજા માલિકને કબુલ કરતે ન હતે. કરાવ્યું. તેણે બીજું ઘણું મંદિર બંધાવ્યાં અને તેની પત્નિ સીતાના પેટે તેને અધરાજ નામે પુત્ર નાવારસ મરી જાય તેની મીલકત રાજયમાં જ થશે. અશ્વરાજની બુદ્ધિના ગુર્જર રાજાએ ઘણાં વખાણ કરવાને ધારો રદ કર્યો. તેણે બદલાલ દેશ છ કયા હતાં. તેણે પોતાની માતાને પાલખીમાં બેસાડીને અને જાંગલ અને કેકના રાજાઓ ઉપર જીત મેળવી. ગિરનાર અને શત્રુંજયની સાત વખત યાત્રા કરી હતી તેના પછી અજયપાલ ગાદીએ આવ્યો અને જાંગ તેણે ઘણું તળાવ અને કુવાઓ ખોદાવ્યા. ઘણી લના રાજાએ તેને નજરાણું આપ્યું હતું. મૂળરાજ પર બેસાડી અને મંદિરો બંધાવ્યાં. કુમારદેવી બીજે જે કે ઉમ્મરમાં બાળક હતો છતાં તેણે સાથે તેનાં લગ્ન થયાં અને તેમને મલદેવ, વસ્તુ પાલ અને તેજપાલ નામે ત્રણ પુત્ર થયા. દેવીએ (૧) વસ્તુપાળના ધાર્મિક કાર્યો માટે સુકૃત સંકીર્તન વસ્તુપાળ અને તેજપાળને પ્રધાન નીમવા એમ સર્ગ, ૭, ૮, ૯, ૧૦, સરખા. કીર્તિકૌમુદી અને સુકૃત સંકીર્તન બંને વસ્તુપાળની હયાતિમાં લખાયેલા હોવાથી વિરધવળને કહ્યું. તેમાંથી એકમાં, આ પાછળની જણાવેલી હકીકત વીરધવળે આ બે ભાઈઓને બોલાવવા માટે મળતી નથી. પિતાના મુખ્ય અધિકારીઓને મોકલ્યા. તેઓ (૧) સરખા–રાત્રિા મહાજ્ઞી પૂષાર્ચ યો નિનૈઃા રાજાની હજુરમાં આવ્યા અને રાજાને નજરાણું , કેવા દૂતીએgો કામઢાયા હે ! ધરી રાજાને નમસ્કાર કર્યા. તેએાની સુંદર રીતભાત, -જિનહર્ષ સૂરિના વસ્તુપાલ ચરિત્રને પ્રથમ સર્ગને વિનય, બોલવાની 8ાથી ખુશ થઈ રાજાએ તેમને શ્લેક ૮૪, પિતાનું મંત્રીપદ સ્વીકારવા કહ્યું, ત્યારે વસ્તુપાલે Page #21 -------------------------------------------------------------------------- ________________ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય ૧૯ રાજાને સ્પષ્ટ કહ્યું કે રાજાએ ધનના લોભી હાય રાજ્ય કરે. વીરધવળે હસીને તમને ફક્ત એક શહેછે અને તેથી તેમના અધિકારીઓ પણ તેવાજ રજ આપ્યું ત્યારે સંખરાજા તમારા ગુણોની કદર થાય છે અને પોતાની મરજીમાં આવે તેમ સ્વચ્છેદે કરશે અને તમને એક આખા દેશના સુબા બનાવર્તે છે. જો તમે ન્યાયથી વર્તવા, લોભ છોડી દેવા, વશે, મનમાં સંશય રાખીને તમે સંખને તમારા ચાટીયા અને નિંદાર માણસને કાઢી મુકવા ઉપરી રાજા તરીકે નહી સ્વીકારો; તે જ્યારે સંખ અને શાંત સ્વભાવ રાખવા કબુલ કરતા હો તો ખંભાત જીતી લેશે ત્યારે બીજાને સુબાગીરી આપશે. મંત્રી પદ હું લઈશ, એમ વસ્તુપાળે જણાવ્યું. પછી બાર માંડલિક રાજાઓ તેના ડાબા પગ સાથે સેરાજાએ બને ભાઈઓને મંત્રીપદની સુવર્ણ મુદ્રા આપી. નાની સાંકળે બંધાઈ જમીન ઉપર આળોટતા તેના આ મંત્રીઓ નીમાયાથી વીરધવળના રાજયને સન્મુખ રૂએ છે તે જગજાહેર વાત છે જ્યારે એક ઘણો ઉદય થયો. લાટ દેશના રાજાના તાબે ખંભાત તરફથી અર્ણોરાજના પુત્રોએ માલવાને રાજાને બંદર હતું તે વીરધવલે બળથી કબજે કર્યું હતું. વચમાં રાખી સંખ ઉપર હુમલો કર્યો અને બીજી ખંભાત ગુજરાતનું સમૃદ્ધિવાન મોટું બંદર હતું, બાજુથી શ્રી ભટે વલોવેલા યુદ્ધ સાગરમાંથી પેદા અને સત્તા અને સમૃદ્ધિનું મોટું ઉપગી મથક થયેલા કાલકૂટ ઝેર જેવું યાદવ રાજા સિંહણ)નું હતું. વિરધવળે વસ્તુપાળને ખંભાતને સુબે નીમે. લશ્કર સામે આવ્યું ત્યારે પ્રચંડ સંખે યાદવરાજાના વસ્તુપાળે ખંભાતમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના રહે- આખા સૈન્યને હરાવી ભગાડયું. તમારા મનમાં બરાવાસીઓ અને વ્યાપારીઓએ તેને ઘણે વધાવી બર વિચાર કરજો કે જેની તરવારના ઘાથી વજ લીધો. હલકા મનના ખરાબ અધિકારીઓએ ખંભા- પણ ભાગી જાય છે તેવા શંખરાજા સામે કાણ તમાં ઘણી ગેરવ્યવસ્થા કરેલી તે વસ્તુપાળના વખતમાં ટકી શકશે ? તમે તેની આંખમાં આવે ત્યાર પહેલાં દુર થઈ અને ખંભાતની ગુમાવેલી જાહેરજલાલી નાશી છૂટે. વાણિયાના નાશી જવાથી કંઈ શરમાવા ફરીથી ઉદય પામી. તેણે દરેક ધર્મવાળાઓને અન્ન જેવું છે નહી તમારે તમારા મનમાં જે નિશ્ચય કરો વચ્ચેના દાનથી સન્માન આપ્યું અને તેથી દરેકને હોય તે કરી લે. કારણ કે મર્યાદા મુકેલા સાગમંત્રી પિપિતાના ધર્મને રાગી છે એમ લાગતું. રની જેમ શંખરાજા હવે આ તરફ સત્વર આવે છે.” કાવ્ય સાહિત્યને તે ઘણો શોખીન હતો અને કવિ- આ સાંભળી વસ્તુપાલની ભ્રકુટી ક્રોધથી ધમધમી એને તેણે એટલું બધું ધન આપ્યું કે મુંજ અને રહી હતી છતાં પિતાનો ક્રોધ દબાવી હસીને મંત્રીએ ભેજના લાંબા સમયની કીર્તિ પણ તેના મહે જવાબ આપ્યો કે શંખરાજા જે પ્રમાણે મને મળવા આગળ ઝાંખી પડવા માંડી. એ વખતે વિરધવળ માગે છે તે મુજબ તેને મળવા હું ખુશ છું. મારલુણસાક રાજા સાથે મારવાડના રાજાએ યુદ્ધ કરતા વાડના રાજાઓ મેઘની માફક આવ્યા છે તે જ હતા તે યુદ્ધમાં રોકાયેલો હતો તે વખતે ભરૂચના વખતે તે આવ્યો છે તો તેને ભલે આવવા દો. રાજા સંખે પોતાના રાજ્યના તાબાનું અને પોતે મારી તલવાર તૈયાર છે. તમે કહ્યું કે ચાહમાણ રાજા ગુમાવેલું ખંભાત બંદર પાછું મેળવવા મોટા લશ્કર મને આખો દેશ આપશે તે વાતમાં કંઈ અયોગ્ય સાથે ખંભાત તરફ કૂચ કરી. સંખે નીચે મુજબ નથી. તમે જે બોલ્યા તેને હું એક શુકન માનું સંદેશો પિતાના દૂત સાથે વસ્તુપાલને કહેવડાવ્યો. છું. માંડળિક રાજાઓની પ્રતિમાઓ તેના પગે વીરધવળ સબળ છે છતાં મારવાડના ઘણા રા- સોનાની સાંકળથી બાંધેલી છે તે વાત ઠીક છે પણ જાઓએ હાલ તેના ઉપર ચડાઈ કરેલી છે અને યાદવ રાજાના કેદખાનામાં તેના પગમાં બેડીઓ કોઈ પણ ઠેકાણે વિરધવળનો જય થતો દેખાતો પડેલી હતી તેથી મને ઘણું દુઃખ લાગે છે. નર્મદાના નથી. ચાહમાન રાજ ભાગ્યેજ અહીં આવે છે માટે કિનારાપર યાદવ રાજાના સિન્યને શંખે હરાવ્યું તે મને ખંભાતમાં પ્રવેશ કરવા દઈ પછી તમે સુખેથી વાત તમે મને કહી પણુ પણ તે કેદ થયા હતા તે ' પગમાં બેડીઓ ૧. ચાહમાન રાજ ભાર : ન દેખાતે પડેલી હતી તે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ વાત તમે જણાવી નથી. ફક્ત ક્ષત્રીજ યુદ્ધકળાના મૃત્યુ પછી અને સમકાલીન લેખકે લખેલું હોવાથી રહસ્યને જાણે છે અને વાણિયાઓને તે આવડતું મંત્રીના પાછલા જીવનના ઈતિહાસની હકીકતોની આ નથી એ તમારા મનની ભ્રમણા છે. અંબા જે કે કાવ્યમાં આપણે આશા રાખીયે તે સ્વાભાવિક છે; વાણિયો હતો તો પણ શું તેને કેકણના રાજા પણ કર્તા તે બાબતનો કંઈ પણ ઉલ્લેખ કરતા નથી. મહિલકાર્જુનને લડાઈમાં હણી નાખ્યો ન હતો ? હકીકતમાં તો પહેલાનાં બે કાવ્ય કરતાં આ કાવ્યહું પણ યુદ્ધ વેપારમાં સારી રીતે પ્રખ્યાત થયેલો ના છેલ્લા સર્ગમાં વસ્તુપાલ મૃત્યુ પામ્યા એટલી છું. તરવાર રૂપી તાજવાથી શત્રુઓના મસ્તક રૂપ હકીકત શીવાય બીજી કંઈ પણ નવી હકીકત આ કાવ્ય માલ ખરીદું છું અને તેની કીમતમાં તેમને સ્વર્ગ માંથી આપણને મળતી નથી છતાં પણ છેલ્લો સર્ગ આપું છું. જે તમારે શંખ સિંધુરાજનો ખરો પુત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ઉપયોગી છે, કારણ કે હોય તો તેને તુરત અહીં આવી યુદ્ધનું સ્થળ પસંદ વસ્તુપાલના મૃત્યુના સમય આ સ્થળ સંબંધી જે કરવા કહેજો.” (૧)વસ્તુપાળે પણ પોતાનું સૈન્ય તૈયાર અનેક હકીકતો કહેવાય છે તે સધળી આથી બેટી કર્યું અને બન્ને સભ્યો વચ્ચે લડાઈ થઈ; વસ્તુપા- પૂરવાર કરી શકાય છે. પ્રબંધ ચિંતામણીમાં વસ્તુપાલના યોદ્ધાઓએ શંખના લશ્કરને યુદ્ધ સ્થળ લના ઉત્તર જીવન સંબંધી કંઈપણ ઉલ્લેખ નથી. ઉપર કાપી નાખ્યું અને તેના ઘણા શુરવીર યોદ્ધા- ચતુર્વિશતિ પ્રબંધ અને વસ્તુપાલ ચરિત્ર એ બે એને લડાઈમાં મારી નાખ્યા. શંખ પિતાના ગ્રંથેજ તે બાબતની હકીકત આપે છે. તેમાં વસ્તુ જેટલા બળવાન પોતાના ભાઇઓ સાથે મંત્રીને હરા- પાલના મૃત્યુનો સમય સંવત ૧૨૯૮ નો અને સ્થળ વવા નીકળ્યા. ઘણું ભયંકર યુદ્ધ થતું તેમાં વસ્તુપા- આંકેવાલીયા આપેલ છે. પણ આ કાવ્યમાંની હકીકત કવાલાથી આપલ છે, પણ આ કાવ લના નવ યોદ્ધાઓ અને શંખના ભાઈઓ કપાઈ ઉપરથી તે બાબત ખેટી છે એમ પૂરવાર થાય છે. ગયા પછી ગુલ કુળને ભૂગુપાલ શંખને મારવાનું મંત્રી પદની સભા પરથી વસ્તુપાલને પદભ્રષ્ટ થયાની પણુ લઈ તેના તરફ ધસ્યો, તેણે ઘણા યોદ્ધાઓને વાત પણ ખેતી જણાય છે. વસ્તુપાલતી મહેરબાતેઓ શંખ છે એમ ધારી કાપી નાખ્યા. આખરે નથી જેને ગાદી મળી હતી અને જેનું રાજ્ય તેના તે શંખ પાસે જઈ પહેઓ અને તેના ઉપર ભાલાનો પ્રયત્નથી મજબુત હતું તે વીસળદેવ તેજપાલ પાસેથી ' ઘા કર્યો. ચંખે તે ભાલાના કટકા કરી નાખ્યા. આ• મંત્રીપદની મુદ્રા લઈ લઈ નાગડને મંત્રીપદ આપે તે ખરે ભૂકૃપાલ શંખના હાથે મરાયો. હવે વસ્તુપાળ સંભવિત નથી અને વીશળદેવ ધાયું હતું તે પણ એક બીજા મોટા સૈન્ય સાથે આગળ આબે. તે તેમ કરી શકે તેવું હતું કારણકે મંત્રીઓની સત્તા પિતાનું લકર ઘણું ઓછું થયેલું જોઇ આ નવા ઘણીજ સારી રીતે જામેલી હતી અને તેઓ ઘણું લશ્કરને દેખી શંખ ભરૂચ તરફ નાસી ગયો. બળવાન હતા તેથી વીસલદેવની એકાદ વરસના ટુંકા સમયમાં સત્તા દૃઢ અને સહીસલામત થઈ શકી હોય આ કાવ્યનું ઐતિહાસિક મહત્વ. એક એમ સંભવતું નથી. આબુ પર્વત ઉપરના સંવત ખેદની વાત એ છે કે આપણા સંસ્કૃત ઐતિહાસિક ૧૨૮૬ (વૈશાખ સુદ ૩) ની તારીખના એક લેખમાં કાવ્યમાં ટાહ્યલાં જેવાં નકામાં લાંબાં લાંબાં વર્ણનો વસ્તુપાલ મહાઅમાત્ય તરીકે જણાવેલ છે. મારા ઘણાં હોય છે પણ જે મહાપુરૂષનું ગુણકીર્તન તેમાં અનુમાન પ્રમાણે તેજપાલના મરણ પછી મંત્રીને હોય છે તેને જીવનવૃત્તાંતની ઐતિહાસિક બાબતે ફેરફાર થયે હોવો જોઈએ. જિનતા મત પ્રમાણે તેમાં ઘણી ઓછી મળી આવે છે. આ કાવ્યને પણ તેજપાળનું મૃત્યુ વસ્તુપાળના મરણ પછી દશ વરસે આજ હકીકત લાગુ પડે છે. આ કાવ્ય મંત્રીના સીના થયું. (૧) સંવત ૧૩૦૩ ની સાલના એક હસ્તલિ(૧) વસંતવિલાસ. સગ ૩ લોક ૨૪-૨૫-૨૬-૨૮- (૧) મી. ટી. એમ. ત્રીપાઠી મને એમ જણાવે છે ૨૯-૩૦-૪૧-૪૨-૪૩ જુઓ. કે એક હસ્તલિખિત પ્રતના એક પાના ઉપર વસ્તુપાલ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય ખિત તાડપત્રના લેખમાં તેજપાલ અણહિલપુરમાં કવિ સોમેશ્વરે કીર્તિકેમુદી લખ્યું, એટલું જ નહી મહા સત્તાશાળા પ્રધાન છે એમ જણાવ્યું છે. પણ પોતાના સુરત્સવ નામના કાવ્યના છેલા સર્ગમાં શંખ કોણ હતો? વસ્તુપાળ સંબંધીના ગ્રંથોના વસ્તુપાલની કીર્તિનું વ્યાખ્યાન કર્યું છે અને પોતાના શોધન કરનારા અને અનુવાદ કરનારાઓએ શંખ ઉ૯લાધરાઘવ નામના નાટકના દરેક અંકના છેડે તેના અથવા સંગ્રામસિંહના સંબંધમાં જે ગોટાળે ઉભો કીર્તનમાં એક ધક મુકયો છે. અરિસિંહે પિતાના કર્યો છે તે દૂર કરવાની ખાસ જરૂર છે. તે લાટ સુકૃતસંકીર્તનમાં તેનાં ધાર્મિક કામની ઘણીજ સ્તુતિ દેશના ચાહમાણુ રાજા સિંહને ભાઈ અને સિંધરાજને કરી છે. એક તરફથી યાદવ રાજા સિંહણે સિન્ય લઈ પુત્ર હતા. તે એક મહાન યોદ્યો હતો અને નર્મદા હુમલો કર્યો બીજી તરફથી ભરૂચના શંખે ખંભાત નદીના કાંઠા ઉપર યાદવ રાજા સિંહણના લશ્કરના લેવા ચઢાઈ કરી અને તે એ વખતે કે જ્યારે હુમલાને તેને બહાદુરીથી પાછો હઠાવ્યો હતો. તે એક વરધવલ અને તેજપાલ મારવાડના રાજાઓના બળવખત યાદવ રાજાના હાથે કેદ પકડાયો હતો પણ વાને દાબી દેવામાં અને મુસલમાનોના હુમલાને પાછો જયારે શંખને તેની રૂબરૂ લઈ ગયા ત્યારે તેના હઠાવવામાં રોકાયા હતા ત્યારે-ગુજરાતના રાજ્ય માટે વ્યક્તિત્વથી અંજાઈને યાદવરાજાએ તેને છોડી મૂક્યો ભયંકર કટાકટીને સમય હતો તેનું જયર્સિયસૂરિએ હતા. બાર ખંડીયા રાજાઓની મૂર્તિઓ તેના ડાબા હમીરમદ મર્દન નામનું નાટક લખ્યું છે અને તેમાં પગે સોનાની સાંકળથી બાંધેલી હતી એમ કહેવાય વસ્તુપાલની બહાદુરી અને હુંશીઆરીથી બધા દુરમછે. પહેલાં ખંભાત બંદર લાટદેશના રાજાઓના નોને પરાભવ કેવી રીતે થશે તેનું આબેહુબ વર્ણન તાબામાં હતું; પણ તે વીરધવળે બળથી તેના હાથ- કર્યું છે. જયસિંહસૂરિએ વસ્તુ પાલની પ્રશસ્તિનું કાવ્ય માંથી કંટાવી લીધું હતું. મારવાડના રાજાઓએ પણ બનાવ્યું છે. વસ્તુપાલના યાત્રાનો પ્રસંગે તેના બળવો કર્યો અને યાદવ રાજા સિંહણે બીજી બા- ધર્મગુરૂ આચાર્ય ઉદયપ્રભસૂરિએ ધમળ્યુદય નામનું જુથી હુમલો કર્યો તે કટોકટીના સમયનો લાભ લઈ સળ સર્ગનું એક મહાકાવ્ય રચ્યું છે. આ લેખકે તેણે ખંભાત પાછું લેવા માટે હુમલે કર્યો પણ વસ્તુ- સુશ્રુતકીર્તિકલિનિ નામનું કાવ્ય પણું વસ્તુપાલની પાળે તેને હરાવી કાઢો. તેના સબંધી વિશેષ હકી, પ્રશંસામાં લખ્યું છે. આ કાવ્યના પહેલા અને છેલા. કત માટે વાંચકે હમીરમદ મર્દન કાવ્ય જેવું. સર્ગમાં યાત્રા સંબંધી હકીકત આપેલી છે. આ બધાં વસ્તુપાળ સંબંધી સાહિત્ય –વસ્તુપાલના કાવ્યો મંત્રીની સત્તા અને કીર્તિને સૂર્ય મધ્યાહે જીવન ચરિત્ર સંબંધી સમકાલીન અને પછીનું એમ બને તપતે હવે તે સમયે એટલે સંવત ૧૨૮૬ના પહેલાં જાતનું સાહિત્ય ઘણું છે. તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ, લખાયેલાં છે. મંત્રીના પાછળના જીવનને હેવાલ કોઈ ધોળકાના દરબારમાં તેની એકહથ્થુ સત્તા, ધાર્મિક અને પણ તે સમયના લેખકે આ નથી તે દિલગીરીની સાર્વજનિક ઉપગનાં ભવ્ય અને સુંદર કામ અને વાત છે. વસંતવિલાસ કાવ્ય સમકાલીન લેખકે લખેલું કવિઓને તેણે આપેલા અત્યંત ઉદાર આશ્રયથી હોવા છતાં મંત્રીના પાછલા જીવનની કંઈ પણ હકીકત આકર્ષાઈ તેના સમયના લેખકે તેનાં ગુણ ગાન તેમાં આપેલી નથી. પાછળથી લખાયેલાં પ્રબંધચિંતામણી કરવા પ્રેરાયા હતા. ચાલુકય વંશના રાજાઓના કુળ તેમાં રાત્રીના જીવનવૃત્તાંતની બધી હકીકત આપ અને ચતુર્વિશતિબંધ એ બે ગ્રંથોમાં જે પ્રબંધો છે તેજપાલના મરણની નીચેની તારીખ તેમને મળી છે. જિનહર્ષનું વસ્તુપાળ ચરિત્ર મંત્રીના ઓખા સં. ૧૨૯૬ મહું. વસ્તુપાલ દિવંગતઃ સ. ૧૩૦૪ મહં. જીવનનું વિસ્તૃત હકીકતવાળું કાવ્ય છે. તે કાતતૈનપારી faઃ આમ વસ્તપાલના મરણ પછી આઠ મદિ અને ચતવિક્ષત પ્રબંધને અનુલર છ છi વરસે તેજપાલના મૃત્યુની તારીખ મુકી શકાય. તેમાં ઘણી નવી અને ઉપયોગી માહીતી છે. (અપૂર્ણ). જિન શીતવાળું “અસર છે છતાં Page #24 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ મહારાજ્ય રૂપક નાટકને સંક્ષિપ્ત સાર. [ગત જેઠના અંકના પૂ૪૧ર થી અનુસંધાન ] અનુવાદક–પંડિત ફત્તેચંદ કે. લાલને. ધર્મ-આ પૃથ્વીમાં ભરતાદિ ગ્રુપમાંથી કેઈએ કદી પણ છોડયું નથી એવું પાપનું મૂળ મૃતધન પણ જેણે છેડી દીધું છે; તેમજ જેમણે પિતાના રાજ્યના સીમાડામાંથી તાદિ વ્યસનના ચક્રને બહાર કાઢી મુકેલ છે એવો કોઈ પુરૂષ મારે વર હે ! મતિપ્રકર્ષ-શ્રી હેમચંદ્રના ચરણકમળ પાસે અભિગ્રહરૂપી આભા જેમણે ધારણ કર્યા હતા, રાજેશ્રીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે કોઈ જીવની દાનરૂપી કંકણોથી જેમનો હાથ શોભી રહ્યા વિરાધના કરવી નહિ, તેમજ સપ્તવ્યસનને સર્વથા હત-જેમનું સંગરૂ૫ હસ્તિ ઉપર આરોહણું ત્યાગ કરવો એવો સંપૂર્ણ નિષમ કર્યો છે; વળી કરવામાં આવ્યું હતું, સદાચાર રૂપી છત્ર જેના પર એમણે અભક્ષ્યને ત્યાગ કરી પરસ્ત્રીથી પરગમુખ શભિ રહ્યું હતું-જેમને શ્રદ્ધારૂપી સહોદર બ્લેને રહી હિંસાદિકને સ્વદેશમાંથી અને પરદેશમાંથી હાંકી લવણોનારવિધિ કર્યો હતે-તેરસેક્રેડ વતપ્રકારરૂપી કાયા છે. સદભાગી જાનૈયાઓથી જેઓ પરિવૃત થયા હતાઆવું સાંભળી ધર્મભૂપ પ્રમુદિત થયો, પોતાની શ્રીદેવ-ગુરૂ-ભક્તિ દેશવિરતિરૂપ જાનડીઓથી જેમના વિરતિ નામક પત્નિને એ વાત નિવેદન કરી. સદા. વલ મંગળ ગવાતાં હતાં, એવા એ નૃપેન્દ્ર અનુક્રમે ગમ શમાદિ અધિકારીજનોને પૂછયું. આવું સાંભળી પૈષધશાળાના દ્વારા (તારણુ) પર્યંત આવી પહોંચ્યા, શ્રી ધર્મની સમિપમાં બેઠેલી મદિતા-મૈત્રી-સમતા પિય પ્રકારના સ્વાધ્યાયરૂપી વાજાનાં મધુર વનિ રૂપી સખીઓએ કપાસુંદરીને આ વાત જાહેર કરી. એ વેળા પૂરમાં પ્રસરી રહ્યા હતાં. વિરતિરૂપ સાસુએ પ્રયોજન સિદ્ધ થાય પાર પડશે એ નિશ્ચય જેમને પંખણાં ઉતાર્યા હતાં, અમદમાદિરૂપ સાળાઓ, કરી ધર્મથી છુટા પડી શ્રી કુમાર કૃપસમીપે મતિ જેમને માર્ગ દેખાડી રહ્યા હતા, તેવી વેળાએ એટલે પ્રકર્ષ પ્રત્યક્ષ થયો અને પુરૂષ ઠેષરૂપ પણ બંધ સંવત ૧૨૧૬ના માર્ગ સુદી દ્વિતિયાના દિને માત(પ્રતિજ્ઞા) વિગેરેને સમગ્ર હેવાલ જણાવ્યું. પ્રો ગૃહમાં બેઠેલી શિલરૂપી શ્વેત પાનેતર પહેરીને ધ્યાન જન નિષ્પન્ન થયું છે એવા અમૃતમય અસરોથી (ધર્મધ્યાન શુકલ ધ્યાન)રૂપી ઝુમણને કર્ણમાં પુનઃ કહો પુનઃ કહે એવું બોલતા બોલતો જાણે લટકાવીને, નવપદરૂપી હાર કઠે આરોપીને, તપના પરમ આનંદ સ્વરૂપમાં મગ્ન થયો હોય એમ પિતાના નાના પ્રકારરૂપ મુદ્રિકાઓથી અંગુલીઓને સુશોભિત હસ્તાને ઉછાળવા લાગ્યા, ત્યાર પછી મહાઉત્સાહ કરીને હાજર થયેલી કપાસુંદરીનું પ્રાણ ગ્રહણ શ્રી પૂર્વક રાજધાનીના મંડપમાં શ્રી ધર્મભૂપાલે પિતાના કુમારપાળ મહિપાળે શ્રી અહંત દેવતા સમક્ષ કર્યું. રસાલા સાથે પ્રવેશ કર્યો. ત્યાર પછી આગમત શ્રાવકના ગુણોની વૃદ્ધિ કર નાર દ્વાદશ તત્વરૂપી કળસોની ચોરી બનાવી વિચાર હવે જ્યારે શુભ લગ્ન પ્રસંગ સંપ્રાપ્ત થશે રૂ૫ સુંદર તેરણો બાંધ્યાં, નવતરવરૂપ નવાંગવેદી (કંડ) ત્યારે નિર્મળ ભાવરૂપી વારિઓથી, જેમને મંગળ રચી પ્રબોધરૂપી અગ્નિ પ્રગટાવ્યા, ભાવનારૂપી ધૂતની સ્નાન કરાવવામાં આવ્યું હતું, જેમના દેહને સતકિ. આહૂતિ તેમાં અપાવી. શ્રી હેમાચાર્યપ ભૂદેવે વધુ ર્તિરૂપી ચંદનનો લેપ કરાવવામાં આવ્યો હતો, અનેક સહિત રાજાને “ચારિમંગલરૂપ’ વેદોચ્ચારપૂર્વક "વ્યસન સાત છે. જુગાર, ચોરી, પરદાર, વેશ્યાપ્રદક્ષિણ કરાવી ત્યાર પછી-હસ્તમેળાપ છોડવાની શિકાર, માંસાહાર, મદ્યપાન. ૧ લગ્ન કરાવનાર બ્રાહ્મણ Page #25 -------------------------------------------------------------------------- ________________ મહારાજ્ય રૂપક નાટકને સંક્ષિપ્ત સાર ૨૩ મંગળક્રિયા ટાણે જમાઈને સૈભાગ્ય-આરોગ્ય- બોલાવ્યો; અતરંગ ચતુરંગ સેનાને સજજ કરી દીર્ધાયુ-બળ-સુખ વિગેરેની અભિવૃદ્ધિ ઇછી ધર્મ જૈનેશ્વર વાણીરૂપ સં યામભેરી (Bugle) - ભૂપે આશિર્વચનો આપ્યાં. ગડાવી. સર્વ દિશામાંથી યમ નિયમાદિ સુભટો ભેગા આ પ્રકારે લગ્નના પાણિ ગ્રહણને માંગલિક મળ્યા, શુભ અધ્યવસાયરૂપ પવનવેગી તુરંગે ઉત્સવ સંપૂર્ણ થયો, ત્યારે સૂરિમહારાજે વંદના કરી હણહણ રહ્યા. ધૈર્ય, વૈર્ય -આસ્તિકરૂપ હસ્તિરહેલ રાજશ્રીને આજ્ઞા કરી. એ ગરવ કરી રહ્યા. પછી શુભ વેળાએ વિજય ધર્મભૂમિના પ્રભુરૂપ, હે ! નરેન્દ્ર! જે કન્યાને યાત્રાને ઉચિત વિષે ધારણ કરી (કેશરિયાં કરી) શ્રેણિકાદિ નૃપે પૂર્વે નિરખવા પણ ન પામ્યા તે જિજ્ઞાસારૂપી વજન ટોપ પહેરી, નવગુતિરૂપી કન્યાને તું પરણવા પામ્યો છે, એનો પ્રેમ બહુ બહુ બખ્તરથી પિતાને ઢાંકી, સત્વરૂપી તીણું સદા મેળવતો રહે છે, અને એનું વચન કોઈ દિવસે અને બ્રહ્માસ્રરૂપી મૂળ ઉત્તર ગુણેના બાણ વધત ખંડતે નહિ, જેથી આ મહાન કલ્યાણકારક પ્રસ કરી, આર્જવથી પ્રાપ્ત કરેલ છત્રીસ પ્રકારના ધનુષ્પો ગવડે તે મહાન નિવૃત્તિને ભજીશ.૨ રૂપી શાથી, શ્રી ચાલુક્ય અમેઘ થયા. શ્રી હેમાતેને સર્વ પ્રકારે પ્રીતિકારિણી જોઈને કત શિરોમણિ ચાય તેની ફલાવિધિ કરી, વિંશતિ વાતાગ રાજર્ષિ પિતાના આત્માને તેના દ્વાર પાળ સમજવા સ્તવનમાં રહેલ અતર્ધાન થવાની ગુટિકા પ્રાપ્ત લાગે, હવે એક વેળા અતિ હાલમાં આવી ગયેલા કરી; મેહપર જય મેળવવાનો નિશ્ચય કર્યો. ધર્મ, અને પ્રેમને પરવશ થયેલા પિતાના પ્રાણપ્રિયને શમ-દામ-વિવેકાદિ મહા સુભ વડે વિકટ મૂર્તિ જાણીને ધમનન્દિની આ પ્રમાણે બેલી-હે : પ્રિય રૂ૫ થઈ: શ્રી મહારાજાના પ્રદેશની નજીકમાં તમ! મારા પિતાને પુનઃ સ્વસ્થાને સ્થાપન કરો આવી પહોંચે. અને મેહને જીતીને મહારા મનોરથો પૂરણ કરે. એ હસ્તિને સંગ્રામની મોખરે કર્યો. જ્ઞાનદર્પણ સજજનોની પ્રતિજ્ઞા મેરૂ પર્વત જેવી અચળ નામના દૂતને મહારાજા પાસે પાઠવ્યા. અજ્ઞાનહોય છે; રાશિ નામનો પ્રતિહારી મોહરાજાની પર્ષદમાં તેને કારણકે:-- લઈ ગયે. મહરાજના કુંજરને તેણે જે તે તે જે જેને કહ્યું હોય-જે કાંઇ પિતે વધે હોય, આવા પ્રકારનો હતો:– અને જેની પતે પ્રતિજ્ઞા કરી હોય તે સજજનો ઇતિર આચારવાળા ચારકષાયરૂપ જેને ચાર પત્થરની રેખા ગણી નિશ્ચય પાળે છે. ચરણ છે, મિથ્યાત્વરૂપી જેને મહાન કાયા છે, વળી નીચ કે વિધ્રના ભયથી કાર્ય આરંભ શો અને આર્તધ્યાનના અધ્યવસાયારેપા જેન બ કરતા નથી–મધ્યમ લાકે કાયૅને આરંભ કરે છે; તાળા છેઅને સંસારરૂપી વનને તાર જે થR પરંતુ વિદ્ધ આવતાં તેને છોડી દે છે. અને ઉત્તમ- ભ્રમણ કરી રહ્યા છે એ માહના મગજ કા જને હજારગણું વિનોથી વારંવાર તાડિત થયા મનને વિહળ કરી રાખતા નથી ?" છતાં પ્રારંભેલું છોડતાં નથી. સમીપમાં રહેલા મહતૃપતિને કદાગમ નામને પ્રિયાના પ્રેમથી ભાવયુક્ત વચનોના શ્રવણથી મંત્રી બોલી ઉઠ્યો, અરે ! દૂત ! તું કોણ છે ! તને શ્રી ચાલુક્ય પ્રત્સાહીત થયો: પિતાના આત્મામાં કોણે મોકલ્યો છે ? શા માટે મોકલ્યો છે ? એવું તના આવિર્ભાવ કરતાં શ્રી ધર્મભૂપની સાથે જ્યારે તે બોલી ઉઠે ત્યારે જ્ઞાનદર્પણ તેને કહે વિચાર કરી મોહની ઉપર ચઢાઈ લઈ જવાની છે–અરે ! હે ! તૈિયારી કરવા લાગ્યો. સંધ્યાનરૂપી સેનાધ્યક્ષને મોહમંત્રીન! જ્ઞાનપણ મારું નામ છે. અને ૨ મેક્ષને. શત્ર ઉપર હલ્લો લઈ જનારા પ્રખર નૃપોની શ્રેણીમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ શિરોમણિ એવા શ્રી ચાલુયસિંહે જણાવ્યું છે કે મેહરાજ પુન: કહે છે, રે! દૂત :અરે! એહ! તે આજે કપટ યુદ્ધરૂપી સૈન્યના જે બાયેલાને મેં મહારા પિતાને સબળથી ગર્વથી શ્રી ધર્મપતિને પરાભવ પમાડી નસાડ સ્થાન ભષ્ટ કર્યો છે એવો ધર્મ વળી શું મોઢું લઈને છે. એ તે ન્યાયનિષ્ટ હોવાથી તેણે મારી રાજધા- અહીં આવ્યો છે ? નીને હાલમાં આશ્રય લીધો છે, અને શ્રી ગુરૂની - વડીલ હોવાથી પૂર્વ મેં એને જીવતો મૂકી દીધે વાણીથી બહુ ઉપકૃત થઈ શ્રી કુમાર ભૂપતિને ગુરૂની હતા, પરંતુ હમણાં તો હું રણને મુખે પ્રથમ એનીજ પ્રેરણાથી પોતાની કૃપાસુંદરી નામની પુત્રીને તુષ્ટ- આહૂતિ આપવાનો છું. માન થઈ શ્રી ધર્મભૂપતિએ આપેલી છે. અને એથી અથવાતેઓને સંબંધ બંધાય છે. હાલમાં તે શરણંગ- અતિ વૃદ્ધપણાને લઈ ધર્મ મરણની સન્મુખ થાય તને વજન પંજર જેવા, અને આશ્રિત જનોને એ યોગ્ય છે; પરંતુ તારે રાજા મૂખની પેઠે બીજાને વત્સલ એવા, શ્રી ચાલુકય કુળના પર્વત એવા કૃતજ્ઞ માટે મરવાને શા માટે ઇચ્છે છે ? ચૂડામણિ રાજર્ષિ, શ્વસુરને સ્વરાજ્યનો અભિષેક હા સમો એ તો ધર્મનજિનીએ પોતાના કરવા ઈચ્છે છે. પિતાની સંપદા માટે એને ઉશ્કેરેલ છે માટે મર“શ્રી ચૌલુકય તારા પર ચઢાઈ લાવવાને સન્ય વાને છે. સહિત શ્રી ધર્મરાજાને સહાયક થઈ તારાપૂર પાસે હા! હા! બૈરીને વશ થયેલમાં તે કેટલી બુદ્ધિ આવી પહોંચ્યો છે. તેથી અહી આવીને તેની આજ્ઞા હોવી સંભવે ? રૂપી પુષ્પમાળાથી તારા શિરને સુગંધિત કર.” ત્યારે મહારે હાથે એઓ મરણશરણ થવાના છે એ પછી આ વેણ સાંભળી મેહ મહારાજા મુખ મરડી વિધિના લેખ સત્ય કરવાને માટે આ હું હારી પછબોલ્યો, “ અરે ! દૂત ! વાચાળ એવું શું લવે છે? વાડે હમણાજ આવ્યો જાણવો. તું પણ રણસંગ્રામમાં પુરૂષોમાં ટિટડા જેવો એ કુમારપાળ કોણ છે ? હારા સ્વામીને અને ધર્મને મને બતાવજે. કે જે ભગાડી મૂકેલા બિચારા અધમ ધર્મરૂપથી એવા વેણોથી તિરસ્કાર પામેલ જ્ઞાનાદર્શન પ્રેરાઈ, ત્રણે જગતમાં ગાં ન જાય એવા પરા- રાજાની પાસે આવી પહોંચ્યો. મેહ પણ કમવાળા મને હરાવવાની વા.૨છા રાખે છે ? સકલ દુધ્ધનરૂપ સેનાની વિગેરેની વચ્ચમાં રહી, માત્સર્યત્રિભુવનની પરિપૂર્ણતા પણ જેને પહોંચવાને પુરતી રૂપી અભેદ્ય કવચ ધારણ કરી દુકૃતિ રૂપી પ્રમાદ નથી, એવો જેનો પ્રતાપભવ છે, એવા શ્રી મહું અોની પરમ્પરાથી સજજત બની, નાસ્તિકરૂપી ભૂમિપાળને શત્રુથી છુપાતા એવા આ નૃપ ક્રીડાઓ ગજપર આરૂઢ થઈ, કુશાસ્ત્રરૂપી વાદિના વનિથી, વડે ભગાડવાને શક્તિવાન થશે? રે દૂતાધમ ? જા ! અનેક લોકોને બીવડાવત, ક્રોધાદિ કરડે સુભટનું તારા રાજાને જણાવકે, મેહ-એ-આવી પહોંચ્યો.” રક્ષણ લઈ શ્રી ચાલુકય સેનાની પાસે આવી ચડ્યો. જ્ઞાનદર્પણ કહે છે-રે જાલમ મેહરૂપ ! એવી અને સૈન્યને આગળ ચલાવ્યું. રાગ-કેસરી પ્રમુખને શી ડંફાસ મારે છે? સાંભળઃ– બોલાવી, પ્રોત્સાહન આપ્યું, એટલે તેઓ આ પ્રમાણે જેણે તને સપરિગ્રહ (રસાલા સાથે) પૂર્વે ધ્યાના- બોલવા લાગ્યા:નિરૂપી શસ્ત્રના તેજથી હણી નાંખ્યો છે, એવો એટલે કે – જિનેશ્વરના પાકમળમાં ભ્રમરરૂપ શ્રી ચૌલુક્યચંદ્ર રાગ –અહો! હું જાગ્રત હોઉં, ત્યાં ધર્મ કેણું રાજા વિજય પામે છે કે જે તારા વલ્લભ એવા કાળા મોઢાના દૂતાદિ ભડવાઓને પિતાના પૂરમાંથી હાંકી કુમારપાળ કેણું માત્ર છે? કારણ કે - કાઢે છે; તે તું વૃથા શું બડાઈ મારે છે ? ૧. મુખમાં-ખરે. ૧ ન્યાયથી લડનાર. ૨=જ્ઞાનદર્પણ બખ્તર, Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પત્રો અહલ્યા જોડે ઈદ્ર જારકર્મ કર્યું, પિતાની પુત્રી ર્ધાન થઈ જવામાં ઘણું કુશળ એવા શ્રીમદ્ આર્ય પછવાડે બ્રહ્મ દોડ્યા. ગુરૂપનિની ચંદ્ર વાચ્છા ધર્મ રાજાના પુણ્યકેતુ અને જ્ઞાનદર્પણદિ અમાકરી, એવા મેં કાને પિતાના પદથી પ્રાયે ભ્રષ્ટ નથી ત્યાંની સ્વલ્પ સહાય સાથે રાખી સન્યને પછવાડે કર્યા? ત્રણ ભુવનને ગાંડીતુર બનાવી દેવાની વિધિમાં રાખી પિતે આગળ ચાલ્યા; અને ક્ષણવારમાં શત્રુની મહારા કામાઅને શ્રમ જે કાઈને શ્રમ છે ? આમ સામે તીરે આવી ચઢ, જ્યારે રાગ બોલી રહ્યા એટલે રાજા-અરે જ્ઞાનદર્પણ! મેહભૂપના સ્થાનને કે :-જગત માત્રને અંધ બનાવી દઉં ! બહેર દેખાડ; કે જેથી હું એને રમત માત્રમાં પ્રતાપન્ય કરી દઉં, સચેતન એવા ધીરને અધીરો બનાવી દઉં, જી. કર્તવ્યને ભૂલાવી દઉં, એટલે હિત શામાં છે તે જ્ઞાનદર્પણ–દેવ અગાડી અવલોકન માત્રથી સાંભળવા પણ ન આપું! અને બુદ્ધિવાનને શીખેલું બાયલા માણસના જવરના જેવું આ મહારાજાનું યાદ કરવા પણ ન દઉં. સ્થાન દેખાય છે. આવા પ્રસંગે લોભ, દંભ, અને અભિમાન વિગેરે સુભટેએ ભૂાસ્કેટનને આટાટોપ કર્યો. (પ્રવેશ કરે છે). અને હાકોટા પરસ્પર મચાવી એ સ્થાનને ગજાવી મૂક્યું. (શ્રી સર્વેએ પ્રવેશ કર્યો) ગુપ્તરૂપે ખડા થઈ રહ્યા. શ્રી ચાલુકયસિંહ પણ વૈરીના સમગ્ર સૈન્યને કેટલીકવાર પછી મહારાજા વચ્ચોવચ્ચે પોતાના પરિ પ્રોત્સાહિત જાણું પિતે ઉત્તેજીત થઈ મેહુભૂપને વારની મધ્યમાં જોવામાં આવી ગયા. તેઓના આવા તુણુ માત્ર ગણી નિજ સન્ય વિના પણ મેહને હાકેટા સાંભળવા લાગ્યો : જીતવાની ઇચ્છાવાળા બની ગુરૂની પ્રસાદીરૂપ (યોગ મેહઃ–પુરૂષમાં એવો ક ક છે કે જે શાસ્ત્રનું) વજનું કવચ, ઓઢી, મેહભૂપતિની જોડે વર રાખે છે? ખરેખર! એવાનું અન્નધ્યન થવાની વિરાંતિ વીતરાગ સ્વરૂ• તે નિઃસંકરણમાં મરણ થવાનું છે , પરૂપી દિવ્ય ગુટિકાનો ઉપભોગ કરી, સહજ અન્ત આવિ રામચકિત 18ા સરિઝ શાસ. પ્રાચીન પત્રો. 13 પ્રહ : - વિજલમીસુરિને વડોદરે ભૂપાલવિજયે ખંભાતથી સં. ૧૮૨૫ માં લખેલો પત્ર | | શ્રી . पूज्य शिरोमणि भ। श्री विजयलक्ष्मी सूरीस्वर वरनाण ॥ स्वस्त श्री आदिजिन प्रणम्य श्री वडोदरा नगर चरण कमलांन. महाशुभस्थाने पुज्याराध्ये महिमामयं समस्तगुणगणालं- श्री स्थंभतीर्थथी आशावंत पं। भुपतिविजयग। कृतगात्रचारित्रचूडामणि सकलशास्त्र सिद्धांतना पारिण लषीतं वंदना १०८ वारऽवधारज्यो यतःऽत्र सुखस्याता छे. वर छत्रीस गुणे करी वीराजमान दिनकर शमान જમીન વિનર મન તુલ્બારી સુખસ્યાતાના પત્ર પ્રસાદ કર્યા તે વાંચી તેની પર પૂર્ણચંદ્ર મંડજાનન સુમતિ ત્રિા ઘણું જ સંતેષ ઉપના બીજુ લષ્યા કારણ એ છે ગુપ્ત પઢિ મિથ્યાત્વના ટાદના વિલિન મુદામા જે તૌ ૫ત્ર ગાંધી ઉપરે લખ્યા ઉપધાન આચ્છી सकल कला कुशल इत्यादि अनेक उपमा विराजमान ૧ તાપમાં જેમ મનુષ્ય હળબળે, તેમ મેહરાજ થેરઅહીં રાગ એટલે કામદેવ લાગે છે. થરવા લાગ્યો એ ભાવ દેખાય છે. ભા. કર્તા. Page #28 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ સવેગી પાસે પૈસવાની રજા આપી છે તે ત્યારે તે વાતને પણ વર્ષ ના થયું પૈસાયું નથી તે અડકર્યું પણ તમે તે મોટા છો તુલ્લે જે લખ્યું કે અમે કાવ માટે તુ પધારો તે હતુહ્મ પાસું વરસ્યું મહા અંતરાય કર્યો પણુ અધ્યારે એહમાં જે હાંસલ ઇતિ તવં બાકી રજા આપું તે આખા ગછના ખાવાને વાસ્તીથ લાંચ લેવા વાસ્તી એ કર્મ બાંધ્યું શ્રાવક શ્રાવિકા સર્વ તેહુ પામેં જલ્પે ત્યારે તુહ્મારે છે તે અ પાતકી થયા તે તુક્ષને મલીટ્યુ તીવારે પાંતીઈ કાંઈ રહેણ્યું તે નથી માટે તુલ્બ જરૂર ss (આ) લોયણુ તથા તપ કરવો ઘટસ્યું તે તુહ્મ એકવાર પધારો પછે તે તુ ડાહ્યા છો તુહ્મનેં પાસે કરી અંતરાય છોડીસ્યુ પણ ગચ્છમાં તુલ્બારી તે ઝાઝુ લષવું તે કારમું છે ન આવો તે અમેં તથા સા(મા)ની આજ્ઞા રજા અડકાવ છઈ તીવારે' સર્વનઈ રજા આપીણ્યું જ્યારે અડકાવ કર્યો છ0 માંગીવી પણ અડકાવ ન હોત તે તુહ્મનેં તથા તીવારે તુહ્મ ઉપરે રાગ તેડાવ્યા કરે છે માટે અમનેં કઈ શ્રાવક રજા મગાવત નહી તુહ્મને ન જેહવું હોઈ તેહવું લખી જણાવો જે (ભા)ો તો કહજે તમા કિહાં વસો છે અને બીજી ગઈથી સમાચાર ફરી લષ જે આજ્ઞા આપીઈ સંવત બીજા ગછના જતીની કરીયા સુધી કરીને ગછના ૧૮૨૫ માગસર સુદિ ૧૦ રવૌ I એ ગુનો પડયો જતીની તથા ગચ્છનાયકની કરીયા નથી કરતા તે માટે તે માફ કર એકજ (સ)મે ચૂકછુિં ૫૦. હવે ઓસવાલને એ વાતનો મમત્વ ઘણું છે જે એ નહીં (સૂકું). અપાસરે એ ગછવાસીઓ કને ઉપધાન માલ નહીં કરીએ. એડવા કદાગ્રહ કરે તે અધ્યે તે ન માય વિજયલક્ષ્મીસરિએ પ્રેમવિજયગણિને છાણી માટે ગાંધીનઈ આગલ કરિ મારગ ગછના ભાગે લખેલ કે પત્ર, તે માટે અડકાવ કMછે અને તુક્તને એ વાત ગમતી | શ્રી II હેય તે અમારે કાઈ કામ નથી સર્ષે ગ(નો) છેદ જાઓ પણ તુહ્મારા સારા વાસ્તીમે પણ એટલા 5 नत्वा भ.। श्री विजयलक्ष्मी सूरमिलिख्यते पं। શ્રાવકને અલામણું થઈ ને તુ ઈમ કહે લબ્ધ શ્રી પ્રેમય જ . વરાણા સત્રથsqન્નતિ અમાર તથા તો સર્ષે પંસવા દેટ્યુ પછી ખંભાતિ શ્રાવક છે ન જે હિત પં ા ચાર પ્રમુણની વંદના ગાયો હવે માર્ગ મોકલે છે હોં સર્વ શ્રાવક સંગીની તત્ર ૬ મૌનનનૈ દો તથા પ્રતિ વદ્દારીની કરીયા કર(ટ્ય) અછમાં જતીની કરીયા નહીં કરે પરિવલીને મા છે વિની પ્રતિ ૨ વારની માપ તીવારે સારું ગની સભા સારી રહેર્યો છે રૂાં છે તે મોહીણું આપના પ્રતિ ૨ સીઝન્ન ૧ સીઅપાસરે આ છે કેઈ તે પણ નહીં આવઈ માટે જ્ઞાસા ટાળું ૨ જી જાણ પણે $ ૪ મારે તો તુ શ્રી ખંભાયત અગાંધીને ઉપધાન વહેવરાવી વિ. મુરતિમાં રાગી વર્લ્ડ પ્રાપ્ત છે તે ૩૧ર જં માલ પહેરાવી એછવ કરી અહ્મ વિહાર કરવો ઘટે પુરુષોત્તમની ટાંબુ ૨ તિહાં જયાં શું મળમદ્ર ત્રિાની તે સુખેં કરો તે વાતની ચિંતા ન કરવી આ ફ્છા છે જિળ તથા વિધ સામગ્રી સર્વ મિત્રઢ્યું પણું ગ૭ની ઉન્નત દીસેં તુલ્બારી સભા જસ થાઈ ત્રવીર્ સર્વ શ્રાવ વિજાનૈ ધર્મામ રો માતે વાતે રાજી છીઈ એસવાલાએ તપીયાને મેહે શિર વરિ ૧૦ વિને પ્રત્યુ ૧૪ શ્રી પ્રેમવિનય ના અગાં કરી જે તુહ્મ પાસે એણુ ઉપધાન વહીયેં વર શ્રી ઝળપુરે. Page #29 -------------------------------------------------------------------------- ________________ The Highest Life of Blissful Freedom evolving through Knowledge and Activity. The self lives by knowing, just as it is by means of knowledge that it secures its place in the world. By means of knowledge the self is re- deemed from the world. Where knowledge has assumed the idealistic character, it has usually directed its energies in the direction of reaching a Beyond, in the form of the transphenomenal; but in doing this it has no right to overlook the fact that the self which puts forth the knowledge does not relinquish knowledge at the moment it realises it; for this reason it becomes necessary to regard the exercise of knowledge, not as a mere repre- sentation of something exterior, but as the realisation of that which is internal, romanticism, which thinks the world exists for man. Our dialectic will be satisfied with the system of philosophy or poetry which makes the self supreme. Meanwhile it cherishes the belief that the anti-natural and anti-social phases of egoisin are only preliminary to a more constructive view of the self in the world and society, which are unable to submerge it. All that the world of things and persons can do for the self is to provide it with a place where it may enjoy its inner existence and exert its particular powers. Yet the full fate of the ego in the world is a problem which demands independent treatment through independent treatment through which the ultimate meaning of all human striving and hoping may be properly analysed and thoroughly appreciated. The human self endeavours to think the world and will the world, because that self has something worldlike about it. In the attitude and action of the whole self we see what reality can be. The aim of the self is not simply to experience the exterior, or to exhibit the interior, but to affirm itself as real. In its attitude towards the exterior world the self cannot wholly conceal its contempt, the expression of which is not at all out of place to-day, when the usual philosophy of life resembles a hut rather than a ivory tower, when man is looked upon as a ser vant of the world instead of its master. Realism, which thinks that man exists for the world, is no nearer to the truth than The work of the self in the world being a world-work, it is not difficult to raise the ego from the idea of efficiency to that of superiority wherein its true character consists. Reality is the form of human self-hood and consists in the possession of that which exists rather than the mere striving after it. In this respect, reality, as expressed by the ego, is of aristocratico character, while the conception of reality as formulated by realism is necessarily mediocre and unworthy. Only by the calm possession of the real is the self able to entertain and express the Compare the concept of Siddha on the highest summit, beyood Loka, and possessed of unique Dature, Page #30 -------------------------------------------------------------------------- ________________ 24 જૈનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ notion of its inherent essence and its in- trinsic worth. While activity has an acceptable place in the dialectics of the self, that place is not the highest one; and where striving is necessary for the development of the ego's nature, the character of that striving is chiefly negative, consisting of a reaction against the world. It is the fate of sensation to be raised above itself by the will; none the less it is the fate of the will to elevate to an unwont ed plane through the intellect. Where the intellect has performed such a task as the intellectualising of volition, and where it occupies such an exalted position, its cha- racter is seen to be something more than that of intellect in the ordinary sense of the term. The intellect supersedes itself by virtue of the fact that it creates something beyond, or that which is an exaggeration of the mere intellect. As a result, the intellect brings the self into being, while it affords the self an intuition of the world as a whole. The wind can not experience the world-whole, nor can it will the universe in its totality; but it can contemplate the world-whole in the -whole in the moment that it contemplates itself. In order to gather the fruits of ego's activity, it is necessary to consider the nature and activity of the self in the light of intellect. In our day, where positivism and fragmatism have conspired to betray the intellect, it is not possible to advance the claims of the intellect with the case of the older rationalism, but since our dialectics must repudiate rationalism, we do not feel the deprivation when it is taken away. Rationalism sought to remove contradiction by removing life; intellectualism, which has the individual on its side, attempts the far different task of reducing this chaos to order. These circumstances place the principles of intellectualism in a different light; no longer does the mind seek to secure sway over the realm of impersonal sense, for now it is engaged in subduing the will as this appears in the living forın of individual life. As in other phases of our study, ego. ism and activism have the effect of presenting new problems and new way of solving them. In the present case, where we are striving to secure a consistent and sufficient notion of selfhood, the subjugation of the will by the intellect lends new meaning to the intellectualist problem, which is ing to seen to proceed from the voluntaristic rather than from the sensational, as was the case with the older rationalism. Philosophy has ever been optimistic concerning the will; it has assumed that, with all the uncertainty of speculation, action, was something sure. But the rise of voluntarism has brought us to the place where we are called upon to inquire concerning the authenticity of action, for the mind may doubt the deed as well as the thought. Where the human self reacts In the assertion of the self, will promotes intellect, while intellect perfects will. The union of these two functions of reality is found in the human self. The peculiar character of intro-activity has been obscured by physical and social considerations, which have made it impos- sible for humanity to live from within. Page #31 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનદિયાભ્યામ મોક્ષઃ upon nature and initiates an independent allready said about it, but in what has thus course of activity, it abandons the obvious far been neglected. The intellect indeed and instinctive for the uncertainties of the seems impossible and formal, but its condiideal. In this way it may become decadant tion may be an acquired passivity, which and mystical, and under the guise of genius has come about by the expression of supermay sink into degeneration. In the case ior forces. This is indeed the inner condition of individualism to-day, something not wholly of the self on our dialectic has been conunlike this confronts us. With the elabo- sidering it, and our claim for intro-activity ration of and emphasis upon the obvious, on the part of the self was but preliminary the solidaric in the physical and social to the claim we now make for the interior orders has left the ego to choose a course life of the ego. of activity at once bizaree, so that he who The inner life as an intellectual one canbelieves in the self, and believes the world is not be understood if the ego is regarded to be measured in terms of the self, is forced as something purely representative, an imito seek instruction and nourishment from tative mirror of the universe. If the world the dialectics of Decadence. One may were content to leave the ego to its work, seek self-justification in the thought that the life of the self were simple indeed; but he may like his goods wherever he finds the individualistic history of humanity shows them, and yet the conditions of individu- how thoroughly has the spirit of the world, alism are plainly deplorable in their anti- sensational and activistic, invaded the soul, social and anti-natural ideals. If we seek so that the life of man has ever been a selfhood in sense, we are threatened by tumultuous one. For this reason the primary sensualism and Wagnerism; if we pursue work of the intellect, a work destined never the self through will, we may fall a prey to be complete, has consisted in subduing to nistzschian negations; if we turn to the the contradictory forces of the natural order. intellect, we fear the fallacies of mysticism. The will to live carries and sustains the Having examined the subbordinate forms natural world, but when it enters the ego of selfhood, as these appear in the pheno- it causes chaos. To still this chaos, reduce menal and activistic orders, we are now experience to order, and establish the indeanxious to discover what may be found at pendence of the inner life, is the work the the poles of the intellect; in what sense is intellect has long been carrying on, so that the self a scio or a cogito 2 The true egoist it was from the voluntaristic rather than should be willing to place bis affair upon the empirical that the intellect proceeded. nothing obvious and evident, so that we Rationalism has expected the world to are not disconcerted when we find that the come to it, and, in its a priori fashion, it only consistent support for the self seems prepared the moulds into which the plastic to be found in the intellect. The danger world-stuff was supposed to enter and that confronts us here is that of formality and receive shape. But the actual situation reveals passivity, for the intellect is famous for its the fact that the intellect must exert its impassibilite. Our chief source of trust in superior powers to quell the Dionysian revolt the intellect lies, not in what philosophy has that from the beginning has been going Page #32 -------------------------------------------------------------------------- ________________ 30 જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ on in the soul. This Apollonian treatment of the problem of knowledge has the effect of showing that the intellect, instead of being the formal, passive faculty of representative thought, is really activistic, a cultural principle. This fact should place in. tellectualisin in a more acceptable light in an age which emphasizes the obvious and exaggerates the efficient. With the absurd emphasis that is com- monly laid upon activity, it is well to in- quire concerning the exact nature of that which seems so important to our present day philosophy. What is the real nature of action? As commonly conceived, action is attached to some immediate inclinction from which it springs, while it is directed to an end which it endeavours to realise; incentive and motive conspire with result and consequence. To emancipate the deed from its attachments, and thus render it universal and free, it becomes necessary for the ego to intellectualise it. of responsibility for the affirmation of the ego rests with the intellect, not with the will. It is the function of the intellect not merely to find the unity of the manifold of sense, but also to reduce the chaos of impulse to order. For geniune action, nothing is more necessary than thought, without which the movement of the ego is only something instinctive and immediate. Genuine intellectualism is progressive and creative, and while it exalts contemplation to the supreme place in the self, it does not seek to inculcate passivism, for it needs the impetus of action for its intellectualistic purposes. The intellect is a gainer rather than a loser when it is called upon to support the ego, while it is also expected to compete with the will; and an intellectuatism which is no longer content to deck itself out with the faded wreaths of a rationalism, which achieved no other victory than that of the understanding over sense, has a future destined to be reflete with satisfaction. Intro-activity is not a mode of work in which the individual insinuates his subjectivety into the objective order of nature, but is a positive and creative force, which enables the ego, to be a creator as the world is also a creator. Not only is the decadent artist suspi- cious of action, but from the beginning of religious consciousness of humanity has hoped to keep upon the free, formless sea of inner life, without coming out upon the limited land of practical work. The Yoga method of attaining to the ideal of worklessness' consists of neither inactivity nor mere contemplation, but in a scheme of works, whereby action becomes the cure of action; hence; it is said : With out undertaking works, no man comes to worklessness. Individually is itself a creation due to the freedom of the into-active ego. Self-hood assumes greater extension as it assumes greater intension; the more intime the individual, the more universal is its order of being. When we attempt to catch the spirit of selfhood, we discover that the weight Ontology has exerted itself to extricate the will of the ego from the tails of causality, but it has not been so earnest in Page #33 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનક્રિયાભ્યામ મેક્ષા 32 seeking to evince the existence of a free remote and disinterested, far removed from world of work in which the creative acti. the spirit of mediocrity that so sullenly broods vity of the self is viewed in constructive over the world. The superior world of selfmanner. hood does not simply exist, but is an effect Libertarianism can do no more than thrust out by the ego as it seeks to strive beyond itself and achieve a victory over demonstrate the abstract possiblity of freedom as a force which exerts itself here and there the invisible. This act of self-affirmation wills the self and the world as one from time to time. that is, the self is willed as a world. Intro-activity, however, seeks to account for the continuity and systematic coherence of human activity., for, from the inception The ego is known by means of a comof human culture, the human spirit has lete form of self-affirmation, in which thought been tracing in the air a line parallel to and action are one and the same; this selfthe course of the natural world. The free affirmation, therefore, is a conscious act and dom of humanity is thus something which active thought. Its selfhood and its worldleads the ego forward beyond nature ratherhood are one and the same, than backward into the meshes of causal law; the proof of one is the same as the When dialectics sounds the depths of seq. proof of the other : it is the perceptible sation, volition, and intellect, it observes at fact of a system of nature below, and a the outset that the intellect holds the secret system of humanity above. The possibility and serves the plan of the self in a way of introactivity has been ignored by tradi unknown to the other two forms of spiritual tional ontology, which has penetrated beneath life. Sensation does indeed make the self the crust of reality to the subterannean aware of its existence, as also of its position fires of free energy. The free strivings be in the world; activity enables the self to neath the crust of formal reason are essential to a comprehension of the whole, and re-act upon its experiences; but the power without the recognition of inter-activity, to improvise, the power to detach the ego the significance of human reality will be from the world, belongs neither to sensation superficial indeed. nor volition, but to the intellect alone. If, therefore, the ego is to gain ascendancy over the world, it must be by means of the The intro-activity of selfhood, recognis. spontaneity of the free intellect. able in the forın of human culture consists Knowledge is thus to be understood as of a complete act of self-affirmation. This a striving after the substantial in the midst affirmatory act on the part of the self con- of the contradictions inherent in sensation sists, not of some life-force whose aim could and volition. be no more than the acquisition of the immediate, but of a striving towards the -SHAW. Page #34 -------------------------------------------------------------------------- ________________ કર જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત. તિ અને માનદ મંત્રીએ ઉ૫૧ વિધ પ્રવૃત્તિ તેમાં થતી મિકા છે તે અને માણેકઠારી પુનમની શુભ રાત્રિએ આ સંસ્થાની મુલાકાત લેવાને આનંદદાયક પ્રસંગ મને ગૃહપતિ અને માનદ મંત્રીએ ઉપસ્થિત કરી આપ્યો તે માટે તેમને ઉપકાર માનું છું. સંસ્થાની સર્વ હકીક્ત નિવેદન કરવામાં આવી અને અનેકવિધ પ્રવૃત્તિ તેમાં થતી જોઈને મને આનંદ થશે. મને આકર્ષક વાત વિદ્યાર્થીઓ તરફથી નિકળતું “પ્રભાત” નામનું હસ્નલિખિત માસિક છે તે અને સુરત જન સમાજના ઉપસ્થિત થતા મહા પ્રસંગો વખતે વિદ્યાર્થીઓ સ્વયંસેવકોની ગરજ પુરી પાડે છે તે લાગી છે. “પ્રભાત” ના એક સુંદર અને પ્રેરક છે, તેમાં વખત જતાં વિચારપ્રવાહ સુનિયંત્રિત અને સુયોગ્ય માર્ગ વહ્યા જશે, એવી ખાત્રી ભરી આશા છે. સેવાના માર્ગમાં વ્યાવહારિક તાલીમ વિદ્યાર્થી જીવનમાંજ મળે તેનું મહત્વ ઘણું છે. તેથી વિનય, નમ્રતા, આજ્ઞાધારકતા અને સંયમનના આવશ્યક બોધપાઠ મળે છે. તે આખા જીવનને ઓપ આપે છે. આ સંસ્થાના મુખ્ય સંચાલક મંત્રી શ્રીયુત હરીલાલ શાહ એક તરુણ ગ્રેજ્યુએટ છે. શિક્ષણશાસ્ત્રના અનુભવી છે. તેમનામાં ઉત્સાહ, સેવાભાવ અને જેમ છે તેથી સંસ્થાને સારા પાયા પર લઈ જવામાં એક પ્રબળ નિમિત્તભૂત થયા છે અને થશે એમાં શક નથી. ગૃહપતિ રા. પોપટલાલ પણ સાહિત્યરસિક અને સંસ્કારીયુવક છે. તે બને સજજનોના મિશ્રણથી આ સંસ્થાનું ભવિષ્ય સુંદર છે, એમ લાગે છે. સંવત ૧૯૮૨ ને આ સંસ્થાને છપાયેલ વૃત્તાંત વાંચ્યો તેમાં આ વિદ્યાલયને જે જે આવશ્યકતાઓ છે તેનું સંક્ષિપ્ત વર્ણન છે. આ જરૂરીયાત સુરતના ભલા શ્રીમંત પુરી પાડશે તે એક આદર્શ છાત્રાલય બનશે. શારિરીક કેળવણી અને અંગબળની તાલીમ વગર જૈન વિદ્યાર્થીઓનાં શરીરો સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ક્ષીણ અને કાન્તિહીન લાગે છે. આથી દરેક વિદ્યાલયમાં અખાડો-કસરતશાળા હેયજ અને શારિરીક કેળવણું પણ ફરજ્યાત વિદ્યાર્થીએ લેવી જોઈએ—એમ થવાની પ્રધાન આવશ્યકતા છે. માનસિક કેળવણીની વૃદ્ધિ માટે-પુષ્ટિને માટે સમૃદ્ધ પુસ્તકાલયની પણ જરૂર છે. ધાર્મિક કેળવણી વગરનું તે કઈ જન વિધાલય હોવું ન ઘટે. આ ત્રણે જાતની કેળવણી જ્યાં મળી શકે એવું સાદું વિશાળ ચોગાનવાળું અને તે તે કેળવણીનાં સાધનો પુરાં પાડનારું મકાન પણ સ્થાયી લેવું જોઈએ. પ્રયાસ કરતાં કરતાં તેમજ ઉદયના સમથો આવી મળતાં આ બધું ભવિષ્યમાં આવી મળશે. આ સમયે છેવટમાં એમ પણ કહ્યા વગર ચાલતું નથી કે સુરતના જનોને આ સંસ્થા તેમજ બીજી સંસ્થાઓ પૂરી પાડી-નિભાવી પોતાની ઉદારવૃત્તિ બતાવી છે. તે માટે તેમને ધન્યવાદ છે અને તેઓ તેને હવે જેમ બને તેમ વધુને વધુ સંપૂર્ણ અને આદર્શમય બનાવવા જરૂર કંઈ ને કંઈ કરતાજ રહેશે એવી તેમને મારી વિનંતી છે. આ સંસ્થાને ઉત્તરોત્તર અભ્યદય ઇચ્છી. મેહનલાલ દલીચંદ દેસાઈ સુરત, સં. ૧૯૮૩ ના આશ્વિન સુ. ૧૫ } B. A. LL. B. વકીલ હાઈક, મુંબઈ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પત્રો ૨૫ અહલ્યા જોડે ઈદ્ર જારકર્મ કર્યું, પિતાની પુત્રી ર્ધાન થઈ જવામાં ઘણું કુશળ એવા શ્રીમદ આર્ય પછવાડે બ્રહ્મ દેડયા, ગુરૂપત્નિની ચંદ્ર વાચ્છા ધર્મ રાજાના પુણ્યકેતુ અને જ્ઞાનદર્પણદિ અમાકરી, એવા મેં કોને પિતાના પદથી પ્રાયે ભ્રષ્ટ નથી ત્યાંની સ્વ સહાય સાથે રાખી સન્યને પછવાડે કર્યા? ત્રણ ભુવનને ગાંડાતુર બનાવી દેવાની વિધિમાં રાખી પોતે આગળ ચાલ્ય; અને ક્ષણવારમાં શત્રુની હારા કામાને શ્રમ જેવો કેાઈને શ્રમ છે? આમ સામે તીરે આવી ચઢયો. જ્યારે રાગ બોલી રહ્યા એટલે રાજા–અરે જ્ઞાનદર્પણ: મેહભૂપના સ્થાનને કધ:-જગત માત્રને અંધ બનાવી દઉં ! બહરે દેખાડ: કે જેથી હું એને રમત માત્રમાં પ્રતાપશૂન્ય કરી દઉં. સચેતન એવા ધીરને અધીરા બનાવી દઉં, કરી નાખ્યું. કર્તવ્યને ભૂલાવી દઉં, એટલે હિત શામાં છે તે જ્ઞાનદર્પણ–દેવ અગાડી અવલોકન માત્રથી સાંભળવા પણ ન આપું! અને બુદ્ધિવાનને શીખેલું બાયેલા માણસના જવરના જેવું આ મહારાજાનું યાદ કરવા પણ ન દઉં. સ્થાન દેખાય છે. આવા પ્રસંગે લોભ, દંભ, અને અભિમાન વિગેરે સુભટોએ ભૂજાસ્ફોટનને આટાટોપ કર્યો, (પ્રવેશ કરે છે). અને હાકટા પરસ્પર મચાવી એ સ્થાનને ગજાવી મૂક્યું. (શ્રી સર્વેએ પ્રવેશ કર્યો) ગુપ્તરૂપે ખડા થઈ રહ્યા. શ્રી ચાલકયસિંહ પણ વૈરીના સમગ્ર સિન્યને કેટલીકવાર પછી મેહુરજા વચ્ચોવચ્ચે પોતાના પરિપ્રોત્સાહિત જાણી પોતે ઉત્તેજીત થઈ મેહુભૂપને વારની મધ્યમાં જોવામાં આવી ગયો. તેઓના આવા તણ માત્ર ગણી નિજ સન્ય વિના પણ મોહને હાકોટા સાંભળવા લાગ્યજીતવાની ઇચ્છાવાળા બની ગુરૂની પ્રસાદીરૂપ (યાગ માહ:-પુરૂષોમાં એવો કયો કીડે છે કે જે શાસ્ત્રનું) વજનું કવચ, ઓઢી, મેહભૂપતિની જોડે વર રાખે છે? ખરેખર! એવાનું અન્તર્યાત થવાની વિરાંતિ વીતરાગ સ્વરૂ - તો નિઃસંકરણમાં મરણ થવાનું છે. પરૂપી દિવ્ય ગુટિકાને ઉપભોગ કરી, સહજ અન્ત (અપૂર્ણ) પ્રાચીન પત્રો. વિજયલક્ષ્મીસુરિન વડેદરે ભૂપાલવિજયે ખંભાતથી સં. ૧૮૨૫ માં લખેલો પત્ર, पूज्य शिरोमणि भ। श्री विजयलक्ष्मी सूरीस्वर वरनांण ॥ स्वस्त श्री आदिजिन प्रणम्य श्री वडोदरा नगर चरण कमलांन. महाशुभस्थाने पुज्याराध्ये महिमामयं समस्तगुणगणालं- श्री स्थंभतीर्थथी आशावंत पं। भुपतिविजयग। कृतगात्रचारित्रचूडामणि सकलशास्त्र सिद्धांतना पारिण लषीतं वंदना १०८ वारऽवधारज्यो यतःऽत्र सुखस्याता छे. વર છત્રીસ Tળે વા વાગમન ફિનવર રામાં તમારી સુખસ્થતાના પત્ર પ્રસાદ કર્યો તે વાચા તેવી હાલતુ ચંદ્ર મંડાના સુમતિ ત્રિા ધજ સંતોષ ઉપના બીજુ કારણ એ છે ગુપ્ત પાતા માલના તાજ વિજ્ઞાન મુદામણિ જે તા ૫ત્ર ગાંધી ઉપરે' લખ્યા ઉપધાન આચ્છા सकल कला कुशल इत्यादि अनेक उपमा विराजमान ૧eતાપમાં જેમ મનુષ્ય હળબળે, તેમ મહરાજ થર૧અહીં રાગ એટલે કામદેવ લાગે છે. થરવા લાગે એવો ભાવ દેખાય છે. ભા, કર્તા. Page #36 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ સવેગી પાસે પૈસવાની રજા આપી છે તે સ્યારે તે વાતને પણ વર્ષ ૧ થયું પૈસાયું નથી તે અડકર્યું પણ તમે તે મોટા છો તુલ્બ જે લખ્યું કે અમે કાવ માટે તુ પધારો તે હલુમ પાસે વચ્ચે મહા અંતરાય કર્યો પણ અધ્યારે એહમાં જે હાંસલ ઇતિ તવં બાકી રજા આપું તે આખા ગછના ખાવાને વાસ્તીથ લાંચ લેવા વાસ્તી એ કર્મ બાંધ્યું શ્રાવક શ્રાવિકા સર્વ તેહુ પામેં જર્યો ત્યારેં તુહ્મારે છે તે અન્ને પાતકી થયા તે તુલ્બમેં ભલીસ્યુ તીવારે પાંતીઈ કાંઈ રહેણ્યું તે નથી માટે અન્ને જરૂર ss (આ) લોયણુ તથા તપ કરો ઘટસ્યું તે કુહા એકવાર પધારને પછે તે તુલ્લે ડાહ્યા છો તુહ્મને પાસે કરી અંતરાય છડીસ્યુ પણ ગ૭માં તુલ્બારી તે ઝાઝુ લઘવું તે કારમું ન આવે તે અમે તથા સા(મા)ની આજ્ઞા રજ અડકાવ છઈ તીવારે' સર્વનઈ રજા આપીટ્યું જ્યારે અડકાવ કર્યો છે માંગીવી પણ અડકાવ ન હોત તો તુલ્બનં તથા તીવારેં તુહ્મ ઉપર રાગ તેડાવ્યા કરે છે માટે અમને કોઇ શ્રાવક રજા મગાવત નહી તુહ્મને ન જેહવું હોઈ તેહવું લણી જણાવળે જે (ભા) તે કહજે તભા કિહાં વસો છે અને બીજી ગઈથી સમાચાર ફરી લષ જે આજ્ઞા આપીઈ સંવત બીજા ગછના જતીની કરીયા સુધી કરીને ગછના ૧૮૨૫ માગસર સુદિ ૧૦ રવો ! એ ગુના પ જતીની તથા ગચ્છનાયકની કરીયા નથી કરતા તે માટે તે માફ કરજ્ય એકજ (સ)મે ચૂકાછું ૫૦. હવે ઓસવાલને એ વાતને મમત્વ ઘણો છે જે એ નહી (ચૂકું). અપાસરે એ ગછવાસીઓ કેનેં ઉપધાન માલ નહીં કરીએ, એહવા કદાગ્રહ કરે તે અલ્લે તો ન ષમાય વિજયલક્ષ્મીસરિએ પ્રેમવિજયગણિને છાણી માટે ગાંધીની આગલ કરિ મારગ ગછના ભાગે લખેલે ટુંકે પત્ર, તે માટે અડકાવ ક અને સુદ્ધને એ વાત ગમતી હેય તે અમારે કોઈ કામ નથી સુ ગ(ને) & II છેદ જાઓ ૫ણુ સુદ્ધારા સારા વાસ્તીમો પણ એટલા उं नत्वा भ.। श्री विजयलक्ष्मी सूरमिलिख्यते पं। શ્રાવકને અલષામણ થઈ ને તુક્ષે ઈમ કહે લધુ શ્રી પ્રેમવિનય વાળ માત્રથsનુન્નતિ અમારિ તથા તે સુષે પંસવા દેત્યું પછી ખંભાતિ શ્રાવક છે તે નર હિત . ચાના પ્રમુહની વંદના ગાળયો હવે મારગ મેકલો થયો હવે સર્વ શ્રાવક સંવેગીની તત્ર ૬ મોનનીનૈ ો તથા પ્રતિ વેરાની કરીયા કર(એ) ગ૭માં જતીની કરીયા નહીં કરે રહીને $ fજની પ્રતિ ૨ વેરાની જે તીવારે સારું ગછની સોભા સીરી રહેર્યો .છે' ઠ્ઠાં તે મોરીયું માપન પ્રતિ ૨ સીઝ% ૧ સીઅપાસરે આવે છે કે તે પણ નહીં આવઈ માટે જરા ટાળું ૨ 9 વાર જ છે ૪ મારે તો તા શ્રી ખંભાયત અ..ગાંધીને ઉપધાન વહેવરાવી વિ. સુરતિમાં જળરાની શરું પ્રાપ્ત છે તે ૩૫૨ માલ પહેરાવી એછવ કરી તુલ્બા વિહાર કરવો ઘટે પુરુષોત્તમની ટાંગુ ૨ તિ જય ૐ મrમ યાત્રાની તે સુખેં કરો તે વાતની ચિંતા ન કરવી આ- ૨છા જિળ તથા વિષે સમજી સર્વ મિત્રશ્ચં તૌ પણે ગછની ઉન્નત દીસેં તુલ્બારી સભા જસ થાઈ વીરું સર્વ શ્રાવ શ્રાવવાનેં ધર્મ«ામ રો માતે વાતે રાજી છીઈ એસવાલીએ તપીયાને મોહે ઉત્તર ઃ ૧૦ ને પ્રત્યુવે છે પરં શ્રી પ્રેમગિય ના અગઈ કરી જે તુહ્મ પાસે એણુ ઉપધાન વહીસ્ય વાળા શ્રી કનીપુરે. નથી એટલા છ ન Page #37 -------------------------------------------------------------------------- ________________ AIETOTTA ATET: The Highest Life of Blissful Freedom evolving through Knowledge and Activity. The self lives by knowing, just as it is by means of knowledge that it secures its place in the world. By means of knowledge the self is redeemed from the world. Where knowledge has assumed the idealistic character, it has usually directed its energies in the direction of reaching a Beyond, in the form of the transphenomenal; but in doing this it has no right to overlook the fact that the self which puts forth the knowledge does not relinquish know ledge at the moment it realises it; for this reason it becomes necessary to regard the exercise of knowledge, not as a mere repre. sentation of something exterior, but as the realisation of that which is internal. romanticism, which thinks the world exists for man. Our dialectic will be satisfied with the system of philosophy or poetry which makes the selt supreme. Meanwhile it cherishes the belief that the anti-natural and anti-social phases of egoisin are only preliminary to a more constructive view of the self in the world and society, which are unable to submerge it. All that the world of things and persons can do for the self is to provide it with a place where it may enjoy its inner existence and exert its parti. cular powers. Yet the full fate of the ego in the world is a problem which demands independent treatment through which the ultimate meaning of all human striving and hoping may be properly analysed and thoroughly appreciated. The human self endeavours to think the world and will the world, because that self has something worldlike about it. In the attitude and action of the whole self we see what reality can be. The aim of the self is not simply to experience the exterior, or to exhibit the interior, but to affirın itself as real. In its attitude towards the exterior world the self cannot wholly conceal its contempt, the expression of which is not at all out of place to-day, when the usual philosophy of life resembles a hut rather than a ivory tower, when man is looked upon as a ser vant of the world instead of its master, Realism, which thinks that man exists for the world, is no nearer to the truth than The work of the self in the world being a world-work, it is not difficult to raise the ego from the idea of efficiency to that of superiority wherein its true character consists. Reality is the form of human self-hood and consists in the possession of that which exists rather than the mere striving after it. In this respect, reality, as expre the ego, is of aristocratic# character, while the conception of reality as formulated by realism is necessarily mediocre and unworthy. Only by the calm possession of the real is the self able to entertain and express the # Compare the concept of Siddha on the highest summit, beyond Loka, and possessed of unique Dature, Page #38 -------------------------------------------------------------------------- ________________ 2C જૈનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ notion of its inherent essence and its in- In order to gather the fruits of ego's trinsic worth. activity, it is necessary to consider the While activity has an acceptable place nature and activity of the self in the light in the dialectics of the self, that place is of intellect. In our day, where positivism not the highest one; and where striving and fragmatism have conspired to betray is necessary for the development of the ego's the intellect, it is not possible to advance nature, the character of that striving is chiefly the claims of the intellect with the case of negative, consisting of a reaction against the older rationalism, but since our dialecthe world. tics must repudiate rationalism, we do not feel the deprivation when it is taken away. It is the fate of sensation to be raised Rationalism sought to remove contraabove itself by the will; none the less it is diction by removing life; intellectualism, the fate of the will to elevate to an unwont- which has the individual on its side, attempts ed plane through the intellect. Where the the far different task of reducing this chaos intellect has performed such a task as the to order. These circumstances place the intellectualising of volition, and where it principles of intellectualism in a different occupies such an exalted position, its cha- light; no longer does the mind seek to seracter is seen to be something more than cure sway over the realm of impersonal that of intellect in the ordinary sense of sense, for now it is engaged in subduing the term. the will as this appears in the living forin The intellect supersedes itself by virtue of individual life. of the fact that it creates something beyond, As in other phases of our study, ego. or that which is an exaggeration of the ism and activism have the effect of premere intellect. As a result, the intellect brings senting new problems and new way of the self into being, while it affords the self solving them. In the present case, where an intuition of the world as a whole. The we are striving to secure a consistent and mind can not experience the world-whole, nor sufficient notion of selfhood, the subjugation can it will the universe in its totality; but of the will by the intellect lends new meanit can contemplate the world-whole in the ing to the intellectualist problem, which is moment that it contemplates itself. seen to proceed from the voluntaristic ra ther than from the sensational, as was the In the assertion of the self, will promotes case with the older rationalism. intellect, while intellect perfects will. The Philosophy has ever been optimistic conunion of these two functions of reality is cerning the will; it has assumed that, with found in the human self. all the uncertainty of speculation, action, was something sure. But the rise of voThe peculiar character of intro-activity luntarism has brought us to the place has been obscured by physical and social where we are called upon to inquire conconsiderations, which have made it impos- cerning the authenticity of action, for the sible for humanity to live from within. mind may doubt the deed as well as the thought. Where the human self reacts Page #39 -------------------------------------------------------------------------- ________________ 2 જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ upon nature and initiates an independent allready said about it, but in what has thus course of activity, it abandons the obvious far been neglected. The intellect indeed and instinctive for the uncertainties of the seems impossible and formal, but its condiideal. In this way it may become decadant tion may be an acquired passivity, which and mystical, and under the guise of genius has come about by the expression of supermay sink into degeneration. In the case ior forces. This is indeed the inner condition of individualism to-day, something not wholly of the self on our dialectic has been conunlike this confronts us. With the elabo- sidering it, and our claim for intro-activity ration of and emphasis upon the obvious, on the part of the self was but preliminary the solidaric in the physical and social to the claim we now make for the interior orders has left the ego to choose a course life of the ego. of activity at once bizaree, so that he who The inner life as an intellectual one canbelieves in the self, and believes the world is not be understood if the ego is regarded to be measured in terms of the self, is forced as something purely representative, an imito seek instruction and nourishment from tative mirror of the universe. If the world the dialectics of Decadence. One may were content to leave the ego to its work, seek self-justification in the thought that the life of the self were simple indeed; but he may like his goods wherever he finds the individualistic history of humanity shows them, and yet the conditions of individu- how thoroughly has the spirit of the world, alism are plainly deplorable in their anti- sensational and activistic, invaded the soul, social and anti-natural ideals. If we seek so that the life of man has ever been a selfhood in sense, we are threatened by tumultuous one. For this reason the primary sensualism and Wagnerism; if we pursue work of the intellect, a work destined never the self through will, we may fall a prey to be complete, has consisted in subduing to nistzschian negations; if we turn to the the contradictory forces of the natural order, intellect, we fear the fallacies of mysticism. The will to live carries and sustains the Having examined the subbordinate forms natural world, but when it enters the ego of selfhood, as these appear in the pheno- it causes chaos. To still this chaos, reduce menal and activistic orders, we are now experience to order, and establish the inde experience to orde anxious to discover what may be found at pendence of the inner life, is the work the the poles of the intellect; in what sense is intellect has long been carrying on, so that the self a scio or a cogito 2 The true egoist it was from the voluntaristic rather than should be willing to place his affair upon the empirical that the inten nothing obvious and evident, so that we Rationalism has expected the world to are not disconcerted when we find that the come to it, and, in its a priori fashion, it only consistent support for the self seems prepared the moulds into which the plastic to be found in the intellect the danger world-stuff was supposed to enter and that confronts us here is that of formality and receive shape. But the actual situation reveals passivity, for the intellect is famous for its the fact that the intellect must exert its impassibilite. Our chief source of trust in superior powers to quell the Dionysian revolt the intellect lies, not in what philosophy has that from the beginning has been going Page #40 -------------------------------------------------------------------------- ________________ 30 જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ on in the soul. This Apollonian treatment of responsibility for the affirmation of the of the problem of knowledge has the effect ego rests with the intellect, not with the will. of showing that the intellect, instead of It is the function of the intellect not being the formal, passive faculty of repre- merely to find the unity of the manifold of sentative thought, is really activistic, a cul- sense, but also to reduce the chaos of imtural principle. This fact should place in pulse to order. For geniune action, nothtellectualisın in a more acceptable light in ing is more necessary than thought, withan age which emphasizes the obvious and out which the movement of the ego is only exaggerates the efficient. something instinctive and immediate. With the absurd emphasis that is com- Genuine intellectualism is progressive and monly laid upon activity, it is well to in- creative, and while it exalts contemplation quire concerning the exact nature of that to the supreme place in the self, it does which seems so important to our present not seek to inculcate passivism, for it needs day philosophy. What is the real nature the impetus of action for its intellectualistic of action? As commonly conceived, action purposes. is attached to some immediate inclinction The intellect is a gainer rather than a from which it springs, while it is directed loser when it is called upon to support the to an end which it endeavours to realise; ego, while it is also expected to compete incentive and motive conspire with result with the will; and an intellectuatism which and consequence. To emancipate the deed itself out is no longer content to deck from its attachments, and thus render it with the faded wreaths of a rationalism, universal and free, it becomes necessary for which achieved no other victory than that the ego to intellectualise it. of the understanding over sense, has a future destined to be reflete with satisfaction. Intro-activity is not a mode of work in Not only is the decadent artist suspi- which the individual insinuates his subjec. cious of action, but from the beginning of tivety into the objective order of nature, religious consciousness of humanity has but is a positive and creative force, which hoped to keep upon the free, formless sea enables the ego. to be a creator as the of inner life, without coming out upon the world is also a creator. limited land of practical work. The Yoga method of attaining to the Individually is itself a creation due to ideal of worklessness' consists of neither the freedom of the into-active ego. inactivity nor mere contemplation, but in a scheme of works, whereby action becomes Self-hood assumes greater extension as the cure of action; hence; it is said : With it assumes greater intension; the more out undertaking works, no man comes to intime the individual, the more universal worklessness. is its order of being. Ontology has exerted itself to extricate When we attempt to catch the spirit the will of the ego from the tails of causof selfhood, we discover that the weight ality, but it has not been so camnest in Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ seeking to evince the existence of a free remote and disinterested, far removed from world of work in which the creative acti- the spirit of mediocrity that so sullenly broods vity of the self is viewed in constructive over the world. The superior world of selfmanner. hood does not simply exist, but is an effect Libertarianism can do no more than thrust out by the ego as it seeks to strive beyond itself and achieve a 'victory over demonstrate the abstract possiblity of freedom as a force which exerts itself here and there the invisible. This act of self-affirmation from time to time. wills the self and the world as one-that is, the self is willed as a world. Intro-activity, however, seeks to account for the continuity and systematic coherence of human activity., for, from the inception The ego is known by means of a comof human culture, the human spirit has lete form of self-affirmation, in which thought been tracing in the air a line parallel to and action are one and the same; this selfthe course of the natural world. The free- affirmation, therefore, is a conscious act and dom of humanity is thus something which active thought. Its selfhood and its worldleads the ego forward beyond nature rather hood are one and the same. than backward into the meshes of causal law; the proof of one is the same as the When dialectics sounds the depths of senproof of the other it is the perceptible sation, volition, and intellect, it observes at fact of a system of nature below, and a the outset that the intellect holds the secret system of humanity above. The possibility and serves the plan of the self in a way of introactivity has been ignored by tradi unknown to the other two forms of spiritual tional ontology, which has penetrated beneath life. Sensation does indeed make the self the crust of reality to the subterannean fires of free energy. The free strivings be aware of its existence, as also of its position in the world; activity enables the self to neath the crust of formal reason are essen re-act upon its experiences; but the power tial to a comprehension of the whole, and without the recognition of inter-activity, to improvise, the power to detach the ego the significance of human reality will be from the world, belongs neither to sensation superficial indeed. nor volition, but to the intellect alone. If, therefore, the ego is to gain ascendancy over the world, it must be by means of the The intro-activity of selfhood, recognis- spontaneity of the free intellect. able in the forın of human culture consists Knowledge is thus to be understood as of a complete act of self-affirmation. This a striving after the substantial in the inidst affirmatory act on the part of the self con- of the contradictions inherent in sensation sists, not of some life-force whose aim could and volition. be no more than the acquisition of the immediate, but of a striving towards the -SHAW. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ–સુરત. માણેકઠારી પુનમની શુભ રાત્રિએ આ સંસ્થાની મુલાકાત લેવાનો આનંદદાયક પ્રસંગ મને ગૃહપતિ અને માનદ મંત્રીએ ઉપસ્થિત કરી આપ્યો તે માટે તેમને ઉપકાર માનું છું. સંસ્થાની સર્વ હકીકત નિવેદન કરવામાં આવી અને અનેકવિધ પ્રવૃત્તિ તેમાં થતી જોઈને મને આનંદ થયો. મને આકર્ષક વાત વિદ્યાર્થીઓ તરફથી નિકળતું “ પ્રભાત” નામનું હઅલિખિત માસિક છે તે અને સુરત જૈન સમાજના ઉપસ્થિત થતા મહા પ્રસંગો વખતે વિદ્યાર્થીઓ સ્વયંસેવકની ગરજ પુરી પાડે છે તે લાગી છે. “પ્રભાત” ના અંકે સુંદર અને પ્રેરક છે; તેમાં વખત જતાં વિચારપ્રવાહ સુનિયંત્રિત અને સુયોગ્ય માર્ગે વહ્યા જશે, એવી ખાત્રી ભરી આશા છે. સેવાના માર્ગમાં વ્યાવહારિક તાલીમ વિધાર્થી જીવનમાંજ મળે તેનું મહત્વ ઘણું છે. તેથી વિનય, નમ્ર, આઝાધારકતા અને સંયમનના આવશ્યક બોધપાઠ મળે છે. તે આખા જીવનને ઓપ આપે છે. આ સંસ્થાના મુખ્ય સંચાલક મંત્રી શ્રીયુત હરીલાલ શાહ એક તરુણ ગ્રેજ્યુએટ છે. શિક્ષણશાસ્ત્રના અનુભવી છે. તેમનામાં ઉત્સાહ, સેવાભાવ અને જેમ છે તેથી સંસ્થાને સારા પાયા પર લઈ જવામાં એક પ્રબળ નિમિત્તભૂત થયા છે અને થશે એમાં શક નથી. ગૃહપતિ રા. પિપટલાલ પણ સાહિત્યરસિક અને સંસ્કારીયુવક છે. તે બને સજજનના સુમિશ્રણથી આ સંસ્થાનું ભવિષ્ય સુંદર છે, એમ લાગે છે. સંવત ૧૯૮૨ ને આ સંસ્થાને છપાયેલ વૃત્તાંત વાંઓ તેમાં આ વિદ્યાલયને જે જે આવશ્યકતાઓ છે તેનું સંક્ષિપ્ત વર્ણન છે. આ જરૂરીયાતે સુરતના ભલા શ્રીમંત પુરી પાડશે તે એક આદર્શ છાત્રાલય બનશે. શારિરીક કેળવણી અને અંગબળની તાલીમ વગર જૈન વિદ્યાર્થીઓનાં શરીર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં ક્ષીણુ અને કાન્તિહીન લાગે છે. આથી દરેક વિદ્યાલયમાં અખાડે-કસરતશાળા હાયજ અને શારિરીક કેળવણી પણ ફરજ્યાત વિદ્યાથી એ લેવી જોઈએ—એમ થવાની પ્રધાન આવશ્યકતા છે. માનસિક કેળવણીની વૃદ્ધિ માટે-પુષ્ટિને માટે સમૃદ્ધ પુસ્તકાલયની પણ જરૂર છે. ધાર્મિક કેળવણી વગરનું તે કઈ જૈન વિદ્યાલય હોવું ન ઘટે. આ ત્રણે જાતની કેળવણી જ્યાં મળી શકે એવું સાદું વિશાળ ચોગાનવાળું અને તે તે કેળવણીનાં સાધનો પુરાં પાડનારું મકાન પણ સ્થાયી હોવું જોઈએ. પ્રયાસ કરતાં કરતાં તેમજ ઉદયના સમય આવી મળતાં આ બધુ ભવિષ્યમાં આવી મળશે. આ સમયે છેવટમાં એમ પણ કહ્યા વગર ચાલતું નથી કે સુરતના જનોને આ સંસ્થા તેમજ બીજી સંસ્થાઓ પૂરી પાડી-નિભાવી પિતાની ઉદારવૃત્તિ બતાવી છે. તે માટે તેમને ધન્યવાદ છે અને તેઓ તેને હવે જેમ બને તેમ વધુને વધુ સંપૂર્ણ અને આદર્શમય બનાવવા જરૂર કંઈ ને કંઈ કરતાજ રહેશે એવી તેમને મારી વિનંતી છે. આ સંસ્થાને ઉત્તરોત્તર અમ્યુદય ઇચ્છી. મોહનલાલ દલીચંદ દેસાઈ સુરત, સં. ૧૯૮૩ ના આશ્વિન સુ. ૧૫ } B. A. LL. B. વકીલ હાઈક, મુંબઈ. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત-પાઠાવલી प्राकृत--पाठावली [कर्ता पं० बेचरदास जीवराज दोशी ] BO***** पढमो पाढो मंगलं मोत्थु णं समणस्स भगवओ महावीरस्स । (१) नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरिआणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं । (२) अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । haलिपनत्तो धम्मो मंगलं । ( ३ ) अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि । haryani धम्मं सरणं पवज्जामि । यो पढ ो पमादे कयाइ वि । आयओ बहिया पास । लोभस्स पासे णिरयं महंतं । कम्मणा उवाही जायति । कामे गिद्धा पुर्रति गर्भं । अमुणी सया मुत्ता । - नमोकारो । — मंगलं । -सरणं । 33 Page #44 -------------------------------------------------------------------------- ________________ ४ જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ मुणिणो सया जागरंति । कुसले पुण णो बद्धे, णो मुक्के । वीरे नो सहते रतिं । वीरे न रज्जति । जहा अंतो तहा बाहिं । जहा बाहिं तहा अंतो। अणेगचित्ते खलु अयं पुरिसे । रूवेसु विरागं गच्छेज्जा । पुरिसा ! सच्चमेव समभिजाणाहि । आरियवयणमेवं । तइयो पाढो अप्पाणं कसेहि । अप्पाणं जरेहि । वयं पुण एवमाइक्खामो । सव्वे पाणा न हंतव्वा । किमथि उवाही(धी) पासगस्स ? । अस्थि सत्थं परेण परं । पत्थि असत्थं परेण परं। जे एगं नामे से बहू नामे । जे बहू नामे से एगं नामे । जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ । जहा जुन्नाई कट्ठाई हव्ववाहो पमत्थति । नाऽणागमो मच्चुमुहस्स अस्थि । जे आरिया ते एवं वयासी । पास लोए महब्भयं । बुद्धेहिं एवं पवेदितं । मेहावी जाणिज्जा धम्मं । समयाए धम्मे आरिएहिं पवेदिते । समणे महावीरे पुव्वं देवाणं धम्ममाइक्खति, पच्छा मणुस्साणं । अप्पेगे सीसमन्भे । अप्पेगे पायमच्छे । अप्पेगे उद्दवए । जे अज्झत्थं जाणइ से बहिया जाणइ । आरंभसत्ता पकर्रति संग । सुअं मे आउस ! तेण भगवया एवमक्खायं । अप्पमत्तो परिव्वए। अणगारे दीहरायं तितिक्खए । एयं कुसलस्स दंसणं। चउत्थो पाढो महव्वयउच्चारणा सबाओ पाणाइवायाओ वेरमणं । सव्वाओ मुसावायाओ वेरमणं । सव्वाओ अदिनादाणाओ वेरमणं । सव्वाओ मेहुणाओ वेरमणं । सव्वाओ परिग्गहाओ वेरमणं । सबाओ राइभोअणाओ वेरमणं । सव्वं भन्ते ! पाणाइवायं पञ्चक्खामि-नेव सयं पाणे अइवाएज्जा, नेवऽन्नेहिं पाणे अइवायाविजा, पाणे अइवायते वि अन्ने न समणुजाणामि जावजीवाए तिविहं तिविहेणं ॥१॥ सव्वं भन्ते ! मुसावायं पञ्चक्खामि-नेव सयं मुसं वएजा, नेवऽनेहिं मुसं वायावेज्जा, मुसं वयंते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं ।। ___ सव्वं भन्ते ! अदिन्नादाणं पञ्चक्खामि-नेव सयं अदिन गिव्हिज्जा, नेवऽनेहिं गिण्हावेज्जा, अदिन्नं गिण्हते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं ॥३॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત-પાઠાવલી उप सव्वं भन्ते ! मेहुणं पञ्चक्खामि-नेव सयं मेहुणं सेविज्जा, नेवऽन्नेहिं सेवावेज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं ।।। सव्वं भन्ते ! परिग्गरं पञ्चक्खामि-नेव सयं परिग्गहं परिगिण्हेज्जा, नेवऽन्नेहिं परिग्गरं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हंते वि अन्ने न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं ।। सव्वं भंते ! राइभोयणं पञ्चक्खामि-नेव सयं राई भुंजेज्जा, नेवऽन्नेहिं राई भुंजाविज्जा, राई भुंजते वि अण्णे न समणुजाणामि जीवज्जीवाए तिविहं तिविहेणं ।। -समणमुत्तं. पंचमो पाढो दुक्खं जे कोहदंसी से माणदंसी, जे माणदंसी से मायदंसी, जे मायदंसी से लोभदंसी, जे लोभदंसी से पेज्जदंसी, जे पेज्जदंसी से दोसदंसी, जे दोसदंसी से मोहदंसी, जे मोहदंसी से गन्भदंसी, जे गब्भदंसी से जम्मदंसी, जे जम्मदंसी से मारदंसी, जे मारदंसी से णिरयदंसी, जे णिरयदंसी से तिरियदंसी, जे तिरियदंसी से दुक्खदंसी॥ -आयारंगसुत्त. ___ छटो पाढो अप्पा से ण दीहे, ण हस्से, ण बट्टे, ण तंसे, ण चउरंसे, ण परिमंडले; ण किण्हे, ण णीले, ण लोहिए, ण मुक्किले; ण सुरहिगंधे, ण दुरहिगंधे; ण तित्ते, ण कडुए, ण कसाते (ए), ण अविले, ण महुरे; ण कक्खडे, ण मउए, ण गरुए, ण लहुए, ण सीए, ण उण्हे, ण गिद्धे, न लुक्खे; ण काऊ(ओ), ण रुहे, ण संगे, ण इत्थी, ण पुरिसे, " अन्नहा; परिणे, सण्णे. ___उवमा ण विज्जति, अरूवी सत्ता; अपयस्स पयं नत्थि, सव्वे सरा णिअटुंति, तक्का जत्थ ण विज्जति, मती तत्थ ण गाहिता, ओए, अप्पतिट्ठाणस्स खेयन्ने. से ण सद्दे, ण रूवे, ण गंधे, ण रसे, ण फासे इचेतावति त्ति बेमि. -आयारंगसुत्तं. सत्तमो पाटो विरागो अप्पं च खलु आउयं इहमेगेसि माणवाणं. तं जहा:-सोयपरिणाणेहि परिहायमाणेहिं, चक्खुपरिणाणेहि परिहायमाणेहिं, घाणप० ५०, रसणप० ५०, फासप० ५०, अभिकंतं च खलु वयं संपेहाए, तओ से एगया मूढभावं जणयति. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ __जेहिं वा सद्धिं संवसति, ते वि णं एगया णियगा पुव्वं परिव्वयंति; सो वा ते णियगे पच्छा परिव्वएज्जा. णालं ते तव ताणाए वा, सरणाए वा; तुम पि तेसिं नालं ताणाए वा सरणाए वा. से ण हासाए, ण किड्डाए, ण रतीए, ण विभूसाए. इच्चेवं समुट्ठिए अहोविहाराए, अंतरं च खलु इमं संपेहाए धीरो मुहुत्तमपि णा पमायए. वओ अच्चेइ, जोव्वणं च । _____जीविए इह जे पमत्ता से हता, छेत्ता, भेत्ता, लुपित्ता, विलंपित्ता, उद्दवेत्ता, उत्तसइत्ता, अकडं करिस्सामि ति मण्णमाणे. जेहिं वा सद्धि संवसति ते वा णं एगया नियगा पुब्बि पोसंति, सो वा ते णियगे पच्छा पोसेज्जा-णालं ते तव ताणाए वा, सरणाए वा, तुमं पि तेसिं णालं ताणाए वा, सरणाए वा. ततो से एगया रोगसमुप्पाया समुप्पज्जति. जाणितु दुक्खं पत्तेयं सायं. भोगामेव अणुसोयंति-इहमेगेसिं माणवाणं. तिविहेण जावि से तत्थ मत्ता भवइ-अप्पा वा, बहुगा वा से तत्थ गढिए चिट्ठति भोयणाए. ततो से एगया विप्परिसिढे संभूयं महोवगरणं भवति, तं पि से एगया दायाया विभयंति, अदत्ताहारे वा से हरति, रायाणो वा से विलंपति, णस्सइ वा से, विणस्सइ वा से, अगारदाहेण वा से डझति. -आयारंगसुत्तं. अदुमो पाटो मिच्छा मि दुक्कडं किर एगया एगस्स कुंभगारस्स कुडीए साहुणो ठिया. तत्थेगो चिल्लगो चवलत्तणेण तस्स कुंभगारस्स कोलालाणि अंगुलियधणुहगएणं पाहाणेहिं विधेइ. कुंभकारेण पडिजग्गिओ दिहो भणिओ-खुड्डगा ! कास मे कोलालाणि काणेसि ? खुड्डओ भणइ-मिच्छा मि दुक्कडं, न पुणो विधिस्सं, मणागं पमायं गओ मि त्ति. एवं सो पुणो वि केलीकिलत्तणेण विधेऊण चोइओ मिच्छा-मि-दुक्कडं देइ. पच्छा कुंभकारेण सढो ति नाऊण तस्स खुड्डगस्स कन्नामोडओ दिनो सो भणइ-दुक्खविओ हं, कुंभकारो भणइ-मिच्छा-मि-दुक्कडं. एवं सो पुणो पुणो कमामोडयं दाऊण मिच्छा-मि-दुक्कडं करेइ. पच्छा चेल्लओ भणइ-अहो ! सुंदरं मिच्छा-मि-दुक्कडं ति । कुंभकारो भणइ-तुब्भ वि एरिसं चेव मिच्छा-मि-दुक्कडं ति. पच्छा ठिओ विधेयध्वस्स. किंच Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત-પાઠાવલી " जं दुक्कडं ति मिच्छा तं चैव निसेवइ पुणो पावं । पञ्चखमुसावाई मायानियडीपसंगो य ॥ ११ - -- समणसुत्तघुसी. नवमो पाढो खामणं इच्छामि खमासमणो ! अब्भुट्टिओ मि अभिंतरपक्खियं खामेउं पन्नरसहं दिवसाणं, पन्नरसहं राईणं जं किंचि अपत्तियं, परपत्तियं-भत्ते, पाणे, विणए, वेयावच्चे, आलावे, संलावे, उच्चासणे, समासणे, अंतरभासाए, उवरिभासाए - जं किंचि मज्झ विणयपरिहीणं हुवा, बायरं वा तुब्भे जाणह, अहं न याणामि तस्स मिच्छामि दुक्कडं. आरिए उवज्झाए सीसे साहम्मिए कुलगणे अ । जे मे केइ कसाया सव्वे तिविहेण खामेमि || सव्वस्स समणसंघस्स भगवओ अंजलिं करिअ सीसे । सव्वे खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥ सव्वस जीवरासिस्स भावओ धम्मनिहिअनिअचित्तो । सव्वे खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥ खामि सहजीवे सव्वे जीवा खमंतु मे मत्ती मे सबभूवेरं मज्झं न केणइ ॥ ३७ →परिकमणसुतं. दसमो पाढो नमोकारो नमो त्थु ते सिद्ध ! बुद्ध ! मुत्त! नीरय ! निस्संग ! माणसूरण ! गुणरयणसागर ! मन्त- ममेय ! नमो त्थु ते महइमहावीर - वद्धमाणसामिस्स-नमो त्थु ते भगवओ । --समणसुतं. एगारसो पाढो सिज्जंभवो वृद्ध माणसामिणो चरमतित्थयरस्स सोसो तित्थसामी सुवम्मो नाम अणगारो आसि. तस्स वि य जंबुनामो तस्स वि य पभवो तस्सऽनया कयाई पुञ्चरत्तावरत्त समयम्मि Page #48 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ चिंता समुप्पन्ना-को मे गणहरो होज्ज ? त्ति. ताहे अप्पणो गणे, समणसंघे य सबओ उवभोगो कओ, न दीसइ कोइ अव्वोच्छित्तिकरो. ताहे गारत्थेसु उवउत्तो, उवओगे कए रायगिहे नगरे सेज्जंभवं बंभणं जन्नं जयमाणं पासइ. ताहे रायगिहं नगरमागंतूण संघाडयं वावारेइ-जनवाडं गंतु-भिक्खट्टा धम्मलामेह, तत्थ तुज्झे पडिसेहिज्जिहिह. ताहे तुझे भणिज्जह-"अहो कष्टं तत्त्वं न ज्ञायते " ते य साहुणो तत्थ गया जाव पडिसेहिया. तओ तेहिं भणियं-" अहो ! कष्टं तत्त्वं न ज्ञायते " तेण य सेज्जंभवेणं दारमूले ठिएण तं वयणं सुयं, ताहै सो विचिंतेइ-एए उवसंता तवस्सिा असंतं न वयंति त्ति काउं अज्झावगसगासं गंतुं भणइ-किं तत्तं ? ति. सो भणइ-वेदास्तत्वम्, ताहे सो असि कड़िऊण भणइ-सीसं ते छिंदामि, जइ मे तुमं तत्तं न कहेसि. तओ अज्झावओ भणइ-'पुन्नो में समओ' भणिअमेयं वेयत्थे 'शिरश्छेदे तत्वं कथनीयम्, ' तो संपयं कहयामि जं एत्थ तत्तं-एयस्स जूयस्स हिट्ठा सवरयणामयी अरहओ पडिमा, सा वुच्चइ, तो अरहओ धम्मो तत्तं ति. तओ सिज्जभवो जिणपडिमादसणेण पडिबुद्धो-उवयारि'त्ति अज्झावगस्स पाएसु पडिऊण जन्नवाडोवक्खरंच दाउणं निग्गओ. साहुणा गवसमाणो गओ य आयरियसगासं, आयरियं, साहुणो य वंदित्ता भणइ-मम धम्मं कहेह. ताहे आयरिया उवउत्ता-जहा इमो सो त्ति. ताहे आयरिएहि साहुधम्मो कहिओ. तं सोउं सो पवइओ-चोद्दसपुबी जाओ.. -समणमुत्तवृत्ती. बारसो पाढो गणिपिडगं नमो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइयं दुवालसंग गणिपिडगं भगवंतं. तं जहा:आयारो, सूयगडो. ठाणं, समवाओ, वियाहपन्नत्ती, नायाधम्मकहाओ, उवासगदसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइयदसाओ, पण्हावागरणं, विवागसुर्य, दिहिवाओ, सबहिं पि एयंमि दुवालसंगे गणिपिडगे भगवंते समुत्ते सअत्थे, सगंथे, सनिज्जुत्तिए, ससंगहणिए जे गुणा वा, भावा वा अरहंतेहि भगवंते हिं पन्नत्ता वा, परूविया वा-ते भावे सद्दहामो, पत्तियामो, रोएमो, फासेमो, अणुपालेमो. -समणमुत्तवृत्ती. तेरसमो पाढो आवस्सयकित्तणा एसा खलु महव्वयउच्चारणा कया, इच्छामो सुत्तकित्तणं काउं-नमो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं छबिहमावस्सयं भगवंतं. तं जहाः-सामाइयं, चउवीसत्थओ, वंदणयं, पडिक्कमणं, काउस्सग्गो, पञ्चक्खाणं, सबहिं पि एयंमि छविहे आवस्सए भगवंते समुत्ते, सअत्थे, Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત-પાઠાવલી ૩૯ सगंथे, सनिज्जुत्तिए ससंगहणिए जे गुणा वा, भावा वा, अरहंतेहिं भगवतेहिं पन्नत्ता वा, परूविया वा, ते भावे सद्दहामो, पत्तियामो, रोएमो, फासेमो, पालेमो, अणुपालेमो कम्मक्खयाए, मोक्खाए, बोहिलाभाए-संसारुत्तारणाए. -समणसुत्तवृत्ती. चोद्दहो पाढो नायपुत्तो वद्धमाणो बालभावो - ते णं काले णं, ते णं समए णं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि होत्या. समणे भ० महावीरे तिणाणोवगए यावि होत्था. चइस्सामि त्ति जाणइ, चुए मि त्ति जाणइ, चयमाणे ण जाणइ. ते णं काले णं, ते ण, समए ण, तिसला खत्तियाणी अह अन्नया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाणं राइंदियाणं वीतिकंताणं, जे से गिम्हाणं पढमे मासे, दोच्चे पक्खे चित्तसुद्धे, तस्स णं चित्तसुद्धस्स तेरसीपक्खेणं हत्थुत्तराहि जोगोवगतेणं, समणं भ० महावीरं आरोयारोयं पसूया. जतोणं पभिति भ० महावीरे तिसलाए ख० णीए कुच्छिसि गम्भं आहुए, ततो णं पभितिं तं कुलं विपुलेणं हिरण्णेणं, सुवण्णेणं, धणेणं, धण्णेणं, माणिक्केणं मोत्तिएणं, संखसिलप्पवालेणं अतीव अतीव परिवइ ततो णं स. भगवओ म० स्स अम्मापियरो एयमढे जाणित्ता णिवत्तदसाहसि वोकंतसि, सूचिभूतंसि विपुलं असण-पाणखाइम-साइमं उवक्खडावंति, उवक्खडावेत्ता मित्त-णाति-सयण-संबंधिवग्गं उवणिमंतेत्ता, बहवे समण-माहण-किवण-वणीमग-भिच्छंडग-पंडगा-रंतीणं विच्छडंति, विग्गोवंति, विस्साणेति-दातारेसु णं दायं पज्जाभाएंति, मित्त-णाइ० वगं भुंजाति, भुंजावेत्ता मित्तल वग्गेण इमेयारूवं णामधेज्जं करेंति जओ णं पभिई० अतीव परिवडइ-तं होउ णं कुमारे वद्धमाणे. तओ णं स० महावीरे पंचधातिपरिवुडे, तंजहाः-खीरधाईए, मज्जणधाईए, मंडावणधाईए, खेल्लावणधाईए, अंकधाईए अंकाओ अंकं साहरिज्जमाणे रम्मे मणिकोटिमतले गिरिकंदरसमल्लीणे व चंपयपायवे अहाणुपुव्वीए संवट्टइ. -आयारंगसुत्तं. पण्णरसमो पाटो जुब्वणं तओ णं स० भगवं म० विण्णायपरिणये विणियत्तबालभावे अणुस्सयाइ उरालाई माणुस्सगाई पंचलक्खणाई कामभोगाई सद्द-फरिस-रस-रूव-गंधाई परियारेमाणे. ओमवति (2) विहरति. स० भ० म० कासवगोत्ते; तस्स णं इमे तिण्णि णामधेजा एव Page #50 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ माहिज्जतिः-अम्मापिउसंतिए-'वद्धमाणे,' सहसमुदिए 'समणे' भीमभय-भैरवं उरालं अचेलयं परीसह सहइ त्ति कट्ट देवेहिं से णामं कयं 'समणे भगवं महावीरे'. समणस्स भगवओ म० स्स पिता कासवगोत्तेणे; तस्स णं तिण्णि णा० ए०:-'सिद्धत्थ-' इति वा, 'सेज्जंस' इति वा, 'जसंस' इति वा; स० भ० म० अम्मा वासिहगोत्ता, तीसे णं ति० णा० ए०:'तिसला' ति वा, 'विदेहदिण्णा' ति वा, "पियकारिणी' ति वा; स० भ० म० पित्तियए 'सुपासे' कासवगोत्तेणं; जेट्टे भाया 'गंदिवद्धणे' का०; जेट्टा भइणी 'सुदंसणा' का० भन्जा 'जसोया' गोत्तेण कोडिण्णा; धृया का० तोसे णं दो णाम एवं:-'अणोज्जा' ति वा, 'पियदसणा' ति वा; नत्तुई कोसियगोत्तेण; तीसे णं दो णाम० एवं:-'सेसई' ति वा, 'जसवती' तिवा. सोलसमो पाढो - अम्मापियरो समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरोपासावचिज्जा समणोवासगा यावि होत्या वे णं बहूई वासाई समणोपासगपरियायं पालयित्ता, छण्हं जीवनिकायाणं संरक्खणनिमित्त आलोइत्ता, निंदित्ता, गरहित्ता, पडिक्कमित्ता अहारिहं उत्तरगुणपायच्छित्तं पडिवज्जित्ता कुससंथारं दुरुहित्ता भत्तं पञ्चक्खाइंति. अपच्छिमाए मारणंतियाए सरीरसंलेहणाए सुसियसरीए कालमासे कालं किच्चा, तं सरीरं विप्पजहित्ता-अच्चुए कप्पे देवत्ताए उववण्णा; तओ णं आउक्खएणं, ठिइक्खएण चुए, चवित्ता महाविदेहे वासे चरिमेणं उसासेणं सिज्झिस्संति, बुज्झिस्संति, मुच्चिस्संति, परिणिव्वाइस्संति-सव्वदुक्खाणं अंतं करिस्सति. -आयारंगसुत्तं. सत्तरसमो पाटो अभिनिक्खमणं ते णं काले णं, ते णं समए णं, स० भ० म० णाये, णायपुत्ते, णायकुलणिवत्ते, विदेहे, विदेहदिण्णे, विदेहजच्चे, विदेहसूमाले; तीसं वासाई 'विदेह' त्ति कटु अगारमझे पसित्ता, अम्मापिऊहिं कालगएहिं समत्तपइण्णे, चिच्चा हिरणं, चि० मुवणं, चि० बलं, चि० वाहणं, चि० धण-कणय-रयण-संतसारसावदेज, विच्छड्डेत्ता, विगोवित्ता, विस्साणित्ता, दायारेसु णं दायं पज्जाभातित्ता, संवच्छरं दाणं दलइत्ता, जे से हेमंताणं पढमे मासे, पढमे पक्खे मग्गसिरपहले. तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खे णं हत्युत्तराहिं णक्खत्तण Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત-પાઠાવલી जोगोवगतेणं अभिणिक्खमणाभिप्पाए यावि होत्या. ते णं काले णं, ते णं समए णं, जे से हे०५० मा०प०५० मग्ग० त० म० द० सुव्वए गं दिवसे णं, विजएणं मुहुत्तेणं, हत्थुत्तराणक्खत्तेणं जोगोवगतेणं, पाईणगामिणीए छायाए, वियत्ताए पोरिसीए, छटेण भत्तेणं अपाणएणं एगसाडगमायाय(ए) चंदप्पहाए सिवियाए सहस्सवाहिणीए सदेवमणुयामुराए परिसाए समनिज्जमाणे समनिज्जमाणे उत्तरखत्तियकुंडपुरसंणिवेसस्स मज्झमज्झेणं णिग्गच्छित्ता जेणेव णायसं(ख)डे उज्जाणे तेणेव उवागच्छइ. तओ णं स० भ० म० दाहिणेणं दाहिणं, वामेणं वामं पंचमुट्टियं लोयं करेत्ता सिद्धाण णमोकारं करेइ-" सव्वं मे अकरणिज्जं पावकम्म" ति कह सामाइयं चरितं पडिवज्जइ. तओ णं स० भगवओ महावीरस्स सामाइयं चरित्तं पडिवनस्स मणपज्जवणाणे णाम णाणे समुप्पन्ने तओ णं स०भ०म० पव्वइते समाणे इमं एयारूवं अंभिग्गहें अभिग्गिण्हइ-बारसवासाई वोसट्टकाए चत्तदेहे जे केइ उवसग्गा समुप्पज्जति, तं जहा:-दिव्वा वा, माणुस्सा वा, तेरिच्छिया वा-ते सव्वे सम्मं सहिस्सामि, खमिस्सामि, अहियासइस्सामि, तओ णं स० भ० महावीरे वोसट्ठदेहे, चत्तदेहे दिवसे मुहुत्तसेसे कुम्मारगाम समणुवत्ते. तओ णं स० भ० म० वो० अनुत्तरेणं आलएणं अ० विहारेणं, एवं संजमेणं, पग्गहेणं, संवरेणं, तवेणं, बंभचेरवासेणं, खतीए, मोत्तीए, तुट्ठीए, समितीए, जुत्तीए, ठाणेणं, कम्मेणं, सुचरियफलणेव्वाणमुत्तिमग्गेणं अप्पाणं भावमाणे विहरइ. -आयारंगसुत्त. अटारसमो पाढो णायपुत्ते अरहा केवलीएवं वा विहरमाणस्स जे केइ उवसग्गा समुप्पजिम्-दिव्वा वा, माणुस्सा वा, तेरिच्छिया वा; ते सव्वे उवसग्गे समुप्पण्णे समाणे, अणाइले, अव्वहिते, अदीणमाणसे, तिविहमण-वयण-कायगुत्ते सम्म सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ. तओ णं स० भगवओ महावीरस्स एतेणं विहारेणं विहरमाणस्स बारस वासा वितिकंता: तेरसमस्स वासस्स परियाए वमाणस्स जे से गिम्हाणं दोच्चे मासे, चउत्थे पक्खे वइसाहसुद्धे-तस्स णं व० सुद्धस्स दसमीपक्खेणं, सुव्वएणं दिवसेणं, विजएणं मुहुत्तेण, हत्थुतराहिं णक्खत्तेणं जोगोवगतेणं पाईणगामिणीए छायाए वियत्ताए पोरिसीए भियगामस्स णगरस्स बहिया-णदीए उज्जुवालियाए उत्तरे कूले, सामागस्स गाहावइस्स कढकरणसि वेयवत्तस्स (?) चेइयस्स उत्तरपुरस्थिमे दिसीमाए सालरुक्खस्स अदूरसामंते, उक्कुडुयस्स गोदोहियाए आयावणाए Page #52 -------------------------------------------------------------------------- ________________ ४२. જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ आयावेमाणस्स छटेणं भत्तेणं अपाणएणं उड़जाणु-अहोसिरस्स झाणकोट्ठीवगयस्स मुक्कझाणंतरियाए वट्टमाणस्स निव्वाणे, कसिणे, पडिपुण्णे, अव्वाहए, णिरावरणे, अणते, अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे. -आयारंगसुत्तं. एगूणवीसो पाटो देसणा तओ णं समणे भगवं महावीरे उप्पण्णणाण-दसणधरे अप्पाणं च, लोगं च अभिसमेक्ख पुव्वं देवाणं धम्ममाइक्खति, तओ पच्छा मणुस्साणं. तओ णं समणे भगवं म० उप्पण्ण० गोयमाईणं समणाणं णिग्गंथाणं पंच महव्वयाई सभावणाई छज्जीवनिकायाई आइक्खइ, भासइ, परूवेइ, तं जहा:-पुढविकाए जाव तसकाए. सयमेव अभिसमागम्म आयतजोगमायसोहीए। अभिणिबुडे अमाइल्ले आवकहं भगवं समिआसी ॥ -आयारंगसुत्त. बीसहमो पाढो समयं गोयम ! मा पमायए कुसग्गे जह ओस बिंदुए थोवं चिट्ठति लंबमाणाए। एवं मणुयाण जीविध समयं० इइ इत्तरियंमि आउए जीवितए बहुपच्चवायए । विहुणाहि रयं पुराकडं समयं० एवं भवसंसारे संसरति सुभासुभेहिं कम्मेहिं । जीवो पमायवहुलो . समयं० परिजूरइ ते सरीरयं केसा पंडुरगा भवंति ते । से सोयबले य हायइ समयं० वुच्छिद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं ।. से सबसिणेहवज्जिए समयंक चिच्चा ण धणं च भारियं पब्वइओ हि सि अणगारियं । मा वंतं पुणो वि आविए समयं० Page #53 -------------------------------------------------------------------------- ________________ ४३ પ્રાકૃત-પાઠાવલી ण हु जिणे अज्ज दीसइ बहुमए दीसइ मग्गदेसिए। संपइ नेआउए पहे . समयं० . तिण्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ। अभितुर पारं गमित्तए समयं० बुद्धस्स निसम्म भासियं सुकहियमद्यपदोवसोहियं । रागं दोसं च छिंदिया सिद्धिगई गए गोयमे ॥ -उत्तरज्झयणाई. एगवीसहमो पाढो हरिकेसी सोवागो सोवागकुलसंभूओ गुणुत्तरधरो मुणी । हरिएसबलो नाम आसि भिक्खू जिइंदिओ ॥ मणगुत्तो वयगुत्तो कायगुत्तो जिइंदिओ। भिक्खट्टा वंभइज्जम्मि जन्नवाडमुवडिओ॥ तं पासिऊणमिजंतं तवेण परिसोसियं । पंतोवहिउवगरणं उवहसंति अणारिया ॥ जाइमयं पडिथद्धा हिंसगा अजिइंदिआ । अबंभचारिणो बाला इणं वयणमब्बवी ।। बंभणा-कयरे आगच्छइ दित्तरूवे काले विकराले फुक्कनासे । ओमचेलए पंसुविसायभूए संकरसं परिहरिय कंठे ॥ कयरे तुमं इय अदंसणिज्जे काए व आसा इहमागओ सि । ओमचेलगा ! पंसुपिसायभूआ ! गच्छ क्खलाहि किमिहं ठिओ सि ॥ समणो-समणो अहं संजउ बंभयारी विरओ धण-पयण-परिग्गहाओ। परप्पवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओ सि ॥ वियरिज्जइ खजइ भुजइ य अन्नं पभूयं भवयाणमेयं । जाणाह मे जायणजीविणु त्ति सेसावसेसं लहओ तवस्सी ॥ बंभणा--उवक्खडं भोयण माहणाणं अत्तहियं सिद्धमिहेगपक्खं । नऊ वयं एरिसमन्नपाणं दाहामु तुझं किमिदं ठिओ सि ? ॥ समणो--तुभित्थ भो ! भारहरा गिराणं अटुं न याणह अहिज्ज वेए । उच्चावयाई मुणिणो चरंति ताई तु खित्ताई सुपेसलाई ॥ बंभणा--अज्झावयाणं पडिकूलभासी पभाससे किंनु सगासि अम्हं । __अवि एवं विणस्सउ अन्न-पाणं न य णं दाहामु तुमं नियंठा !॥ समणो--जइ मे न दाहित्य अहेसणिज्ज, किमज्ज जन्नाण लभित्थ लाभं ॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આચિન ૧૯૮૩ बंभणा के इत्थ खत्ता उवजोइया वा अज्झावया वा सह खंडिएहिं ?। • एयं खु दंडेण फलेण हंता कंठम्मि पित्तण खलिज्ज जो णं। अज्झावयाणं वयणं सुणित्ता उद्धाइया तत्थ बहू कुमारा। दंडेहिं वित्तहिं कसेहिं चेव समागया तं इसि तालयंति ॥ कोसलिआ रायदुहिआ--गिरिं नहेहिं खणह अयं दंतेहिं खायह । जायतेयं पायेहि हणह जे भिक्खुमवमन्नह ।। समणो--पुट्विं च इण्डिं च अणागयं च मणप्पओसो न मे अत्थि कोई । बंभणा--सक्खं खु दीसइ तवोविसेसो न दीसइ जाइविसेस कोई । सोवागपुत्तं हरिएससाहुं जस्सेरिसा इड्डी महाणुभावा ॥ कहं चरे भिक्खु ! वयं जयामो पावाई कम्माई पणुल्लयामो ? समणो--छज्जीवकाए समारभंता मोसं अदत्तं च असेवमाणा। परिग्गरं इत्थिउ माण-मायं एवं परिनाय चरंति दंता ॥ एवं सिणाणं कुसलेण दिडं महासिणाणं इसिणं पसत्यं । जहिसि व्हाया विमला विसुद्धा महारिसी उत्तम ठगणं पत्ता ॥ --उत्तरायणाई. बावीसो पाटो तं वयं बूम माइणं जो लोए बंभणो वुत्तो अग्गी वा महिओ जहा । सदा कुसलसंदिहं तं वयं० जो न सज्जइ आगंतुं पव्वयंतो न सोअइ । रमए अज्जवयणम्मि तं वयं० जायस्वं जहा मटुं निदंतमलपावगं । राग-द्दोस-भयाईयं तं वयं तसे पाणे वियाणित्ता संगहे णेय थावरे । जो न हिंसइ तिविहेणं तं वयं कोहा वा जइ वा हासा लोहा वा जइ वा भया । मुसं न वयइ जो उ तं वयं० Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત-પાઠાવલી चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं। . न गिण्हइ अदत्तं जो तं वयं० दिव्व-माणुस्स-तेरिच्छं जो न सेवेइ मेहुणं । मणसा काय-वक्केण तं वयं० जहा पोम्म जले जायं नोवलिप्पइ वारिणा। एवं अलित्तं कामेहि तं वयं० अलोलुयं मुहाजीवि अणगारं अकिंचणं । असंसत्तं गिहत्थेहि, तं वयं० नवि मुंडिएण समणो न ॐकारेण बंभणो। न मुणी रण्णवासेणं कुसचीरेण न तावसो ॥ समयाए समणो होइ, बंभचेरेण बंभणो। मोणेण य मुणी होइ, तवेणं होइ तावसो॥ कम्मुणा भणो होइ, क० होइ खत्तिओ। वइस्सो क० हो० मुद्दो हवइ क०॥ एए पाउक्करे बुद्ध जेहिं होइ सिणायओ। सव्वकम्मविणिमुकं तं वयं० एवं गुणसमाउत्ता जे हवंति दिउत्तमा । ते समत्था उ उद्धत्तं परं अप्पाणमेव य ॥ --उत्तरज्झयमाई. तेवीसमो पाढो रामवणवासो चाउव्वण्णं च जणं आपुच्छेऊण निग्गओ रामो। वइदेही वि य ससुरं पणमइ परमेण विणयेणं ॥ १०३ सव्वाण सासुयाणं, काऊण चलणवन्दणं सीया। सहियायणं च निययं आपुच्छिय निग्गया एत्तो ॥ १०४ गन्तूण समाढत्तं, रामं दट्टण लक्खणो रुट्ठो। ताएण अयसबहुलं कह एवं पत्थियं कज्जं ॥ १०५ एत्य नरिंदाण जए परिवाडीआगयं हवइ रज । Page #56 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ विवरीयं चिय रइयं तारण अदीहपेहिणा ॥ १०६ रामस्स को गुणाणं अंतं पावेइ धीरगरुयस्स । लोभेण जस्स रहियं चित्तं चिय मुणिवरस्सेव ॥ १०७ अहवा रजधुरंधर सव्वं फेडेमि अज्ज भरहस्स । ठावेमि कुलाणीए पुहइवई आसणे रामं ॥ १०८ एएण किं व मज्ज्ञं हवइ वियारेण ववसिएणज्ज । नवरं पुण तच्चत्थं ताओ जेट्टो य जाणंति ॥ १०९ कोवं च उवसमेऊ, पणमिय पियरं परेण विणएणं । आपुच्छइ दढचित्तो सोमित्ती अत्तणो जणणी ॥ ११० संभासिऊण भच्चे, वज्जावत्तं च धणुवरं घेत्तु । घणपीइसंपउत्तो पउमसयासं समल्लीणो ॥ १११ पियरेण बंधवेहि य सामंतसएसु परिनिग्ग संता। रायभवणाओ एत्तो विणिग्गया सुरकुमार व्व ॥ ११२ सुयसोगतावियाओ धरणियलोसित्तअंसुनिवहाओ। कह कह वि पणमिऊणं नियत्तियाओ य जणणीओ ॥ ११३ काऊण सिरपणामं नियत्तिओ दसरहो य रामेणं । सह वडिया य बंधू कलुणपलावं च कुणमाणा ॥ ११४ जपंति एक्कमेकं एस पुरी जइ वि जणवयाइण्णा । जाया रामविओए दीसइ विंझाडवी चेव ।। ११५ -पउमचरियं. चऊवीसो पाढो कविणो दोग्गचम्मि वि सोक्खाई ताण विहवे वि होंति दुक्खाई । कव्वपरमत्थरसियाई जाण जायंति हिययाई ॥ ६४ ठियमट्ठियं व दीसइ अट्ठियं पि परिट्ठियं व पडिहाइ । जहसंठियं च दीसइ सुकईण इमाओ पयईओ ॥ ६६ सजणा-जाण असमे हि विहिया जायइ जिंदा समा सलाहा वि । जिंदा वि तेहि विहिया ग ताण मण्णे किलामेइ ॥ ७३ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત-પાઠાવલી को जिंदइ नीययमे गरुययरे को पसंसिउ तरइ । सामण्णं चिय ठाणं थुईण परिणिदियाणं च ॥ ८२ अत्यालोअणतरला इयरकईणं भमंति बुद्धीओ । अत्थ चेय निरारंभौति हिययं कइंदाणं ॥ ८६ . -उडवहो. पणवीसो पाढो कुमरवाल-वायामो पंकयकेसरकंती अकिलिन्नो हरिचवेलचविलो सो। सकिसरकिलित्तदामो निवो पयट्टो समं काउं ॥ १ गुरुमणथेणो रेवइदेअर-सीअदिअराण बलथूणो । काही विअणं सो सयं अवेअणो मल्लसेलाणं ।। २ तस्स सणिच्छरपिउणो व्व करहयं सिंधवं व मल्लकुलं । घम्मजलोल्लं जायं ससिन्नपरसेन्नमहिअं पि ॥३ मुरवेरिओ व रक्खिअदइच्चकयवइरदइवयसइन्नो । गेण्हीअ स तत्थ धणुं कइलाससओ व्व केलासे ॥ ४ देव्वालक्खो दइवे वि असंको महिअले नवदइव्वं । उच्चअनीचअलक्खे अणचुक्को अवरधीरहरो ॥ ५ अन्नन्नं जोहेहिं सलाहिओ तह बुहेहि अन्नोन्नं । मणहरसरलिअकुंचिअ-उहयपवट्ठो सरे वुटो ॥६ कण्णो वलिअमणोहरपउट्टकरसररुहेण नरवइणो । लंबिरनालसरोरुहवतंसिओ वाऽऽसि संधाणे ॥ ७ कयदुजणसिरविअणं सिरकुसुमाहरणम् अणसिओ विअणं । आवज्जिअवाइअआउज्जस्सादिद्वपुडदलणं ॥ ८ मूसासवलिअचिबुओ अकासि सो गउअपुंछयमुहेहिं । गाअंक-कोंचरिउ-सुदेरं पत्तो धणुहसुंडो ॥९ -कुमारवालचरिश्र, बीओ सग्गो. Page #58 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૩ छव्वीसो पाढो गिहत्यधम्मो थूलगपाणाइवायविरमणं, थूलगमुसावायविरमणं, थूलयाऽदत्तादाणविरमण, परदारगमणविरमणं, सदारसंतोसो, अपरिमियपरिग्गहविरमणं. गिहत्थधम्मे अकरणिज्जाई पसुबंधो, पसुवहो, छविच्छेओ, अइभारारोवणं, भत्त-पाणवोच्छेओ, सहसभक्खाणं, रहस्सन्भक्खाणं, सदारमंतभेओ, मोसोवएसो, कूडलेहकरणं, तेणाहडं, तक्करपओगो, विरुदरज्जाइक्कमो, कूडतूला, कूडमाणं, तप्पडिरूवगववहारो, अणंगकीडा, कामभोगतिव्वाहिलासो, अपरिमियतण्हा, तुच्छफलभक्खणं, इंगालकम्मं, वणकम्म, सागडिकम्म, भाडियकम्म, फोडियकम्म, दंतवाणिज्ज, केसवाणिज्ज, रसवाणिज्जं, विसवाणिज्ज, जंतपीलणकम्मं, निल्लंछणकम्मं, दवग्गिदावणयं, असइपोसणं, सर-दह-तलायसोसणं, दुप्पणिहाणं. -समराइचकहा, पढमो भवो. सत्तावीसो पाढो मंख(मक्ख)ली गोसालो ते ण काले णं, ते णं समए णं मंखली नाम मंखो, तस्स भद्दा भारिया सरवणे नाम सण्णिवेसे गोबहुलस्स माहणस्स गोसालाए पसुआ, गोणं नाम कयं, गोसालो' त्ति संवडिओ, मंखसिप्पं अहिजिओ, चित्तफलयं करेइ, एकल्लओ विहरतो रायगिहे तंतुवायसालाए ठिओ. जत्य सामी (वद्धमाणसामी) ठिओ, तत्थ वासावासं उवागओ. भगवं (वद्धमाणो) मासखमणपारणए अभितरियाए विजयस्स घरे विउलाए भोयणविहीए पडिलाभिओ, पंच दिवाणि पातुभूआणि, गोसालो सुणेत्ता आगओ, पंच दिव्वाणि पासिऊण भणति-भगवं ! तुज्झ अहं सीसो त्ति. सामी तुसिणीओ निग्गओ. -आवस्सयमुत्तं. अट्ठावीसो पाढो परमा-उविक्खा तो सामी (वद्धमाणो) विहरमाणो गओ मोरागं संनिवेसं, तत्थ मोराए दुइज्जता नाम पासंडि(खंड) गिहत्था, तेसिं तत्थ आवासो, तेसिं च कुलवती भगवओ पिउमित्तो, ताहे सो सामिस्स सागरण उवडिओ, ताहे सामिणा पुवपओगेण बाहा पसारिआ, सो Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત પાઠાવલી. ४८ अ भणति-अत्थि घरा एत्थ कुमारवर ! अच्छाहि, तत्थ सामी एगराइअं वसित्ता पच्छा गतो विहरति. तेण य भणियं-विवित्ताओ वसहीआ, जइ वासारत्तो कीरइ, आगच्छेजह अणुगहीया होज्जामो. ताहे सामी अट्ठ उउबद्धिए मासे विहरेत्ता वासावासे उवागते तं चेव दुइज्जतयगाम एति, तत्थेगम्मि उडवे वासावासं ठिओ. पढमपाउसे य गोरूवाणि चारि अलभताणि जुण्णाणि तणाणि खायंति, ताणि य घराणि उव्वेल्लेंति, पच्छा ते वारंति, सामी न वारेइ. पच्छा दुइज्जतगा तस्स कुलवइस्स साहेति-जहा एस एताणि न णिवारेति, ताहे सो कुलवती अणुसासति-भणति-कुमारवर ! सउणी वि ताव अप्पणिों णेई रक्खति, तुम वारेन्जासि, सप्पिवासं भणति, ताहे सामी अचियत्तोग्गहो त्ति काउं निग्गओ. --आवस्सयसुत्त. एगूणतीसो पाढो थेरी चंदणा इओ य सयाणीओ चंपं पहाविओ, दधिवाहणं गेण्हामि, नावाकडएणं गतो एगाए (ते) रत्तीए (ते), अचिंतिया नगरी वेढिया. तत्थ दधि(हि)वाहणो पलाओ. रण्णा य जग्गहो घोसिओ. एवं जग्गहे घुढे दधि(हि)वाहणस्स रण्णो धारिणी देवी, तीसे धृया वसुमती, सा सह धूयाए एगेण होडिएण गहिया. एसा मे भज्जा, एयं च दारियं विकेणिसं. आणीया विवणीए-उड्डिया धणावहेण दिला. अणलंकियलावण्णा अवस्सं रण्णो, ईसरस्स वा एसा धूया, मा आई पावउ ति जत्तियं सो भणइ तत्तिएण मोल्लेण गहिया. एवं सा तत्थ (धणावहघरे) जहा नियघरं तहा सुहंसुहेण अच्छति. ताए वि सदासपरियणो लोगो सीलेणं, विणएण य सव्वो अप्पण्णिजओ कओ. ताहे ताणि सव्वाणि भणति-अहा ! इमा सीलचंदण त्ति, ताहे से वितियं नामं जायं-चंदण त्ति. एवं वच्चति कालो. ताए य (धणावहसेहि)वरणीए अवमाणो जायति, मच्छरिजइ य. को जाणति-कयाइ(ति) एस (धणावहो सेही) एवं (चंदणं) पडिवज्जेजा ? जइ एयं किह वि परिणेइ, तो ममं एस नत्थि. (इअ) सिट्ठिम्मि निग्गए ताए हावियं सहावेत्ता बोडाविया, नियलेहिं बद्धा, पिट्टिया, घरे छोण बाहिरि कुहंडिया. ताहे थेरदासी एक्का, सा चिंतेइ-किं मे जीविएण ? सा जीवउ वराई. ताए कहियं-अमुयबरे, तेण उग्घाडिया, छुहाहयं पिच्छित्ता, तीसे सुप्पकोणे कुम्मासा दाऊण (सेही) लोहारघरं गओ, जानियलाणि छिंदावेमि ताहे सा हथिणी जहा कुलं संभरिउमारद्धा एलुगं विक्खंभइत्ता, नहिं पुरओकएहिं हिययभंतरओ रोवति. सामी (वद्धमाणो) य अतियओ ताए चिंतियं-सामिस्स देमि, भणति-भगवं! कप्पइ ? सामिणा पाणी पसारिओ. ताहे सकेण सयाणिओ भणिओ-एसा चरमसरीरा-जाव सामिस्स नाणं उप्पज्जइ, एसा पढमसिस्सिणी (चंदणा थेरी होहिति). --आवस्सयसुत्तं. Page #60 -------------------------------------------------------------------------- ________________ ४८ब જૈન યુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ बत्तीसो पाटो विवाया नाहियवाओसंति पंच महन्भूया इहमेगेसिमाहिया । पुढवी आऊ तेऊ वा वाउ आगासपंचमा ॥ ७ ॥ एए पंच महन्भूया तेब्भो एगो त्ति आहिया । अह तेसि विणासेणं विणासो होइ देहिणो॥ बम्हवायो-अबीयवायोजहा य पुढवीथूमे एगे नाणाहि दीसइ । एवं भो ! कसिणे लोए विन्नू नाणाहि दीसइ ॥९ अकिरियावायो कुव्वं च कारयं चेव सव् कुव्वं न विज्जइ । एवं अकारओ अप्पा एवं ते उ पगम्भिया ॥ १३ ॥ खंधवायो पंच खंधे वयंतेगे बाला उ खणजोइणो । अण्णो अणण्णो णेवाहु हेउयं च अहेउयं ॥ १७ ॥ धाउवायो पुढवी आऊ तेऊ य तहा वाऊ य एगओ। चत्तारि धाउणो रूवं एवमाहंसु जाणया ।। १८ नियतिवायो न तं सयं कर्ड दुक्खं को अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्ख सेहियं वा असेहियं ॥२ सयं कडं न अण्णेहिं वेदयंति पुढो जिया । संगइअं तं तहा तेसिं इहमेगेसि आहयं ॥३ -सूअगडंगं, पढमं अज्झयणं. वीरत्थुतीहत्थीसु एरावणमाहु णाए सीहो मिगाणं सलिलाण गंगा। पक्खीसु वा गरुले वेणुदेवो निव्वाणवादीणिह नायपुत्ते ॥२१ जोहेसु णाए जह वीससेणे पुप्फेसु वा जह अरविंदमाहु । खत्तीण सेढे जह दंतवक्के इसीण सेढे तह वद्धमाणे ॥२२ दाणाण सेढे अभयप्पयाणं सच्चेसु वा अणवज वयंति । तषेसु वा उत्तम बंभचेरं लोगुत्तमे समणे नायपुत्ते ॥२३ सूअगडंग, ६ वीरत्युति अज्झयणं. Page #61 -------------------------------------------------------------------------- ________________ ४८क પ્રાકૃત પાઠાવલી. तेत्तीसो पाढो (शौरसेनी) शकुन्तला-हला ! परित्ताअह में इमिणा दुब्बिणीदेण महुअरेण अहिहअमाणं. सख्यौ-का वअं परित्ताहूँ । दुस्संदं एव्व अकंद । राअरक्खिदाई तवोवणाई णाम ! श०--एसो दुट्ठो ण विरमदि, ता अण्णदो ममिस्सं, कहं इदो वि मं अणुसरदि ? अनसूया--अज्ज ! ण किंचि अचाहिदं, इअं णो पियसही महुअरेण आकुलीकिअमाणा कादरीभूदा. अ०-दाणि अदिहिविसेसलाहेण. हला! सउन्दले ! गच्छ उडअं, फलमिस्सं अग्धं उवहर. इदं पादोदरं भविस्सदि. प्रियंवदा--तेण हि इमस्सिं दाव पच्छासीअलाए सत्तवण्णवेदिआए अज्जो उवविसिम परिस्समविणोदणं करेदु. अ०--हला सउन्दले ! उइदं णो पज्जुवासणं अदिहीणं. एत्य उवविसम्ह. प्रि०-अणमूए ! को णु क्खु एसो चउरगम्भीराकिदी महुरं पियं आलवंतो पहवंदो दक्खिण्णं पि करेदि. अ०--सहि ! मम वि कोदहलं, पुच्छिस्सं दाव णं. अज्ज ! महुरालावजणिदो विस्सा मो में मंतावेदि-कदमो अजेण राएसिवंसो अलंकरीअदि ? कदमो विरहपज्जूसुअजणो किदो देसो ? किंणिमित्तं सुउमारो तवोवणपरिस्समस्स अत्ता पत्तदं गीदो? स०--हला सउंदले ! जइ एत्थ अज तादो संणिहिदो हवे. श०--तदो किं भव ? स०--इमं जीविदसव्वस्सेण वि अदिहिं किदत्थं करिस्सदि. श०--तुम्हे अवेध, किं पि हिअए करिअ मंतेध, ण वो वयणं सुणिस्सं. -अभिण्णाणसाउतलं. चउत्तीसो पाटो (मागधी) लहशवशनमिलशुलशिलविअलिदमंदाललायिदहियुगे। वीलयिणे पक्खालदु मम शयलमवय्यजंबालं ॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ (पैशाची)-पनमथ पनयपकुपितगोळीचलनग्गलग्गपतिविवं । तससु नखतप्पनेसु एकातसतनुथलं लहं ॥ नचंतस्स य लीलापातुक्खेवेन कम्पिता वसुथा । उच्छल्लंति समुद्दा सइला निपतंति त हलं नमथ ।। मागधी--अदिशुस्तिदं निविस्टे चदुस्तवग्गं विवय्यिदकशाए । शावय्ययोगलहिदे शाहू शाहदि अणजमणे ॥२ पैशाची--यंति कसाया नत्थून यति नद्धन सव्वकम्माई । समसलिलसिनातानं उज्झितकतकपटभारियान ॥८ यति अरिहपरममंतो पढिय्यते कीरते न जीववधो । यातिसतातिसजाती ततो जनो निव्वुतिं याति ॥९ बन्धू सठासठेसु वि आलंपितउपसमो अनालंफो। सव्वबलाचचलने अनुझायंतो हवति योगी ॥१२ पणतीसो पाढो (अपभ्रंश) ते धन्ना कन्नुल्लडा हिअउल्ला ति कयत्थ । जे खणि खणि वि नवुल्लडअ घुरहिं धरहिं सुअत्थ ॥७३ पइठी कन्नि जिणागमहो वत्तडिआ वि हु जासु । अम्हारउं तुम्हार वि एहु ममत्त न तासु ॥७४ चित्त करेवि अणाउलउं वयणु करेप्पि अचप्पलउँ । कम्मु करेप्पिणु निम्मलउं झाणु पजुजसु निचलउं ॥७९ म करि मणाउ वि मणु विवसु मं करि दुक्कयकम्मु । वायारंभु विमा करहि जाकिर इच्छसि सम्म ॥६२ जाँम्ब न इंदिय वसि उवइ ताँम्ब न जिणइ कसाय । जाउं कसायहं न किउ खउ ताउं न कम्म विघाय ॥५३ साहु वि लोउ तडप्फडइ सव्वु वि पडिउ जाणु । कवणु वि एहु न चिंतवइ काई वि जं निव्वाणं ॥३० अम्हे निंदउ को वि जणु अम्हई वण्णउ को वि। अम्हे निदहुँ के वि न वि नऽम्हई वण्णहुं के वि ॥३७ Page #63 -------------------------------------------------------------------------- ________________ આપણાં છાત્રાલશે અને શરીર સંપત્તિ આપણુ છાત્રાલયે અને શરીર સંપત્તિ. લેખક–રા પિપટલાલ પૂંજાભાઈ પરિખ, (ગૃહપતિ) જૈન વિદ્યાર્થી આશ્રમ-સુરત, જગત આગળ અને આગળ ધપી રહ્યું છે. કરી રહ્યા છે; તેમને જોઇતાં સાધનો વસાવી રહ્યા જાગૃતિને ઝળહળતા સૂર્યોદય પ્રદક્ષિણ ફરી પાછો છે એટલે શારીરિક સંપત્તિ વિકાસ સાધવા જ્યાઆજે આર્યાવર્ત પર પ્રકાશી રહ્યા છે, તે સમયે રથી છે. રામમૂર્તિ-છોટાલાલ શાહ-માણેકરાવ અને સા જાગ્રતિના મંત્રો પઢતા હોય તે સ્વાભાવિક છે. રા. પુરાણીએ યુવાન વર્ગમાં શર્ય, વીર્ય, સાહસ, કોઈપણ સમાજ કે રાષ્ટ્રને ઉદ્ધાર તેની ભાવી અને અંગબળ ખીલવવા વીરહાક આપી છે, ત્યારથી પ્રજાના ઉદ્ધામાં જ રહેલો છે, તેનો કોઈથી ઈન્કાર સારુંય મહાગુજરાત આ પ્રશ્નનો વિચાર કરી રહ્યું થઈ શકે તેમ નથી. આથી જ મહાગુજરાતમાં આજે છે, એ એાછા હર્ષની વાત નથી. પ્રત્યેક સમાજે ઠેરઠેર છાત્રાલય શરૂ કર્યા છે, અને આજ કારણે આજે પ્રત્યેક આશ્રમે એાછાં વા હજુયે નવાં સ્થપાતાં જાય છે. અને એ સૌ છાત્રા- વત્તાં સાધનોથી અંગબળ ખીલવવા અખાડાઓ અને લો સમય અને સંજોગાનુસાર પિતાના આદર્શ પહોંચ- કસરતશાળાઓ શરૂ કરી છે. અખાડા અને કસરતવાને આગે કુચ કરી રહ્યાં છે. આ રીતે મહાગુજરાત શાળાઓની આવશ્યક્તા વિષે બે મત છે જ નહિં. લક્ષ્મીની ઉપાસના સાથે સરસ્વતી ઉપાસના પણ છતાં પણુ ઘણુ સમયની નિર્માલ્યતા હજુ પણ જેવી શરૂ કરી છે. ને તેવી છે એ વિના સંકોચે કહી શકાય. પરંતુ મનુષ્ય પોતેજ અપૂર્ણ છે તે તેની પ્રત્યેક સમય અને સાધન હોવા છતાં એ પ્રશ્નને નિકાલ કતિ અપૂર્ણ રહેવાનીજ; છતાં જેને પોતાના આદ- જોઈએ તે પ્રમાણમાં નથી થતો તેનું શું કારણ શિનો ખ્યાલ છે-જેણે જીવન ઉદેશ વિચર્યો છે સાથે હને તો તેનું એક કારણ લાગે છે અને એ કે જેને પિતાની ત્રુટીઓનું ભાન છે તે જરૂર આગળ આજની વિદ્યાથી જનતાનું માનસ વિચારતાં અને ધપી શકે છે. અને એજ નિયમ પ્રત્યેક સંસ્થા સાથે તપાસતાં જોઈ શકાય છે કે આજના વિદ્યાર્થીઓ પણ જોડાયેલો છે. ભયંકર માનસિક રોગોથી પીડાય છે. માનસિક નિઆજનું પ્રત્યેક છાત્રાલય-પછી તે ગમે તે કેમ બળતાને પરિણામે વિદ્યાર્થીઓને સારામાં સારા કે ધર્મનું હેય-તેને ઉદ્દેશ પોતાની કમની ભાવી ખોરાક અને આબોહવા હોવા છતાં તે જીવલેણ દર પ્રજાની શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યા જોઈએ તે પ્રમાણમાં અટક્યા નથી. તેનું આ પણ ત્મિક ઉન્નતિ સાધવાનો છે; અને તે ઉદેશને પહોંચી કારણ છે કે તે રોગો સામાન્ય કક્કાની નજરે ચડી વળવાને સૈ યથાશક્તિ પ્રયત્ન આદરી રહ્યું છે. શકતા નથી. એના પરિણામે વિદ્યાથીએ એક યા તેમ છતાંય આજના પ્રત્યેક છાત્રાલયને એકજ બીજા પ્રકારે શરીરની હાનિ કરી રહ્યા છે. તેના પ્રશ્ન ગુંચવણભર્યો-સત્ય કહીએ તે મુશ્કેલી ભર્યો- કર્મરૂપ-વિદ્યાથીઓના ચારિત્રમાં એટલો બધો ગોટાળો લાગે છે. અને તે વિદ્યાથી તરફ નજર કરતાં હદય હોય છે કે તેનું પ્રમાણુ કાઢવા બેસીએ તો સેકડ ચિરાઈ જાય તેવી કંપારી છુટે છે. જ્યાં એ આપણું ૫૦ ટકા તે જરૂર આવે. એ ચંકાવનારી બીના તરફ ભીમ અને હનુમન-વીર અને બુદ્ધ-રામ અને “કુમાર” હમણાંજ પિતાને સૂર બહાર કાઢયા હતા. કણું અને કયાં આ નિર્માલ્ય તેજહીન તેજ મહાન તેની તપાસ આજનાં છાત્રાલયે જરૂર લઈ શકે છે. પિતાના પુત્ર ! એ ચારિત્રની શિથિલતા દૂર કરવા, માનસિક રોગ મહાગુજરાતના મહા ભાગ્ય છે કે આ પ્રશ્નને દર કરવા આજનાં છાત્રાલયે પરિશ્રમ સેવે તે સહેજે નિવેડા લાવવા પ્રત્યેક છાત્રાલયના સંચાલકે વિચારે એ વિદ્યાર્થી પ્રજાને ઉદ્ધાર થઈ જાય, અને આ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ રીતે ભાવી પ્રજાનાં જીવનપુષ્પ કલુષિત બની સુકાઈ ઘટે. હું નથી કહેવા માગતા કે આજનાં છાત્રાલયમાં સુકાઇને ભસ્મીભૂત થતાં અટકાવી શકાય, અને તેજ આ પ્રકારના પ્રયત્ન નથી થતા. જેટલા પ્રયત્ન છાત્રાલયની મોટામાં મોટી સેવા લેખાશે. થાય છે, તેટલા ઈષ્ટ છે. અને જે ન થતા હોય તે આજનાં છાત્રાલયોની આ અનિવાર્ય ફરજ એ કરવા આવશ્યક છે, એજ મહારું નમ્ર નિવેદન છે. ટલા માટેજ થઈ પડી છે કે આ ગુપ્ત અને ખાનગી આથી જ છાત્રાલયોના સંચાલકોને મારી રાગ તરફ માતા પિતાઓનું પૂર્ણ લક્ષ નથી હોતું વિજ્ઞાતિ છે કે સમાજ ભલે sex Education ન અને હોય છે તે પણ પ્રાયઃ કરીને તે તરફ આંખ પચાવી શકે પણ એટલું તે જરૂર થઈ શકે કે વીયે મીચામણાં કરવામાં આવે છે. માબાપ બહુ બહુ કે ધાતુ એ શબ્દથી ભડકી ન ઉઠતાં યોગ્ય ઉમરના કરે તે પિતાનાં સંતાનોની દુર્બળતા જે પાક અને વિદ્યાર્થીઓને અભ્યાસ અને તે વિષેનું જ્ઞાન આપવું પૌષ્ટિક દવાઓ ખવરાવે પણ ઘણું અનુભવીઓને જોઈએ અને આ વસ્તુ સંસ્થાનો ગૃહપતિ થોડા પ્રયએ અનુભવ છે કે પાક તથા પિષ્ટિક દવાઓથી કશે જ નમાં કરી શકે છે. કારણ એટલું જ કે આદર્શ ગૃહઅર્થ નથી સરતા. પતિ એ અમલદાર નથી પણ વિદ્યાર્થી જનતાને આ સ્થિતિમાં માબાપ જ્યારે પિતાનાં સંતા- સાચો મિત્ર છે. તેને છાત્રાલયમાં દાખલ કરી પોતાની કર્તવ્ય-પૂર્ણતા આ રીતે મહાગુજરાતના શારીરિક વિકાસમાં માને છે, ત્યારે છાત્રાલયના સંચાલકો ખાસ કરીને છાત્રાલય હેટામાં મહેટો હિસ્સો આપી શકે છે. ગૃહપતિઓએ આ બાબત પર ખાસ કાળજી રાખવી પ્રભો ! સને સન્મતિ અર્પે !!! પ્રતિમાલેખે. સુિરત-કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર, વડાચો..] [રા. રા. ડાહ્યાભાઈ મેતીચંદ B. A. LL. B. વકીલ અને રા. પિટલાલ પુંજાભાઈ] ૧ સં ૧૫૦ વર્ષ અષાડ સુ. ૧ શુક્રે શ્રી શ્રીમાલ ૩ સંવત ૧૫૩૪ માધ સુદિ ૫ શુક્ર શ્રી શ્રીમાલ જ્ઞાનીય મં. વિરમ ભાર્યા મેઘી તોઃ સુતન મં. જ્ઞાતિય છે. જેમા ભા. ગદૂ સુત પિટ બડૂયા મારૂ ચંદ્ર નાખ્યા ભા. સુહદે સુતમં પ્રથમા મં. સ્નારા. નાઈ સુત હાબા જૂઠાભ્યાં પિતુ શ્રેયસે શ્રી અરનાથે ણાદિ કુટુંબયુનેન નિજ શ્રેયસે શ્રી શાંતિનાથ બિ. બિલ્બ કારિત. શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી સાધુ બુ કાપીત નાબેંક ગ છે શ્રી ગુણસમ સરિભિઃ સુદર સૂરિનાં ઉપદેશ પ્ર. વિધિના પ્રતિષ્ઠિત શુભ ભવતું. ૪ સંવત ૧૬૫૪ વર્ષ વૈશાક સુદિ પંચમી સામે ૨ સંવત ૧૫૬પ વર્ષે માધ સુદિ ૫ ગુરે ઉકેશ- ઓશવાલ જ્ઞાતિય આઈદિ ગોત્રે સાંકુ સાયં વંશે સે. પના ભાર્યા છબાઈ પુત્ર પુણ્યપાલ ભાર્યા સાવ શ્રીપાલ ભાર્યા સીતાદે પુત્ર શા. ચાંપસી ભાર્યા ફ૬ નાખ્યા સુતા પાર્વતી પત્રયુતયા શ્રી શીતલ ચાંપલદે સુત સા૦ ગાવા ભાર્યા મુહણુદે સુત સા. શીવદત ભાર્યા. સંપ્રદેશ યુનેન શ્રી આદિનાથ બિનાથ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત શ્રી તપા ઓં કારિત શ્રી ખરતર ગ છે શ્રી જિનસિંહ ગ છે શ્રી ઈદ્ધનદિસરિભિઃ શ્રીરહુ. શ્રી શ્રી મ પ શ્રી જિનચસરિભિઃ પ્રતિષ્ઠિત. અહમ્મદાવાદ દૈહિત્ર ચાંપસી “સિદિ' અલાઇ ૪૨ પાતિસાહ શ્રી અકશા. હલુભા. ઘેટી સુતયા ફદુ નાના કારિત. બર જલાલદિન) રાજ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાલેખ ૫ સંવત ૧૫૩૧ વર્ષે માધ વદિ આઠમ સામે ૧૨ સંવત ૧૫૬૪ ચત્ર સુદ ૫ શુકર શ્રી શ્રી શ્રીમાલ જ્ઞાતિય મં. વાચ્છા સુત મં. પૂજા ભાર્યા શ્રીમાલ જ્ઞા. મં. ડાહીયા સુર સારંગ ભા. અજા લીલુ સુત મં. હીરા ભાર્યા હકૂતયા સુશ્રેયસે શ્રી અ- સુડામર રંગાભ્યાં પિતમાત શ્રેયાર્થમ શ્રી પદ્મ. જીતનાથાદિ પંચતિથી આગમ, ગણેશ શ્રી પ્રભસ્વામિ બિલ્બ કારાપિત પ્ર. શ્રી ભ. શ્રી દેવરત્નસૂરિ ગુરૂપદેશેન કારિતા પ્રતિષ્ઠાપિતા. વિદ્યશેખર સૂરિભિ પ્રતિષ્ઠિત નાદિડા વાસ્તવ્ય, ૬ સંવત ૧૫૮૬ શ્રી શાંતિનાથ સેવિક ભા. ૧૩ સંવત ૧૫૨૭ માઘ વદિ ૫ પ્રાગવાટ સં. લીલુ સુત છાંછા કંસારી મેઘા ભાઇ સાપુ સુત સ. શિવા ભા. શિસયા સુત છણદત્ત ભા૦ રંગાઈ સુત પુજાકેન પિતામહી ૭ સંવત ૧૫૫૬ વર્ષે વૈશાક સુદિ ૩ શ્રી પ્રાગ શ્રેયસી શ્રી સંભવ બિલ્બ કા, પ્ર. તપા શ્રી લ. વાટ જ્ઞા. વાવિલા ભાર્યા મનસુત વા. (વ્ય) હેમા સ્મિસાગર સૂરિભિઃ ચંપકનગર વાસ્તવ્ય સંધા હેમા ભાર્યા હેમાદે પુત્ર દેવદાસ યુતન સ્વ શ્રેયસે શ્રી આદિનાથ બિલ્બ કાવ્ય પ્રક તપાગચ્છ ૧૪ સ્વસ્તિ શ્રી સંવત ૧૫૧૩ વર્ષે વૈશાક સુદિ નાયક ભ. શ્રી હેમવિમલ સુરિભિઃ શ્રી. ૨ સોમ શ્રી પ્રાગવાટ જ્ઞાતિય મં. વરસીંગ ભાર્યા બાઈ મનુ પુત્રાદા પુત્રેણ દો. ડાયીયા નાખ્યા ભાર્થી ૮ સંવત ૧૬૬૪ વર્ષે જેઠ સુદિ ૫ સેમ વૃદ્ધ શ્રી શ્રી હીરસુત દે. અદાસદા ભાણીક શ્રીપતિ પ્રમુખ શ્રીમાલ જ્ઞાતિય સા. રામજી સુત મારૂતા ચંડ સુત સ્વ કુટુમ્બ યુનેન શ્રી આદિનાથ બિલ્બ શ્રી વૃહત સા મલજી નાખ્ખા સ્વ શ્રેયસે શ્રી પાનાથ તપાગચ્છ ભ. શ્રી વિજયધર્મ સૂરિપદે શ્રી વિજબિમ્બ કા. પ્ર. તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન યુસેનસરિભિઃ પ્રતિષ્ઠિત. સરિભિ: ૧૫ શ્રી સુરત સંવત ૧૯૫૪ ના શ્રાવણ વદિ દ સંવત ૧૮૮૧ શાકે ૧૭૪૭ (પ્રવર્તમાને) શ્રી ૪ વાર શુકરે શા. કસ્તુરચંદ હરખચંદની વતી ભાર્યા અંચલ ગ છે શ્રીમાલા જ્ઞાતિય લીલ ખમીબાઈ શા- બાઈ જડા આદિનાથ બિબ ભરાવી. તિનાથ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત ભ. આણંદ-. સેમ સૂરિભિઃ ૧૬ સંવત ૧૬૯૭ વર્ષ ફો. સુ. ૫ સાનમા... છ નાખ્યા શ્રી આદિનાથ બિલ્બ કા પ્રતિષ્ઠિતં. ૧૦ સંવત ૧૫૧૬ વર્ષેફા. શુ. 8 શુક્ર શ્રી શ્રીમાલ શ્રી વિજયસેન સૂરાભ. શ્રેમાલ. શા. મં. કુજા. ભાર્યા ગોમતી પુત્ર ચાંપાકેન કુટુંબ યુતન સ્વ શ્રેયસે શ્રી મુનિસુવ્રત સ્વામિ બિલ્બ કા. ૧૭. થાવર શ્રી શાન્તિનાથ શ્રી વિજયદાનશ્રી સાધુ પૂર્ણિમા પક્ષે શ્રી પુણ્યચંદ્ર સૂરિણું સૂરિભિઃ મુ. પ્રતિ શ્રી વિજયચંદ્ર સૂરિણાંવિધિના માતર ૧૮ સંવત ૧૮૫૭ જેઠ સુદિ ૧૦ રવિ શ્રી. વાસ્તવ્ય. શા..શ્રી રામકુવરના શ્રેયસે સુવિધિ બિલ્બ કારા પિર્ત પ્રતિષ્ઠિત શ્રી વિજયલકિમ સરિભિઃ ૧૧ સંવત ૧૪૭૦ (અક્ષરે ઘણું ઝાંખા છે. ઉકલતા નથી માટે લખ્યા નથી.) શ્રી આદિનાથ બિમ્બ શ્રી ગુણસાગર સૂરિણાં પ્રક ૧૮ શાહ શિવચંદ મંછુભાઇની વહુ બેનકેરના નામની સંવત ૧૯૫૧ પોષ સુદિ ૧૩ વાર બુધે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પર જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ ૨૦ સંવત ૧૮૬૬ વર્ષે વૈશાક સુદિ છઠ પોર- ૩૩ વખતચંદેણ સંભવનાથ. વાડ જ્ઞાતિ વાદિદેવ. ૩૪ સંવત ૧૮૫૭ જેષ્ઠ સુદિ ૧૦ રવી શ્રીમાલી ૨૧ સંવત ૧૬૭ વર્ષે ફાગણ સુદિ ૫ સા. જ્ઞાતિય પ્રતિષ્ઠિત શ્રી વિજયલક્ષિમ સૂરિભિ: ધનજી ભા. કુલાં નાખ્યા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. ચંદ્રપ્રભ બિબ્બે કારાપિત. પ્ર. શ્રી વિજયસેન સૂરિભિઃ શ્રીમાલ. ૩૫ સંવત ૧૮૮૧ 4. શુ. ૬ દેવસુર ગ છે ૨૨ સંવત ૧૮૮૧ ચૈત્ર સુદિ ૨ દેવસૂર ગ છે 3 વાર થઈ શાહ પ્રેમચંદ કપુરચંદ કરોઆણદ સોમ સૂરિભિઃ કેવલબાઇ કરાપિત ભ. આણંદમ સૂરિભિઃ પ્રતિષ્ઠિત (શ્રી વિમલ ભાષ્ય.) પ્રતિષ્ઠિતં. ૩૬ સંવત ૧૯૪૬ વૈશાક વદિ બીજ દિ વૃદ્ધોકે ૨૩ સંવત ૧૮૨૨ વર્ષે સા ક ,સા, હિતેન જ્ઞા૦ સ. ડાયકરણ ભાર્યા બાદ હસુ નાગ્ના શ્રી પદ્મપ્રભ બિલ્બ પ્ર. શ્રી પિશાલગછે. કુંથુનાથ બિલ્બ કા. ૫. તપા-શ્રી વિજયસૂરિભિઃ ૨૪ સંવત ૧૮૮૧ શાહ તિલકચંદ કપુર કરા ૩૭ સંવત ૧૬૬૪ વર્ષે જેષ્ઠ સુદિ ૫ વૃદ્ધ ઉકેશ પિત આ સોમ, જ્ઞાતિય બાઈ માનબાઈ નાના શ્રી પાર્શ્વનાથ ૨૫ શા. સાવચંદ મહુભાઇ . ૧૯૫૧ ના બિએ કો૫. તપાગ છે વિજયસેનસૂરિભિ: માગશર શુદિ ૩. ૩૮ સંવત ૧૬૬૧વર્ષે વસીય સેમ બલાશર ૨૬ સંવત ૧૮૮૫ શુદિ. વાસ્તવ્ય માગવાટ જ્ઞાતિય વૃ૦ નાનકેન શ્રી પાશ્વનાથ બિલ્બ કા. પ્ર. તપાગચ્છ ભ. વિજ૨૭ શ્રી શ્રીમાલી વિશા જ્ઞાતિય સુરત પોતાની યસેન સૂરિભિઃ ભાર્થી બાઈ કરનાએ ભરાવી અનંતનાથ ૧૯૫૦. વૈશાક સુદિ સાતમ શુકરે શુભમ ૩૯ સંવત ૧૮પ૭ જેષ્ઠ સુદિ દ્રશમ બેન કુવ રના પ્રતિષ્ઠિત ભ. શ્રી વિજયલક્ષ્મિ સૂરિભિઃ ૨૮ ભરૂચ બાઈ ખીમકેર શા. કલ્યાણચંદના સુમતિ જિનબિલ્બ કારાપિત ધણીયાણી ૪૦ વિનયવિજય લામાકછનામ બાવ ર૯ બાઈ ડાહી સંવત ૧૯૫૫ ના ફાગણ સુદિ ૧૭૨૦ કારિત શાન્તિ બિલ્બ પ્રતિષ્ઠિત ચ બીજ રવેલ. શાહ કીકાભાઈ તપગ છે. ૩૦ સંવત ૧૯૫૧ ના શ્રાવણ સુદિ ૧૦ બુધે ૪૧ સંવત ૧૮૨૨ માહ વદિ ૫ શ્રી વિજય ચંદનપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી શાહ નવલચંદ લખ ઉદયરિભિઃ પ્રતિષ્ઠિત શા. અશાજી વિરાડા મીચંદ શ્રીમાળી જ્ઞાતિય. ભરાપિત પાર્શ્વનાથમ ૩૧ દીપચંદ ગુલાબચંદ (પાર્શ્વનાથ) ૪૨ સંભવનાથ બિલ્બ કા. પ્રતિષ્ઠિત તપા. ૩૨ વખતચંદ્રણ અજીતનાથ ગચ્છ વિનયવિજય. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ ભીમપલ્લીનું વીર-મંદિર ભીમપલ્લીનું વીર–મંદિર. લેખક–પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી-વડોદરા, પ્રભુ મહાવીરના એતિહાસિક વિશિષ્ટ ચરિત્રને વર્ષનો ફેરફાર જણાય છે. વિ. સં. ૧૩૧૭ સુધારવું આલેખવામાં એ મહાવિભૂતિનાં એતિહાસિક સ્માર જોઇએ. એમ સૂચવવામાં કારણ એ છે કે-પૂર્વોક્ત રકોને પણ આપણે સ્મૃતિમાં રાખવાં જોઈએ. જે વીર-રાસની ૭ મી કડીમાં પ્રતિષ્ઠાને સમય દર્શા.. યોગ્ય પ્રયત્નથી સંશોધન કરવામાં આવે તો આપણું વતાં કવિએચિત્તને આકર્ષતાં એવાં સેંકડો સ્મારકો મળી શકે ‘વિકમે વરિત તેરહઈ સત્તરૂત્તરે' એ શબ્દોથી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં એવાં હજારો વિક્રમવર્ષ તેરસે સત્તર એમ સ્પષ્ટ સૂચવ્યું છે. તેથી વીર-સ્મારક બન્યાં હશે, જેમાંથી બહુ થાડાના છાયામાં પણ ‘સત્તરોત્તરે' એમ સુધારવું ઉચિત છે. સંબંધમાં આપણે થોડું જાણીએ છીએ. કાલક્રમથી વિશેષ પ્રમાણમાં એ રાસકાર અભયતિલકગણિના કેટલાંય સ્મારકો વિલયભાવને પામ્યાં હશે, જેનો પૂરો વિશે વિદ્યાગુરુ લક્ષ્મીતિલક ઉપાધ્યાયનો ઉલ્લેખ છે. ખ્યાલ આવો પણ અશકય છે. નામાવશેષ અને લક્ષ્મીતિલક ઉપાધ્યાયને પરિચય અમે ઉપર્યુક્ત સ્મૃતિશેષ થતાં સભાગે અવશિષ્ટ રહેલાં થોડાં ઘણાં ટિપ્પનમાં આપ્યો છે, જિનેશ્વર સૂરિએ વિ. સં. સ્મારકના સંબંધમાં પણ જો આપણે દુર્લક્ષ્ય કરીએ, ૧૩૧૩ માં પાહિણપુરમાં શ્રાવક ધર્મ પ્રકરણ રચ્યું તે તેનું પરિણામ અતિ શોચનીય આવે એ સ્વાભા હતું એ પણ ત્યાં સૂચવ્યું છે. એ પ્રકરણ પર લક્ષ્મીવિક છે; એ અનિષ્ટ દુઃખદ અવસર ન જેવો પડે તિલક ઉપાધ્યાયે વિ. સં. ૧૩૧૭ માં વિસ્તૃત પંદર તે માટે આપણે બહુ સાવચેતીથી સ્મારક-સંરક્ષણ હજાર ઍક પ્રમાણ ટીકા રચી છે. જાવાલિપુર અને સંશોધન સંબંધમાં સમયોચિત સ્તુત્ય પ્રયાસ આદરવો જોઇએ. (જાર)માં તેની સમાપ્તિ કરતાં તે વર્ષમાં ભીમ પલ્લીનું આ વીર-મંદિર સિદ્ધ થયું, તેને પ્રાસંગિક ભીમપલ્લીનું વીર-મંદિર પણ એ મારકેમાંનું ઉલેખ કર્યો છે. તે આ પ્રમાણેએક કહી શકાય. “જેનયુગ'ના પાઠકો જાણતા જ હશે કે ગત દીપોત્સવી ખાસ અંક (પૃ. ૫૭) માં " श्रीवीजापुर-वासुपूज्यभवने हैमः सदण्डो घटो અભયતિલકગણિની કૃતિરૂપ મહાવીર-રાસ પ્રકટ થયો એ જ ચત્રોથ વીત્યtધત શ્રી માનપરા હતા અને તે પછીના ગત કાતિક-માગશીર્ષના તરિકન વૈમવત્સરે મુનિ-રા-તેકુમાને - સંયુક્ત જેન ઇતિહાસ સાહિત્ય ખાસ અંક (પૃ. ૧૫૭ રયો માપસુવીદ્દ રાચિન ગાવાપુર્વ વિ . થી ૧૬૮ ) માં અહારી લખેલી એ વીર-રાસની વરા-વિધિવૈમનનનાસ્થર ચતુર્વિરાતિછાયા અને ટિપની પ્રકાશિત થઈ હતી એટલે ભીમ- સીપુ ડ્રગ-વુમદલ્હી ફ્રેમો મહિમઃ | પલીના વીર-મંદિર અપરનામ મંડલિક-વિહારનો શ્રીમગિરવા યુવFIઃ પ્રત્યહુરિમન ક્ષણે પુનરુક્તિ રૂપે વિશેષ પરિચય કરાવવાની અહિ આવ- રી( તિષિis સમાલૂ પૂર્તિપ્રતિષ્ટોત્સવમ્ ” શ્યકતા નથી. અહિં અહારું વક્તવ્ય એ વીર– –પ્રવર્ત કછ શ્રી કાંતિવિજયજી મહારાજના સંગ્રમંદિરની રચનાના સમય-સંબંધમાં અને સાથે જ એ હની પ્રતિ (પ્રશ૦ શ્લોક ૧૬-૧૭). વીર-રાસની રચનાના સમય-નિર્ણય પર છે. ભાવાર્થ-જે વર્ષમાં વીજાપુરના વાસુપૂજ્યજિન જનયુગના ઉપર્યુક્ત અંકમાં વીર-રાસની મંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણ કળશ ચડાવવામાં તથા મંદિરની પ્રતિષ્ઠાને સમય વિ. સં. ૧૩૦૭ આવ્યો અને જે વર્ષમાં ભીમપલ્લીપુરમાં વીરપ્રભુનું છપાયેલ છે, પરંતુ વિશેષ અન્વેષણ કરતાં તેમાં દશ ચિત્ય સિદ્ધ થયું; તે વિક્રમ સંવત ૧૩૧૭ માં માહ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪. જૈનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ શ. ૧૪ ને દિવસે અહિં ચાચિગરાજાના રાજ્યસ- ભાવાર્થ-જેની સમગ્ર વિદ્યાઓ જાગતી છે અને મયમાં જાવાલિપુર (જાલોર)માં વીરજિનન વિધિ જેને મહું જ ભણાવ્યો છે, તે કવિ અભયતિલગત્યના મંડનરૂપ વીશ જિનેશ્વરના મંદિર પર ણિરૂપી સુવર્ણકારે–સોનીએ આ ટીકારૂપી અલંકારને મહેતા મહત્સવ પૂર્વક યુગપ્રધાન શ્રી જિનેશ્વરસૂરિએ સારી દષ્ટિરૂપી શરાણ વડે ઉજજવલ કરેલ છે. ધ્વજદંડ સાથે સેનાના કલશની પ્રતિષ્ઠા કરી, એ ઉપર દર્શાવેલ ઉલ્લેખથી સ્પષ્ટ પ્રતીત થઈ શકે ક્ષણે આ ટીકારૂપી અલંકાર પણ પરિપૂર્ણ પ્રતિ. તેમ છે કે વિ. સં. ૧૩૧૭ માં માહ શુ. ૧૪ ને જિત થયા. દિવસે જાવાલિપુર (જાલોર)માં જિનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરી અને લક્ષ્મીતિલક ઉપાધ્યાયે ઉપર્યુક્ત શ્રાવક આપણે જાણીને પ્રસન્ન થશે કે પોતાના દીક્ષા ધર્મ પ્રકરણની ટીકા પૂરી કરી, તે સમયે ભીમપગુરુ જિનેશ્વરસૂરિના શ્રાવક ધર્મ પ્રકરણની પિતાના લ્લીનું વીરચંત્ય સિદ્ધ થયાના સમાચાર તેમના જાસતીર્થ ગુરુબંધુ વિદ્યાગુરુદ્વારા રચાયેલી એ વિસ્તૃત ણવામાં આવ્યા હોવા જોઈએ, જેથી તેને ઉલ્લેખ ટીકાનું સંશોધન આપણા પૂર્વ પરિચિત વીર-રાસ તેઓએ કર્યો છે. જિનેશ્વરસૂરિ એ જ વર્ષમાં માહ કાર અભયતિલકગણિએ કર્યું હતું અને તે કર્તવ્યને શુ. ૧૪ ને દિવસે જાવાલિપુરમાં પ્રતિષ્ઠા કર્યા પછી ઉલ્લેખ તેના વિદ્યાગુરુ લક્ષ્મીતિલક ઉપાધ્યાયે વિના ભીમપલ્લીમાં વીર-વિધિ ભવનના વૈશાખ સુદ દશસંકોચે નીચેના મનહર આકર્ષક શબ્દોમાં વ્યક્ત મીના પ્રતિષ્ઠા મહોત્સવ પર પધાર્યા હોવા જોઈએ. કર્યો છે એથી વિ. સં. ૧૩૧૭ માં એ વીર-મંદિરની પ્રતિષ્ઠા “નામ€મવિશ્વઃ યુવકૃત તો ચૈત્ર ; થઈ અને એજ સમયમાં અભયતિલકગણિએ વીર દષ્ટિ-રળતામુનિર્વમનિટvirf - રાસ રચ્યો હોવો જોઈએ-એમ માનવું વિશેષ શ્રા, ધ ટીકા (પ્ર. શ્લોક ૧૮) પ્રામાણિક છે. લા, ભ, ગાંધી. ચિતડ ચૈત્ય પરિપાટી. ચિતોડ યા ચિત્રકૂટ એ મેવાડમાં પ્રસિદ્ધ પ્રાચીન શહેર છે. તેના ગઢસંબંધી “ગઢ તો ચિતોડગઢ ઔર સબ ટેવા' હજુ પણ મેવાડમાં બોલાય છે. અકબર બાદશાહને એ ગઢ સર કરવામાં કેટલી મુશ્કેલી પડી હતી એ ઇતિહાસમાં મશહુર વાત છે. તે એક વખત બહુ જાહેરજલાલીવાળું સુંદર અને વિશાલ નગર હતું અને ત્યાં જેનેએ અનેક ભવ્ય મંદિર અને કીર્તિ સ્થંભ બંધાવેલ છે, એ સર્વને તેમજ મેવાડનાં કેટલાંક ગામનાં મંદિરને ટૂંક ઉલ્લેખ આ કૃતિમાં મળી આવે છે. આ કૃતિની એક સુંદર હસ્તલિખિત પ્રત ગૂર્જર કવિઓની કૃતિઓની ખેાળ માટે સુરતના જૈન ગ્રંથભંડારે જેવા અમે આ અકબર માસમાં ગયા ત્યારે ત્યાંના શ્રી સીમંધર સ્વામીના મંદિરના ગ્રંથભંડારમાં મળી આવી તે અક્ષરશ ઉતારી લીધી તે અત્ર મૂકવામાં આવે છે, આ કૃતિના રચનાર તપગચ્છના એક પટ્ટધર હેમવિમલસૂરિ (આચાર્ય પદ સં. ૧૫૪૮, સ્વ૦ ૧૫૬૮ જુઓ નં. ૬૫ પૃ. ૬૮ જન ગૂર્જર કવિઓ ભાગ ૧)ના શિષ્ય લબ્ધિમૂર્તિના શિષ્ય જયતેમના શિષ્ય છે. કર્નાએ પોતાનું નામ આપ્યું નથી. કૃતિ વિક્રમ સળમી સદીના અંતમાં થયેલી નિર્વિવાદરીતે ગણી શકાય. રચના સારી છે. તંત્રી. (ભાષા) માલવ ગુજર મારૂડિ દક્ષિણ નઈ લાડ ગોખમ ગણહરરાય પાય પંકય પણ એવી દેસ સવે માહે મૂલગુએ મંડણ મેવાડ હંસગમણિ મૃગલોચણી એ સરસતિ સમરેવી એક લોચન પૃથિવીતણું એ ચિત્રકેટ ભણી જઈ પાએ લાગીનઈ વીનવું એ દિઉ મઝ મતિ માડી અવર ન બીજું જગહમાહિ છમ વયણ સુણી જઈ. ૨ ચિત્રકેટ નરહતણી એ રચઉં ચેત્ર પવાડી. ૧ ગઢમઢ મંદિર માલિઆ એ ઉંચા અતિ સેહ માત્ર માહે મૂલ એ ચિત્રકેટ જ. ૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ ચિતાડ ચૈત્ય પરિપાટી ૫૫ ૧૨ ૧૩ સાત પાલિઓ લેઈ ભલી એ દેખી મન મોહી થંભણિ થાપ્યા વીર જિર્ણોદ, પય સેવઈનરનારી વંદ, ચઉપટ ચિહું દિસિ ચારિ પિલિ દીસઈ અતિચંગ દંદ સવે ટાલતિ તુ ઉત્સવ રંગ વહામણું એ નિતુ વાજઈ મૃદંગ. ૩ ચઉપન્ન બિબસિવું આદિ, જિસેસર હરષિઈ થાપા દાખપાનના મંડવા એ સેલડી વાડી વન સંધપતિ ધસરિ કેસરિ પૂજ કરંતિ તુ. ૧૧ વાપી કૂપ ખકલી, એ દીસઈ રાજ ભવન મુગતિ ભગતિદાયક બઈ પ્રભુ, એકસઉ ત્રીસ સિહ કલસ સોવનમય ઝગમગઈ એ કેસીસાં ઓલિ ચંદ્રપ્રભ, કરણિમંડિત થંભ શ્રેણિ ઘડીઆલા પોલિ. ૪ ચઉમુખ ભુવણ મઝારિ, નયર સિરોમણિ ચિત્રકૂડઉં ચઉ સુવિશાલ નાભિરાય કુલ કમલ દિણંદ, દસ મૂરતિ સિવું આદિ ધણ કણ કંચણ ભરિઅ ભૂરિ ચડેટાં ચઉસાલ જિણિંદ. શિવ જિન શાસન દેહરા એ મુનિવર પોસાલ વંદઈ બહુ નર નારિ. શ્રાવક શ્રાવી પુણ્ય કરી મન રંગ રસાલ. ૫ સંકટ પાસ જિણેસર ચૂરઈ, આકુ સામી પ્રત્યા પૂરઇ, તિણિ નિયરિ સીસેલિ એ કુલમંડણ જાણ ૫ત્રીસા સુબિંબ. ગઢપતિ ગજપતિ છત્રપતિ સહુ માન આણ, ભવણ દેષિ ઊપની સુમતિ, તેર બિંબ સું બેવા સુમતિ બંદી જય જય ઉચઈ એ વાજી નીસાણ . કુમતિ હરઈ અવિલંબ. રાજ કરઈ રાયમલ રાણુ તેજિ જિસિઉ ભાણ. ૬ વસ્તુ વસ્તુ, સંધ ચઉવિ મલી મન રંગ ગાયમ ગણહર ગાયમ ગણહર સમરિ સરસત્તિ, ચેત્ર પ્રવાડિ ચાલિઆ આદિ દેવ વંદઉં શ્રેયાંસ, સુગુરૂ પસાય લહી કરી રચિસુ ચેત્રપ્રવાડિ સારી, ચંદ્રપ્રભ આદિલ જાણી, ચિંતામણિ પૂરવઈ આસ ધિત્રકેટ નરહ તણું ગુણ ગુણઈ બહુ નરહ નારીય, પાસ જિણેસર જાગતુ, આકા ભુવણ મઝારિ, ગઢમઢ મંદિર ઝગમગઈ વાજઈ ઢોલ નીસાણ, સુમતિનાથ પૂછ કરી, રાસ રમઈ નરનારિ. - ૧૪ રાજ કરાઈ રાયમલ્લ રાણુ તેજિ દીપઇ ભાણ. ૭ ભાષા ભાષા. સ્વર્ગપુરી લંકા અવતાર, વ્યવહારિઆ તણુ નહી પાર વીર વિહાર પુહુત જામ પાવડિઓ સાકિ, સારસિંગાર કરતિ તુ જયુ જયુ, ચડતાં કરમ વિષમ તણી અતિહાં છૂટાઈ ગાંઠિ, રાજ રાજકલી છત્રીસ. વાસિ વસઈ વણ છત્રીસ. કેસીસાં કોરણિઅ બારિ મૂલઈ નહી માઠિ, બત્રીસ જિણ પૂજંતિ. દીઠે માગઉં સામિ પાસિ સેવાની પાકિ,. ચાલઉ ચેત્રપ્રવાડિ કરી જઈ માણસ જન્મ તણાલ બાલઈ સાહિં ઊધરિઉ એ વિજયમંદિર પ્રાસાદ, ફલ લીજઇ, ઉંચ પણ દીસઈ સિઉ એ નિરમાલડી એ રવિ સિદ્ધ કીજઈ નિમલ કાય, મંડ વાદ; રંગ સહિએ સમાણી આવું, ચાઉલ અક્ષિત ચુક પૂરવું, મણ રહીએ. ૧૫ ગાવુ શ્રી જિનરાઉ. ૯ ૫હરીય પીત પટુલડીઆ ખીરોદક સાર, પહિલું શ્રી શ્રેયસ નમી જઈ ત્રિણિ કાલ જિણ કસ્તુરી ચંદન ઘસી કેસર ઘનસાર; ભગતિ કરી જઈ ચંદન મરૂઉ માલતીય બહુ મૂલ અપારઅસી બિંબ પૂજતિ તુ જયુ જયુ, ધામી ધામિણિ ભાવસિઉં પૂજઈ સવિચાર, આગલિ સેમ ચિંતામણિ પાસ, સુમતિ સહિત ઉસવંસ કુલ મંડણઉ એ બાલાગર સુવિચાર; ત્રિણિસઈ પંચાસ, ત્રિસલાનંદન થાપિઉ એ, નિર૦ ભરઈ સુકૃત ભંડાર આસ પૂરઈ એકતિ. મ૦ ૧૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ નયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ ત્રિણિસઈ અઠ્ઠાવીસ બિંબ, તે ટાલઈ શક, એકસઉ પંચવીસ પૂછજઈ તુ, ભ૦ નવનિધિ તેરણ શિખરહ દંડકલસ કરણિ અતિ રોક; લીધઈ નામિ તુ. ૨૨ ધજ પતાક એ છમ કહ, સંભલ લોક, શીતલ સામી અંચલીઈતુ, ભ૦ ત્રિણિસઈ વીર જિણુંદ ન ભેટસિઈ, તેહ છવિ કેક, બિબ અછૂતીસ તું, જિમણુઈ પાસઈ પેષિઆ એ, સામી પાસ સુપાસ; નાણાવાઈ અડ્ડનીસ તુ, ભ૦ મુનિસુવ્રત રતનાગરિ રંગિ થાપીઆ એ, નિપૂરવઈમનની આસ. જગદીસ કુ. ૨૩ મ૦ ૧૭ ચઉવીસ બિબ પલ્લીવાઈ. ભ૦ સીમંધર જયવત તુ, ખેલામંડપિ પૂતલીઅ નાચંતી સોહઈ ચિત્રાવાલઈ ગ્યાલીસઈ તુ. ભ૦ પાસ જિણુંદ રંભા અપ્સર સારણીઅ કામ મન મેહઈ દયવંત તુ. ૨૪ હુંબડ પૂના તણી ધએ તિણિ એ મતિ મંડીએ, કુમતિહર શ્રી સુમતિ જિણ તુ, ભ૦ પૂનમીઇ. કીતિથંભ કરાવિ જાત માહરી સૂકડીએ; સાત ભુહિ સોહામણીઈ બિંબ સહસ દાઇ દેષિ. ખરતર વસહી શાંતિ જિણ તુ, ભ૦ મૂરતિ પછી પાછા સંચરિઆ એ, નિ, વદી વીર વિશેષ. પંચતાલીસ . ૨૫ પાસ જિણેસર સામલ તુ, ભ૦ સત્તરિસા દઇસાર તુ, પાસ જિણિંદ દિગંબરઈ તિહાં નવસઈ બિંબ, પંચસઈ પનરોત્તર બિબ તુ, ભ૦ શdજય ચંદ્રપ્રભ ચાલીસ સિવુંઅ પૂજઈ અવલંબ; ગિરનાર તુ. ૨૬ પનર બિંબ સ્પં નાભિરાય સુત અબુંદ સામિઅ. આદિ જિણંદ આરહીઈતુ, ભ૦ માલવીઈ પ્રાસાદ તું, માલધારઈ શ્રી ચંદ્રપ્રભ પૂરઈ મન કામી, દેહરી દીસઈ દીપતી તુ, ભ૦ ઘંટા પડહ નિનાદિ તુ, ૨૭ પર બિંબ પૂછ કરી એ સુરાણુઈ સમચંદ; ચઉમુખ ચારિ મૂરતિ ભલી તુ, અષ્ટાપદ અવતાર તુ, સતર બિબ સોહામણુઈ નિ. સામી સુમતિ જિર્ણિદ. આઠસઈ સતડુત્તરિ બિબ તુ, ભ૦ પૂછજઈ મ. ૧૯ સુવિચાર . ૨૮ વર હડીમાં શ્રી સુમતિ દેવ ઉગુણ પચાસ, મુનિસુવ્રત મહિમા ઘણુઉ ભ૦ સુકેસલ ગુફા સંધવી ધનરાજે જેહ પૂરી મનિ આસ. મઝારિ તુ, એકસઉ ચઉત્રીસ બિબ સિલું પૂછજઈ સંતિ; કીરતિધર વાધિણિ સહી ઇતુ, ભ૦ ગિરૂઆ ઇણિ ડાગલિઈ જિર્ણદત્ત સાહિ પૂરી નિય વંતિ, સંસારિતુ. ૨૯ લેલા ભવણિ પેખીયાએ સંતિ જિણેસર પાય. આગલિ ગોમુખ વાઘમુખ તુ, ભ૦ વારિ ઝરઈ અઠાવન મૂરતિ ભલી એ, નિ, સેવું અનુદિન પાય. અનિવાર તું, મ૦ ૨૦ કુંભઈ કુંભિગિ થાપીઈતુ ભ૦ કીરતિ થંભ ઉદારતુ. ૩૦ વસ્તુ નવ ભુઈ ચડીઇ નિહાલીઈ તુ, ભ૦ સરોવર વન વીર ભવણિ વીર ભવણિ કરી મહાપૂજિ, અભિરામ તું, સહસકેટિ પેખી કરી દિગંબર બહુ બિંબ પામીય, કેલિ ખજૂરી નિંબઇ તુ ભ૦ ચંપક કેતકિ નામ તુ, ૩૧ ચંદ્રપ્રભ દેઈ અતિ ભલા, આદિ દેવ અબુદ સામીએ, સૂરાણુઈ પૂજા કરી સમરિઆ સુમતિ જિણું, આદિ જિણવર આદિ જિણવર મુનિસુવ્રત, પારેવુ જિણિ રાષી, શરણુઈ શાંતિ જિણિંદ ૨૧ શીતલ સીમંધર સુમતિ શાતિ દેવ સાલમુ અનુદિન, કામિત તીરથ દીપતુ, પાસ સામિ વામાનંદન, હિવ નાગરજી દેહર તુ, ભમઇરલી શ્રી મુનિસુવ્રત મુનિસુવ્રત મહિમા ધણુઉ, સુકોસલ અતિ સાર, સામિ તુ, વાડી વન પેખી કરી, હીયડઈ હરખ અપાર. ૩૨ ૧ ભાષા Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ પ૭ હિવ તિહાંથી પાછા વલ્યા એ માહંતડે કુસર બત્રીસઈ જિપુર યુણિઆ એ માત્ર આઠ સહસ તવ દીઠ, સુણિ સુંદર. કુંભે. સતિતાલ, સુર ચઉપટ ચઉહટ ચાહતાં એ માત્ર નયણુડે અમિ દેઈસઈ સંખ મઇ કરી એ માત્ર તે વંદઉં ત્રિણિ પઈ. સુણિ. ૩૩ કોલ. સુ. ૩૯ ખરતર સાહ વેલા તણુએ મા ચઉમુખ ભવણ પ્રહ ઊઠી જે ભાવસિવું એ મારમૂઆ કરસિ વંદેસ, સુ. ચિત્ર પરિપાટિ, પિઠી પ્રતિમા પેખીઈ મા ચંદનિ પૂજ રચેસુ, સુઇ ૩૪ તેહનું જન્મ સફલ સહી એ નરેસૂઆ મુગતિ પ્રધાન. ૪૧ શાંતિ જિણેસર શીતલુ એ માત્ર ચઉમુખ ભવણ ચૈત્ર પરવાડિ પઢઈ ગુણઈ એ નરેસૂઆ અનઈ વંદેસ, સુ . જે નિસુણંતિ, સપતફણ મણિ પાસ જિણ મા બિંબ દેઈ તે દઈ તીસ તીરથ તણું એ ન નિશ્રઈ કુલ સઈ પણવીસ, સુ. ૩૫ પામિંતિ. ૪૨ સાડણઈ સાહિં થાપિઆ એ, માત્ર અજિત ' સિરિ તવગછનાયક સિવસુખદાયક હેમવિમલ સુરિંદરા, જિણેસર રાય, સુ તસુ સીસ સુખાકર ગુણમણિગર લબધિપંચઈ સઈ પંચાસી એ માત્ર સેવઈ સુરનર મૂરતિ પંડિત પ્રવર, પાય, સુ. ૩૬ જહેમ પંડિતવર વિદ્યા સુરગુરૂ, સેવી જઈ ડુંગરિ થાપ્યા શાંતિ જિહુ મા સત્તરિ સુપણિપંચ,સુ અનુદિન ચરણ, નવ સઈ નઉઆનઈ નમુ એ મા૦ વારવાર વિણ સેવકજન બલઈ અમિઅહ તો લઈ, હરષિ હરખ પંચ, સુઇ ૩૭ - સુહેકરણ. ૪૩ વસહી બિંબ પાત્રીસ સુ એ માત્ર સંભવ સમરથ – ઈતિ શ્રી ચિત્રઉડ ચિત્ય પરિપાટી સ્તવન સાર સુત્ર સમાપ્ત મહેપાધ્યાય શ્રી આગમ મંડન ગણિ શિષ્યણું જે નર વંદઈ તે લહઈ એ માત્ર સાસય સુખ લિખિતં. શ્રા કપૂરદે પઠનાર્થમ- શ્રી. ૩-૧૨ દા. ૨૪ ભંડાર, સુ૦ ૩૮ સીં'મધર સ્વામીભંડાર સુરત. વિવિધ બેંધ. ( કૅન્ફરન્સ ઑફીસપરિષદ કાયાલય તરફથી. ) ૧. ખારચી(મારવાડજ.)ના યતિઓને ખુલાસે તથા યતિશ્રી તિલોકચંદજી અંદર અંદર સમજી આ ગતાંક પૃષ્ઠ ૫૧૪-૧૫ મે આ પ્રશ્ન સબંધે છેડી રે 0 પ્રશ્નને યોગ્ય નિર્ણય લાવે તેજ ઈષ્ટ છે, નેધ અમે લખી છે. તે સબંધે ઉક્ત યતિશ્રીથી ઘટતા नकलपत्र खारचीके यतिजीका. ખુલાસો મેળવવા યતિસંમેલનના મંત્રીઓ સાથે અમારે પત્રવ્યવહાર થએલો જેને પરિણામે ખાર श्री आदिनाथाय नमः ચીના યતિશ્રી તરફથી જે ખુલાસે શ્રીયંતિસમેલન श्रीमान् यति समोलन कार्यालय बंबइ नं. १२५ કાર્યાલયના સંચાલકોને પ્રાપ્ત થયો છે તે અત્રે પ્રકટ कोर्क स्टीट कोट बंबइ કરવા અમને મોકલી આપતાં અક્ષરશઃ પ્રકટ કરીએ लिखी खारचीशु गुरां तीलोकसोभाग लालचंછીએ, અને ઇચ્છીએ છીએ કે રા. શેઠ હિંમતમલજી ટી વંદના સત્તાદવાર વંવરની. આપ ૯ ગયાં Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - જનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ વર વીજય સુગ. આજે જિલ્લા સૈની સરવે ટ્રીમ- બેઠકમાં રજુ કરવામાં આવતાં સર્વાનુમતે ઠરાવવામાં તષ્ઠાઝ હીરા સિવાયત્ત સરી સો હોત ઠીત હૈ આવ્યું કે, “ઉક્ત યુનિવર્સીટીના સત્તાવાળાઓને વિન ૩ના કિના સ ત હૈ. જો સ્ત્રાવ પત્ર લખી અત્યાર સુધી જન તેમજ જૈનેતર વિવામન ન હૈ ની પૂગની મના નદી હૈ હિમર્ત- ર્થીઓએ જન સાહિત્ય, તત્વજ્ઞાન, અને ન્યાય વગેરેના જાત્ર ના ટુમારા કપાસના મેં કાર પત્ર કરતા અભ્યાસક્રમનો લાભ લીધે હેય તથા પસાર થયા હૈ ફુલ મના શી જ દૈ. તા. ૧ ૧-૨ વો હોય તેના વર્ષવાર તથા વર્ગવાર આંકડાઓ સાથે રરાન કનૈો ગાયા ગૌર દુમારે કુત્તાવને નિતનેમ હાલ દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે વગેરે ૨ હે કર મ ગોરણે સ્તવન જરનૈ ઝT દુમારે હકીકત મંગાવવી.” આ ઠરાવ અન્વયે તેવી હકીગુરાંસા જ મારું ગાલ્લે જ તો કને “મા કો મંગાવવા માટે યુનિવસટીના સત્તાવાળાઓને દ્વિતિ છે” દમ ગોરણે અવગ તો સુરક્ષાને પત્ર લખવામાં આવ્યો છે. હા મા થોડાસા દૂર નાર રેજે હો તો કરે છે कहा मै यहां बेढुंगा. तो गुरांसाबने वो किताब लेके થોડીસી દૂર હતી તો વો મિતાઝનીને ૩૦જે ગતાંક પછ પ૧૦-૧૪ મે આ પ્રશ્ન અંગે થોડી નીપરી ગોસે થાપ મારી ત વો રોકી (HIV) નેધ તથા પત્રવ્યવહાર પ્રકટ કરવામાં આવ્યો હતો. તે रेल तूट गई और गुरांसाबके सेवा (पूजा)की तसबीरबी સંબંધે જૂદાં જુદાં કેન્ટોર્મેટમાં વસતા આપણા तोडदी और गुरासाबको रेकार तुकार दिया तो तारीख જૈન ભાઈઓને શું અભિપ્રાય છે તે જાણવા અને १८-९-२६ को करीब बाराबजे नितनेम करके ताला નક્કી કરવા તેવાં કેન્ટોનૅટવાળાં સ્થળે, (કરાંચી, सेवाकी कोटडी को लगादिया तो हिम्मतमल हीराचंद। હૈદ્રાબાદ, દેવલાલી, કરકી, અહમદનગર, બેલગામ)ના वो ज्ञानमल हीराचंद (दोनोंने ) आके ताला तोड दीया.. શ્રીસંઘને પત્ર લખવામાં આવ્યા છે. તેમજ આ ऐसी उन्होंकी बदमासी है और उपासराके अंदरसे પ્રશ્ન અંગે થએલ પત્રવ્યવહારવાળો આ માસિકનો सेवाकी कोटडी हमारी है पट्टाबंध उपासरा मेरा है.. છેલે અંક પણ દરેક સ્થળે મોકલવામાં આવ્યો છે. તેમના અભિપ્રાય મલેથી પ્રકટ થશે. केसरधू पूजारी अबोटीया कांबली सेवापेटी सब मेरा હૈ ઔર સંવ મેરે રે મ ઋતા હૈ ર ૪૪ ૪ સંવત્ ૧૯૮૨ ના આશુવદી અમાસ સુધીજ મુર્તમાં માસ્ટર ટિના ચંડવત્ર સંરતા હૈ. નો રિપોર્ટ. परतामाजी मे दुसरे गांव भेजदूंगा अब मेरेसे खस्वन निभता है इस लिये भेजदूंगा मंदीरमारगी दो श्रावक સંસ્થાના કાર્યને ટુંક રિપોર્ટ ખાસ અધિવેશहै दुसरा सब तेरा पंथ है फक्त सं. १९८४ रा साव નનો ટુંકો અહેવાલ તથા હિસાબો અને સરવાયાં સહિત છપાવી પ્રકટ કરવામાં આવ્યાં છે તે ઘણે સ્થળે જ ૮. અત્યાર સુધી મોકલવામાં આવ્યો છે. બાકી રહેલાં . ટાટઃ ટા, મુ. વ . સ્થળાએ મોકલાય છે. જેઓને આ રિપોર્ટની પ્રત જઇએ તેમણે મંગાવી લેવી. ૨. બનારસ હિંદુ યુનિવર્સીટી અને જન ચેર. ઉક્ત યુનિવર્સીટીમાં જનચે સ્થાપવા મળી ૫ ઉપદેશકે અને સુરતમાં પ્રચારકાર્ય. બનારસનિવાસી રાજા સત્યાનંદપ્રસાદસિંહને અત્યાર સુરત તાલુકામાં સંસ્થાના ઉપદેશક કરસનદાસ સુધીની તમામ પત્રવ્યવહાર વગેરે મોકલવામાં આવતાં વનમાલીદાસે સારો પ્રયાસ કર્યો છે અને ફંડ દરેક તેઓ તરફથી આ ચેર સબંધે કેટલીક સુચનાઓ સ્થળેથી વસુલ કરી મોકલી આપ્યું છે તેના આંકડા મળતાં સંસ્થાની કમિટીની તા- ૩૦૯-૨૭ ની પ્રકટ થયા છે. અને બાકી રહેતા થશે. ગત પર્યુષણ Page #73 -------------------------------------------------------------------------- ________________ વિશિમ જેય પલના પવિત્ર અને મહાન દિવસોમાં સુરત શહેરમાં ફલેદી (મેડતા) આ વડી (મારવાડી) ૧૦ આ સબંધે કાર્ય કરવા માટે મી. કરસનદાસ ના મેળામાં ત્રણ ચાર હજાર માણસો મળ્યાં હતાં વનમાલીદાસ શાહને મોકલવામાં આવ્યા હતા અને ઠામઠામે સભાઓ કરી સામાજિક સુધારાથવા સં૫, તેની સાથે સંસ્થાના વૃદ્ધ અને અનુભવી ઉપદેશક જીવદયા ઉપર ભાષણ આપ્યાં અને તીર્થને વહિવાડીલાલ સાંકળચંદને પણ ખાસ મોકલવામાં આવ્યા વટ મેડતાના સ્થાનકવાસી આગેવાનના હાથમાં હોવાથી હતા. આ કાર્યમાં મદદ કરવા ત્યાંના આગેવાન અને કારખાનામાં મુનિમ તે પણ સ્થાનકવાસી હોવાથી ગ્રહો અને પરમ પૂજય મુનિમહારાજાઓને લેખિત વહિવટ ચેક ન હોવાનું સાંભળવામાં આવ્યું, તથા વિનંતિ કરવામાં આવી હતી. જુદે જુદે સ્થળે ભાષણ આશાતનાઓ પણ થતી જોવામાં આવી, આ બાબત અપાયાં હતાં અને એક સારી જેવી રકમ ત્યાંના તજવીજ થવા શ્રી મારવાડ તીર્થ પ્રબંધ કમિટિ સ્થાઉદાર ગૃહસ્થોએ ભરી આપી સંસ્થા પ્રત્યે જે પવામાં આવી છે. અને બીકાનેરના શેઠ ઉદયમલજી સહાનુભૂતિ દેખાડી છે તે બદલ તે સર્વે ને અત્રે રામપુરીયાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આભાર માનવામાં આવે છે. સાદરી-મુનિશ્રી બુદ્ધિવિજયજી તથા મુનિશ્રી ૮ ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદને પ્રપોસ. તિલકવિજયજીના વ્યાખ્યાનમાં કૅન્ફરન્સની જરૂરી સપ્ટેમ્બરમાસનો પ્રવાસ મારવાડમાં શ્રી વરકા- યાત, જન વસ્તીનો ઘટાડો અને શ્રી સુકત ભંડાર ણાજીથી શરૂ થતાં શ્રી પાર્શ્વનાથ જનવિદ્યાલયના ફંડની યોજના ઉપર ભાષણ આપ્યાં. શ્રી ધરમચંદ વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ તપાસતાં ઠીક દયાચંદ (સંધ)ની કમિટી બોલાવી કંડની વસુલાત જણાયો. પંન્યાસ શ્રીલલિતવિજયજી રૂબરૂ વિદ્યાના શ્રી વાકાણુજી મુકામે મળેલી કમિટીથી મંજુરી વિષય ઉપર ટુંક ભાષણ આપ્યું. આ વિદ્યાલય આવ્યાથી કરવા ઠરાવ્યું, વીજોવામાં પાલનપુરથી આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીવિજયવલભસૂરિજી મહારા- આવેલ પરશન બેહેન મારફતે એક મહિલા સમાજ જશ્રીના ઉપદેશથી સ્થાપવામાં આવ્યું છે. હાલમાં બોલાવી સ્ત્રીઓનું કર્તવ્ય, શીયળ, કન્યાવિક્રય ઉપર ૫૬ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધામિક, હિન્દી, ભાષણ આપતાં વિવિધ પ્રતિજ્ઞાઓ ઘણી બહેનોએ અને અંગ્રેજી અભ્યાસનું શિક્ષણ આપવામાં આવે લીધી, શેઠ માનમલજી ગલાજીએ કુરિવાજે ઉપર આવે છે. સાથે સંગીત અને સંસ્કૃતનો વર્ગ ખેલ- વિવેચન કર્યું હતું. વામાં આવે તો સારૂ. વીજોવામાં–આચાર્યશ્રી ૧૦૦૮ શ્રીવિજયવલ્લ. ૭. ઉપદેશક વાડીલાલ સાંકળચંદનો રિપોર્ટ. સૂરિજીની અધ્યક્ષતા નીચે અને શેઠ ગુલાબચંદજી તા. ૧-૯-૨૭ થી ૩૦-૯-૨૭ સુધીમાં વાસણા કાંકરી નગરશેઠના પ્રમુખપણ નીચે એમ બે સભાઓ શાણપર, પીડીઆ, સાણખી, જંબુસર, આમોદ, ભરવામાં આવી; પરિણામે રાજુલ ખર્ચ કમી કરવા સમની, કઠોર, સુરત, દેહગામ, નવાગામ, નાયકા, અને સુકૃત ભંડાર ફંડની વસૂલાત કરવા વિચાર ખરાંટી, વગેરે સ્થળોએ પ્રવાસ કર્યો દરેક સ્થળે ભાષણો કરવા સંધ એકત્રિત થતાં ગોડવાની મંજુરી લેવા જુદા જુદા વિષયો પર આપ્યાં. સુકૃત ભંડારફંડની નક્કી થયું. યોજના સમજાવી ફંડ વસુલ લીધું. નવાગામમાં સંપ જોધપુર–સ્થાનકવાસી મુનિ પંડિત ચોથમ- જીવદયાના વિષ પર સંગીન ભાષણ આપ્યાં અને લજીને વ્યાખ્યાનમાં જઈ લગભગ ૪૦૦ સ્ત્રી પુરૂષોની ત્યાંના એકત્રિત થએલાં હિંસાવૃત્તિવાળા જૈનેતર હાજરીમાં સંપ, જૈનવસ્તીની ઘટતી સંખ્યા, ઉપર જેવા કે ધારાળા વગેરેએ હિંસા ન કરવા પ્રતિજ્ઞા ભાષણ આપતાં પંડિત ચોથમલજી મુનિશ્રીએ રોટી કરી અને વધારામાં ઠરાવ્યું કે જેઓ આ “ઠરાવ વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર કરવા અભિપ્રાય જણાવ્યો. તેડે તે સવાપાંચ રૂપીઆ મંદિરમાં આપે અને તેડ Page #74 -------------------------------------------------------------------------- ________________ જેનયમ ભાદ્રપદ-આધિન ૧૯૮૩ નારની ખબર આપનારને સવા રૂપીઓ આપો”- જવાબમાં એંડિગ કમિટીએ કરેલ ઠરાવ બદલ ૮. શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કોલરશીપ (પાઈઝ). આભાર માનતાં તા. ૧-૧૦-૨૭ ના રોજ તેમના તરફથી દિલગીરી સાથે જણાવવામાં આવ્યું હતું કે આ સ્કોલરશીપ (પ્રાઈઝ)ની શરતે મુજબ આવેલી “સેક્રેટરી તરીકે હમો ચાલુ રહેવા ઈચ્છતા નથી.” અરજીઓ તપાસતાં મી. છોટાલાલ કેશવજી દેશી આ સંબંધે છેવટનો નિર્ણય કરવા સેંડિંગ કમિટીના (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીને) સંસ્કૃતના એક મિટીંગ તા. ૨૦-૧૦-૨૭ ના રોજ રા. શેઠ વિષયમાં સૌથી વધારે માકર્સ મેલવનાર તરીકે રૂ. ૪૦) મણીલાલ સુરજમલ ઝવેરીના પ્રમુખસ્થાન હલ ચાલીસનું ઇનામ આપવા ઠર્યું છે. તેમજ સુરતના મલી હતી. એ વખતે સર્વાનુમતે તેમની સેવાની વતની અને કુલે સાથી વધારે માકર્સ મેલવનાર નોંધ લેવામાં આવી અને તેઓનાં રાજીનામાં મંજુર તરીકે આવેલી અરજીઓ પિજી મી. મેતીચંદ મગ- કરવામાં આવ્યાં અને શ્રીયુત શેઠ ચીનુભાઈ લાલભાઈ નભાઈ પ્રતાપચંદ ચોકસીને બીજું ઈનામ રૂ. ૪૦)નું સોલીલિટરની એ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી તરીકે આપવા નક્કી કરવામાં આવ્યું છે, આ ઇનામ મેળે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. વવા ફતે મંદ નિવડનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર તથા મળેલા અને અમને જાહેર કરવામાં શ્રી, સુકૃતભંડાર ફડની વસુલાત તા. ૬-૮-૨૭ આવેલા માર્ક સંબંધી ખાત્રી આપી નક્કી થએલાં થી ૧૭-૧૦ -૨૭ સુધી. ઈનામો લઈ જવાં યા મંગાવી લેવાં. ઉપદેશક વાડીલાલ સાંકળચંદ – ૯ મંત્રી પદમાં ફેરફાર– વાસણ-૧) સાંણુપુર-૯) પીગડ-૮૫ હણુખી ૨) જંબુસર-૨૩ આમોદ-૩૮ સમની-૧૨) આ સંસ્થાના એકટિંગ રેસીડેન્ટ જનરલ સેક્રેટ કઠોર-૨૯ દેગામ-૨૭ નવાગામ-છા નાયકા-૬ ટરીએ શ્રીયુત મકનજી જે મહેતા, બાર-એટ ખરાંટી-૧૦) કુલ રૂ. ૧૭૪ હૈ તથા મોહનલાલ બી. ઝવેરી સોલીસિટર તરફથી પિતાના હાનું રાજીનામું તા. ૨૪-૯-૨૭ ના ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદઃરોજ આવતાં સંસ્થાની એંડિગ કમિટીની તા. કડી-૭૦ જેટાણ-૮ સાન્થલ-૧૮ તલાલ૩૦-૯-૨૭ ના રોજ મળેલ બેઠક વખતે રજુ કર- પા બાળશાસણ-૧૨ જાકાસણ– ૭ી મુદડી-21 વામાં આવતા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે સુરજ-૩૦) કટોસણુ-૨૩૫ વાધરેડા-૫) વરખડીયા“. મકનજી. જે. મહેતા તથા મોહનલાલ ભગ ૬) કેરા-જા ખાવડ-૮ કલાદ-રા ડરણ-૧) વાનદાસ ઝવેરીએ અત્યાર સુધી એ. રેસીડેન્ટ જન- કંડ-૧૦ આદરજ મેરડા-૭ થળ-૭) વડુ-૧૫ રલ સેક્રેટરી તરીકે કરેલાં કાર્ય પ્રત્યે આજની સભા કુલ રૂા. ૩૪૭ સંપૂર્ણ વિશ્વાસ જાહેર કરે છે અને તેમના હસ્તક થયેલ કાર્યની કદર બુઝે છે. તેઓએ કરેલ સેવા ઊપદેશક કરશનદાસ વનમાલીદાસ – જોતાં તેમના તરફથી આવેલ રાજીનામું સ્વીકારી સુરત-૧૪૦) મરોલી- નડદ-૭) ડાભેળશકતી નથી અને રે. જનરલ સેક્રેટરી તરીકે પોતાના ૧૫) (વાઘરી) માંગરોળ-૧૯મા ગીજરમ-૧૩) વાલીયા હાદાનું કાર્ય ચાલુ રાખવા આગ્રહપૂર્વક વિનંતિ કરે છે.” ૪૬) લીભેટ-૫૯) ખરચી-૩૬) કોસંબા-૩૮) કુલ આ ઠરાવ દ્વારા કરવામાં આવેલ વિનંતિના રૂ. ૩૮૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ Heat Rays ~ “કુકસાઇટ પલાસ” ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ગરમીના કીરણને આંખમાં જતાં છે. અટકાવે છે અને એટલે જ તે / ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમે આજે જ કુકસાઈટ કાચને બનાવે અને તમારી આંખે જેના ઉપર જીદગીને અને મજશોખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કુ. (જૈન-ચશ્માવાલા) આંખ તપાસી ઉત્તમ ચસ્મા બનાવનારી. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, ૦૦૦૦૦૦૦૦૨૦૦૦ ~ ~ ~ ~ ~ ~ મુંબઈ અમારા અમદાવાદના એજન્ટ - રા. જગશીભાઈ મેરાર કે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ, આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. - જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જેન શ્વેતામ્બર મંદિરાવલિ, જેન ડીરેકટરી” ભાગ ૧-૨, જેન ગ્રંથાવલિ, વિગેરે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ઋબ અમદાવાદના ગ્રાહકે પ્રત્યે વિજ્ઞપ્તિ–આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. - - શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની ઉપરોક્ત લેજના તેના આશયે અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરઠારા અગર હેંડબીલદારા રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય. સબબ આ યોજના જૈન લિ.ઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ ગેજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઇપણ જતા હોય તો તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતનો અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણમાંથી ખર્ચ બાદ કરી બાકીનો અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ ફંડમાં લઈ ? જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણું સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પોતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની ? વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણીધારા સુધારી અગણિત પુણ ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન બંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય તો તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર ભેજના છે. “ ટીપે ટીપે સરોવર ભરાય” એ ન્યાયે ફેડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એનો લાભ લે, એમાં લાભ આપે એવો પ્રયત્ન કરશે. બીજી કેમ આવી રીતે નાની રકમમાંથી મેટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણો છો. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંડથી ભરપૂર કરી દેશે. સુઝને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. સેવ, મકનજી જુઠાભાઈ મહેતા મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, 'ઓ, રે. જ. સેકેટરીઓ, શ્રી. જે. 9. કૉન્ફરન્સ. Page #77 -------------------------------------------------------------------------- ________________ & ધર્મ કે વ્યવહારના દરેક કાર્ય કે ઉત્સવમાં શારીરિક અને માનસિક બળની જરૂર છે. રીતે 4. આતંકનિગ્રહ ગોળીઓ. . તેવું અખૂટ બળ આપવામાં પહેલે નંબર આજ ૪૭ વર્ષ થયાં ગણઈ ચુકી છે. | કિંમત ગોળી ૩રની ડબીને ફકત રૂ. ૧). - વધરે વિગત જાણવા પ્રાઈસલીસ્ટ વાંચો. છે કે મુંબઈ-બ્રાન્ચ. વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. 3 કાલબાદેવી રોડ, જામનંગર–કાઠીયાવાડ - લા જુવાની જીદગીને બચાવી લેનારૂં ઉત્તમ ઉપદેશ દેનારું નવ કામશાસ્ત્ર છે ન વાંચ્યું હોય તે જરૂર વાંચે. કિંમત કે પિસ્ટેજ કંઈ પણ નહિ. વેદશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી જામનગર-(કાઠિયાવાડ). હું Page #78 -------------------------------------------------------------------------- ________________ (રજીસ્ટર્ડ . ૪૪ ) | શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ્ જૈન સંસ્થાઓને વિનંતિ IIમ વીર ઓઈન્ટમેન્ટ માથા તથા છાતીના દુઃખાવા, સંધીવા, ઈન્ફલુઆથી સર્વે જૈન સંસ્થાઓને ખબર આપવામાં | એન્ઝા વિગેરે હરેક પ્રકારનાં દરદો ઉપર મસળવાથી આવે છે કે આપની સંસ્થાને પરિષદુર્તા રજીસ્ટરમાં | તુરત જ આરામ કરે છે. સેંધાવશે. પરિષદના બંધારણ અનુસાર પરિષતા અધિવેશનમાં રજીસ્ટર્ડ સંસ્થાઓના પ્રતિનિધિઓને આવવાને હક છે તે ઉપર આપનું ધ્યાન ખેંચીએ છીએ. ખસ ખરજવાનો અકસીર મલમ. પત્રવ્યવહાર નીચેના સરનામે કરવા દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. વિનંતિ છે. પ્રો-મેહનલાલ પાનાચંદની કે. 1 ઉમેદચંદ દોલતચંદબરડીઆ અબ્દુલ રહેમાન સ્ટ્રીટ ઠે. વડગાદી, ભીખ ગલી-મુંબઈ ૩. ! અમૃતલાલ વાડીલાલ શાહ તૈયબમંજીલ કે મંત્રીઓ-શ્રી ભારતીય જૈન એજન્ટ –મેરારજી રણછોડ, મુંબઈ નં. ૩ ! સ્વયંસેવક પરિષદ્. ઠે. જુમાનજીદ, મુંબઈ ૨ TALISMANS AND CHARMS For those people to Avoid all sorts of નીચેનાં પુસ્તકે કૉન્ફરન્સ Misfortunes and enter the Gates of Succes. sful Life. Rs As. For Honour, Riches, Learning and Greatness 78 For Health, Physical Strength, etc... For Power of Eloquence, Speeches, etc. For Success in any Undertaking or શ્રી જૈન ગ્રંથાવલિ Litigation, etc.... .... ... 10 0 For success in Sport, Racing, Cards, શ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ Games of Chance, etc.... For Success in Spiritual and Religious Life 10 0 1 છે , ભા. ૧ લો ૦–૮-૦ For Success in Trade and Business... શ્રી જૈન શ્વેતાંબર મદિરાવલિ For Men's Love to Women ... ૦-૧૨-૦ For Women's Love to Men 10 0 | પાઈ અલચ્છીનામમાલા પ્રાકૃત કોશ ૧-૦-૦ For Love of Opposite Sex, Attractive Power 78 For Agricultural Prosperity, Farming, જન ગૂર્જર કવિઓ Good Crops, etc. ક . . 7 8 For Success in Minning Plumbago, etc. 1000 આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા For Success in Gemmicg ... 225 0 | જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે Rabbi Solomon's Special Talisman for every success .. .. 15 કરવો. એક અંક માટે જાહેર ખબરનો ભાવ Specially valued and worn by every successful Hebrew, 2nd quality ... શ૦ રૂા. ૮-૦-૦ વધુ માટે લખો1st quality ... 30 0 આસીસ્ટન્ટ સેક્રેટરી, NOTE:-A Money Order or G.C. Notes willbring the Talisman to your door. One Extensive Life Reading Rs.15, two Rs.25, three Rs.go or more at a time at Rs.10 શ્રી જૈન છે. કૅન્ફરન્સ. per reading. Remit with birth date. Always the full amount should be remitted in advance. No V. P. P. ૨૦ પાયધુની પિસ્ટ નં. ૩ Apply to:- D.A. RAM DUTH, Astrologer, No.30&65 (T. Y.) Chcku Street, Colombo (Ceylon. મુંબઇ, | ઓફીસમાંથી વેચાતાં મળશે. - 8 10 0 | Page #79 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં સુખ શું છે? જ આ નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જો તમારું શરીર કોઈ પણ દુષ્ટ રેગથી પીડાતું હોય તે પ્રખ્યાત #### # ## ### #### કે મનમંજરી ગોળીઓ (રજીસ્ટર્ડ) નું તરતજ સેવંન કરે. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત , સાફ લાવે છે, લેહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઇલાજ છે. કીં, ગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧ - સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે ******* ***** ગર્લામત ચૂર્ણ રજીસ્ટર્ડ) ** *** ** છે ને તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ છે આ રોગ દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. કે સ્ત્રીઓનાં દરેક દરદ દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી તાલા ૧૦ ના ડબા ૧ ના રૂ. ૨) બે, જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તે *** ** ** * * * બાલપુષ્ટીકરણ ટીકા રજીસ્ટર ને તરતજ તેને સેવન કરો. બાળકોનાં તમામ દરદો દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં, ડબી ૧ ને રૂ. ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ છે તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિદ્યવિદ્યા પુસ્તક મફત મંગાવે. આ રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે ભાટીઆ મહાજન વાડી સામે. Page #80 -------------------------------------------------------------------------- ________________ માત્ર રૂપીઆ ૩ત્રણ. I + ક. . s - પાર મિડને રેગ્યુલેટર કલૈંક. જર્મનીથી હમણાં જ મંગાવેલું. ગેરંટી વર્ષ ત્રણની ઉત્તમ વૅલનટનાં બનાવેલ ઘરવાળું મજબુત સાંચાકામ અને કારીગરીવાળું દિવાલ અને મેજ પર ગોઠવી શકાય છે. કિંમત ફક્ત રૂપીઆ ૩ ત્રણ પેહુલમ સીસ્ટમથી ચાલે છે. હમણાંજ લખે વી. એસ. વૅચ કાં. પી. બી. ૧૦૫, મદાસ. આ ઑફર મફત !! આ ઑફર " ની મફત!! 1 LUXORNO 13:55A" 2 139 LEVER \ -- 8TH E7% 5. અમારા અઢાર કેરેટ રેડગેહ તારા લીવર “રજીસ્ટ” ખીસા ઘડીઆળના ખરીદનારાઓને, અમારૂં “C” સી ૨જીસ્ટર્ડ ટાઈમપીસ મફત આપીએ છીએ. આ ઍકર માત્ર થોડા વખતની છે. હમણાં જ લખો. ખીસા ઘડીઆળ માટે તેના ડાયલ પર બનાવનારાઓની પાંચ વર્ષની ગેરંટીની સ્ટેમ્પ આપવામાં આવેલ છે. | કિંમત રૂ. ૫) લખે – કેપ્ટન વૈચ કાં. પિસ્ટ બેક્ષ ર૬પ મદ્રાસ CAPTAIN WATCH CUY. " P. B, 265, MADRAS, Page #81 -------------------------------------------------------------------------- ________________ Tછે અનેક વ્યવસાયોમાં ભૂલી ન જતા , જૈનબંધુઓને વિજ્ઞપ્તિ. શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જેનકેમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સત પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આવે સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐછિક વિષયમાં તથા પાંચ વિઘાર્થીઓ બધા વિષયમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણુજ ઘટી ગઈ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તે આપ સે પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી. સેવકે, માનદ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણું. છે Page #82 -------------------------------------------------------------------------- ________________ Booooooooooooooooooooo તે તૈયાર છે! સત્વરે મંગાવો! Sિ 3. “જૈન ગૂર્જર કવિઓ.” όφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφα આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનોએ શું ફાલો આપ્યો છે તે તમારે જાણવું - હેયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તક કોણ? જૈન રાસાઓ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેને સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈએ અથાગ પરિશ્રમ લીધો છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓ-ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓને કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓન-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦૦, પ્રથમ ભાગ–માત્ર જીજ પ્રતિ હેઈ દરેકે પિતાને ઓર્ડર તુરત ધાવી મંગાવવા વિનંતિ છે. હdoooooooooooooooooooooooooooooooo ૨૦ પાયધૂની, } લખે – ગેડીજીની ચાલ પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ 3 - મુંબાઈ નંબર ૩. πφφφφφφφφφφφφφφφφφφφφφέ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેંડનું વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાકશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય તેમને ર્કોલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. , બાલબાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂની હરીફાઈની ધામિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામો પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરો અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમો મોકલવી તે પિતાની જાતને ચેતન આપવા બરાબર છે. – મેમ્બર માટે :લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની, એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩, શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ, રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલ, કર્નલે, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસર, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાકટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થામાં બાદશાહી યાફતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાતી છે. ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી ચાતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કેઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકને રૂપીયા દશ. ડાકટર કાલીદાસ મોતીરામ. રાજકોટ-કાઠીયાવાડ, Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે. 3 શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કોલરશીપ ફંડ. આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનારૂપે આપવામાં આવે છે – (૧) હાઇસ્કુલમાં અંગ્રેજી ચેથા ધરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. ( ૨ ) ટ્રેઇનીંગ કોલેજમાં અભ્યાસ કરી ટ્રેઇન્ડ શિક્ષક થવા માટે, (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. (૪) હિસાબી જ્ઞાન, ટાઈપરાઈટીંગ, શોર્ટહેન્ડ, વિગેરેના અભ્યાસ માટે, (૫) કળા કૈશલ્ય એટલે ચિત્રકળા, ડેઇંગ, ફેટોગ્રાફી, . ઇજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે. (૬) દેશી વૈદ્યકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લોન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મેકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે લખેગોવાળીઆ ટેકરડ, ) ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ. | શ્રી મહાવીર જૈન વિદ્યાલય. આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જન તાંબર કૅન્ફરન્સ ઍફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું. Page #85 -------------------------------------------------------------------------- ________________ | નમો તિત્ય | જૈન યુગ [શ્રી જૈન શ્વેત કોન્ફરન્સનું માસિક-પત્ર ] પુસ્તક ૩ કારતક અંક ૩ ૧૯૮૪ માનદ તંત્રી મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈટે, મુંબઈ Page #86 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય, વિષય, શારદાષ્ટક-કાવ્ય. તંત્રી તથા રા. મોહનલાલ પ્રયાસ, ૩ ઝાલાવાડમાં જૈન પ્રતિમાઓ, ભ. ઝવેરી. ૬૧ ૪ કાર્તિકી પૂર્ણિમા અને શત્રુંજય યાત્રા ૬૭-૬૮ યશના ગાન-કાવ્ય. રા. બાબુલાલ મોતિલાલ મેદી ૬૨ નવા રેસિડન્ટ જનરલ સેક્રેટરીઓની નિમણુક ૬૮ તંત્રીની નોંધ બાલચંદ્રસુરિનું વસંતવિલાસ મહાકાવ્ય ૧ જૈન પરિષદ કેવી જોઈએ? ભક્તામર અને કલ્યાણુમંદિર સ્તોત્ર ૨ વાકાનેર સ્થાનકવાસી કૅન્ફરન્સ વિનદના પત્ર ૩ વિલાયતમાં એક જૈન યુવકની સેવા ૬૩-૬૭ મોહ૫રાજયરૂપક નાટકને સંક્ષિપ્ત સાર વિવિધ નોંધ, શ્રીમદ્દ યશોવિજયજીત જ્ઞાનસારપન્ન ૧ મારવાડમાં કૃત ભંડાર ફંડ, ૨ પશ્ચિ બાલાવબોધ સહિત માત્ય લાયબ્રેરીને જેન પુસ્તકો પૂરાં પાડવાનો અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી જૈનયુગ –જૈનધર્મતત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ ખર્ચ જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષે ચર્ચ, સહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જૈન માસિક. લો-જેન વે કૉન્ફરન્સ ઑફીસ –વિધાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની કસાયેલી કલમથી લખાયેલા ગધપધ લેખો તેમાં આવશે. ૨૦ પાયધુની મુંબઈ નં. ૩. –શ્રીમતી જેન વે. કોફરન્સ (પરિષ૬) સંબંધીના વર્તમાન-કાર્યવાહીને અહેવાલ સાથેસાથે અપાશે. આ માસિક બહોળા પ્રમાણમાં ફેલાવો પામવાની તો દરેક સુજ્ઞ આ પત્રના ગ્રાહક બની પિતાના ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને મિત્રને પણ ગ્રાહકો બનાવશે અને સંધસેવાના માટે તે ઉપગી પત્ર છે; તે તેઓને ઉપરને પરિષદના કાર્યમાં પુષ્ટિ આપશે. સરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન યગ. "Conferences nowadays overdone. Truly religious conference should be only of hearts Introspective;not criticising or blaming others, but carrying on religious selfexamination, taking all blame on oneself. Jains pride themselves on nossessing most rational logical humanitarian religion, but deny it by Swetambers and Digambers engaging in physical and legal fights, Logic clogging or hairsplitting not conduc. tive of growth. From religious sense, humanitarianism is that which exhausts itself in any how protecting lower order. Life is hardly human-nay even becomeinhuman." -Mahatma Gandhi.. પુસ્તક ૩ વીરા સં. ર૪૫૪ વિ. સં. ૧૯૮૪ કાર્તિક એક ૩ શારદાષ્ટક, રાગ કલ્યાણ અંકી શારદા ! ત્રિભુવન સ્વામિની પુસ્તક અંબુજ કરવીણ સોહિની દાનવ માનવ દેવથી વંદિત માલ ગ્રહેતી વદન સુહાસિની અંબરભૂષણ તથી મંડિત જ્ઞાનપ્રવાતે દીપતી જવાલિની. એંટ્રી શારદા. ૫ તું અહેમુખ-કમલનિવાસિની. ઍકી શારદાળ ૧ ત્રિપુરબાલિકા શારદસ્વામિની ભારતી ભગવતી બ્રાહ્મી સરસ્વતી ક્ષીરવરધવલા કલરવભાષિણી ખેચરી વાડમયી ભેરવી જ્યોતિ અમરી અંબિકા ઍ ઍ કારિણી. એંટ્રી શારદા ૬ નવરસપૂરિત-અમૃત સ્ત્રાવિની. એંટ્રી શારદા ૨ તું મહાવિદ્યા જગસંજીવની ગતમભક્તા સિદ્ધિપ્રદાતા, જયવતી પદ્મા હંસસુવાહિની દ્વાદશ અંગની જનની વિખ્યાતા, જાવ્ય તમસને દૂર નિવારિણી. એંટ્રી શારદા. ૭ હેમ મલયગિરિ વાંછિતદાયિની. એંટ્રી શારદા ! મસ્તક નામું ગતિ મતિ વાણી કવિકુલદેવી કાશ્મીરમંડની આપ અનુપમ સેવક જાણી વિદ્યાધરી તું નરપતિરંજની યુગલ મેહન મંગલકારિણી. એકી શારદા ૮ વાદિ સકલની વિજયવિધાયિની. અંકી શારદા ૪ - તંત્રી તથા મેહનલાલ ભ, ઝવેરી, Page #88 -------------------------------------------------------------------------- ________________ કારતક ૧૯૮૪ જેનયુગ યશનાં ગાન અમે સૌ વીર તણું સંતાન, અમારાં ગરવાં યશનાં ગાન અહિંસા પ્રેમધર્મનાં પાન અમારી એજ અનુપમ લહાણુ. વીરબાળ બળવંતા ગજ્ય, કેસરિ સિંહ સમાન, પડઘા પડતા જગ આંગણમાં ઘૂમ્યા થઈ મસ્તાન, ઉઠો છે ! વીર બાળ બળવંત સુણો એ પડધા જાય દિગંત. આત્મબળેથી જગમાં રેલ્યા ઝાન તણું રસપૂર ગરિ મસિ રિનાં સૂત્ર શિખવતા અંધકાર કરી દૂર. વંદના એ શ્રી કષભજિનંદ ધન્ય હો ! યુગલિક નર પૂજત. જગ આખું અજ્ઞાને અથડ્યું, હિંસાના રણકાર કેણુ કરે જંગલમાં મંગલ, જ્ઞાનતણ ભણકાર તે શ્રી ઋષભદેવ અરિહંત જેહની જીવન જ્યોત જવલંત. ભરત અને બાહુબલિ જેવા, ચક્રવર્તિ સહાય જંબુદ્વિપ કર્યો જળહળતા, યશનાં ગાન ગવાય ઝઝૂમ્યા રણસંગ્રામે વીર ઉજાળ્યાં મેક્ષ તણાં મંદિર રણધીર ભડવીરે એવા, યેગી કૈક મહાન જમ આંગણમાં ગાજ્યા શરા, તીર્થંકર બળવાન પ્રકાશ્યાં આત્મ તેજમય રૂ૫ નમાવ્યા ચક્રવર્તિઓ ભૂપ બાળવયમાં શંખ ફૂંકીને કૌતુકના કરનાર નેમિનાથ! તુજ આત્મ તેજને વંદે છે નરનાર ધન્ય હે બ્રહ્મચારી બળવાન ગજવશું યશનાં તારાં ગાન. એક અહિંસા ઉર ધરીને ભવની તડી પ્રીત, જોગીએ ગિરનાર ગુફાના શક્તિ એ અકળત. ત્યજી તેં યૌવનભીની નાર ધન્ય હો ધન્યજ તે અવતાર. કુમળી દેહ કળી કરમાવી બ્રહ્મચારિણી નાર રાજુલ દેવી હારે ચરણે ખુલ્યાં મોક્ષનાં દ્વાર ઉગાર્યો રહનેમિ તે વીર ઉજાળ્યાં શાસનનાં મંદિર ક્ષત્રિના સમરાંગણ શૂરા કુળમાં શ્રી મહાવીર દશે દિશા જળહળતા જમ્યા કંચનવર્ણ શરીર ત્રિક ગાન તાન ગુલતાન પ્રભુનાં મીઠાં અમૃત પાન. ચરણ અંગુઠ મેર ચાંપો શક્તિ વીર અનંત જગના જન સા રહે પુકારી આત્મત જવલંત ઉતાર્યો ઇન્દ્રદેવને ગર્વ પુકારે શક્તિ તારી સર્વ. સ્વર્ગસમાં સંસારી સુખડાં ત્યાગી જગને કાજ બાર વર્ષ તપ ઘેર આદર્યા જય હે ! ગીરાજ અહિંસા ધર્મ મૂળ કહેવાય જગતમાં વીરવાણ રેલાય ક્ષમા વીરનું ભૂષણ સાચું, વીરનો એજ અવાજ કર્મ ધર્મના મર્મ બતાવ્યા, જગ ઉદ્ધારણ કાજ ઉગાર્યો ચંડકોશી નાગ ધર્યો ના ઠેષ ઉરે કે રાગ. જગ આખું મંદિરમય કીધું, સંપ્રતિ રાય મહાન ધર્મધ્વજા ફરકાવી જગમાં, કરવા યશનાં ગાન ધન્ય હો ધર્મ પ્રભાવક ધીર જગતમાં વડભાગી નું વીર ઘોમ ધખેને ધજ્યાં થર થર, સ ગુર્જર નરનાર ધર્મધુરંધર મલવાદી ત્યાં, ધર્મધનુષ ટંકાર કરીને ધર્મ તણું પિકાર નિવારે એના ટાહાકાર શીલગુણસૂરિ પ્રતિબોધ્યા, શુરવીર વનરાજ અણહિલપુર અહિંસાવાદી, ભારતને શિરતાજ કાળની ગહનગતિ દેખાય અમરતા ઇતિહાસે લેખાય પાટણથી ગુજરાત સુહાયું વહ્યાં લક્ષ્મીનાં પૂર કુમારપાળ રણધીર રાજવી, ગાયે જગમશહૂર Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્રીની નોંધ પ્રતાપી ધર્મધુરંધર ધીર જુગ જુગ જૂના જૈનધર્મની વિજયધ્વજ ફરકાય ઝૂકાવ્યું હેમસૂરિને શીર ગરવી ગુજરાતે અણમોલા પડહ અમારિ સુણુય કળિકાળ સર્વજ્ઞ” તણું જે, બિરૂદ સદા ધરનાર અહિંસા ધર્મતણા ઉપદેશ ગવિશારદ અદ્દભુત યોગી, હેમચંદ્ર નિરધાર સૂણતા પાટણપુર નરેશ. અમાસે પૂર્ણચંદ્ર દેખાય કૃતિ એ હેમતણ લેખાય બાબુલાલ તિલાલ મેદી. તંત્રીની નોંધ. ૧ જૈન પરિષદુ કેવી જોઈએ? –ગત અક્ટો- જીએ પિતાનું બલિદાન આપવું પડે. (આજમ્બર તા. ૬, ૭ ને ૮ મી તારીખે (આશ્વિન શુદ કાલ) મનુષ્ય તરીકેનું જીવન ભાગ્યેજ દેખાય ૧૦-૧૧-૧૨ ને દિને) વાંકાનેરમાં સ્થાનકવાસી ભા- છે-બજે અમાનુષિક બન્યું છે.” ઈઓની કોન્ફરન્સ ભરાઈ હતી તે વખતે સહાનુ આ શબ્દની પરીક્ષા દરેક સહદય આત્મનિ. ભૂતિના જે સંદેશા આવ્યા હતા તેમાં મહામાં રીક્ષણથી કરે છે તેનું તથ્ય સમજાશે. આપણો સમાજ ગાંધીજીનો સંદેશ તારથી અંગ્રેજીમાં આવ્યો હતો કઈ પાયરી પર છે, એ સમાજના અંગભૂત એવા તે અગ્ર પૃષ્ઠમાં મૂકી છે તે અને દેશભક્ત લાલા આપણે તે જે પાયરીમાં છે તેમાં નિમિત્તભૂત છીએ લજપતરાયને સંદેશ ટૂંકા છતાં ખાસ ધ્યાન ખેંચે કે નહિ, અને આપણી સમાજને છે તેના કરતાં વધુ તેવા છે. ગાંધીજીએ જણાવ્યું તે એ છે કે – ઉંચી અને ઉદાર શ્રેણી પર લઈ જવા આપણે કંઈ આજકાલ કૅન્ફરન્સનો રાફડો ફાટયો કરી શકીએ તે શું કરી શકીએ એવા અનેક પ્રશ્ન છે. ખરા અર્થમાં ધાર્મિક કૅન્ફરન્સ કરી શકાય ઉઠશે અને તેનું સમાધાન પણ ઈરછાબળ હશે તે એવું થવા માટે તે અંતર્દષ્ટિવાળાં હૃદયોનું કરી શકાશે. જોડાણ જોઈએ. એક બીજાની ટીકા કરવાનું હવે લાલાજીને સંદેશ લઈએ. તેઓ પિતાને કે એક બીજાને શિર દેષારોપણ કર્યાનું તેમાં જાત ન ધર્મ યાદ કરી અજેન તરીકે પણ જૈન ન હોવું જોઈએ, પરંતુ સધળાઓના દે પણ ધર્મનાં શુદ્ધ તત્ત્વોનું સ્મરણ કરાવે છે. પિતાને માથે લઈ ધર્મદષ્ટિથી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જેને એવું અભિમાન ધરાવે છે "As a grandson of a Sthanakwasi કે પિતાને જન ધર્મ તે એક સૌથી વધારે Jain I have fullest sympathy with બુદ્ધિના ઉપયોગપૂર્વક તેના અંત સુધી દયા the objects of your conference and જ્યાં લઈ જવામાં આવી છે તે ધર્મ છે, wish it all success. Hope your conપરંતુ જ્યારે શ્વેતામ્બર અને દિગંબરો શારી ference will propagate true principles રિક અને કાયદાની લડતમાં ઉતરેલ છે, ત્યારે of Jainism:-Universal love, tolerance and purity of life'. ' મની પોતે નિષેધ કરે છે; પરસ્પર તકના ચૂંથણાં કરવા અને વાળ ચીરવા જેવા ઝઘ- - એક સ્થાનકવાસી જૈનના પાત્ર તરીકે તમારી ડામાં ઉતરવું એ વિકાસક્રમ પર લઈ જતું નથી. કોન્ફરન્સના ઉદેશ સાથે મારી સંપૂર્ણમાં સંપૂર્ણ ધાર્મિક દૃષ્ટિથી ખરો દયા ધર્મ એ છે કે જેમાં સહાનુભૂતિ છે અને હું તેની સર્વથા ફત્તેહ ઇચ્છું છું. હલકી શ્રેણીના જીવોની રક્ષા માટે ઉંચી શ્રેણીના આશા રાખું છું કે તમારી કંપન્ફરન્સ જૈન ધર્મનાં Page #90 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ કારતક ૧૯૮૪ મળત-વિશ્વવ્યાપક પ્રેમ, મતસહિષ્ણુતા અને ૨ વિકાનેર સ્થાનકવાસી કૅન્ફરન્સ–૧૯૨૬ જીવનની પવિત્રતાને પ્રચાર કરશે.' ના ડીસેમ્બર માસમાં મુંબઈમાં કોન્ફરન્સ ભરી ને પછી દશમે માસે ગત વિજયાદશમીના દિનથી પ્રારંભ આ શબ્દો બહુ અર્થગંભીર છે. જે પ્રેમ માત્ર પિતાના વાડામાં સરે તે વાડાના પેટાવાડામાં સમાઈ કરી ત્રણ દિવસ વિકાનેરમાં શ્રીયુત વાડીલાલ મોતી લાલ શાહના પ્રમુખપણ નીચે સ્થાનકવાસી ભાઈજાય-યા તેનાથી પણ ઉતરીને પિતાના કુટુંબમાં ઓએ પોતાની કૅન્ફરન્સ ભરી. તેમાં આવેલા ઉપત્યાં તેમાંના મનુષ્ય પ્રત્યેના પ્રેમથી પણ સરી જઇને યોગી સંદેશાઓનો ઉલ્લેખ ઉપર કરી ગયા છીએ. માત્ર નાનાં જંતુઓની જતના કરવામાં જ સમાય, વાડીભાઈએ એક બે લાખ રૂ. ભરાય ને પછી સાત તે પ્રેમ વિશ્વવ્યાપક કેમ કહી શકાય? જેનોના બે મુખ્ય ભેદ વેતાંબર અને દિગંબર પડ્યા તે સમ આઠ લાખ રૂપીઆ સુધીનું ફંડ થાય એવું વચન યથી અમંગલ થયું એમ કેટલાક વિચારવાનું મહા મળે તેજ પોતે પ્રમુખ પદ સ્વીકારે એવી વાત બહાર આવી હતી. પહેલાં પ્રમુખપદ લેવાનું હા જેવું શ ધારે છે. પછી આ મુખ્ય બે શાખાની અનેક હતું પછી ના પડી ને પછી સ્વીકારાયું, પ્રમુખ સાશાખા વિશાખાઓ થઈ. સ્થાનકવાસી સંપ્રદાય પણ વિ. સં. ૧૬ મી સદીમાં શ્વેતાંબરથી મૂર્તિપૂજાને હેબને લઈને મુંબઈથી એક મોટો સમૂહ વિકાનેર સ્પેશ્યલ ટ્રેનમાં જનાર છે-એવી અનેક વાતથી નિષેધી જ પડતો ગયો. તેમાં પણ અનેક સંઘાડા ભરપુર સમાચાર ફેલાતા રહ્યા. પ્રમુખ પિતે સુભાષિત થયા. વેતાંબરમાં પણ અનેક ગચ્છા થયા. આમ ભાષણ લખવા ખાસ કાળજી લે છે અને આ વખતે મેદાનભેદ થતાં સમાજની છિન્ન ભિન્ન દશા થાય એ સ્વાભાવિક છે. નાના સમૂહે પોતપોતાની રક્ષા વિકાનેર કૅન્ફરન્સમાં અણુદીઠ અને અપૂર્વ ઉત્સાહ કરવામાંજ પિતાનું બળ વાપરે અને પર સમૂહની ભરી નાણાંની છોળ વરસશે એમ અનેક સ્થળેથી • સામે વિરોધ કલહ કરી તેની સાથે લડવાની વૃત્તિ બોલાતું રહ્યું. એમ મોતીના ચોક પૂરાતા રહ્યા. આખરે નિજ રાખે તો લાભ જરૂર સંભવે, પરંતુ જૂદા વિકાનેર કોન્ફરન્સ મુંબઇથી વિકાનેર સ્પેશ્યલનું જૈન જીવન’નું રેખાચિત્ર નકામું થયું. વાડીભાઈએ પ્રમુખ સમૂહ કહેવાય ત્યાં પર સમૂહને તિરસ્કારવાની-ધિકા તરીકેનું કરવું જોઈતું સુભાષિત ભાષણ લખાઈનેરવાની વૃત્તિ સામાન્ય રીતે ઉદ્દભવે છે અને તેથી છપાઈને અપાયું નહિ, કંડ પણ થયું નહિ, અને જે બંનેનો સમન્વય થતો નથી, મેળ ખાતો નથી. મત જબરી રંગિત આશાઓ રખાતી હતી તે પૂરી પાર સહિષ્ણુતાના અભાવે સમાજમાં વિધાની જવાળા ન પડી, એમ હવે ઘણાને જણાય છે. સળગે છે. આમ થવાનું શું કારણ? એ પ્રશ્નની મીમાંસા આજની પરિષદમાં આવાં ઉદાર તો કેળ- કરવાની સ્થાનકવાસી ભાઇઓને ખાસ જરૂર છે. રા. વાવાં જોઈએ. બીજા સમૂહની સામે વિરોધ કે ટીકા વાડીલાલને અદમ્ય ઉત્સાહ, જહેમત ભરી ચળવળ, કરતો કંઇ પણ ઠરાવ ન થવો જોઈએ એટલુંજ લેખક તથા વક્તા તરીકેની અજબ બાહોશી, ‘વિઝનહિ પરંતુ એવું વક્તવ્ય પણું જાણ્યે અજાણે પણ ગષા’ના વિજય-સૂત્રતેજ પાર પાડવામાંજ જીવવા ઉચારાવું ન જોઈએ. વિશેષમાં એક બીજા વચ્ચે તથા મરવાની ઇચ્છા, લોક ટીકાની નિડર અવગણના એકદિલી થાય, સમભાવ પ્રાપ્ત થઇ એક બીજાને અને “નીશે'ની “રાજસ' વૃત્તિમાં તલ્લીનતા એક બાજુ કેટિ કરે એવા જુસ્સાદાર ભાષણે-ઠરાવો થવા ઘટે હશે. છતાં બીજી બાજુ આગેવાનોને સહકાર મળ્યો અને તે પ્રમાણે અંતઃકરણથી વર્તન બતાવવું અને નહિ હોય. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં વૈમનસ્ય રાખવું ઘટે. વાચા કરતાં વર્તન અસંખ્યગણું બળવાન રા. વાડીલાલે “ઉદયપુરને હત્યાકાંડ' એ નામના છે. શુદ્ધ ચારિત્ર શુદ્ધ વિચારોનું શુદ્ધ આચરણ એજ છાપે છાપે થોકડાબંધ લેખો લખીને ઉત્પન્ન કર્યું હતું, મુક્તિને ઉપાય છે. તે વાતને સંબંધ કેન્ફરન્સની થયેલી સ્થિતિ સાથે Page #91 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ છે કે નહિ તે અમે જાણતા નથી, પરંતુ તે વાતા. પ્રવાહ સદાર વહે, તે માટે લોકસમૂહમાં તીવ્ર - વરણ જામેલ હતું તે વખતે જ તેમની પ્રમુખ તરીકે દેલને નથી; એક પાઈનું ખર્ચ થાય નહિ એ રીતની ચુંટણી થઈ, ને તે વાતાવરણમાંથી વાકાનેર વાડી- ધર્મક્રિયાઓની સદિત સ્થિતિમાં ટેવાયેલા સમૂહ લાલભાઈ ગયા એ વાત ચોક્કસ છે. પાસેથી જ્યાં હજારો ને લાખોની જરૂર હોય ત્યાં વાતને મનગમતા આકારમાં વ્યક્ત કરવી એ સાથે નાણાંની વૃષ્ટિ વરસતી નથી. આ દાન-પ્રવાહ સૂકાઈ વ્યવહાર-દક્ષતાની પણ જરૂર છે. લોકને નજીવી નજીવી ગયું છે તે ફરી સજીવન વહે એ માટે ધર્મોપદેશકે બાબતમાં છ છેડવા, કાર્યવાહકો સાથે મતભેદ રાખવો. અને આગેવાનો સદા ઉધોગ ચાલુ રાખશે તે, તેમ આવેશમાં ગમે તે કહી નાંખવું, એ “ધૂની' માણસ- જ તે દાનને યોગ્ય માર્ગે ઉપયોગ કરી તેનાથી માં સહજ હેય, પણ જે વ્યવહારૂ” હેય તે બોલતાં અનેક ગણે લાભ સમાજને પહોંચાડવા માટે જીવલખતાં બહુ વિચાર કરે છે–લાંબી નજર નાંખી તાર નભરના સ્વયંસેવક જૈનો જાગશે તે, સમાજનું તમ્ય સમજે છે. આવા વ્યવહારૂ” પ્રખર સુધારક ન ભવિષ્ય ઉજવળ થવાને-ટકવાનો સંભવ છે. થઈ શકે એમ કોઈ કહે, તો તેવા “સુધારક’ થવા ઇચ્છ. આટલું પ્રસ્તાવમાં અમારા હૃદયનું મંથન થઈ નારમાં જબરું આત્મિકબળ સુધારકને ઉચિત જોઈએ જે ઉગ્યું તે જણાવી દીધું છે. તેમાં કોઈને દુભવએ પણ તેણે સ્વીકારવું જોઈએ. આવા જબર વાનો કિંચિત્માત્ર આશય નથીએ વાત સ્પષ્ટ કરીએ આત્મિક બળ વગર “સુધારક પાછો પડે છે. વળી છીએ. હવે ઉક્ત કોન્ફરન્સમાં જે ઠરાવો થયા છે તે તેવા “સુધારક’માં તે વ્યવહારૂ કરતાં પણ વધુ દીર્ધદષ્ટિ અને ઉંડા ચિંતનની જરૂર રહે છે અને ટુંકમાં કહીશું. તેણે ખાસ સંભાળ રાખવાની હોય છે તે એ છે કે ૧. જૈન ધર્મની ઉજવળતા અને જૈન સમાનઠારા તત્વને દૂર કરવાને બદલે સારા તત્ત્વનો નાશ જાની રક્ષા તથા પ્રગતિ અર્થે આ કૅન્ફરન્સ ઇચ્છે ન થઈ જાય. છે કે ભિન્ન ભિન્ન જન સંપ્રદાયોના ત્યાગી તથા બીજી બાજુ આપણે વિચારીશું તે આખા સ- ગૃહસ્થ ઉપદેશકો નેતાઓ તથા પત્રકારો આજકાલ માજની પરિષદુ ભરાવા જે મોકો આવે તે વખતે ધાર્મિક પ્રેમને સ્થાને જોવામાં આવતું ખોટું ઝનુન સર્વ ભેદભાવને તિલાંજલિ દઈ સમાજ હિતનું જ સર્વ ક્ષેત્રથી દૂર કરવા પૂરતી કાળજી રાખે તથા લક્ષ્ય રાખી કાર્યવાહકોએ-આગેવાનોએ કામ લેવું જૈન તત્ત્વજ્ઞાન, વ્યાવહારિક કેળવણી, સમાજ સુધાજોઇએ. પ્રામાણિક મત ભેદ હોઈ શકે, વિચારની રહ્યું અને સ્વદેશ સેવાને લગતાં કર્તવ્યો સઘળા વિવિધતા હોઈ શકે, પરંતુ મોટા સમુદાય (majo- સંપ્રદાયના સંયુક્ત બળથી થવા પામે એટલા સારૂ rity) એક કાર્ય કરવા જાય છે એમ નક્કી થયું, મુંબઈ કોન્ફરન્સ વખતે થયેલ ઠરાવ નં. ૨૨ માને અને તે હવે તુટી શકે તેમ નથી એમ પણ સાથે અમલ તાકીદે થયેલ જેવા આ કોન્ફરન્સ ઇચ્છે છે. સાથે સમજાયું, પછી તે પિતાના સ્વગત મતમતાં- ૨ ઘાટકેપર સાર્વજનિક જીવદયા ખાતાની પ્રશંસા તરઅભિપ્રાયોને છોડી દઈ તે મોટા સમુદાયના અને સર્વ સંઘ વગેરેને તે ખાતાને મદદ કરવા ભલાકાર્યમાં સામિલ રહી સહકાર દેજ ઘટે. એજ લોક મણ અને તે ખાતા પેઠે સર્વે પાંજરાપોળને ચાલવા શાસન (Democracy)ની ભાવના છે તેનું પ્રથમ ભલામણું ૩. કેન્ફરન્સના ધારાધોરણમાં સુધારાવધારા સૂત્ર છે. જ્યાં સુધી આ નહિ સમજાય ત્યાં સુધી કરવા માટે નીમેલ કમીટી, ૪ કોન્ફરન્સની ઓફિસ સ્વરાજને લાયકની ભૂમિકા આપણે પ્રાપ્ત કરવાનો મુંબઈ રાખવી ને તેના તંત્રવાહકોની નિમણુક, ૫ દાવો છોડી દેવે જોઈશે. વળી દાન-ધન ત્યાગનો પ્રવાહ પાછલે હિસાબ, ૬ આવતા વર્ષનું બજેટ (ઓફિસ, મેળે પડી ગ છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં તે કોન્ફરન્સપત્ર, ઉપદેશક, ઈન્સ્પેકટર, અર્ધમાગધી કે કારણે બહુ મોટા કાર્યો થઈ શકતાં નથી. આ અને ટ્રેનિંગ કેલેજ જેવજ્ઞાનપ્રચારક મંડળ, બ્રહ્મદે Page #92 -------------------------------------------------------------------------- ________________ જનયુગ કારતક ૧૯૮૪ શમાં છવદયાના ઉપદેશ પ્રચાર માટેના ખર્ચનું) ૭ તે એકજ ઠરાવ થઈ શકત. કાંઈક લક્ષ ખેંચે એવા ઉક્તકેાષ પ્રેસ, શ્રાવિકાશ્રમ, પૂના બેડિંગ માટે ઠરાવ તે ૧,૯,૧૧,૨૪ છે. ૨૪ મા ઠરાવમાં છે. યોગ્ય તપાસ કરી ઘટતું કરવું. ૮ જેન ટ્રેઇનિંગ કોલેજ મૂ૦ કેન્ફરન્સને જે ભલામણુ કરી છે તે અસ્થાને હમણાં બિકાનેર રાખવી ૯ જૈનશાળાઓ તથા ધર્મ છે. તે કૅન્ફરન્સ આવા સામાજિક ઝઘડામાં પડતી ધ્યાન સાથે પ્રાથમિક શિક્ષણ આપતી સ્કુલો માટે નથી અને સાધુ મુનિમહારાજાઓ પર પિતે કાબુ યોગ્ય જન શિક્ષક મેળવવાની મુશ્કેલી દૂર કરવા રાખવા ઈચ્છતી નથી, માગતી નથી અને તેમને જે સારૂ ના. સરકાર તથા દેશી રાજ્યો તરફથી જ્યાં જાતની અરજ કરવા આગ્રહ રાખે છે તે અરજથી મેઇલ અને ફીમેઈલ ટ્રેઇનિંગ કલેજે ચાલતી હોય કંઈ સરે તેમ નથી. સ્થા. કેન્ફરજો આવા એક ત્યાંના જન સ્કલરોને જન ધર્મને લગતું શિક્ષણ પ્રદેશના સામાજિક ઝઘડાને પિતાના મંડપમાં ખાસ આપવાની અને તેઓની તે વિષયને પુરતી પરીક્ષા વજન આપી ઠરાવ કરી પોતાની પદવીનું ગૌરવ લેવડાવવાની વ્યવસ્થા કરવા સાથે, આવા જન - સાચવ્યું નથી એમ અમને અમારા નમ્ર મત પ્રમાણે લોને શિષ્યવૃત્તિ આપવાની યોજના કરવી. ૧૦ કોન્ફ- લાગે છે. જુદા જુદા ગામ ગામના ઝઘડા પતાવવા -સના મુખપત્રની નવી વ્યવસ્થા સભાપતિ રાખે તે માટે તે તે ગામના નાયકે દ્વારા પ્રયત્નો શાંતિપૂર્વક ગૂજરાતી ને હિંદી એમ બે જુદી જુદી આવૃત્તિ અને મૈનપણે થવા જોઈએ. માત્ર ઠરાવ કરવાથી નીકળે. ૧૧ ઉચ્ચકોટિની જાતિઓ પૈકીની જે વ્યક્તિ તેમજ તેના પર તીવ્ર કટુ ભાષણોથી ઝઘડાની અગ્નિમાં ખુલ્લી રીતે જૈન ધર્મ સ્વીકારે તેની સાથે રોટી-બેટી વધુ ઘી પડે છે એમ અમને લાગે છે. વ્યવહાર કરે એ જે કર્તવ્ય છે એમ ઠરાવવું. વળી કેસની માફક આ કોન્ફરન્સના સભા ૧૨-૧૩-૧૪ જેતપુર જયપુર ને એશિયા ખાતે પતિએ આવતી બેઠક થતાં સુધી સભાપતિ તરીકે બેઉંગે નીકળે તેને ગ્રાંટ, ૧૫ એક વિદ્યાર્થીને રહેવાનું છે એમ આ બેઠકમાં નૂતન બંધારણ થયું છે સ્કોલરશિપ ૧૬-૨૪ જુદી જુદી ગ્રાંટો તેને બજેટમાં તે તેઓ હવે બીજી બેઠક થાય ત્યાં સુધી ગામે ગામ સમાવેશ ૨૫ ઘાણેગવ સાદડીના સ્વધર્મ ભાઈઓ પ્રવાસ કરી બેકિંગ સ્થપાવી વિદ્યાર્થીઓને શિષ્યધર્મરક્ષા માટે મુશ્કેલીમાં આવ્યા છે માટે મારવાડ વૃત્તિઓને બંદોબસ્ત કરાવી, સમાજિક ઝઘડાઓને મેવાડ તથા માલવાના સ્થાનકવાસી ભાઈઓએ તેઓ દૂર કરાવી જૈનશાળાઓ અને શિક્ષણાલયો-પુસ્તકાસાથે છૂટથી કન્યા વ્યવહાર કરવો તથા ગોલવાડ લયોના પાયા નંખાવી પોતાના પ્રમુખપદની વિજય પ્રાંતના શ્વેતાંબર મૂત્તપૂજક તથા સ્થાનકવાસી જેનો સિદ્ધિ કરશે એમ ઈચ્છીશું. મુખપત્રની પાંચ હજાર વચ્ચે સકાઓ થયાં લગ્ન વ્યવહાર હોવા છતાં કેટ- નકોનાં મોઢનાં વચનો મળી ચૂકયાં છે તે તે વચન લુક થયાં ધાર્મિક ઝઘડાઓને કારણભૂત બનાવીને આબાદ પળાઈ તે પત્રદ્વાર કેન્ફરન્સનું પ્રચાર કાર્ય સામાજીક અને ખલેલ પહોંચાડવામાં આવી છે તે સમાજના હિતપ્રતોની મીમાંસા, અન્ય સમાજ સાથે દર કરવા અને સામાજિક વ્યવહારમાં વચે નહિ વિરોધમય વાતાવરણ ઉત્પન્ન ન કરતાં ત્યાં એકને પાડવાની નિમહારાજેને અરજ કરવા થી તા- બીજાની સામે ન મૂકતાં તે સર્વ પ્રત્યે પ્રેમ-સમભાવ અર મૂર્તિપૂજક કેન્ફરન્સ ઓફિસને જન રાખી એક મહાવીરના સાચા પુત્ર તરીકે સભાપતિ સમાજના હિતની દષ્ટિએ આગ્રહપૂર્વક ભલામણું કંઈક અપૂર્વ કરી બતાવશે એવી આશા રાખીએ ૨૬ સાદાઇ ધારણ કરતી વિધવા બહેનોને ( ખાદી તો તે વધુ ખ ગણાશે૧ ચડાવી મધ'ની ચેતાતાં વ્રતવાળ) ધન્યવાદ ૨૭ વિવિધ કાર્યવાહકોને ધન્યવાદ ઘણાં વર્ષોથી કરેલાં સ્વપ્નાં હવે પૂરાં કરવાનો સમય ૨૮ બીકાનેર નરેશને આભાર. (“જન પ્રકાશમાંથી) મળ્યો છે તેનો પણ સભા પતિ સદુપયોગ કરશે; અને આ ઠરાવમાં મોટે ભાગ ઠરાવ ન કરવા જેવા “સઘળા સંપ્રદાયના સંયુક્ત બળથી જનતત્ત્વજ્ઞાન, વ્યાકરાવે છે. ગ્રાંટ-બ” વગેરે માટે ઠરાવ કરવો તે વહારિક કેળવણી, સમાજ સુધારણા અને સ્વદેશ સેવાને Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ લગતાં કર્તવ્યો બજાવવા હવે સભાપતિ મહોદય હિંદમાં જલ પ્રલયનું સંકટ આવતાં તે માટે લંડનમાં કેટલા વિજયી થાય છે તે હવે પછીનો સમય નક્કી “ઇડિયન ફલડઝ રિલીફ ફંડ'ની સ્થાપના થઈ અને કરશે; પણ હમણાં તો તેમને વિજય તેમનાજ શબ્દમાં તેમાં ત્રણ માનદ મંત્રીઓ નિમાયા તે પૈકી પહેલા ઇચ્છીશું કે — મંત્રી રા. ઉદાણી છે. તેમણે પ્રચારકાર્ય સુંદર રીતે કરી અત્ર વિજય છે, તત્ર વિજય છે, જુદે જુદે સ્થળે જાતે તેમજ સરક્યુલરોથી-ચોપાનિવિજયમાંજ અવતરવું; યાથી રકમો એકઠી કરી. તેના પરિણામે પહેલા હતા હાર્યા ઢોરના જીવન કરતાં, તરીરે ૨૫૦ ડિ ગુજરાત કાઠિયાવાડ માટે મુંબઈના ભલું વિજયમાં મરવું- સજજન.' ગવર્નર પર મોકલેલ છે અને એક હજાર પાંડ ભેગા ૩ વિલાયતમાં એક જનયુવકની સેવાઃ- કરવાની આશા રાખે છે. અમોને પરદેશ વસતા આ લંડનમાં શ્રીયુત રેવાશંકર જાદવજી ઉદાણી શેઠ બક- ભાઈ માટે અતિ માન છે અને તે ભાઇ દિવસાનભાઈ અંબાલાલની પેઢીમાં કાર્ય કરે છે તે સેવાભા- દિવસ આવાં સેવાનાં કાર્યો કર્યો કરી પોતાના ધર્મ વનાવાળા અને ઉંચા સંસ્કારવાળા તરૂણ જન છે. અને દેશને ઉજવળ રાખે એમ ઈચ્છીએ છીએ. વિવિધ નેધ. (કેન્ફરન્સ ઑફિસ-પરિષદુ કાર્યાલય તરફથી) ૧ મારવાડમાં શ્રીસુકૃત ભંડાર ધન્યવાદ ઘટે છે. અમારા આ પ્રયાસનો મુખ્ય ઉદેશ આ સંસ્થાના ઉપદેશક મી. પૂજાલાલ પ્રેમચંદ કેલવણી પ્રચાર, હાનીકારક રિવાજો દૂર કરવાનો શાહની બદલી મારવાડ પ્રાંતમાં કરવામાં આવતાં તથા કોન્ફરન્સના ઠરાવને અમલમાં મૂકાવવાનો હોઈ તેઓએ જાદે જુદે સ્થળે પ્રયાસ કર્યો હતો. શરૂઆ- અમને આશા છે કે આ પ્રયાસમાં ફતેહમંદ નિવડશું. તમાં તેઓ શ્રી સુકૃત ભંડારફંડની યોજના અમલ- ૨ પશ્ચિમાત્ય લાયબ્રેરીને જૈન પુસ્તકો પૂરાં માં મૂકવા ઘણી જ મુશ્કેલીઓ નડી હતી. અને ગોડ પાડવાનો પ્રયાસ વાડ પ્રાંતના પંએ આ સંબંધી વિચાર શ્રી વરકા. આ સંસ્થા તરફથી પાધિમાત્ય વિદ્વાનને તથા છમાં મળનારી જનરલ સભા ઉપર મુલતવી લાઈબ્રેરીઓને જૈન સાહિત્ય મેળવી પુરું પાડવાનું રાખ્યો હતો. તે પ્રસંગે ત્યાં હાજર રહી યેજનાને કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સંબંધમાં અમોને અમલમાં મૂકાવવા બનતે પ્રયત્ન કરવા રા. વકીલ Bibilothek Der Deutschen Morgenlandહીરાલાલજી સુરાણ અને મણીલાલજી પારીને અરીસ ischen Gesellschaft-Withelmstr ને લાઈતરફથી લખવામાં આવ્યું હતું. બન્ને સદગૃહસ્થોએ બેરીયન તરફથી લખવામાં આવતાં શ્રી જૈનધર્મ તે સમયે વરકાણાજીમાં હાજરી આપી આ કાર્યને પ્રચારક સભાથી નીચે લખેલ પુસ્તકે મેળવી કૅન્કરસફલ કરવા બનતે પરિશ્રમ લીધા હતા. આ કાર્યમાં ન્સના ખર્ચે ત્યાં મોકલી આપવામાં આવ્યાં છે. વિવાના શેઠ ગુલાબચંદજી કાંકરિયાએ પણ મદદ ઉક્ત સભાના કાર્યવાહકે એ પુસ્તકે પુરાં પાડી પર કરી હતી. અંતે ગોડવાડ કમિટીનું પ્રમાણપત્ર લઈને દેશમાં જન સાહિત્ય પ્રચાર કરવામાં સક્રિય સહાનુપ્રાંતમાં કંડની શરૂઆત કરવામાં આવી છે. આ ભૂતિ બતાવી છે તે બદલ તેઓને ઉપકાર માનીએ કાર્યમાં મદદ કરવા બદલ રા. હીરાલાલજી સુરાણ છીએ. મણીલાલજી પારી તથા શેઠ ગુલાબચંદજી કાંકરીઆને (૧) શ્રી પરિશિષ્ટ પર્વ (૨) શ્રી વિજયચંદ્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ જનયુગ કારતક ૧૯૮૪ કેવલી ચરિત્ર (8) શ્રી વાસુપૂજ્ય ચરિત્ર શ્રી વર્ધ રાખવાનો આગ્રહ સાંભળી જનેની લાગણી ઘણી જ માનસૂરિ કૃત (૪) શ્રી ઉમરિયમ (૫) શ્રી ઉપદે. દુઃખાઈ છે અને તે સંબંધી દરબારશ્રીનું ધ્યાન કેં. શપ્રાસાદ ભાગ ૩-૪ (૬) શ્રી ઉપદેશ સતિકા (૭) આાફિસે ખેંચ્યું છે અને અમને આશા છે કે ને. બહત ક્ષેત્ર સમાસ (૮) કપૂરપ્રકર (૯) હેમલધુ ઝાલરા પાટનના મહારાજા સાહેબ જેની માંગણુને પ્રક્રિયા (૧૦) શ્રી યોગશાસ્ત્ર (૧૧) શ્રી વર્ધમાન માન આપી પ્રતિમાઓ મંદિરમાં પધરાવવા માટે ધાત્રિશિકા (૧૨) શ્રી ધનપાળ પંચાશિકા (૧૩) જનોને સુપ્રત કરી દેવાની ઉદારતા અવશ્ય દર્શાવશે. શ્રી સંબોધસતરી. ૪ કાર્તિકી પૂર્ણિમા અને શત્રુંજય યાત્રા, કોન્ફરંસ તરફથી પ્રકાશિત થયેલ (૧) શ્રી કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં કોઈ તબંધુ ભૂલથી શત્રુંજય ડિયુટ અને જેન્સ એન્ડ પાલીતાના પણું યાત્રા કરવા નિકલી ન જાય અને જ્યાં સુધી વિટ મોકલી આપેલ છે. શ્રી શત્રુંજય તીર્થના કેસનો સંતોષકારક નિવેડે નહી ૩ ઝાલાવાડમાં જૈન પ્રતિમાઓ આવે ત્યાં સુધી યાત્રાત્યાગના ઠરાવ ઉપર મક્કમ ઝાલાવાડ મહારાજા સાહેબે પિતાના રાજ્યના પંચ. રહેવાની જાહેરનામાં સંસ્થા તરફથી રા. ગુલાબચંદજી. પહાડથી મલી આવેલી સાત પ્રતિમાઓમાંથી બે ઢા-જનરલ સેક્રેટરી અને બાબુ કીર્તિપ્રશાદજી-શ. પ્ર. પ્રતિમાઓ પોતાના જેહેર મ્યુઝિયમમાં રાખેલ હોવાના કાર્ય કમિટીના સેક્રેટરીની સહી હેઠલ બહાર પાડવામાં સમાચાર અમને અમારા પ્રોવિન્શિયલ સેક્રેટરીઓ આવ્યા હતા અને હિંદના જુદા જુદા ગામમાં શેઠ ચંદનમલજી નાગોરી તથા શેઠ લખમીચંદજી ઘીયા મોકલી આપવામાં આવ્યા હતા. આ સિવાય ઉક્ત તરફથી મળતાં ના. દરબારશ્રીને તાર કરવામાં આવ્યો પ્રસંગે સમિતિના સભ્ય રા. મણીલાલ કે. પારીએ હતું અને આ સંબંધમાં સંસ્થા તરફથી તે બે પ્રતિ- શિહેર રહી પુરેપુરો બંદોબસ્ત રાખ્યો હતો. તેઓના માઓ - જનેને સુપ્રત કરવામાં આવે તે માટે ૫- જણાવ્યા પ્રમાણે કાર્તકી પૂર્ણિમા ઉપર કોઈ પણ ત્રવ્યવહાર ચાલુ છે. આ પ્રતિમાઓને મ્યુઝીયમમાં જૈન યાત્રાએ ગયેલ નથી. નવા રેસિડંટ જનરલ સેક્રેટરીઓની નિમણુક–પ્રેસમાં ગયા પછી હમણાં રવિવાર તા. ૨૬મી નવેંબર ૧૯૨૭ ને દિને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ર. ચીનુભાઈ લાલભાઈ સોલીસીટર તથા શેઠ નગીનદાસ કરમચંદની જનરલ સેક્રેટરી તરીકે નિમણુક થઈ છે અને તે પદ બંનેએ ત્યાંજ ઘણી જ ખુશીથી સ્વીકાર્યું છે એ જણાવતા આનંદ થાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ બાલચંદ્રસૂરિ વસંતવિલાસ મહાકાવ્ય બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય. અંગ્રેજી પ્રસ્તાવના– લખનાર સદ્દગત ચીમનલાલ ડા, દલાલ એમ. એ. (ગત પૃ. ૨૧ થી સંપૂર્ણ.) ત્રણે મહાકાવ્યમાં આપેલી હકીકતની સરખામણી – કીર્તિ કામુદી. સુકૃત સંકીર્તન, વસંતવિલાસ. નગર વર્ણન. ચાપોત્કટ વંશ વર્ણન. પ્રસ્તાવના. નરેદ્રવંશ વર્ણન. ચાલુક્યવંશ વર્ણન. રાજધાની વર્ણન. મંત્રિ સ્થાપન વર્ણન. મંત્રિ પ્રકાશ. નરેંદ્રવર્ણન-મંત્રિ સ્થાપના. દૂત સમાગમ વર્ણન. ગુરુપદેશ વર્ણન. મંત્રિ ગુણ વર્ણન. શંખ યુદ્ધ વર્ણન. શંખ પ્રસ્થાન વર્ણન, શંખ યુદ્ધ વર્ણન. પુરપ્રવેશ વર્ણન. સૂર્યોદય વર્ણન. ઋતુ વર્ણન. ચંદ્રોદય વર્ણન. શત્રુંજય વર્ણન. કેલી વર્ણન. પરમાર્થ વિચાર. નેમિદર્શન વર્ણન ચંદ્રોદય વર્ણન. યાત્રા સમાગમ વર્ણન. પઋતુ વર્ણન. સૂર્યોદય વર્ણન. પુરપ્રવેશ વર્ણન. શત્રુંજય યાત્રા વર્ણન. ધર્મસ્થાન વર્ણન. પ્રભાસતીર્થ યાત્રા વર્ણન. રૈવત વર્ણન. રૈવત યાત્રા વર્ણન. સદ્ગતિ પાણિ ગ્રહણ વર્ણન. આ ઉપરથી જણાશે કે વસંતવિલાસ ત્રણેમાં લાંબુ કાવ્ય છે. તેમાં ચૌદ સર્ગ અને અનુષ્ટ માપ પ્રમાણે ગ્રંથ સંખ્યા ૧૫૧૬ શ્લોક પ્રમાણ છે. જ્યારે બીજા બેમાં અનુક્રમે નવ સર્ગમાં આઠસો ક પ્રમાણ અને અગીયાર સર્ગમાં નવસે છવીસ (૯૨૬) લોક પ્રમાણ છે. મંત્રીઓના જીવનની હકીકત સંબંધી મળી આવતા શિલા લેખો અને તાડપત્ર પરના લેખ –તે બંધાવેલાં મંદિર વિગેરેના લેખો સંબધી વસ્તુપાલે ઘણી સંભાળ રાખી હોય એમ દેખાય છે. જિનહર્ષના વસ્તુપાળ ચરિત્રમાં બે ભાઈઓનાં ઘણું કામનો ઉલ્લેખ કરેલો છે. તેમાંના ઘણાનું હાલ નામ નિશાન દેખાતું નથી. પણ કાળના પૂર ઝપાટામાંથી જે બચ્યાં છે તે ઉપર લાંબા લેખો અને પ્રશસ્તિઓ મળી આવે છે. અને તે એતિહાસિક દષ્ટિએ ઘણાં ઉપયોગી થઈ પડે છે. કારણ કે તેમાં તેઓની અને તેઓના કુટુંબની હકીકત ઉપરાંત જે રાજ્યમાં મંદિર બંધાવ્યું હોય તે દેશના રાજાઓની હકીકત પણ આપેલી હોય છે. તેમના સંબંધી મળી આવતા મુખ્ય શિલા લેખો અને તાડ૫ત્રની પ્રતિમાંની પ્રશસ્તિઓ નીચે ક્રમવાર આપેલ છે. () આબુ પર્વત ઉપર મલદેવના પુણ્યાર્થે બાંધેલા વિમલવસતિમાંના મલ્લિનાથના ગોખલામાં સંવત્ ૧૨૭૮ ફાગણ વદ અગીઆરસ ગુરૂની તારીખનો એક શિલા લેખ. Page #96 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ કારતક ૧૯૮૪ (૨) તારંગાજીના ડુંગર ઉપર સંવત ૧૨૮૫ ના બે શિલા લેખ.(૧) (૩) આબુ ઉપરના મંદિરમાં સંવત ૧૨૮૭ (ફાગણ વદ ૩: રવિ) ના બે શિલા લેખે. (૪) કલોલ પાસેના સેરીસા ગામમાં ત્રણ ખંડિત પ્રતિમા ઉપર ત્રણ ખંડિત થયેલા શિલા લેખો. આમાંના એકની તારીખ સંવત ૧૨૮૫ (૮૧) ની હોય એમ લાગે છે. (૫) ગિરનાર ઉપરના મંદિરમાં સંવત ૧૨૮૮ (ફાગણ સુદ ૧૦ બુધ) ના છ શિલા લેખ. (૬) સંવત ૧૨૮૮ ની તારીખને લવણપ્રસાદના રાજ્યના સંબંધી એક પ્રશસ્તિ લેખ. (૭) સંવત ૧૨૮૮ ની સાલની લવણુપ્રસાદ અને સિહણ વચ્ચે થયેલી સંધી. (2) ખંભાતમાં આદીશ્વરના મંદિરમાં એક પૌષધશાળા બંધાવ્યા સંબંધી સંવત ૧૨૮૯ ને એક શિલા લેખ. (૯) ખંભાતની નજીકના નગરા નામના ગામમાં ભીડભંજન મહાદેવના મંદિરમાંની રત્ન દેવીની પ્રતિમા ઉપર સંવત ૧૨૯૨ ની સાલના બે શિલા લેખ. (૧૦) સંવત્ ૧૨૪૩ નો ગિરનાર ઉપર વસ્તુપાળની યાત્રાનો ઉલ્લેખ કરતો એક શિલા લેખ.(૨). (૧૧) સંવત ૧૨૯૫ ને વીસલદેવના રાજ્યના સંબંધી પ્રશસ્તિ લેખ (૩). (૧૨) સંવત ૧૨૯૬ ને આબુ પર્વત ઉપર તેજપાલને મહાઅમાત્ય તરીકે ઉલ્લેખ કરતા શિલાલેખ.(૪) (૧૩) સંવત્ ૧૨૯૬ ને વીરમદેવના રાજ્ય સમયને પ્રશસ્તિ લેખ. (૫). (१) स्वस्ति श्रीविक्रम संवत् १२८५ (४) वर्षे फागण सुदि २ रखौ ४ श्रीमदणहिलपुरवास्तव्य प्राग्वाटान्वयप्रसूत ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमततुज ठ० श्री आशाराजनंदनेन ठ. श्री कुमारदेवीकुक्षिसंभूतेन ठ० श्रीलूणिग महं० श्रीमालवदेवयोरनुजेन महं० श्रीतेजःपालाग्रजन्मना महामात्य श्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्री तारंगकपर्वते श्रीअजितस्वामिदेव चैत्ये श्रीआदीनाथदेवजिन बिंबालंकृतं खत्तकमिदं कारितं। प्रतिष्ठितं श्रीनागेंद्रगच्छे भट्टारक श्रीबिजयसेनभूरिभिः । | (શીન જૈન સેવ સંઘ ). (२) सं. १२४९ वर्षे संघपतिस्वपितृ ठ. श्रीआशाराजेन समं महं. श्रीवस्तुपालेन नीबिमलाद्रौ रैबते च यात्रा कृता । सं० ५० वर्षे तेनैव समं स्थानद्वये यात्रा कृता । सं. ७७ वर्षे स्वयं संघपतिना भूत्यासपरिवारयतं ९० वर्षे सं० ९१ वर्षे सं. ९२ वर्षे सं. ९३ वर्षे महाविस्तरेण स्थानद्वये यात्रा कृता। श्री शत्रुजये अमून्येव पंचवर्षाणि तेन सहित वे सं. ८३ वर्षे सं. ८४ वर्षे सं. ८५ सं. ८६ सं. ८७ सं. ८८ सं. ८९ सप्तयात्रा सपरिवारेण तेन स्तसे...श्रीनेमीनाथाम्बिकाप्रसादाद्या...भूता भविष्यति । – રાજકોટ વૈોટસન મ્યુઝીયમ. (3) सं. १२९५ वर्षे भाद्रपदि शुद ११ रवौ स्तंभतीर्थे महामंडलेश्वरराणकश्रीविशलदेवराज्ये तन्तियुक्त રાધિપતિશ્રીનિયહિંદુતપૉો વિગેરે પાટણના સંઘવીના ભંડારમાંની થેગશાસ્ત્રની ૩૭ નંબરની તાડપત્રની પ્રતના અંતમાં આપેલા પ્રશસ્તિ લેખમાંથી-- (४) स्वस्ति सं. १२९६ वर्षे वैशाख सुदि ३ श्रीशत्रुजयतीर्थे महामात्य तेजःपालेन कारित । પ્રાચીન જૈન લેખ સંગ્રહ. (५) संवत् १२९६ वर्षे आसो सुदि ३ गुरी अद्येह राजावलीसमलंकृतमहाराजाधिराज श्रीभीमदेवવિષયના પ્રવર્તમાને-મામંત્રેશ્વરરાજ શ્રી વીરમદ્રેવરાજધાન વિજપુરFરથન...જેસલમેરના ભંડારની ૨૮૨ નંબરની તાડપત્રની પ્રતના અંતમાંના પ્રશસ્તિલેખમાંથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય હ૧ (૧૪) સંવત્ ૧૨૮૯ (આસો વદ ૧૫ સેમ) ને ગિરનાર ઉપર એક શિલા લેખ. (૧૫) સંવત ૧૨૮૮-૧૨૯૦ અને ૧૨૯૩ ના આબુ પર્વત ઉપરના મંદિરમાંની દેવકુલિકા-આમાંના કેટલાક શિલા લેખે. (૧૬) આબુ પર્વત ઉપર અચલેશ્વરના ચિત્યમાંને એક ખંડિત શિલા લેખ. (૧૭) સંવત ૧૨૯૭ ના તેજ:પાલની બીજી પત્નિ સુહદાદેવીના પુણ્યાર્થે આબુના દેરાસરમાં બંધાવેલી દેવકુલિકાઓમાંના તેજપાલ સંબંધીના બે શિલા લેખો. (૧૮) સંવત ૧૨૯૮ ને લૂણસિંહની ભરૂચની સુબાગીરીને ઉલ્લેખ કરતો પ્રશસ્તિ લેખ. (૬) (૧૯) સંવત ૧૩૦૩ નો અણહીલપુરમાં તેજપાલ મહા સત્તાવાન પ્રધાન છે એવા ઉલ્લેખ વાળો પ્રશસ્તિ લેખ.(૭) (૨) સંવત ૧૭૧૦ અને ૧૭૧૩ ના નાગડ મહા અમાત્યનો ઉલ્લેખ કરતી બે અંતિમ પ્રશસ્તિઓ(૮) આ ઉપરથી આપણને નીચે મુજબ સંવત વર્ષની તારીખો મળી આવે છે – સંવત-૧૨૪૮-૫૦–વસ્તુપાલની પિતાના પિતા સાથે ગિરનાર અને શત્રુંજયની યાત્રાઓ. , ૧૨૭૬. વિરધવળના મંત્રીપદે વસ્તુપાલ અને તેજપાલની નીમણુક થવી. .. ૧૨૭૭. વસ્તુપાલના સંધાધિપતિ તરીકે શત્રુંજય અને ગિરનારની મેડી યાત્રા, . ૧૨૭૮. આબુ પર્વત ઉપર વિમલવસતિમાં મલીનાથને ગભારો બંધાવ્યો. , ૧૨૭૮. વસ્તુપાલના પુત્ર જૈત્રસીંહની ખંભાતના સુબા તરીકે નીમણુક.(૯) , ૧૨૮૩-૯૩ શત્રુંજયની અગીઆર યાત્રાઓ. , ૧૨૮૫. તારંગા ઉપરના શ્રી અજીતનાથના દેરાસરમાં બે ગોખલા બંધાવ્યા. सं. १२९८ वर्षे अश्विन सुदि १० रवी अोह भृगुकच्छ महाराणक श्रीवीसलदेव...महंश्रीतेजः पालसुतमहं. श्रीलूणसीहप्रभृतिपंचकुलप्रतिपतौ। आचार्यश्री जिणदेव...कृते देशीनाममाला लिखापिता ।-- સંઘવીના ભંડારની પ્રત નં.૮૪ (७) संवत् १३०३ वर्षे मार्गवदि १२ गुरी अद्येह श्रीमदणहिलपाटके महाराजाधिराज श्रीवीसलदेवराज्ये મહામાત્ય શ્રીૉગ પતિપત્તૌ શ્રીમાનારાં પુરતવં વિતરતિ 1 –ખંભાતના શાંતિનાથના દેરાસરના ભંડારની ૬૫ નંબરની તાડપત્રની પ્રતના અંતની પ્રશરિત. પીટર્સનના પ્રથમ રીપાર્ટના પરિશિષ્ટ ૧, પાનું ૪૧. જુઓ. (८) संवत् १३१० वर्षे मार्ग• शुदि पूर्णिमायां अद्येह महाराजाधिराजश्रीविश्वलदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविमहामात्यश्रीनागडप्रभृतिपञ्चकुलप्रतिपत्ती एवं काले अवर्तमाने प्रकरणपुस्तिका साधुजंदनेन लिखि તિ 1 જેસલમેરના ભંડારની નં. ૨૮૨ ની તાડપત્રની પ્રતના અંતની પ્રશસ્તિ. નાગડનો મહાઅમાત્ય તરીકે ઉલ્લેખ સાથી પહેલે આમાં છે. संवत् १३१३ वर्षे चैत्र शुदि ९ रवी महाराजाधिराजश्रीवीसलदेव विजयिमहाराज्ये तन्नियुक्तश्रीनागड મામાત્યે સમતવ્યાપારન રિપંચયતીત્યેવં પ્રવર્તમાને...જ્ઞાનની પુસ્તિતા લાવતા | સંધવીના ભંડારની તાડપત્રની નંબર ૪૦ ની પ્રતના અંતની પ્રશસ્તિ. (૯) પાશ્રિમાત્ય તેમજ હિંદી વિદ્વાનોએ ૧૨૧ પૂર્વ એ સમાસનો અર્થ બરાબર સમજ્યા નથી તે જાણીને આશ્ચર્ય થાય છે. તેને-૧૨૫ વર્ષ પ્રમૃતિ-૧૨૭૯ ની સાલથી શરૂ થતાએમ અર્થ થાય છે, Page #98 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ કારતક ૧૯૮૪ સંવત ૧૨૮૬(૮). (૧૩૮૬-૮-૪) સેરીસામાં નેમનાથ અને મહાવીર સ્વામીના બે ગોખ બંધાવ્યા. (જુઓ જિનહર્ષના વસ્તુપાલ ચરિત્રના સર્ગ. ૮.૬૫૩). ૧૨૮૬. આબુ ઉપર મંદિર બાંધવાના કામની શરૂઆત. ૧૨૮૭, આબુ પર્વત ઉપરના મંદિરમાં પ્રતિમાઓની સ્થાપનાની ક્રિયાઓ. ૧૨૮૮. ગિરનાર પર્વત ઉપર પ્રતિમા સ્થાપનની ક્રિયાઓ. ૧૨૮૯. ખંભાતમાં પિષધશાળા બંધાવી. ૧૨૮૯ થી ૯૩. આબુ પર્વત ઉપર કેટલીક દેવકુલિકાઓ બંધાવી. ૧૨૯૨. આબુ ઉપરના મંદિરનું કામ પૂરું થયું.(૧૦) ૧૨૯૨. નગરામાં સૂર્યના મંદિરમાં રનદેવીની બે પ્રતિમાઓની સ્થાપના. ૧૨૯૫. વિસલદેવનું રાજ્ય તપે છે. ૧૨૯૬. માધ સુદી પાંચમને સોમવારવસ્તુપાલનું મૃત્યુ. ૧૨૯૬. તેજપાળ મહા અમાત્યના પદ ઉપર. ૧૨૯૬, વિરમદેવનું રાજ્ય તપે છે.. ૧૨૮૭, આબુપર્વત ઉપર તેજપાલે બે દેવકુલિકાઓ બંધાવી. ૧૨૯૮. ભરૂચ ઉપર લૂણસિંહની સુબાગીરી. ૧૩૦૩. તેજપાલ રાજ્યધાનીમાં મહાઅમાત્ય. ક ૧૩૦૪. () તેજપાલનું અવસાન. ૧૩૧૨-૧૩૧૩. નાગડને મહાઅમાત્ય તરીકેને વહેલામાં વહેલે ઉલ્લેખ. શંખની સાથે થયેલા યુદ્ધની તારીખ નક્કી કરી શકાતી નથી પણ મારા મત પ્રમાણે વસ્તુપાલના પુત્ર જયન્તસિંહને સંવત ૧૨૭૮ માં ખંભાતને સૂબે નીમે તે પહેલાં તે યુદ્ધ થયેલું હોવું જોઇએ. વસ્તપાલનું પૂર્વ વૃત્તાંતઃ-વસ્તુપાલને જન્મ પાટણના એક મોટા ખાનદાન કુટુંબમાં થશે હતું. ગુજરાતના રાજાઓના હાથનિચે રાજાના સલાહકાર તરીકેના હોદ્દાઓ તેના વડવાઓએ ભોગવ્યા હતા. તેના બાપના દાદા ચંડપને મંત્રિમંડળના સૂર્ય જેવો અને અત્યંત તેજસ્વી પ્રતિભાવાળા મહાનપુરૂષ તરીકે તેનું વર્ણન કરેલું છે. (૧૧) તેને પુત્ર ચંડપ્રસાદ મંત્રિપદની મુદ્રા શીવાય હોય તેવું કઈ વખત બન્યું જ ન હતું. (૧૨). તેને બે પુત્ર હતા. સૂર અને સેમ. સોમ સિદ્ધરાજના રત્ન ભંડાર (૧૦) પુર્વ રાષ્ટસન્મતવસરે તસ્ત્રારબ્ધ નેત્રનવયુમરાતે જે संपूर्णतां जिनगृहं नयतः स्म हर्षात्तौ मन्त्रिणौ सकलधर्मधुराधुरीणौ ॥ –ઉપદેશ સતિ (૧૧) કાવાટોત્રતિ: વિધિવત્ર શ્રીચંડવઃ મહં૫તિઃ | विस्फूर्जितात्याधित गूर्जरराजधानीराजीवजीवनरविः सचिबावतंसः ॥ –નરનારાયણાનંદ. સર્ગ. ૧૬. શ્વક રુ. મંત્રિમંર્તવૃંદઃ પ્રથમ પુમાન ! -કીતિકૌમુદી. સર્ગ. ૩. ક. ૪. (૧૨) રિપિ ચ. પાનપાહીતયા | દિવ્યેય રાજ્યો ચં વ્યાપારમુકયા છે --કાતિકૌમુદી. સર્ગ ૩. લેક ૯. . Page #99 -------------------------------------------------------------------------- ________________ . 98. બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય રક્ષક હતા. (૧૩) તેને પુત્ર અશ્વરાજ ગણુ રાજ્યમાં મોટા હોદા પર હતો. અને તેના ઉપર ચાલુકય રાજાઓની મહેરબાની હતી. (૧૪) દંડપતિને મોટો હે ભગવતા આભુની પુત્રી કુમારદેવી સાથે તે પરણ્ય હતે. કુમારદેવી વિધવા હતી તે વાત આપણે ઉપર નેંધ લીધેલા કોઈ પણ સંસ્કૃત પુસ્તકમાં નથી અને તેથી તેને કંઇ પણ વજુદ આપી શકાય તેમ નથી. અશ્વરાજે કુવા અને તળાવો ખેદાવ્યાં અને મંદિર બધાવ્યાં. તેણે પોતાની માતાને લઈને સાત વખત શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી.(૧૫) ગિરનારના શિલાલેખોમાં તેની બે યાત્રાનો ઉલ્લેખ કરેલો છે અને તેમાં તેને સંધપતિ કહ્યા છે. જિનહર્ષના વસ્તુપાલ ચરિત્રમાં વધારામાં એમ પણ જણાવ્યું છે કે ચાલુક્ય રાજાએ તેને આપેલા સંહાલકપુરમાં તે ગયો હતો. આ પરથી જણાય છે કે અશ્વરાજ સુંડાલકમાં અધિકારી તરીકે નીમાયો હશે. તેના મરણ પછી તેની પત્ની તેનાં છોકરાંને લઈને મંડલી જઇને રહેવા લાગી. અશ્વરાજને ચાર પુત્રો લૂણીગ, મલદેવ, વસ્તુપાલ (વસ્તિગ), તેજપાલ (તેજિગ) અને સાત પુત્રીઓ હતી. લૂણીગ બાલ્યાવસ્થામાંજ મૃત્યુ પામ્યો હતો અને મલદેવ પણ યુવાન વયમાંજ મરણ પામ્યા હોય એમ લાગે છે. કુમારદેવીના અવસાન પછી ત્રણે ભાઈઓએ મંડલી છોડયું અને યાત્રાએ ગયા. ત્યાંથી પાછા ફરીને તેઓ ધોળકે ગયા. કાર્તિકૌમુદી, વસંતવિલાસ અને પ્રબંધ ચિંતામણીમાં એમ જણાવેલું છે બે ભાઇઓ ઘોળકે ગયા હતા અને વિરધવળે પિતે તેમને અધિકાર નીમ્યા. પણ સુકૃતસંકીર્તન, વસ્તુપાલપ્રશસ્તિ અને સુતકીતિકલ્લોલિનીમાં એમ જણાવ્યું છે કે બન્ને ભાઈઓ ભીમની નોકરીમાં જોડાયેલાજ હતા અને વિરધવલના કહેવાથી ભીમે તેમને વિરધવળને સંપ્યા હતા.(૧૬) ભીમના પ્રધાનની તાબેદારી પિતે (૧૩) નિ ગુણરત્નાનાં ચત્ર વોરાઃ સ્વયંભુવા | તત્ર શ્રી સિતાગોર રત્નો ચવવરાત્ II –કીતિકૌમુદી. સર્ગ ૩. લોક ૧૪. (१४) पुस्फूर्ज गूर्जरधराधवसिद्धराजराजत्सभाजन सभाजन भाजनस्य । दुर्मत्रिमंत्रितदवानलविह्वलायां श्रीखंडमंडननिभा भुवि यस्य कीर्तिः ॥ श्रीवाससद्मकरपद्मगदीपकल्पां व्यापारिणः कति न बिभ्रति हेममुद्राम् । प्रज्वालयन्ति जगदप्यनयैवकेऽपि येन व्यमोचि तु समस्तमिदं तमस्तः મનોષિતો ગૂર્જનિદ્વિમનીfપતાં પ્રાય ચ ઇ4 gવ , –નરનારાયણનંદ. સર્ગ ૧૬. स्वमातरं चः किल मातृभक्तो वहन्प्रमोदेन सुखासनस्थाम् । (૧૫) HH માdવરાતિતાનો નવંતરાલયતીર્થયાત્રાઃ (૧) कूपानकूपारगभीरचेता वापीरवापी सरसीरसीमा। प्रपाः कृपावानतनिष्ट देवसौधान्यसौ धार्मिकचक्रवर्ती ॥६॥ -વસંતવિલાસ સર્ગ ૩. सततं सचिवश्रेणीमाणिक्यस्वांगसङिगनी । कान्ताकुमारदेवीति तस्यकान्तिरिवाभवत् ॥ –કીતિકૌમુદી સર્ગ ૩ ક ૨૨. (१९) इत्युकत्वा प्रीतिपूर्णाय श्रीवीरधवलाय तौ । श्रीभीमभूभुजा दत्तौ वित्तमाप्तमिवात्मनः ॥५१॥ -જયસિંહસૂરિની વસ્તુપાલ પ્રશસ્તિ. गृहाणविग्रहोदप्रसर्वेश्वरपदं मम । युवराजोऽस्तु मे वीरधवलो धवलो गुणैः ॥ – સુકૃતસંકીર્તન સર્ગ ૪ ગ્લૅક ૩૯, अर्णोराजाङ्गजातं कलकलहमहासाहसिक्यं चुलुक्यं श्रीलावण्यप्रसादं व्यतनुत स निजश्रीसमुद्धारधुर्यम् । -સુકૃતસંકીર્તન સર્ગ ૪ શ્લોક ૩૩. Page #100 -------------------------------------------------------------------------- ________________ જ જેનયુગ કારતક ૧૯૮૪ સ્વીકારી એવું વસ્તુપાલનું પિતાનું કથન બીજી વાતને ટેકો આપે છે.(૧૭) ધોળકાના દરબારમાં વસ્તુપાલનું સ્થાનઃ-ભીમરાજા ઘણે નબળે અને લંપટ હતો અને ખંડીયા રાજાઓ તથા બહારના દુશ્મનોના હુમલામાંથી પિતાના રાજ્યનું રક્ષણ કરવાને શક્તિમાન ન હતો. અને ગુજરાતના રાજ્યના ગુમાવેલા વૈભવ અને પ્રતિષ્ઠાને પાછી મેળવવા માટે, કુમારપાલની મામીના પુત્ર અણેરાજના પુત્ર વિષ્ણુપ્રસાદને પિતાને સર્વેશ્વર (vice regent) બનાવ્યો. આ પ્રમાણે ભીમ ફક્ત નામનાજ રાજા હતા. આ લવણુપ્રસાદ અને તેનો પુત્ર ગુજરાતના ખરા રાજા જેવા હતા છતાં બાપ અને દીકરો અણુહીલપુરની ગાદીને વફાદાર રહ્યા અને ગાદી પચાવી પાડી પણ નહી અને પિતાને મહારાજાધિરાજ પણ ન કહેવડાવ્યા પણ ફક્ત પોતાના મહામંડલેવરના ખિતાબથી સંતુષ્ટ રહ્યા.(૧૮) લવણુપ્રસાદ અણહિલપુર દરબારમાં ર હેય એમ લાગે છે અને પિતાની માતાના પુણ્યાર્થે બંધાવેલાં મંદિરો વગેરેના નિભાવ માટે તેને અપાવરાવેલ જુદી જુદી બક્ષીસો વગેરે ઉપરથી ત્યાં તે સર્વોપરિ સત્તા ભોગવતા હશે એમ સ્પષ્ટ દેખાય છેઃ (૧૯) અને તે વખતે વીરધવલ ધોળકામાં નિષ્કટક રાજ્ય ચલાવતા હતા.(૨૦) આ બે મંત્રીઓનું સ્થાન વળી કંઇક અજબજ હતું. વિરધવલને બને ભાઈઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો અને નિદાખોરોની ચાડી ચુગલી તરફ તે બીલકુલ ધ્યાન આપતું ન હતું. આખા રાજ્યની કારોબારી વ્યવસ્થા વસ્તુપાલના હાથમાં હતી, અને આખા રાજ્યના મંત્રીપદની મુદ્રા તેજપાલ પાસે હતી.(૨૧) અને વસ્તુપાળને પુત્ર જૈત્રસિંહ ખંભાત બંદરના હાકેમનો એ ભોગવતો હતો. આ સત્તા અને વિશ્વાસ અયોગ્ય तदिमं मौलिषु मौलिं कुरुषे पुरुषेश ! सकलसचिधानाम् । क्षितिधव ! तत्तव दाष्णोविष्णोरिव भवति विश्रामः ॥११८॥ श्रूत्वेतिमुदितहृदयः पुण्यप्रागल्भ्यलभ्यसभ्यगिरम् । अनयोरनयोज्झितयोर्धरणिधवं व्यथित धरणिधवः ॥११९॥ –સુકતકીર્તિકર્લોલિની. વલી સુકૃતસંકીર્તનના સર્ગ ૪ ના ક ૫૭-૫૮-૫૯-૬૦. (१७) भास्वत्प्रभावमधुराय निरन्तराय धर्मोत्सवव्यतिकराय निरन्तराय । ચો ગુરાનમહીપતિમીમભૂપમત્રતાપરવરાત્રેમ કરે છે -નરનારાયણાનંદ સર્ગ ૧૬ શ્લેક ૩૫. (१८) संवत् १२८८ वदि अमावास्यादिने भौमे राणकश्रीलावण्यप्रसाददेवराज्ये वटकूपके वेलाकुले प्रतीहारशा खाहप्रतिपत्तौ...श्रीमदेवचंद्रसूरिशिष्येण क्षुल्लकधर्मकीर्तिपाठयोग्या व्याकरणटिप्पनकपुस्तिका लिखितेति । પાટણના શ્રીસંધના ભંડારની હેમરદ્ધાનુરાસન ની તાડપત્રની પ્રતના અંત ભાગની પ્રશસ્તિમાંથી– (१८) संवत् १२८८ वर्षे वैशाख शुदि १५ सोमेऽयेह श्रीमद्विजयकटके महाराजाधिराजश्रीमसिंहणदेवस्य महा मण्डलेश्वरराणक श्रीलावण्यप्रसादस्य च । सम्राजकुलश्री श्रीमसिंहणदेवेन महामंडलेश्वरराणश्रीलावण्यप्रસન પૂર્વઢવામીયમી રોપુ રળીયેલેખપચાશિકા વસ્તુપાલ તેને ગિરનારના સં. ૧૨૮૮ ના લેખમાં મહારાજાધિરાજ કહ્યા છે અને આબુના ૧૨૮૭ ના લેખમાં ફક્ત મહારાણુકજ કહ્યા છે તે અત્રે જણાવવું જોઈએ છે. (२०) चौलुक्यकुलनभस्तलप्रकाशनैकमार्तडमहाराजाधिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिતાજસેવૈશ્વર્લેન શ્રીશારાપ્રતિપજાપત્યેન મામચિશ્રીવતુપાન ! ગિરનાર પર્વત ઉપરને લેખ. (२१) संवत् १२८७ वर्षे लौकिक फाल्गुन वदि ३ रवी श्रीचौलुक्यकुलोत्पन्नमहामण्डलेश्वरराणकश्रीलवणસાવતમામલ્લેશ્વર શ્રવીણ જેવશર્વસમસ્તમુદ્રા વ્યાપારના શ્રીગઃાના આબુ પર્વત ઉપર લેખ Page #101 -------------------------------------------------------------------------- ________________ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય ૭૫ સ્થાને મુકાયાં ન હતાં. આ બન્ને ભાઈઓ કે જેઓ મોટા યોદ્ધા હતા અને જેમનામાં ઘણીજ ઉચ્ચ પ્રકારની રાજ્યકારી દક્ષતા અને રાજનીતિજ્ઞપણું હતા, તેઓએ રાજ્ય અને તેની સત્તા વધારવામાં આપેલો ફાળો ઘણો મોટો છે. વાઘેલાઓનું આ એક મહાભાગ્ય હતું કે તેમને આવા બે કાબેલ અને રાજનિતિન દક્ષ પુરૂષો રાજ્યને પાયો નાખવા માટે મળી ગયા, જા કે માતભૂમિના પ્રેમ વગરના ટુંકા મનના સ્વાથી મંત્રીઓ હોવાના કારણથી જ આ રાજ્યને જલદીથી અંત આવ્યો. મત્રિનાં સાર્વજનિક કાર્યો:–આ કાવ્યમાં અને અર્થદાગિરિ પ્રશસ્તિ અને ગિરનાર પ્રશસ્તિ તથા નરનારાયણનંદ કાવ્યમાં કહ્યું છે કે આ બે ભાઈઓએ બંધાવેલાં મંદિર વિશ્રામસ્થાને કુવાઓ અને તળાવો વિગેરે સાર્વજનીક કામોની સંખ્યા ગણી શકાય તેવી નથી. (૨૨) તીર્થક૯૫માં એમ કહ્યું છે કે તેમનાં આ સાર્વજનિક કામ-દક્ષિણે શ્રીશૈલ, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી અને પૂર્વમાં બનારસ સુધી હતાં. તેઓના ઉત્સાહ અને સત્તા જોતાં આ વાત ખોટી લાગતી નથી. છતાં તેઓએ પિતાનું અઢળક ધન વાપરવા માટે શત્રુંજય ગિરનાર અને આબુ પર્વતને ખાસ પસંદ કર્યા હતાં. અહીં તેઓએ દેના વિમાન સાથે હરીફાઈ કરે તેવાં ભવ્ય મંદિર બંધાવ્યાં. તેઓએ શત્રુંજય ઉપર અઢાર કરોડ નેવું લાખ ખરચ્યા, ગીરનાર ઉપર બાર કોડ એંસીલાખ અને આબુ ઉપર બાર કરોડ ત્રેપન લાખ ખરચ. એમ કહેવાય છે કે તેઓએ કુલ ત્રણ ક્રોડ અને ચૌદ લાખ સાર્વજનિક કાર્યોમાં ખર્ચા. તે કાર્યોની કેટલીક વિસ્તારથી હકીકત-ગૂંધ આ પુસ્તકની ટિપ્પણી છેવટે આપી છે તેમાંથી મળશે. અનુવાદકઃ ચન્દુલાલ એસ. શાહ, બી. એ. એ. એલ. બી. (२२) यः स्वीयमातृपितृपुत्रकलत्रबंधुपुण्यादिपुण्यजनये जनयाञ्चकार । सद्दर्शनव्रजविकाशकृते च धर्मस्थानाવટવનિમવષાર્ II૬ બી નરનારાયણનંદ સર્ગ ૧૬. तेन भ्रातूयुगेन या प्रतिपुरग्रामाध्वशैलस्थलं वापीकूपनिपान काननसरःप्रासादसत्रादिकम् । धर्मस्थानपरंपरा नवतरा चक्रेऽथ जीर्णोध्धृता तत्संख्यापि न बुध्यते यदि परं तद्वेदिनीमेदिनी ॥ –અબુદગિરિ પ્રશસ્તિ, Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ કારતક ૧૯૮૪ ભકતામર અને કલ્યાણુમંદિર સ્તોત્ર [ લેખક-પતિશ્રી બાલચંદ્રાચાર્યજી-ખામગામ] પર્યાલચનની સમાલોચના, જૈનયુગ અંક ૯ પુસ્તક ૨ પૃષ્ઠ ૪૪૬ પર શ્રીયુત શકાતી નથી કારણુ પાછલા આઠ કેમાં ક્રમશઃ હીરાલાલ રસીકદાસ કાપડિયાને એક લેખ “સ્તુતિ આઠ ભય નિવારણ કરવાનું વર્ણન કરેલ છે. તેની તેંત્રોનું પર્યાલોચન” શીર્ષક પ્રકટ થયેલ છે. તેમાં ગણુના (સૂચી)નો ઉપસંહાર છે ત્યારે શું એવો કાપડિયાએ પાશ્ચાત્ય પંડિત હરમન યાકેબી આ. ઉપસંહાર શુષ્કજ ગણાય છે ? એક વખતે દિના મતાનુસાર ભક્તામર અને કલ્યાણમંદિર એ મારા ગુરૂજીને હે પ્રશ્ન કર્યો હતો કે ભક્તામર સ્તોત્ર યુગલના સંબંધમાં સાહિત્ય દષ્ટિએ આલોચના અને કલ્યાણમંદિરમાં ૪૪ કાવ્ય હેવાનું શું કરેલ છે અને કેટલીક શંકાઓ કરી છે. તેથી અમોએ કારણ છે ? ઉત્તરમાં ગુરૂ મહારાજે કહ્યું કે પણ અમારી મત પ્રકટ કરવા વિચાર કર્યો. કદાચ વર્તમાન ૨૪ જિન અને ૨૦ વિહરમાન જિન કાપડિયાને તથા વાંચકોને અમારો આ લેખ પણ એમ મલી ૪૪ જિનેને ભક્તામરમાં ઋષભદેવમાં ઉપયોગી થઈ પડે એમ સમજી આ લખેલ છે. અસ્તુ. અને કલ્યાણુમંદિરમાં પાર્શ્વનાથમાં ગુણની અપેભક્તામર અને કલ્યાણ મંદિર સ્તોત્ર યુગલના ક્ષાએ એકીકરણ માની તેત્ર યુગલ વડે ૪૪) ભગકર્તા કયા સંપ્રદાયના હતા? એ શંકાના સંબંધમાં વાનનીજ ગર્ભિત સ્તુતિ કરેલ એમ વૃદ્ધોથી પરંપરાવિચાર કરવાથી એમ જણાય છે કે-ભક્તામરના ગત મનાય છે. અને ભક્તામરમાં દિગંબરેએ કર્તા શ્વેતાંબર સંપ્રદાયનાજ હતા. કારણ ભક્તામર “મીર તાર” આદિ ૪ ૫ મેલવી ૪૮ કર્યા છે ૫ ૩૨ માંના ત્રીજા ચરણમાં “વૌ પલાનિ તે પાછલથી કર્યા છે. ત્યારે કલ્યાણુમંદિરમાં ૪૪ તેમને તવ થx નિરેન્દ્ર પત્તઃ” પદ છે. તેમાં ઉત્તર પણ સ્વીકાર્ય છે. તેવી જ રીતે કેટલાક વેતાંબર ભાશબ્દ છે. આનો અર્થ એમ થાય છે કે “જિતેંદ્ર ઇઆ પણ ભક્તામરના ૪ કાવ્યા ભડાર થએલા ગુપ્ત જ્યાં પગ મુકે કે (ધરે છે) ત્યાં” અને “વેતાંબર ન માને છે. પણ એ કિવદંતિ છે. કેટલાક ભંડાર દાખલ માને સંપ્રદાયની માન્યતા છે કે-જિનંદ્ર ભગવાન જ્યાં તરીકે પણ બીજાંજ કાવ્યો એમાંના ગુપ્ત છે એમ બતાવે પગ મુકે-ધરે છે ત્યાં દેવતાઓ કમલોની રચના કરે છે એ પણ નિરાધાર છે. આમ મારા ગુરૂશ્રી સમીછે. ત્યારે દિગંબર સંપ્રદાયની એ માન્યતા છે કે પથી સાંભળેલ છે તે પરથી હું કહી શકું છું કે ખરાં જિતેંદ્ર પગ ધરતાજ નથી પણ અધર રહે છે. જે ૪૪ કાવ્યો છે. ૪૩ કે વધારે કાવ્યો માનવાનો કાંઈ જિનંદ્ર પગ ધરતાજ નથી તો પછી દેવરચિત કમલ પણ આધાર મળતો નથી. તો નિષ્ણજનીયજ ગણાય. આ પરથી એમ તો એક આક્ષેપ આ છે કે ભક્તામરમાં ૪૪ કાવ્ય સહજ કહી શકાય કે ભક્તામરના કર્તા જે દિગંબર -બર છે એમ માન છે એમ માનવાથી આઠ પ્રાતિહાર્યોનું વર્ણન થતું હત તે તે “ધર” લખત નહી. તે વેતાંબર નથી ફક્ત ચારનું જ થાય છે માટે બાકી રહેલા ચાર હતા. દિગંબર ટીકાકારોએ તે પદને અર્થ બદલવા પ્રાતિહાર્યોના વર્ણનવાલાં ચાર કાવ્યો હોવાં જોઈએ. પ્રયત્ન કરેલ છે પણ શબ્દાર્થ કયાં જાય? પરંતુ મારા મત પ્રમાણે એ આક્ષેપ બ્રમાત્મક છે. યાકોબી સાહેબ ભક્તામરના ૪૩ મા પદ્યને કારણે ભક્તામરમાં પ્રાતિહાર્યોની દૃષ્ટિથી ક્રમશઃ વર્ણન પ્રક્ષિપ્ત માને છે અને પ્રમાણમાં શુષ્ક કરીને જ ચુપ કરેલુંજ કયાં છે? જુઓ ૨૮ મા કાવ્યમાં અશોક થઇ જાય છે. શુષ્કતા તેમાં શું છે? એ સમજી વૃક્ષનું વર્ણન છે અને તેના પછી પુષ્પવૃષ્ટિનું વર્ણન Page #103 -------------------------------------------------------------------------- ________________ ભકતામર અને કલ્યાણ મંદિર તે. ૭ આવવું જાઈએ પણ ૨૮ મા પદ્યમાં સિંહાસનનું વ- રચના થયા પછી કેટલીક શતાબ્દિઓ બાદ ભક્તાન છે. તેમજ ૩૦ માં કાવ્યમાં ચામરનું વર્ણન છે; મરની રચના થઇ છે. એ પરસ્પર વિરૂદ્ધ કોટિ છે. જ્યારે પ્રાતિહાર્યોને ક્રમથી હોય તો દિવ્યધ્વનિનું હવે એ જોવું જોઈએ કે એમાં કેને તર્ક સાચો વર્ણન હોવું જોઈએ. એવી જ રીતે ૩૧ કાવ્યમાં ચામર છે? ભક્તામરના કર્તાને કાલ તપાસતાં કવિના સ્વજોઈએ ત્યાં છત્રનું વર્ણન છે. આ પરથી એ વિચાર ભાવ અને પરિસ્થિતિનો વિચાર કરવો ઘટે. ભક્તાઉદભવે છે કે કવિને પ્રાતિહાર્યોની દૃષ્ટિથી વર્ણન મરની કૃતિ પરથી જ એ તર્ક બાંધી શકાય; મારા કરવું અભીષ્ટ જણાતું નહિ હોય. મત પ્રમાણે ભક્તામરના કર્તાના સમયમાં બૌદ્ધ અને બ્રાહ્મણોમાં પરસ્પર દ્વેષાગ્નિની જ્વાલા ધખી રહી હતી. પંડિત યાકોબી આદિ પાશ્ચાત્યોની એ એક શંકા તે ધમધવાદનો જુગ હતો, એકબીજાને ખોટા ઠરાવવાનું છે કે-કલ્યાણમંદિર સ્તોત્ર ભક્તામરનું અનુકરણ છે. યુદ્ધ ચાલતું હતું તે વખતે સર્વે ધર્મોની એક વાકયતા આના ઉત્તરમાં જણાવવાનું જે ખરો પત્તે તો ઇતિ કરી દેષ દૂર કરવાનો પ્રયત્ન માનતુંગાચાર્યે કરેલો હાસરસિક સજજનો લગાવી શકે છે; પણ સ્ત જણાય છે. જુઓ ભક્તામરનું ૨૫ મું પદ્ય; તેમાં ત્રોની કૃતિ આદિ સાધનો પરથી આ સંબંધમાં વિ. બુદ્ધ, શંકર, બ્રહ્મા, અને વિષ્ણુને વ્યુત્પન્ન અર્થે કરી ચાર કરવાથી તે આ શંકા નિરાધારજ કરે છે. કલ્યાણ ઋષભદેવમાં ઘટાડવામાં આવેલો છે. ભારતીય સર્વે મંદિરમાં ભક્તામરના અનુકરણની ગંધમાત્ર પણ ધર્મોની સમાનતા–એકવાકયતા કરવા માટે કવિનો પ્રયનથી. પ્રારંભિક કેટલાંક કાવ્યોમાં શબ્દ અને ભાવોની ત્ન જણાઈ આવે છે. તે પરથી સહજમાં તર્ક બાંધી સદશતા જણાય છે પરંતુ એટલા પરથી અનુકરણ શકાય છે કે જેમ હરિભદ્રસૂરિએ તટસ્થવાદ સ્વીકાકહેવાનું સાહસ કરવું એ મુસાહસ જ ગણાય; કેમકે રેલ છે તેમ ભક્તામરના કર્તાએ પણ તે માન્ય અનેક કવિઓની રચનાઓમાં સ્વાભાવિક રીતે પણ કરેલ છે. તે પરથી કાલનો વિચાર કરતાં ભક્તામપરસ્પર શબ્દ અને ભાવોનું સામ્ય થઈ જાય છે તેથી . રન કર્તા હરિભદ્રસૂરિથી છેડા પછી એટલે લગભગ શું અનુકરણ માની લેવું? બીજી વાત આ છે કે, વિક્રમના ૮ માં તથા ૯ મા સૈકામાં હોવા જોઈએ. ભક્તામરમાં આઠ ભયોનું વર્ણન છે અને કલ્યાણમંદિ ભક્તામરનું ૨૩ મું પદ્ય તે શુકલ યજુર્વેદના પુરૂષરમાં નથી. ભક્તામરમાં ભગવદ્ ગુણાનુવાદમાં કવિને સૂક્તની ૧૮ મી ઋચાની છાયા માત્ર ઉપાસે છે; તે પૂજ્ય પ્રતિ પૂજક ભાવજ દેખાય છે ત્યારે કલ્યાણ- ઋચા એ છે કે – મંદિરમાં પૂજક પૂજ્યમાં તલ્લીન થઈ જવાથી પિતે પૂજ્ય બની જાય છે એવી રીતે અધ્યાત્મવાદ પ્રકટ वेदाहमेतं पुरुषं महांतमादित्यवर्ण तमसः परस्तात् । કરેલ છે. જુઓ કલ્યાણુમંદિરનાં ૧૫ માથી ૧૭ મા તમે વિવિવાતિ મૃત્યુમેતિ, નાન્યપન્થા વિચલેષ નાય. સુધીનાં પ. આ ભાવવાળાં પો ભક્તામરમાં કયાં ૧૮ ( રાયપુર્વ અધ્યાય ૨૧ પુરુષસૂm). છે? કોઈ બતાવવાની હિમ્મત કરી શકે છે? તેમજ ઉપરની ચાના શબ્દ શબ્દને વસંતતિલકામાં ભક્તામરનાં ૨૩ મા પધથી ૨૫ મા પદ્ય સુધીનાં ગતિ કરી મુકી દીધેલ છે; તેથી એ પણ સ્પષ્ટ ભાવવાળાં પશે કલયાણુમંદિરમાં ક્યાં છે ? એવી થાય છે કે વૈદિક સાહિત્યના જાણકાર કવિ હતા અનેક દલીલો આપી શકાય તેમ છે કે જેથી એમ અને એકવાકયતા કરનાર હતા. સ્પષ્ટ થઈ શકે કે સ્તોત્રયુગલના કર્તાઓની બને હવે એ જોવાનું બાકી રહે છે કે, કલ્યાણમેકૃતિઓ સ્વતંત્ર છે-અનુકરણ નથી. દિર ક્યારે રચાયું ? મારા મત પ્રમાણે કલ્યાણમંદિરના યાકેબી સાહેબ કહે છે કે ભક્તામરની રચના કર્તા કાલિદાસના સમકાલીન હોવા જોઈએ. વિક્રમના થયા પછી કલ્યાણુમંદિરની રચના થઈ છે, ત્યારે જૈન નવરત્નોમાં કાલિદાસ અને ક્ષપણુક એ બેને પણ સંપ્રદાયની એવી માન્યતા છે કે કલ્યાણુમંદિરની માનેલા છે. ક્ષપણુક એજ કુમુદચંદ્ર અને એજ Page #104 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ કારતક ૧૯૮૪ સિદ્ધસેન દિવાકર. શતીશચંદ્ર વિદ્યાભૂષણનો પણ મત માટે જ્યારે વિક્રમના કાલનો મતભેદ દૂર થઈ જશે ત્યારે મારી પુષ્ટિમાંજ છે. એ કવિ મહાતાર્કિક હતા. તર્કને એ કૃતિના કાલને પણ નિશ્ચય પોતાની મેલે થઈ જશે. વિષયજ એવો છે કે તેમાં કિલષ્ટતા-કર્મ શતા આવ્યા આવ્યિા પંડિત યાકેબી સાહેબ કલ્યાણુમંદિરમાં વ્યાકરસિવાય રહેતી નથી તેથી પ્રસાદ ગુણ તે તેમાં હાયજ ણની અશુદ્ધિઓ દર્શાવી એમ કહેવા માગે છે કે કયાંથી? છતાં કલ્યાણ મંદિરમાં કર્કશપણું આવવા દીધું ભક્તામરમાં એવી અશુદ્ધિઓ નથી તેથી ભક્તામર નથી. યદ્યપિ ભક્તામરમાં પ્રસાદગુણ વિશેષ છે. કલ્યાણુમંદિરથી પહેલું રચાયેલું હોવું જોઈએ પણ તથાપિ કલ્યાણુમંદિરમાં અર્થગાંભીર્યની વિશેષતા છે. થાકેબી સાહેબ તથા અન્ય પાઠક-વિચાર કરી જશે જે સમયે ખંડન-મંડનની શૈલિની ભારતમાં પ્રારં: તે એમાંજ આવતા રહેલી જણાઇ આવશે. કલ્યાણ ભિક દશા હતી, તે સમયમાં કલ્યાણમંદિરની રચના મંદિરના કર્તા કવિએ જે આર્ષ પ્રયોગ વાપર્યા છે, તે થયેલી હોવી જોઈએ. જુઓ કલ્યાણમંદિરનું ૧૧ મું આ પ્રયોગોને યાકોબી અશુદ્ધ કહે છે. કાવ્ય. એ કાવ્યમાં કવિએ કેવી આનંદજનક રસમય શિલિથી હરિહરાદિકની હાર કામદેવ પાસે ખવરાવી કલ્યાણુમંદિર કોક ૧૧ માં “રિણાપિતા" છે. અને તેજ કામદેવને પાર્શ્વનાથ ભગવાને કેવા તથા ૧૩ માં “ બકુત્રો ” એવં ૨૮ માં પરાજિત કરેલ છે! એ વર્ણન ખંડનમાં અલૌકિક “ અસ્ત્ર-ત્વëા” તથા ૪૦ મા પદ્યમાં છે. કેટલાક એમ માને છે કે, દ્વારિઓથી કલ્યા- “ a s ” એમ આ ચાર પગેને તેઓ શુમંદિરની રચના ભિન્ન દેખાય છે. અને એ બનવા અશુદ્ધ દર્શાવે છે, પરંતુ વિક્રમ તથા કાલિદાસના જોગ પણ છે. કારણ એ છે કે બાલ યુવા અને સમયના કવિઓ આવા આર્ષ પ્રાગે પિતાની કૃતિમાં વૃદ્ધના કાલમાં જેમ સ્વભાવમાં પરિવર્તન થાય છે લેતા હતા. આનું એકજ પ્રમાણુ કલ્યાણુમંદિરને કાલ તેમજ કૃતિમાં પણ થાય છે. તેથી એમ તો કહીજ કરાવવા માટે બસ છે-એટલે એ આર્ષ પ્રાગજ શકાય નહીં કે એ કૃતિ અમુકની નથી. જુઓ યશોવિજ કવિ વિક્રમના સમયના હવાનું પ્રબલ પ્રમાણ છે. થજીના ગ્રંથો. તેમાં પણ અવસ્થા અને વિચારાનુસાર કાલિદાસે પોતે પણ રધુવંશ આદિમાં એવા આ શૈલિની ભિજતા જણાયા સિવાય તે નથી જ રહેતી. પ્રયોગો કતિમાં મુક્યા છે-તે સમયમાં ભાષા વ્યાકરમાટે એ પરથી તર્ક બાંધો વ્યર્થ છે. પણ એમ ણની જંજીરોમાં એટલી બાંધેલ ન હતી. તે મહામાની શકાય કે કદાચિત કલ્યાણ મંદિર-બાલ્યાવસ્થાની- એવી માન્યતાવાલા હોવા જોઈએ કે, વ્યાપ્રારંભિક કાલની કવિની કૃતિ હોય. એમ માનીએ કરણ અમારા પાછલ ખેંચાઈ આવવું જોઈએ. અમે તો પણ એ વાત તે સ્પષ્ટ જણાઈ આવે છે કે તેની પરવા કરનાર નથી. હું અને એવા થોડાક કલ્યાણ મંદિરના કર્તા તાર્કિક અને અધ્યાત્મવાદી હતા. કાલીદાસના કરેલા આર્ષ પ્રયોગો ઉદાહરણમાં દર્શાજુઓ કલ્યાણુમંદિરનાં કાવ્યો ૧૫-૧૬-૧૭ માં કેવો વીશ તે પરથી પાઠક સમજી શકશે કે તે સમયે સુંદર અધ્યાત્મવાદ પ્રકટ કરેલ છે. તેમાં ભક્તિરસ એવા આર્ષ પ્રયોગો લેવાતા હતા કે જે વર્તમાનમાં પરિપૂર્ણ રાખીને દર્શાવી આપેલ છે કે,-પૂજક પૂજ્યની પ્રચલિત કેઇપણ વ્યાકરણથી સિદ્ધ થતા નથી. જુઓ - ભક્તિવડે પૂજ્ય થઈ શકે છે. આ અને બીજા વિચા. રાથી કલ્યાણુમંદિરની કૃતિનો સમય વિક્રમનો સમ. (૧) રધુવંશ સર્ગ લોક ૪૬ માં “કવિતાય માનવામાં કાંઈ પણ આપત્તિ જણાતી નથી. યદ્યપિ પદા” લખેલ છે. એમાં અપ ઉપસર્ગ પૂર્વક હત્ વિક્રમના કાલના સંબંધમાં વિદ્વાનોમાં પરસ્પર મત. ધાતુથી “સુ” પ્રત્યય કરેલ છે, પણ એમ પાણિનીની ભેદ છે અને એ મતભેદ ન નિકલે ત્યાં સુધી એટલું આજ્ઞાનુસાર તો કલેશ, રાગ, તમ આદિ શબ્દોમાં તે કહી શકાય કે ગમે તે વખતે વિક્રમ થયો હોય, થાય છે. જીવિત શબ્દના પ્રયોગમાં ન કરવું જોઇએ. પણ વિક્રમના સમયે કલ્યાણુમંદિરની કૃતિ થએલ છે આ કારણથી ટીકાકારોએ વિચારણીય કહી શંકા Page #105 -------------------------------------------------------------------------- ________________ ભકતામર અને કલ્યાણમંદિર સ્ત. પ્રકટ કરેલ છે. પુનઃ એજ પ્રયોગ તેજ રઘુવંશના ૬૧ માં “Tય–ગ આ બે ખંડના વચમાં “પ્રથમ સર્ગ ૧૭ શ્લોક ૬૧૫ર” “વ અને સર્ગ ૧૯ શબ્દ ઘુસેડી દીધેલ છે. પુનઃ “સંચનયામ” ની લો. રૂમાં “garvટ્ટા” માં કરેલ છે. વચમાં “વિધિવત” શબ્દ લખેલ છે. જુઓ રઇ. | (૨) રઘુવંશ સર્ગ ૧ શ્લોક ૪૮ પર “વિ સર્ગ ૧૬ લો. ૮૬ વલી એક ઠેકાણે તે વશમાં તાઃ” આ ઠેકાણે બહુaહી સમાસ કરેલ છે. ચકારની વચમાં “” અને “નgi” એમ બે શબ્દ ચાર અને આ સમાસ કર્યા સિવાય મહિલીસખઃ પદની મુકેલ છે. જુઓ રઘુ. સ. ૧૩ . ૨૬. સિદ્ધિ થતી નથી, અને બહુવીધી કરવાથી ટચુ પ્રત્યય ઉપરોક્ત પાંચ ઉદાહરણ એ કારણથી દર્શાવવામાં આવતો નથી. એટલે સખિ શબ્દનું પ્રથમ વિભ આવ્યાં છે કે તે સમયના કવિઓ એવી રીતે આ ક્તિમાં સખ બનતું નથી. મલ્લીનાથ ટીકામાં “મ પ્રયોગ કરતા હતા. મહાકવિની ઉપાધિવાલા કવિહિષા સલ્લા મહિષાસવ:” એમ સમાસ વિગ્રહ કરી માં એ વિલક્ષણતા હતી કે તે “નિપુરા ક્રવાર સાતા નિર્પેક્ષ ફરિમાવ:લખી ચુપ રહે છે. પણ ની ઉક્તિને સાર્થક કરી બતાવી આપતા હતા. અને પાણિનિના મતાનુસાર આ પ્રયોગ બનતો નથી. તેથી પાછલના ટીકાકારોએ ગભરાઈએમ કહી છૂટ(8) સંસ્કૃતમાં “ચંદા” એક શબ્દ છે. એ વાની તક સાધી છે કે “માવિવિ પ્રથમ ટેવ સ” શબ્દ “ત્રિ” અને “સર્વત” એમ બે શબ્દ મલી એટલે મહાકવિ પ્રોગ છે માટે શુદ્ધ છે. પણ સંધિગથી બને છે. અંબકના પિતા અને આંખ બીજાનો હેત તે શી ગતિ થાત? તાત્પર્ય એકે એમ બે અર્થ થાય છે. વેદમાં પણ “ચંવ ગામ” ક૯યાણુમંદિરના કર્તા કુમુદચંદ્ર કાલિદાસના સમયના એવી એક ઐતિ છે. છતાં કાલીદાસ કવિએ કુમાર મહાકવિ હતા અને એવા આર્ષ પ્રયોગો તે સમયમાં સંભવ સર્ગ ૩ કે ૪૪ મા માં “ત્રિયંવપૂ” વપરાતા હતા. એજ કલ્યાણમંદિરની આર્ષતા દર્શાવકરી આપેલ છે. નારું પ્રમાણ છે. છતાં હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે. (૪) સૂતી શબ્દ દીર્ધ ઈકોરાંત સંસ્કૃત શબ્દ છે; ' કે-યાકેબી સાહેબે જે પ્રયોગો અશુદ્ધ તરીકે દર્શાવ્યા અને રધુવંશ સર્ગ ૬ શ્લોક ૧૨ માં પણ દીર્ધ ઈકા- છે, તે પ્રગાને આર્ષ કહીને સંતોષ માની લેવાનો રાંત માનીને જ ઉલ્લેખ કરેલ છે. છતાં અન્ય કેટ- છે? કે કોઈપણ વ્યાકરણથી તેવાં રૂપ સિદ્ધ થાય લાંક સ્થલો પર હસ્વ બનાવી દીધા છે. જુઓ કમાર છે? અથવા કલ્યાણ મંદિરના ટીકાકારોએ એ વિષસંભવ સર્ગ ૪ લોક ૧૬ અને રધુવંશ સર્ગ ૧૯ લોક યમાં કાંઈ પ્રકાશ પાડેલ છે? એ જોવાનું બાકી છે. ૧૮ રઘુ. સર્ગ ૧૯ શ્લોક ૨૩ તેમ રઘુ. સ. ૧૯ લોક. ૩૩. વિજયપ્રભ સૂરિના સમયે હેમવિજય નામના કલ્યાણમંદિરની ટીકા કરનાર થઈ ગયા છે. તેઓ(૫) સંસ્કૃતમાં $ ધાતુમાં લિલકાર આગળ એ પણ કેટલાંક સ્થલો પર શબ્દ સાધના કરી છે. આવવાથી આમ પ્રત્યય આવે છે. અને “જ્ઞાનું પાકેબી સાહેબના દર્શાવેલ શબ્દોના સંબંધમાં જે કપુરે” એ સૂત્રથી લિલકારમાં કે ધાતુ મેળવી ઉલેખ ટીકાકારે કર્યો છે તે અંગે જાણવા સારૂં દર્શાદેવાય છે, ત્યારે “પ્રવ્રરાય ચાર” ઇત્યાદિ રૂપે વવામાં આવે છે કે બને છે. આવાં ક્રિયાપદના ત્રણ કટકા થાય છે. જેમકે-ધ્રરાય, , પરંતુ જ્યારે પ્રયોગ અગ્યારમા ોકમાં “વિજ્ઞાતિ” ના સંબંકરવામાં આવે છે ત્યારે જુદા જુદા ભાગે પાડી ધમાં ટીકાકાર એમ સાધના કરી બતાવે છે કેઃ લખતા નથી પણ આખું સિદ્ધ રૂ૫ લખાય છે. તેમજ શૈ ચિન્તાય ઇતઃ વિપૂર્વ સંધ્યક્ષનાળામાધાતોઃ પ્રેત્રિ વચમાં કઈ બીજો શબ્દ પણ દાખલ કરવામાં આ- અત્યચઃ તો ત્રૌપુ અતીતે પ્રત્યયઃ વિખ્યાતાવત નથી; છતાં કાલિદાસજીએ રઘુવંશ સર્ગ ૯ લો. નિર્વાણ પિતા તિ, ” છે. આવાં ક્રિયાપક : ઈત્યાદિ રૂપો ઉલ્લેખ ટીકાકારે કર્યો છે? Page #106 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ કારતક ૧૯૮૪ તેમજ ૧૩ મા કાવ્યમાં “અgs ઢો” ના ભક્તામરના કર્તા કયા સમ્પ્રદાયના હતા એ માટે સંબંધમાં ટીકાકાર લખે છે કે મારો મત ઉપર રજુ કરી ચુક્યો છું, તેમ હવે કલ્યાણ" अमुत्र अदृशः प्रयोगोयं विप्रर्कर्षवाचा श्री हेम મંદિરના કર્તા કયા સમ્પ્રદાયના હતા? એ જોવાનું રહે कोषेवि प्रेत्यामत्रभवान्तरे अन्यत्रापि ईदमः प्रत्यक्षगतं, છે. આ સંબંધમાં મારે કહી દેવું જોઈએ કે, દિગં. समीपतरवर्तीविदतदोरूपं, अदसस्तुविप्रकृष्टे, तदिति परोक्षे બરો તીર્થકરોના સિંહાસનથી અધર રહેલા માને છે विजानीयात् ॥१॥ इत्युक्तं अत्रतु अस्मिन्निति इदम् અને વેતાંબર દેવરચિત સિંહાસન ઉપર બેસીને प्रत्यक्षवीचक्रस्यार्थे गृहीतस्तदिदमदस्तेतदांप्रायः सामान्य દેશના આપે છે એમ માને છે. ત્યારે કલ્યાણ મંદિमितिन्यायात् अतएव “ अमुपुरः पश्यसि देवदारुं पुत्री રમાં એ વિષયમાં પધ ૨૩ માં “ સિંહાસનસ્થમા कृतोऽसौवृषभध्वजेन इत्युक्ताकडूवमानेन कटंकदाचित् મન્ચ શિચંડિનરવીન્કહે છે એટલે “સિંહાસનશં वन्यद्विपेनोन्मथितात्वगस्य, अथेनमद्रेस्तनयाशुशौचे सेना તિરુતીતિ-સિંહાસનસ્થ” સિંહાસન ઉપર બેઠેલા માને न्यमालीढमीवासुरास्त्रैः इति रघुवंशे एकस्मिन्नेव देवदारी છે તેથી કલ્યાણ મંદિરના કર્તા શ્વેતાંબર હોવા જેઇતનાં કાઃ એમ અમુત્ર શબ્દના ઇએ. તેમજ ક૯યાણમંદિરના કર્તાના સંબંધમાં માટે ટીકાકાર માને છે. કાલિદાસ પિતાની કૃતિમાં જણાવે છે કે --“ચત્ર भृत्यवनतांगितचास्मिदासा, कृतस्तषोभिरितिवादिचन्द्रः" એ પ્રમાણે ૨૮ માં પદ્યમાં “મvસ્ત્ર-સ્વનિં. – કુમારસંભવ પંચમ સ. ” ના સંબંધમાં ટીકાકાર જણાવે છે કે-રંતુલન ને સતિ એમ સતિ ભાવમાં સપ્તમી વિભક્તિ માની છે. એમ કાલિદાસ પણ “ન્દ્રિ ” કહી સંકેત ચાલીસમાં પદ્યના સંબંધમાં ટીકાકાર કાંઈ પણ કરે છે. માટે વાદિચંદ્ર-કુમુદચંદ્ર તે સમયે અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ અને બન્ને મહાકવિઓને ખુલાસો કરતા નથી પણ “વો” અને “” આ સારો પરિચય હે જોઈએ. બે શબ્દોના મધ્યમાં “દમ” છે તે મધ્યમાં ન જોઈએ એમ યાકેબી સાહેબ કહે છે. પણ આ લેખ- આ લેખમાં મારા વિચાર સ્તોત્રયુગલના સંબંમાં પાછલ જણાવ્યા પ્રમાણે કાલિદાસની કૃતિમાં તો ધમાં જે જણાવ્યા છે તે પર મીમાંસકેને યોગ્ય લાગે ઘણું સ્થલ પર એમ શબ્દો મુકેલા છે. તે પરથી તે જરૂર સમાલોચના કરવી. ભાષા સંબંધમાં આ એમ કહી શકાય કે તે વખતે એમ લખવાની પ્રણાલી મારું પ્રથમ સાહસ છે. કારણ હું હિન્દી ભાષાભાવી હતી પણ જે “પ્રજાનવંધ્ય રેડ - છું. ગુર્જરીનું મને જરાએ જાણપણું નથી છતાં સહ”િ એમ અન્વય કરવામાં શું હરકત? અને વાસથી લખેલ છે માટે ભાષાના દેના સંબંધમાં ઉલટો અર્થ શું થાય છે તે જણાવવું જોઈએ. હું ક્ષન્તવ્ય છું એમ ગણી આ લેખ પૂર્ણ કરું . Page #107 -------------------------------------------------------------------------- ________________ વિનાદના પા વિનોદના પત્ર.. [ એક મહારાય તરફથી આ પત્રો મળ્યા છે અને હવે પછી પણ તે મેાલતા રહેશે. આ પત્રમાળામાંના વિચારો જે હ્રદયમાંથી સ્ફુર્તિત થયા છે તે હૃદયને તેની સ્વચ્છતા, નિર્દોષતા, વેગમયતા માટે વાંચા જરૂર અભિનંદશે એવી અમેને આશા છે. અનેક જમાનાએ થયા સમાજ પરિવર્તન પામતી આવી છે. તેમાં ઇષ્ટ તત્ત્વ સાથે અનેક અનિ તત્ત્વાન્સડાઓ, દુર્ગુણ, પ્રથાઓ દાખલ થયેલ છે, તે તે અનેક તવાને રોધી કાઢી તેને શ્ર તેની બદલીમાં ઇષ્ટ તત્ત્વાને મૂક્વાની આવશ્યક્તા દરેક સુધારક સ્વીકારશે. આ પત્રમાળાના અમુક એક બે પત્ર પરથી તેના પર ચુકાદો (judgment) આપવાનું મેાકુફ રાખી આખી પત્રમાળા પૂરી થાય પછી પેાતાના સંપૂર્ણ ને પાદનિય આપવાનું રાખશે એમ દરેક વાચકને અર્ધ પ્રથમથી નિંતિ કરી એ છીએ તંત્રી. ] વસ્તુને તથા આ વિચારને પ્રાધાન્ય ખાપી છે અને જેટલું વિચારી શકાય તેટલું એકમેકના પત્રમાં મૂકી એે. વધુમાં આપા મિત્ર વર્ગમાં આવું કાઇ કાને વંચાવીએ તો તેમાં મને કંઇ વાંધો ન ટાયર . મુંબઇ તા. ૫-૭-૧૯૨ ૫. ભાષશ્રી રમેશ, તારા પત્ર મળ્યા-આનંદ. આ પત્રમાં તને શું લખવું તે મને તો નથી સુઝતું. તારી અને યા તારા દબાણુને નમતું આપી આપણી સમાજ આગળ મારા કેટલાક વિચારા મારું મુકવા એ તારીક નહીં. એમાં તા કાઇનું કલ્યાણ કે નથી જોતા. ત્યારે સમાજને એક એવી પરિસ્થિતિમાં હું જોઈ રહ્યા છું કે માત્ર ભાષણા યા લખાણેાથી એનું કઇ વળે તેવું દેખાતુ નથી. સમાજની આ દશામાં તે એની પ્રગ તિના એકજ રસ્તો હાઈ શકે, અને તે શું તે તને તા મારે કહેવાપણું ન હેાય. તને નથી લાગતું કે એક વ્યવસ્થિત સામાજિક તેમજ ધાર્મિક ભળવાની આપણને ખાસ જરૂર હેાય ? ભાષણા અને લખાણે! તા ત્યારેજ દાય કે જ્યારે સમાજનું માનસ અને એની ખાંતરિક પરિસ્થિતિ ખરાબર ગાઢવા ગયાં હાય, અને જનતાની દરેક વ્યક્તિને વધુને વધુ પ્રગતિ માટે એક પ્રકારની જબરી તાલાવેલી લાગી ટાય. હવે તો ન જ કહને કે બાવા સૂર અત્યારે ક દિશામાં કાઢી શકાય તેમ છે! કાંતો પથ્થર ઉપર પાણીની રાહે બધું એળે જાય યા એક જાતની ગાંઠી ઢંકા થાડા વખત થયી રહે. અને છેવટે બધ શાંત થઈ જાય. આવું કડક નજરે નિહાળી વ્યર્થ ખળતામાં વધુ હેાળા શાને કરવી ? ભાઈ ! આ સ્થિતિમાં તો આપણે એટલું જ કરી શકીયે કે આપણા પત્ર વ્યવહારમાં આપણે આ ૧ આ વિચારના અમલ હું તે। આ પત્રથીજ કરીશ. તારી પાસે હવે પછીના પત્રમાં શું શું મૂકવા ધાર્ં હું તેના પ્રથમ તને થાડા ત્રણા ખ્યાલ અહીંજ આપી દૃા. પ્રથમ તે પ્રભુ મહાવીરથી કે અત્યાર સુધીના આપણા જૈન પ્રતિહાસના ટલાં પ્રિય મા અપ્રિય સત્યા તારવી શકાય તેટલાં તારી પાસે રજી કરી. ત્યાર ભાદ એ સહ્યા અત્યારની જનતાને શું શું કહી રહ્યા છે તે મારી દૃષ્ટિએ તારી પાસે મૂકીશ. આવી રીતે ભૂતકાળનું અવલોકન કર્યાં બાદ બાપ અત્યારની આપણી પરિસ્થિતિને વિચાર કરીશું. એ વિચારમાં સમાજ-જીવનનાં દરેક અંગાને સસ્થાન મળી રહેશે એતે મારે તને કહેવાતુ ન હેાય. આમ વર્તમાનને પણું તપાસ્યા બાદ બાવી સમાજના મા શા આદર્શે છે તે હું તારી પાસે મૂકીશ, અને એ મૂકતી વેળાએ મારે તને એ આદર્શને કેમ પઢોંચી શકીએ તેને માટે પણ કેટલીક બકર વાત કરવી પરશે. એ કરતાં તે એટલાજ માટે કે એ બધી વાતા પાછળ કાઈ સર્વ વ્યાપી બળવા માટેની એક ખરી પ્રા તને ખારી. એને જોઇએ તા બળવા કહા યા સમાજ-જીવનનું નવેસરનું મંડાણ કયા. પરંતુ સાથે સાથે એમાં એટલું તેા હશેજ કે જીતી વસ્તુને તેડવા ખાતર તાઠવાના ઈરાદે નહિં થાય. પરંતુ એટલું જ કે ભૂતકાળની કેટલીએ સુંદર વસ્તુઓ કે જે અત્યારે કેવળ રૂઢીવાદ યા વ્યવહારને Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ કારતક ૧૯૮૪ જોરે એક ઢંગધડા વગરની પરિસ્થિતિમાં આવી અને મારી ઘેલછાઓમાં જે કંઈ તને વાંધા ભર્યું પડી છે તેને એનું યોગ્ય સ્થાન અને રૂપ મળી લાગે તે મારી ઝડતી લેવા પણ ન ચૂકવું. હવે રહેશે અને આ પ્રમાણે આપણા સમગ્ર જીવનને આ પત્રની મૂળ વાત ઉપર આવીશ. વિશ્વ પ્રગતિના યા ટુંકામાં રાષ્ટ્ર પ્રગતિના પ્રવાહમાં પ્રભુ મહાવીરથી તે અત્યાર સુધીના જન યોગ્ય સ્થળે ગોઠવી દેવાશે. ઇતિહાસનાં પ્રિય યા અપ્રિય સત્યને વિચાર કરતાં ભાઈ રમેશ! આ કેવી મોટી મોટી વાતો લાગે છે એ વિભાગને પૂરતો ન્યાય નહીં આપી શકું તે છે? જાણે નાને માથે મોટી પાઘડી હોય એવું તને તે ચેકનું જ છે. કારણ કે હું જે વાત કરીશ નથી લાગતું? હશે, એમ છતાં પણ તું તો મને તે એક વિદ્યાર્થિ તરીકે અને નહિં કે એક અભ્યાહસી નહીં જ કહાડે. અત્યારે તો કોણ જાણે કેમ સીની ઉંડી દષ્ટિએ. નાનાં માથાંઓને જ હાલ વિચાર કરવાનો અને કરેલા આ સઘળાં સત્યોને જ્યારે મારી નજર આગળ વિચારોને યથાશક્તિ અમલ કરવાનો સમય આવી હું ખડાં કરું છું ત્યારે પ્રથમ આપણા ઇતિહાસની લાગ્યો હોય એમ મને તે લાગી આવે છે. તેને એક કડવામાં કડવી વસ્તુસ્થિતિ આગળ મને એનાં નથી લાગતું કે મોટા માથાળા છે ત્યારે મોખરે કેટલાંય ભવ્ય સત્યો સાવ ઝાંખાં લાગે છે. એને શોભે અને ઉપયોગી થઈ પડે કે જ્યારે સમાજ એક વિચાર કરતાં મારું ઉકળતું લોહી થીજી જાય છે; ઈચ્છવા યોગ્ય સ્થિતિમાં ગોઠવાઈ ગયો હોય યા અને મને થાય છે કે ખરેખર કુદરતના કોઈ અકસમાજના નવાસરનાં મંડાણ ન માંડવાનાં હોય. સ્માતેજ આપણે જેનો એક તરીકે રહેવા નથી બાકી બીજી પરિસ્થિતિમાં તે એ મુરબ્બી વર્ગ સજાયા. પ્રભુ મહાવીરના સમયથી જ કેણ જાણે બાપડો મુંઝાઈ જાય, યા હરઘડી આપણું ઉગતા કેમ આપણા ધાર્મિક અને સામાજિક જીવનમાં એક વર્ગ તરફ શંકાની દ્રષ્ટિએ જોયાં કરે. આમ છતાં પછી એક વિભાગ પડતા આવ્યા છે. ઇતિહાસના ભાઈ રમેશ! એટલું તે ધ્યાનમાં રાખજે કે આપણી પેલા આજીવિકોએ ગે શાળાના વાવટા હેઠળ પિતાના હવે પછીની વાત આપણે સમાજ પાસે મૂકવાની ગુરૂ સામે જે બંડ ન ઉઠાવ્યું હેત તો આ ઈતિદષ્ટિએ નથી કરવાના કારણ કે એવો કોઈ માર્ગ હાસના પાનાં કંઇ જુદાંજ લખાયાં હેત. ભાઈ રમેશ ! આપણું નજર આગળ મને દેખાતો પણ નથી. તું આટલેથીજ એ ઐતિહાસિક ઘટનાની કલ્પના વિશેષ હવે પછી. કમળાને અભ્યાસ હાલ ઠીક કરી લેજે. મને આથી વધુ સ્પષ્ટ થઈ કહેવું ઠીક ચાલી રહ્યા છે. સરલા બહેનને મહારા પ્રણામ. નથી લાગતું, છતાં કહી દઉં કે બૈદ્ધ ધર્મની શરૂઆતની ભવ્ય ઈમારત આ ઘટનાને આભારી જ કહી શકાય. લી. વિવેદના વદેમાતરમ. આમાંથી ઉદ્દભવતો એક વિચાર અહીંજ મૂકી દેવો ઠીક લાગે છે. જ્યારે પ્રભુ મહાવીર જેવાની વસ્તુને યા ટુંકામાં એમને પોતાને પિતા પાછળ એક સૂર મુંબઇ તા. ૧૬-૭-૧૯૨૫. સિવાય નથી ચાલતું, તે અત્યારની જૈન સમાજનું ભાઇશ્રી રમેશ, તે પુછવું જ શું? હારી દષ્ટિ હમણાં હમણાં તો પત્ર મળ્ય, આનંદ. મારા ગયા પત્રના વિચારને એટલી ટૂંકી થઈ ગઈ છે કે મને તે હવે એમજ તારા તરફથી પુરતી સહાનુભૂતિ હંમેશ માટે રહ્યા લાગે છે કે હવે પછી આપણા ઈતિહાસનાં પાનાં કરશે એ જાણી વળી વિશેષ આનંદ. ઉપર આપણે શ્વેતાંબર યા દિગંબર કે એવા કોઈ આમ છતાં એક વિનંતિ તને કરી લઉં. કેવળ પણ બર' તરીકે લાંબે વખત નહી ટકી શકીએ. મારી વાત સાંભળી તું બેસી રહે તે તે ઠીક નહીં. મને તે આ પરિસ્થિતિમાં એક દિવસ પણું જીવી તારે પણ તારા વિચારો અવાર નવાર મૂકતા રહેવું, જાણવું અશક્ય લાગે છે. ખરેખર લાંબી દષ્ટિએ Page #109 -------------------------------------------------------------------------- ________________ વિના પત્રો ૮૩ જોતાં ભલે આ દેશમાં અમુક લાખ જૈન અહીં પડે એવું લાગે છે. આમ સહેજ સહેજમાં ઉભા તહીં પથરાએલા હશે, પરંતુ એ બધું કયાં જતું થયેલા મતભેદને અત્યારે પણ આપણે પકડી રાખીએ અટકશે એને વિચાર તે કોઈને પણ મુંઝવી અને આપણી શક્તિને એકમેકની સામે ઉભા રહેનાંખે તેવો છે. હશે, એ બધું આપણે તે હવે વામજ વ્યય કરતા રહીએ તો અત્યારના બુદ્ધિવાદના પછીજ વિચારીશું. જમાનામાં આપણે કેટલો વખત ટકી શકીએ? ભાઈ રમેશ! ઇતિહાસનાં આ કડવાં સત્ય કાં એ મતભેદને હંમેશને માટે એક બાજુએ દૂર કરી આપણે બધા સમાજ વ્યવહારની દૃષ્ટિએ તે પાછળનું વિનાશક તત્વ એક સરખુંજ લગભગ બે હજાર વર્ષ સુધી દિનપ્રતિદિન જેર કરતું રહ્યું છે. એક ન થઈ જઈએ ? આમ એકાદ બે જમાના દર સો પચાશ વર્ષે કંઇને કંઇ નવિ મુશ્કેલી ઉભી દુન્યવી વ્યવહારે હળીમળીને રહીએ તે પેલી ધાર્મિક ** વ્યવહાર ભેદની કડવાશ સહેજે ભૂલાઈ જાય અને થતી જાય અને સમાજ-જીવનના વધુને વધુ ભાગલા દુનિયા આગળ આપણે એક સમાજ તરીકે ઉભા પડતા જાય. રહી શકીએ. આપણું ગુજરાતમાં એવાં સ્થળો ક્યાં દેશમાં જરા લાંબો દુકાળ પડ્યો અને પાછી નથી કે જ્યાં દહેરાવાસી અને સ્થાનકવાસી સમાજ સારા દિવસ આવતાં વિખરાયેલા જન સમૂહને જ્યાં વ્યવહારે જુદા નથી ? જ્યારે સારી એ માનવતાને રે ભેગા થવા વારે ત્યાં તો જન સમાજમાં તાંબર એક કરવાના વિચારો મોટા મોટા વિચાર કરી અને દિગંબર એવા બે ફીરકાઓ થવા કારણ મળ્યું. રહ્યા છે ત્યારે આપણે ત્યાં એકજ પ્રભુ મહાઆપણે કલ્પના પણ ન કરી શકીએ એવા મત- વીરનાં બાળકોને ભેગા મળી રહેવાનું કે ભેદાએ સમાજમાં ઘર ઘાલ્યું, અને પ્રભુ મહાવીર લાગે છે? પ્રિય રમેશ ! આ દુઃખ તે કોને કહેવું? પછી લગભગ ત્રણ સદી જે જનતા એકજસૂર જ્યાં તાંબર અને દિગંબરોના પેટા ભાગે પણ દુનિયા આગળ કાઢી રહી હતી તેને બે સૂર કાઢવા સાથે ન રહી શકે ત્યાં આવી મોટી વાત કરતાં શરૂ કર્યો અને ઇતિહાસનાં ત્યાર પછીનાં પાનાંઓમાં પણ શરમ લાગે છે. મોટી કેટલા પુરતી કે આપણે એ બને ફીરકાઓએ કેવું અને કેટલું ભયંકર રૂપ મત જે સાવ સ્વાભાવિક તે સમાજને મન મહાન છે પકડયું છે તે તે કેઈથી અજાણ્યું નથી. કેઈ જેનેતર tતર આ નાઓ હશે. વધુ આ પત્રમાં નહિ લખું. આટલું પાસે આપણા ઇતિહાસની આ ઘટના મૂકતાં મારે લખતાંજ મોડી રાત થવા આવી છે એટલે અત્યારે તે નીચું જ ઘાલવું પડે છે. એ વસ્તુસ્થિતિનો ચિતાર તો એટલું જ કે આપણુ જેવાઓએ તે સમાજના આપતાં મારું એક જૈન તરીકેનું ગૌરવ ઝાંખું આ પેટા વિભાગોના જુદા જુદા જવાબદાર પુરૂપડી જાય છે. ને બોલાવી કહી દેવું યા એમને ત્યાં એટલો સંદેશ ભાઈ! કેથેલીક ઈતિહાસના મન અને પહોંચાડી દેવો કે જે આ જમાનામાં બધા સમાજ પ્રોટેસ્ટન્ટ એ બે ફીરકાઓનું ઉદ્દભવવું એ તો વ્યવહારો એકત્ર ન થઈ ગયા તે ધ્યાનમાં રાખજે કંઇક સમજાય છે અને સકારણ પણ લાગે છે, કે પ્રભુ મહાવીરનાં સ્વપ્નો જોતજોતામાં હતાં ન હતાં પરંતુ તેને નથી લાગતું કે આ શ્વેતાંબર અને દિગ- થઈ જશે; માનવજાતને આપેલા એના અપૂર્વ સંદેશાને બને જે પરિસ્થિતિમાં જન્મ થયો તે પરિસ્થિતિ તમારી ગાંડાઈએજ તમે એક વખત તમારાથી તો કેઈને પણ હસાવે તેવી છે. આતે ગુજરાતમાં અળગે કરી મૂકશો. રહેતા કેઈ કુટુંબના ચાર ભાઇએ, કૌટુંબિક સુખ સરલા બહેનને પ્રણામ. કમળા અત્યારે આ મોડી દુઃખે દૂર દેશાવર બહાર નીકળી પડ્યા હોય, અને રાતે પણ મારી નજદીક જ છે. એને શું આ અમુક લાંબા સમયે ભેગા મળતાં એ ભાઈઓમાં વાતમાં દિનપ્રતિદિન રસ વધતો જાય છે. હમણાં જ કંઈક ગાંડ મતભેદ ઉભો થાય, અને એ બધા જુદા એણે મને કહ્યું કે ભલે આપણે મૂળ વિચાર Page #110 -------------------------------------------------------------------------- ________________ જે યુગ કારતક ૧૯૮૪ કરીએ, પરંતુ ભાવી વધુ ઉજવળ જોવા વારો કેઈ કોઈ કર્મોનો ઉદય એક ભવ દયાનંદ થવા અવસર દિવસ આવ્યા ત્યારે જ આવશે કે જ્યારે કઈ આપે એજ અંતિમ શુભેચ્છા ! દયાનંદ જાગશે અને લોકોને ઠેર ઠેર અશાંત કરી મૂકશે. કમળાના આ શબ્દ કેવા મીઠા લાગે છે ! લિ. વિનોદના વિદેમાતરમ. મોહપરાજયરૂપક નાટકને સંક્ષિપ્ત સાર. અનુવાદક–પંડિત લાલન, ત્રણે જગતનું વિલુંઠન કરવામાં કુશળ જેના પૃથ્વી ઉપર આવેલા મોટા મોટા પતિને જે હાથ રૂપી દો છે; એવાની જેડે દૂબુદ્ધિ એવા પિતાના દંતાગ્રના પાતથી મૂળ સહિત ઉખેડી નાંખે દૈવની રચના કેવી અસંમજસ છે તે જોઈ લે– છે, તે ગજેન્દ્ર શુદ્ર એવા દુમને રમતમાં ઉખેડી અહીં પાપકેતુ અમાત્ય કહે છે કે – નાખવામાં પૂરે નહિ પડે ? વિશેષ શું કહું? જગતમાં વીર પુરૂષ એવા શ્રી ચૌલુકયતૃપને ઈત્યાદિ વચનથી જ્યારે બીજાઓ નિવારે છે ત્યારે મનુષ્ય માત્ર નહિ સમજો. જુઓ ! જુઓ! મોહરાજા પિતે કહે છે. મનુષ્યના સુકૃતના ઉદયથી આ તે કેાઈ ધરા મોહરાજા-નાના ઠાકરડા રૂપી કોડ કીડાના પીઠ ઉપર મહિપતિની રૂ૫ ધરી ઉતરી આવતા કોઈક ઢગલા ઉપર પરાક્રમ કરવાથી જેનું હદય બળી રહ્યું ભાવી તીર્થકર જણાય છે. છે, એવા આ ચાલુકય નૃપતિને રણાંગણમાં હણી | મોહ-(ક્રોધાયુક્ત થઈ, જેના પ્રતાપથી વજી સ્વર્ગની અપ્સરાના ગણે પાસે મારા પરાક્રમમાં રૂપી અગ્નિવડે ભૂપતિઓ નાશ પામી ગયા છે એ ગુણના ગીત ગવડાવી શ; કારણ કે ત્રિભુવનમાં નિઅરે ! હું મોહ છું. આ દુશ્મનનાં પરાક્રમો સાંભળી કંટક એકછત્ર સામ્રાજ્ય પુનઃ સર્વ કાળને રહ્યા છું; એજ દુઃખની વાત છે. આવું બોલતાં માટે સ્થાપવાનો છું. કે પવશ થઈ મેહ ખડગ લઇ, આસનથી ઉઠી ધર્મ –દુરાત્મન ! વિફળ મનોરથવાળો થઈશ. અરે ! કયાં છે એ રાત્મા કે જે મારા વૈરીને પોષી પુણ્યકેતુ –મોતના વાળ વગાડ્યાં. રહ્યો છે? એવામાં - જ્ઞાનદર્પણ–સર્વથા શાસનદેવો રાજપનું રક્ષણ રાગસૂનુ-બાપુ ! આવા અયોગ્ય સ્થળે શા કરે. માટે કલેશવશ થાઓ છો? હેજ અરિવધ કાર્ય રાજા--આ મેહસૂપ વેળાસર હાથ આવેલ સિદ્ધ કરું છું એવું સમજી છે. કારણ કે:- છે. હાલ શસ્રરહિત છે. ચાલુકયને કુળનું તે વાદળાંઓને છંદમાં પણ ગાજતા ગજેન્દ્રના એવું વ્રત છે કે, જે શસ્ત્રરહિત હોય તેને હણાય ભ્રમથી જે પિતાના પગને આગળ ચલાવી રહેલ નહિ, એવું વિચારી મોઢામાંથી ગુટિકા કાઢી નાંખી છે, એવા સિંહની દ્રષ્ટિમાં આવેલી હરણની જાતિ શું પ્રગટ થઈ બેઅક્ષત રહી શકે ? રે! દુરાત્મન ! પાપીષ્ઠ ! મહાધમ ! હું, તે ગુર્જર ષડ–દેવ ! બિચારા મનુષ્ય માત્રમાં આ કેવો નરેશ્વર છું જેને તું શઅરહિત જુએ છે ! સાંભળ:મહાન ભ્રમ છે ? શું આપ પોતાના પુત્રના પરાક્ર- મને એવી પ્રતિજ્ઞાન આદર છે કે જે મને મની લીલાને નથી જાણતા ? કારણ કે - ભુવનને ઉપકાર કરવામાં જોડી રાખે છે; રિપુ ૧=મેહરાનાને રાગ એ પુત્ર છે; માટે રાગસુનુ. નિગ્રહ કરી, એવા યશની કામના રાખું છું કે જે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૫ મેહપરાયરૂપક નાટકને સંક્ષિપ્ત સાર યશ પુષ્કળ હારના કિરણોની જોડે બંધુતા રાખે છે મારી પ્રતિજ્ઞા સાંભળ, હને રણમાં જીતીને હું , એ તમારા આ મોહને મરણના નગરમાં પહે- ધર્મને રાજ્ય પર સ્થાપે તેજ ખરો વિરકુંવરજ ચાડું છું તે તમે જુઓ ! રે ! રે ! કામાદિઓ! છું એમ સમજજે. તમારા પ્રભુને દયા કરી બચાવો. તે સાંભળી બહુજ ક્રોધે ચડેલો વીર પુરૂષોમાં રાજાને લડતે જોઈ રાગાદિઓ મુઠી વાળા ધુરંધર એવો મેહ જેમ વારિદ જળની વૃષ્ટિ કરે પલાયન કરી ગયા. તેમ અસ્ત્રોને વરસાવવા લાગ્યો. મેહ–(ફોધયુક્ત થઈ) અરેરે ! મનુષ્યના કીડા! રાજા પણ પ્રસ્ત્ર વડે તેનું નિરાકરણ કરવાં તું લાંબે વખતે હાથ આવ્યો છું. તું લેતો જા, તારું લાગે. એમ રણોત્સવમાં શ્રી રાજર્ષ બ્રહ્માસ્ત્ર આવી બન્યું છે. લઈને લેવામાં મેહને પાડી નાંખે છે તેવામાં– શ્રી ચેલકય-(આક્ષેપ યુi)રે રાત્મન ! ચાલ્યો સ્વજન-ધન અને વધુ સંગના મેહરાજ્યના જા! તારા પરિવારની પેઠે નાસતાં તું બચી જવાનો સામ્રાજયમાં મુખ્ય એવાં અમેધ શસ્ત્રની ધારા નથી; નહિ તે આ બ્રહ્માસ્ત્રથી હમણાં જ યમને વધુમય કવચરૂપી યોગને ધરનાર રાજાના અંગ ઉપર અતિથિ થયો જાણજે. જ્યારે કઠિત થઈ ગઈ ત્યારે એકાએક થયેલા સિ| મેહ-રાગ દ્વેષ તથા કામ વિગેરે આવો કે હનાદથી જેમ ભય પામી હાથી લજજાને અને રણને જાઓ-મને તેનું શું કામ છે? હું કાંઈ તેના મોઢા છોડીને પલાયન થાય તેમ બિચારા આ મોહરાજને સામું જોઈ જયાડંબર કરનારો નથી? આ હું એકલો દેવોએ નાસતાં જોયો. જ ત્રણે લોકને છતના યુદ્ધમાં શસ્ત્રવડે; હે ! તું | સર્વે (સહર્ષ)-અમારું ભલું થયું ! અમારું ભલું નાસે પણ મારા બાણનું એવું વ્રત છે કે તારા થયું ! (એકદમ પાસે આવીને) રાજને જય હો! પ્રાણ પડયા વિના તે કેમ રહે ! જય હો ! - ચિાલુક્ય–જો તું જીવવાને ચહાતા હોય તે સમ્યકુષ્ટિ દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. સર્વત્ર જ્ય સમરમાં અ»ને શીધ્ર મુકી દે. નાસતા માણસ ઉપર જયરવ થઈ રહ્યા. શ્રી પરમહંત (કુમારપાલ) ધર્મમારું શસ્ત્ર ચાલતું નથી. જે એમ નહિ તે પ્રતિ- રાજને પ્રણામ કરી બોલ્યા- હે ! શ્રી ધર્મભૂમી! પક્ષના કટાક્ષવાળા નેત્રોનાં આંસુથી સંગ્રામનું આ તમારા અનુગ્રહથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. તે ગણું કાદવવાળું થઈ જશે. નિર્મળ મનોવૃત્તિવાળી સ્વરાજધાનીને અલંકૃત કરો. મોહ-તારા ઘણું દુર્ભાગ્યથી પૂર્વે તું હને આવી વિજ્ઞપ્તિ સાંભળી પરમ પ્રમુદિત થતા શ્રી ધર્મજોવા નથી પામે; તેથી તેં એવું ઘણીકવાર સાંભળ્યું રાજા સ્વરાજ પદવી પામીને શ્રી કુમારભૂપને કહે પણ નથી કે શત્રુની સ્ત્રીને વૈધવ્યની દિક્ષા આપવામાં છે-હે રાજન ! ફરીને હું તમારું શું ભલું કરું? હું મહાન ગુરૂ છું. નગરના મોટા દરવાજા જેવા શ્રી ચાલુક્યમહારા મુખને વળગવાને તું પુરત છે. યાદ રાખ જીવોની વિરાધનાને તો ફેંકી દેવાઈ. ધૂતાદિ કે, સુતેલા સિંહ જગાડવાની વિધિ કરવામાં તું વ્યસનોની કીડાઓને તે દળી નંખાઈ, દેવોને પણ પિતાને હાથે પિતાનું મરણુ નીપજાવે છે. દુર્લભ એવી કપાસુંદરી પ્રિયતમાને પ્રાપ્ત કરાઇ, મોહ ચાલુક્ય–અરે મેહ ! આ પ્રકારે માત્ર બણગાં રિપુને નષ્ટ કરી, આપના સમાગમથી છવમયી શું ૬કી રહ્યા છે ? છોડ છેડ પ્રથમ હારું શસ્ત્ર. હું પૃથ્વી થઈ. અને વ્રતસાગરને હું તર્યો; તે હવે એવું તને અવકાશ આપું છું. ચૌલુક્ય જ્યાં સુધી શત્રુ ન બીજું શું છે કે જેની આશા હું કરું ? છોડે ત્યાં સુધી શસ્ત્ર છેડવાની કળામાં કુશળ તથાપિ આટલું હો ! નથી રહેતા. શ્રી શ્વેતાંબર ગુરૂ મહારાજ હેમચંદ્રના વચનને ૧=વેત. મારા કર્ણ પ્રાપ્ત છે ! Page #112 -------------------------------------------------------------------------- ________________ જનયુગ કારતક ૧૯૮૪ શ્રી સર્વનના ઉભય ચરણ કમળમાં મારું ચિત્ત પામ્યો. એના ઉપકારનું સ્મરણ કરીને અતિ ઉત્કૃષ્ટ ભંગરૂપ હો ! એવા મહરાજને હો; અને એમને રાજ્યપર બેસાડ્યો. હે! કૃત ચિાલુકય ! તું લાંબા કાળ સુધી તારી કૃપા નામની પુત્રીની સાથે મારો પરિચય આનંદ પામ ! અને તારી સાથે મારે સદાયોગ છે એટલું જ નહિ પરંતુ મોહાંધકારના વિચ્છેદથી મારો યશ ભુવનમાં આમ શ્રી ગુરૂએ આપેલા આશીર્વાદથી પ્રમુચંદ્રની કૌમુદિ જે ખીલો ! દિત મનવાળો થઈ, શ્રી કુમારપાળ પિતાના મહે લને શોભાવવા લાગ્યો. ત્યાર પછી કૃપાસુંદરીએ એ પ્રકારે શ્રી ધર્મભૂપને સ્વરાજ્યમાં પ્રવેશ પોતાના પિતાને રાજ્યગાદી ઉપર જયાં તેથી તેમના કરાવી ધર્મશાળામાં (ઉપાશ્રયમાં) આવીને ગુરૂ ચર- વૈરી મેહરૂપી મારીનો તિરસ્કાર થયો, તેમજ રાજા ણમાં વંદન કર્યા; અને મોહને વિજય અને શ્રી સતત પિતાની આજ્ઞા પ્રમાણે ગુણોની સંપત્તિવાળો ધર્મની સ્થાપનાદિનો વૃત્તાંત સર્વ વિદિત કર્યો. તથા થયો તેથી સંતોષ પામી, અને તેના પર તેમનો આમ શ્વાધા થઈ એટલે કે – અતિશય પ્રેમ દિવસાનદિવસ વધતો ગયો. પછી ધર્મપતિએ તને સત પાત્ર સમજીને પિતાની કૃપાસુંદરી રાણી સાથે નિસીમ સુખ સમુદ્રમાં પુત્રીને અપ, અને તેના યોગથી તું જય પામ્યો, રાજકુમારપાળે મગ્ન થઈ આ વિષ ઉપર ધર્મનું અને ત્રણ ભુવનમાં શ્વાધ્ય એવી પ્રિયાના સંબંધને અદિતિય સામરાજ્ય કરવા લાગે. (અપૂર્ણ) श्रीमद् यशोविजयजीकृत ज्ञानसार स्वोपज्ञ बालावबोध सहित. જન ગ સંબંધી ખાસ સાહિત્યસર્જક મૂલમાં સંબંધી વિષયો પર રચી છે, કે જેમાં જૈન મંતવ્યોની હરિભદ્રસુરિ આવે છે તેમના વેગ સંબંધીનાં પુ. સૂક્ષ્મ અને રોચક મીમાંસા કરવા ઉપરાંત અન્ય દર્શન સ્તકે પછી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, અને ત્યાર અને જૈન દર્શન મેળ પણ કર્યો છે (આના દષ્ટાંત પછી શ્રીમદ્દ યશોવિજયજીનાં યોગપરનાં પુસ્તકે આવે તરીકે-અધ્યાત્મસારના યોગાધિકાર અને ધ્યાનાધિકાછે. પ્રજ્ઞાચક્ષુ વિદ્રદવર્ય શ્રીમાન સુખલાલજી “ન્યાયાચાર્ય રમાં પ્રધાનપણે ભગવદ્ ગીતા તથા પાતંજલસૂત્રને શ્રી યશોવિજપાધ્યાય કૃત વ્યાખ્યોપેત પાતંજલ ઉપયોગ કરીને અનેક જૈન પ્રક્રિયાપ્રસિદ્ધ ધ્યાન ગદર્શન તથા હારિભદ્રી યોગવિંશિકા' હિન્દી વિષયોનો ઉકત બંને ગ્રંથોની સાથે સમન્વય કર્યો સાર સહિતનામના આગ્રાના આત્માનંદ જૈન છે કે જે બહુ ધ્યાનપૂર્વક જેવા યોગ્ય છે. અધ્યાપુસ્તક પ્રચારક મંડળના પ્રકટ કરેલા પુસ્તકની પ્રસ્તા- મેપનિષદુના શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ વના પૃ. ૩૩ પર જણાવે છે કે “ આના (શ્રી ચાર યોગોમાં પ્રધાનપણે યોગવાશિષ્ઠ તથા તૈત્તિરીય હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્ર) પછી ઉપાધ્યાય શ્રી યશે. ઉપનિષદનાં વાકનાં અવતરણ આપી તાવિક એ વિજય કત યોગગ્રંથ પર નજર ઠરે છે. ઉપાધ્યાયજીનું કય બતાવ્યું છે. યોગાવતાર બત્રીશીમાં ખાસ કરી શાસ્ત્રજ્ઞાન, તર્કકૌશલ અને યોગાનુભવ બહુ ગંભીર પાતંજલ યોગના પદાર્થોનું જૈન પ્રક્રિયાની અનુસાર હતાં. તેથી તેમણે અધ્યાત્મસાર, અધ્યાત્મ સ્પષ્ટીકરણ કર્યું છે.) આ ઉપરાંત હરિભદ્રસૂરિકૃત પનિષદ તથા સટીક બત્રીશ બત્રીશીઓ યોગ યોગવિંશિકા તથા જોડશક ૫ર ટીકા રચી પ્રાચીન ૧ એકાગ્ર હો! - ગૂઢ તાનું સ્પષ્ટ ઉદ્દઘાટન કર્યું છે. ૨-પદયા આટલુંજ કરીને તેઓ સંતુષ્ટ થયા નહિ. તેમણે Page #113 -------------------------------------------------------------------------- ________________ યશવિજયજીકૃત જ્ઞાનસાર સ્વ. બા) સહિત મહર્ષિ પતંજલિ યોગસૂત્રો ઉપર એક નાની વૃત્તિ રમાં દાબડા ૬૩ના નં. ૨૦ની ૧૮૨૭ના મે માસમાં ત્યાં પણ લખી છે. આ વૃત્તિ જૈન પ્રક્રિયાની અનુસાર જતાં જોઈ હતી. તેની નેંધ કરી મુંબઈ આવ્યા પછી શ્રીયુત લખેલી છે, તે માટે તેમાં યથાસંભવ યોગદર્શનની લાલને જણાવ્યું હતું કે પોતાની પાસે મુનિશ્રી કપૂરવિભીંત રૂપ સાંખ્ય પ્રક્રિયાની જનપ્રક્રિયા સાથે સરખા- જય પાસેથી પ્રાપ્ત થયેલી એક પ્રત છે અને એક બીજી મણી (સમન્વય મેળ) કરેલ છે, અને અનેક સ્થળોમાં પ્રત પરથી ઉતારેલી પ્રેસકોપી' જેવી પ્રત છે. અમોએ તેમને સયુક્તિક પ્રતિવાદ પણ કરેલ છે. ઉપાધ્યાયજીએ તેની માગણી કરતાં પાછલી પ્રેસ કેપી ૫-૧૧-૨૭ પિતાની વિવેચનામાં જે મધ્યસ્થતા, ગુણગ્રાહતા, ને દિને મોકલી જ્યારે હસ્તલિખિત પ્રત તેમણે કોઈને સૂલમ સમન્વયશક્તિ અને સ્પષ્ટભાષિતા બતાવી છે વાંચવા આપેલી તે પાછી વળી નથી તેમજ કોને એવી બીજા આચાર્યોમાં બહુ ઓછી નજરે પડે છે. વાંચવા આપેલી તે તત્કાલે યાદ આવતું નથી તેથી આના ઉદાહરણ રૂપે જ્ઞાનસાર કે જે તેમણે તે યાદ આવ્યે મંગાવી મોકલી આપવાનું વચન આપ્યું. અંતિમ જીવનમાં રચેલો માલુમ પડે છે તે દયાન- આ પ્રેસ કોપી જે પ્રત પરથી કરાવેલી તે પાટણપૂર્વક અવલો ઘટે. શાસ્ત્રવાર્તા-સમુચ્ચયની તેમની વાળા સ્વર્ગસ્થ ચુનિલાલ અંબાલાલતી હતી તે પ્રત તેમને ગ્રંથભંડાર પાલિતાણાની શ્રી આણંદજી ટીકા (પુ. ૧૦) પણ જોવાની જરૂર છે.” કલ્યાણજી પાસે છે તેમાંથી મેળવીને ૩૪ રૂ. ખર્ચા આ જ્ઞાનસારમાં ૩૨ વિષયો પર આઠ આઠ | ઉતરાવેલી હતી. આ નકલને ઉદ્ધાર આ પત્રમાં શ્લોક (અષ્ટક) છે તેથી તે “અષ્ટકજી” પણ કહેવાય કટકે કટકે આપી કરવા ધાર્યો છે અને રા. લાલનની છે. આ મૂળ, તથા તેના પર ગુજરાતી ભાષાંતર સૂચના એવી થઈ કે બાલાવબોધમાં ઉપાધ્યાયઅને વિવેચન કરી ભાવનગરના એક તરણું ગ્રેજ્યુ છની ભાષા છે ને તેમાં પ્રાચીન રૂપે વગેરે એટ નામે શાહ દીપચંદ છગનલાલ બી. એ. એ છે તે લોકે બરાબર સમજે તે માટે તેને સંવત ૧૯૫૫માં પ્રકટ કરેલું હતું. તે ભાઈ સ્વર્ગ ચાલુ ભાષામાં અમે મૂકીએ તે વધારે સારું, તેથી સ્થ થયા છે અને હાલ તેની નકલ મળતી નથી. અમે ચાલુ ભાષામાં પણ મૂકેલ છે. આથી ઉપાધ્યાયઆ ભાષાંતર ને વિવેચન પંન્યાસજી (હાલ સ્વર્ગસ્થ) છની જૂની ભાષા-વિક્રમ અઢારમા શતકના લગભગ ગંભીરવિજયજી ગણિ કૃત વિવરણને અનુસાર થયેલ મધ્યકાલની ભાષા (કારણ કે જ્ઞાનસાર મૂળ છેલ્લા હતાં. તે સંસ્કૃત વિવરણું ભાવનગરની સભા તરફથી જીવનમાં રચાયો તેથી તેને બાલાવબોધ પણ ત્યાર પ્રસિદ્ધ થયેલ છે. ભાષાંતર ને વિવેચન કરવામાં ગ્રંથ. કર્તાને આશય બને તેટલો સાચવવો જોઈએ; અને પછી રચાયો અને તેમને સ્વર્ગવાસ સં. ૧૭૪૩ માં તે કરનાર પિતાની દૃષ્ટિએ જેટલો સમજે તેટલો ડભોઈ થ ) ને ચાલુ ભાષામાં દેખાતું અંતર પણ બતાવી શકે છે. સ્વ. શાહે પણ પહેલાં પ્રથમ જણ સમજાશે. ગુજરાતી ગદ્યમાં ૧૩ મા સૈકાથી અખંડ વ્યું હતું કે – પણે જન સાધુઓ લખતા આવ્યા છે, અને તે સૈકાથી ગૂ૦પદ્યનું પણ તેમજ છે. આ કૃતિને બાલાવબોધ ૧૮ उपाध्यायस्य ग्रंथः क्व क्व चाहमति मंदधीः । મા સૈકાના ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. આ ગ્રંથમાં यदाशयं स्फुटीकर्तु विद्वानपि स्खलद्गतिः ॥ જન તત્વજ્ઞાન, અધ્યાત્મ અને યોગ એ સર્વનું મિ-કયાં ઉપાધ્યાયને ગ્રંથ, ને કયાં અતિશય શ્રણ છે. અમે આ કટકે કટકે પ્રકટ કરવા ઇરછીએ અલ્પજ્ઞ એવો હું તેમના આશયને છુટ કરવાને છીએ. જે કોઈ સજજન મહાશય આ બાલાવબોધની વિદ્વાન પણ ખલિત ગતિવાળો બને છે. બીજી હસ્તલિખિત પતે અમને પૂરી પાડશે, તે આ સુભાગ્યે શ્રી યશોવિજયજીએ પિતાના હાથે તેને સંસ્કરણમાં વધુ સ્પષ્ટતા અને શુદ્ધતા લાવવા માટે ગૂજરાતી બાલાવબોધ કર્યો છે અને તેની પ્રત અમોએ તે સર્વનો સદુપયોગ કરીશું, ને કાર્ય પૂરું થયે તે પાટણુમાં હાલાભાઈના અથવા ફોલ્લીઓ વાડાના ભંડા, સર્વ આબાદ સ્થિતિમાં મોકલનાર સજજનેને પાછી Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ કારતક ૧૯૮૪ વાળવા અમે બંધાઈએ છીએ. આવા મંથના ઉદ્ધાર વઈ સિદ્ધ પૂર્ણતા છે, તે જાત્યરત્નની કાંતિ સરખી માટે સૌ કોઈએ પ્રયત્નવંત રહેવું જોઈએ. ઉપાધ્યા છે. ઉપાધિની પૂર્ણતા જાઈ, સ્વભાવની પૂર્ણતા યજી ખુદનાં અમૃત વચનો કયાંથી? એ સાંપડે તે કદાપિ ન જાઈ. એ ભાવાર્થ. મહદ્ ભાગ્યની વસ્તુ સમજાવી ઘટે. તંત્રી ચાલુ ભાષા--આભ દ્રવ્યથી ભિન્ન ધન, ધાન્ય છે જે નમઃ | પરિગ્રહ રૂ૫ ઉપાધિથી જે પૂર્ણતા લાધી છે, તે વિવાહાદિક અવસરે પર પાસેથી માગી લીધેલ આભરણ સરીખી १ पूर्णताष्टकं. છે. વળી જે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સ્વભાવે સિદ્ધ स्वोपज्ञ बालावबोधः પૂર્ણતા છે, તે જાત્ય રત્નની કાંતિ સરીખી છે. ઉપા ધિની પૂર્ણતા જાય, સ્વભાવની પૂર્ણતા કદાપિ ન ऐन्द्रवृन्दनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । જાય. (કહ્યું છે કે)अर्थः श्री ज्ञानसारस्य लिख्यते लोकभाषया ॥१॥ ઈએ નમસ્કાર કરાયેલા તથા તત્ત્વાર્થને ઉપ नैवास्ति राजराजस्य, यत्सुखं नैव देवराजस्य । દેશક એવા શ્રી વીર પ્રભુને નમન કરીને શ્રી જ્ઞાન तत्सुखमिहैव साधो लॊकव्यापाररहितस्य ॥१॥ સારને અર્થ લોક ભાષામાં લખીએ છીએ. [ પ્રશમરતિ ]. ऐन्द्र श्री सुखमग्नेन लीलालग्नमिवाखिलम् । એટલે—જે સુખ ચક્રવર્તીને નથી, જે સુખ ઇંદ્રને सच्चिदानन्दपूर्णेन पूर्ण जगदवेक्ष्यते નથી, તે સુખ, લોક વ્યવહારની ઉપાધિથી રહિત સવા ઈંદ્ર સંબંધી લક્ષ્મીના સુખને વિષઈ મગ્ન એવા સાધુ અહીંજ અનુભવે છે. પુરૂષ જિમ લીલા-વિનોદમાં લગ્ન સર્વ જગતને દેખઈ, સતાવી વિઃ સાતપૂર્ણતા રિવોર્મમઃ | તિમ સત્તા, જ્ઞાન અને સુખ એ ત્રણ અંશઈ પૂર્ણ पूर्णानन्दस्तु भगवास्तिमितोदधिसंनिभः ॥३॥ પુરૂષ સર્વ જગતને પૂર્ણ દેખઈ, તે અઘરું કહી ન દેખઇ. એતાવતા એ અર્થ-જિમ સુખિઓ સર્વેન વો ઘા હું ધની, હું રૂપવાન, હું પુત્ર સુખિયા જાણુઈ, તિમ પૂરો સર્વનઇ પૂરા જાણુઈ, -દારવાન ઇત્યાદિ સંકલ્પ વિકલ્પથી ઉપની જે પૂર્ણતા, નિઈ દષ્ટિ ભ્રાંતિ નથી. તે સમુદ્રના કલેલ સરીખી અવાસ્તવીક એટલે જાડી . ચાલુ ભાષા-ઈદ્ર સંબંધી લક્ષ્મીના સુખને વિષે -પલટાઈ જાય તેવી સમજવી. પણ સુખઈ પૂર્ણ શુદ્ધ સ્વભાવ જે આત્મા તે નિશ્ચલ સમુદ્ર સરીખે છે. મન પુરૂષ જેમ લીલા-વિનોદમાં લગ્ન સર્વ જગતને દેખે, તેમ સત્તા, જ્ઞાન એ સુખ એ ત્રણ અંશે આત્મા-સમુદ્રની જ્ઞાનાદિ ત્રઈ સદાઈ પૂર્ણ જ છઈ, ઇમ પૂર્ણ પુરૂષ, જગતને પૂર્ણ દેખે-તે અઘરું કાંઇએ ન દેખે, ભાવવું. બાહ્ય દૃષ્ટિ વિકલ્પ કલ્ફલઈ પૂર્ણ માની લીધું એટલે એ અર્થ-જેમ સુખિયો સર્વને સુખિયા જાણે. છઈ, એ ભાવ. તેમ પૂરો સર્વને પૂરા જાણે નિશ્ચયે, દષ્ટિ ભ્રાંતિ નથી, ચાલુ ભાષા-હું ધની, હું રૂપવાન, હું પુત્ર-દાર વાન, ઇત્યાદિ સંક૯૫ વિકલ્પથી ઉપની (ઉપજેલી) पूर्णता या परोपाधेः सा याचितकमण्डनम् । . જે પૂર્ણતા, તે સમુદ્રના કલ્લોલ સરીખી અવાસ્તવિક या तु स्वाभाविकी सैव जात्यरत्न विभानिभा ॥२॥ એટલે જૂઠી-પલટી જાય તેવી સમજવી. પણ સુખથી - aો. વા આત્મદ્રવ્યથી ભિન્ન ધન ધાન્ય પૂર્ણ શુદ્ધ સ્વભાવ જે આત્મા, તે નિશ્ચલે સમુદ્ર પરિગ્રહ૩૫ ઉપાધિથી જે પૂર્ણતા લાધી છે, તે વિવા- સરીખો છે. આત્મા-સમુદ્રની જ્ઞાનાદિ ત્રયી સદાયે હાદિક અવસરિ પર પાસઇથી માંગી લીધેલ આભરણ પૂર્ણ જ છે, એમ ભાવવું. બાહ્યદષ્ટિ વિકલ્પ–કલ્લો સરીખી છઈ. વળી જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વભા- પૂર્ણ માની લે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતવેવ ન્ન IS A વિપરીત, તે યશવિજયજીત જ્ઞાનસાર સ્વ. બા સહિત जागर्ति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजांगुली । રવો. વા. ત્યાગભાવિ પુદગલે અપૂર્યો પૂર્વીનફ્ટ સર્વિશુન્યવિવેના જાા થકે આત્મા પૂર્ણપણાને પામે છે, વળી ધન ધાન્યાદિ. તો વા, તૃષ્ણારૂપ કાલા સર્ષને વિષઈ કઈ પૂરા થી હાનિ પામઈ છ. પુદગલનઈ નાંગલી વિદ્યા સરીખી એવી જ્ઞાનદષ્ટિ જે જાગઈ. અનુપાદાનિ જ્ઞાનાદિ પૂર્ણતા, પુદ્ગલ ઉપચથઈ જ્ઞાનાદિ પૂર્ણ જ્ઞાનદષ્ટિઈ તૃષ્ણ નાસઈ, અધૂરાને તૃષ્ણ વધઇ, હાનિ, - હાનિ, એ પ્રસિદ્ધજ છઈ. પૂર્ણાનંદ શુદ્ધાત્માને એ પૂર્ણાનંદમય પુરૂષને દીનપણું રૂપ વીંછીની વેદના મ્યું. સ્વભાવ જગતને આશ્વર્ય દેણહાર છઈ. લૌકિક ભંડાર મેતાવતા પણ છે તે તણા પ્રમુખ અણુપૂરતો પૂરા નથી અને પૂરી હાનિ પામતો નથી. આત્મા તો એહથી વિપરીત, તે (પા. તૃષ્ણારહિત) અદીન હાઈ. એ ભાવ. માટિ આશ્ચર્ય. ચાલુ ભાષા-તૃષ્ણારૂપ કાળા સર્ષને વિષે જાંગુલી વિદ્યા સરખી એવી જ્ઞાનદષ્ટિ જે જાગે, (તો) પૂર્ણ ( ચાલુ ભાષા–ત્યાગભાવે પુગલે અપૂર્યો કે જ્ઞાનદૃષ્ટિએ તૃષ્ણા નાસે. અધૂરાને તૃષ્ણ વધે. પૂર્ણા. (અપૂર્ણ) આત્માં પૂર્ણપણાને પામે છે, વળી ધન નન્દમય પુરૂષને દીનપણું રૂ૫ વીંછીની વેદના શું ધાન્યાદિ કે પૂરાતો થકો (પૂર્ણ થત) હાનિ પામે છે. થાય ? અપિ તુ ન થાય. એટલે પૂર્ણ હોય તે તૃષ્ણાએ પુદગલને અનુપાદાને જ્ઞાનાદિ પૂર્ણતા, પુદગલ-ઉપઅદીન હાય-તૃષ્ણા રહિત અદીન હોય. ચયે જ્ઞાનાદિ હાનિ, એ પ્રસિદ્ધજ છે. પૂર્ણાનંદ શુદ્ધાત્માને એ સ્વભાવ જગતને આશ્ચર્ય દેનાર છે. पूर्यन्ते येन कृपणास्तदुपेक्षेव पूर्णता । લૌકિક ભંડાર પ્રમુખ અણપુરા પુરા નથી અને पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ॥५॥ પુરી-પૂરાત હાનિ પામતું નથી. આત્માતો એથી તો વા૦ જેણુઈ ધન, ધાન્યાદિ પરિ: વિપરીત, તે માટે આશ્ચર્ય. ગ્રહઈ લોભી પુરૂષ પુરાઈ, તે ધન, ધાન્યાદિ પરિગ્રહની परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः । ઉપેક્ષા જ પૂર્ણતા કહિ. ઇહાં ઉપાદાન સવિકલ્પ स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ॥ ७॥ - ઈ, ઉપેક્ષા નિર્વિકલ્પ છઈ, તે માટિ ઉપેક્ષા લીધી. રો. વાવ પર દ્રવ્યમાહિં આપણુપણું બુદ્ધિવંતની દૃષ્ટિ પૂર્ણાનંદરૂપ અમૃતઈ નેહવંત ' માનવાના વ્યાકુલ સ્વભાવવાળા રાજાઓ પણ પરની હેઈ, આત્મદ્રવ્યના શુદ્ધ જ્ઞાનાદિ પર્યાય પૂર્ણતા અપેક્ષા આપણુમાં એાછાઈ દખણશીલ છછું. આમ સદા અવસ્થિત છઈ, પણિ તે પુગલાંશે કલ્પિત દ્રવ્યના અનવરિચ્છન્ન આનંદઈ જે પૂર્ણ છઈ, તેહઓછાઈ જણાતી નથી. પર ઉપેક્ષાઈ ખુરદૂપ પૂર્ણ નઈ ઈંદ્રથી પણિ ઓછાઈનથી. સ્વભાવસુખ સર્વનઈ તાજ પ્રકાશઈ. એ ભાવ. સરિખું. ત્યાં ઓછાઇ અધિકાઇ કેઈથી નથી. ( ચાલુ ભાષા–જે ધન ધાન્યાદિ પરિગ્રહ લોભી પુરૂષ પૂરાય (બંદિવાન થાય) તે ધન ધાન્યાદિ પરિ ( ચાલુ ભાષા-પરદ્રવ્યમાંહે આપણાપણું (પિતાગ્રહની ઉપેક્ષા જ પૂર્ણતા કહિયે. અહીં ઉપાદાન પણું) માનવાના વ્યાકુલ સ્વભાવવાળા રાજાઓ પણ પરની અપેક્ષાએ આપણામાં (પિતામાં) ઓછા સવિકલ્પ છે, ઉપેક્ષા નિર્વિકલ્પ છે. તે માટે ઉપેક્ષા લીધી. બુદ્ધિવંતની દષ્ટિ પૂર્ણનન્દરૂપ અમૃતથી સ્નેહવંત (ઓછાસ) દેખણશીલ (જવાના સ્વભાવવાળા) છે. હોય. આત્મદ્રવ્યના શુદ્ધ જ્ઞાનાદિ પર્યાય પૂર્ણતા સદા આત્મદ્રવ્યના અનવચ્છિન્ન આનંદે જે પૂર્ણ છે, તેને ઇકથી પણ ઓછાઈ (ઓછાશ-એાછાપણું) નથી. અવસ્થિત છે, પણ તે પુલાશે કલ્પિત ઓછાઈ (ઓછાશ) જણાતી નથી, પરંતુ ઉપેક્ષાએ સ્કરદ્વપ સ્વભાવ સુખ સર્વને સરખું, ત્યાં એાછાઈ અધિકાઈ કોઈને નથી. પૂર્ણતાજ પ્રકાશે. अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । कृष्ण पक्षे परिक्षीणे शुक्ले च समुदंचति । पूर्णानन्दस्वभावोऽयं, जगदद्भुतदायकः ॥६॥ द्योतते सकलाध्यक्षा, पूर्णानन्दविधोः कला ॥८॥ મનાથ ક્યા છે ! Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ કારતક ૧૯૮૪ aો. જા કૃષ્ણપક્ષ ક્ષય પ્રાપ્ત થઈ અને પિતાના મનને આત્મદ્રથમનમાં વિષય કરીને જ્ઞાન શુકલપક્ષ વધતાં થકઈ પૂર્ણાનંદરૂપ ચંદ્રમાની કળા માત્રમાં વિશ્રાંતિને ધારનાર એ જે હોય તે સર્વનિં પ્રત્યક્ષ શોભઈ છU. ચંદ્રપક્ષમાં કૃષ્ણપક્ષ મન કહિયે. અંધારા પખવાડે શુકલપક્ષ અજુઆલો પખવાડે. ચહ્યજ્ઞાનસુધારિ, પત્રxfજ માનતા કલાડશ ભાગ પૂર્ણાનંદ પક્ષઈ. કૃષ્ણપક્ષ અદ્ધ પુદ્દ- વિષયાન્ત સંચાર તક્ષ્ય હૃાસ્ત્રોમઃ | ૨ | ગલથી અધિક સંસાર પરિભ્રમણ શક્તિ. શુકલપક્ષ વો. વાવો. જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર સમાન અર્ધ પુદગલાવ્યંતર સંસાર, કલા ચિતન્ય પર્યાય રૂ૫ એવા પ્રપંચ રહિત શુદ્ધ આત્મ જયોતિનઇ વિઇ જાણવી. એ પૂર્ણતા અષ્ટકને અર્થ જાણુ. જેનિ મનતા છઈ, તેહનઈ જ્ઞાન ટાલીનિ અને સિ વિરપુત્ર, પરિગટો સેસોમ સંસt | અર્થ રૂ૫ રસાદિકને વિષઈ મનની દેડ, તે જહર તે સુપર વહુ, મરે પુળ દ્વારા ૧ | સરીખી લાગઇ. જિમ માલતીને રાતે મધુકર કઈનોઝિરિયાવારૃ સો મળ્યોણિયમ સુપરિવો, અતોપુ રડઈ ન બઈસઈ, તિમ અંતરંગ સુખ બાહ્ય પ્રવૃતિ રિટરસ સિન્સસ્ ા એ દશા ચૂર્ણિ અનુસાર પુ૬- ચાલઈ નહિં. ગલ પરાવર્ત સંસાર તે કૃષ્ણપક્ષ, તેહનઈ મધ્ય ચાલુ ભાષા-જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર સમાન શુકલપક્ષ જાણ. એવા પ્રપંચ રહિત શુદ્ધ આત્મજ્યોતિને વિષે જેની : ચાલુ ભાષા-કૃષ્ણપક્ષે ક્ષય પ્રાપ્ત થકો અને શક. મગ્નતા છે, તેને જ્ઞાન ટાળીને અનેરા અથરૂ૫ રસાલપક્ષે વધતો થકે (એવા) પૂર્ણાનંદ રૂ૫ ચંદ્રમાની દિકને વિષે મનની દેડ, તે ઝેર સરખી લાગે. જેમ કળા સર્વને પ્રત્યક્ષ શોભે છે-(શોભાવે છે). ચંદ્ર પક્ષે માલતીને રાતે રિત થયેલ] મધુકર કેરડે ન કૃષ્ણપક્ષ અંધારું પખવાડીઉં, શુકલપક્ષ અજવાળું બેસે, તેમ અંતરંગ સુખ બાહ્ય પ્રવૃત્તિઓ ચાલે નહિ. પખવાડીઉં, કળષોડશ ભાગ પૂર્ણાનંદ પક્ષે, કૃષ્ણપક્ષ स्वभावसुखमग्नस्य जगत्तत्त्वावलोकिनः । અર્ધ પુદ્ગલથી અધિક સંસાર પરિભ્રમણ શક્તિ. कर्तृत्वं नान्यभावानां साक्षत्वमवशिष्यते ॥३॥ શુકલપક્ષ અર્દ પુદગલાવ્યંતર સંસાર. કલા ચૈતન્ય તો વા, સહજાનંદ સુખમાં મગ્ન અને પર્યાયરૂપ જાણવી. એ પૂર્ણતા અષ્ટકનો અર્થ જાણવો. નઈ જગતના સ્વાદાદ શુદ્ધ સ્વરૂપને દેખણહાર એવા કસિ......સિક્સ-એ દશાચૂણિ અનુસારે પુગલ પુરૂષને કર્તાપણું નથી મૃદાદિ ભાવ ઘટપણુઈ પરિણમઈ, પરાવર્ત સંસાર તે કૃષ્ણપક્ષ, તેની મધ્યે શુકલપક્ષ તિહાં કુંભ કુંભકારાદિ સાક્ષીમાત્ર છે. તે કિમ અભિમાન જાણુ. ધરઈ જે ઘટાદિ ભાવ અમે કર્તા છું. ભાષાવર્ગણ દ્રવ્ય વર્ણપણુઈ પરિણમઈ છ0, તે પદપણુઈ વાક્ય મહા૨. માતા, વાક્ય પણુઈ, તે ગ્રંથકાર સાક્ષી માત્ર છઈ. તે प्रत्याहृत्येन्द्रियव्यूह समाधाय मनो निजम् । અભિમાન ધરઈ છઈ જે હું ગ્રંથકર્તા છું. સર્વ દ્રવ્ય રાત્રવિભ્રાન્તિ મઝ ફૂલ્યમથી ૧ સ્વપરિણામઈ કર્તાર છઇ. ૫ર ૫રિણામને કોઈ વો જ ઈદ્રિય સમૂહને નિજ નિજ કર્તા નથી એ ભાવના અન્ય ભાવનું કાણું વિષય સંચારથી પાછા વાલીનઈ, વિષયાંતર સંચાર ટલઇ, સાક્ષિપણું અવઈ, પિતાના આત્માથી અન્ય રૂંધી પિતાના મનને આભદ્રવ્ય મનિ વિષય કરીનિ પદાર્થનું સાક્ષિપણું રહઈ છઈ. જ્ઞાન માત્રામાં વિશ્રાંતિને ધારનાર એહવે જે હા, ચાલ ભાષા-સહજાનંદ સુખમાં મન અને તે મગ્ન કહિએ. જગતના રયાદવાદ શુદ્ધ સ્વરૂપને દેખનાર એવા પુરૂ ચાલુ ભાષા-ઈદ્રિય સમૂહને નિજનિજ વિષય પને કર્તાપણું નથી. મૃદાદિ ભાવ ઘટપણે પરિણામે, સંચારથી પાછા વાળીને, વિષયાંતર સંચાર ફુધી ત્યાં કુંભકારાદિ સાક્ષી માત્ર છે. તે કેમ અભિમાન Page #117 -------------------------------------------------------------------------- ________________ યશવિજળકૃત જ્ઞાનસાર સ્વ. બાય સહિત ધરે જે ધટાદિ ભાવાના) અમે કર્તા છીએ ? ભાષા- ઢો. વા. જ્ઞાનમાંહિં મગ્ન ઈ, તેહનઈ વર્ગણ દ્રવ્યવર્ણપણે પરિણમે છે, તે પદપણે વાક્ય જે સુખ છઈ, તે કહવા નહિંજ શકિઈ તે જ્ઞાનમહાવાક્યપણે. તે સંથકાર સાક્ષી માત્ર છે. તે અ- મગ્નનું સુખ, સ્ત્રીના આલિંગનનઈ સુખઈ સરખું ન ભિમાન ધરે છે જે હું ગ્રંથકર્તા છું. સર્વ દ્રવ્ય કરી સકાઇ, તેમ બાવની ચંદનના વિલેપનનઈ સ્વપરિણામે સ્વકર્તા છે, પરપરિણામે તો કાઈ કર્તા નથી. સુખઈ નહિં સરખું કરી સકાઇ. બીજી તે કઈ એ ભાવનાએ અન્યભાવનું કત્તાપણું ટળે, સાક્ષીપણું સંસારમાં ઉપમા નથી. આવે. પિતાના આત્માથી અન્ય પદાર્થનું સાક્ષી- ( ચાલુ ભાષા-જ્ઞાનમાં મગ્ન છે તેને જે સુખ છે પણું રહે છે. તેને કહી નહિંજ શકીએ. તે જ્ઞાનમગ્નનું સુખ, સ્ત્રીના આલિંગનના સુખે સુખ સાથે) સરખું ન કરી શકાય; परब्रह्मणि मग्नस्य, श्लथा पौद्गलिका कथा । તેમ બાવના ચંદનના વિલેપનના સુખે નહિ સરખું काऽमी चामीकरोन्मादाः, स्फारा दारादराः क च ॥४॥ કરી શકાય. બીજી તો કોઈ સંસારમાં ઉ૫માં નથી. રવો. વાવ પરબ્રહ્મ એટલે આત્મસ્વરૂપને વિષઈ રામજૈત્યપુ ચણ વિખુષો માથાઃ | જે પુરૂષ મન છઈ, તેહને પુગલ દ્રવ્ય સંબંધની જિં જ્ઞાનપીયૂ, તત્ર સામનતા છે વાત પણ શિથિલ લાગઇ, તે સુવર્ણના ઉન્માદ તેને aો. વાવ ઉપશમની ટાઢકનઈ પિષનારા કિહાં અસર કરઈ, વળી દેદીપ્યમાન કે સ્ત્રીને આદર : * એવા જ્ઞાનના એક બિંદુઆની પણિ જ્ઞાનાદિ દષ્ટાંતમાં આલિંગનાદિ રૂપ પણ તેનઈ કિહાં ક્ષોભ પમાડઈ. • આ મોટી વાર્તાઓ છઈ. તે તિહાં જ્ઞાનામૃતનઈ વિષઈ ચાલ ભાષા-પરબ્રહ્મ એટલે આત્મરૂપને વિષે જે સર્વગમનપણ પ્રતિં, જે જ્ઞાનામૃત રૂ૫ ધમ કથા પુરૂષ મગ્ન છે તેને પુગલદ્રવ્ય સંબંધની વાત પણ સાંભળતાં મહાસુખ ઉપજઈ છઇ, તે જ્ઞાનામૃતમાં શિથિલ લાગે, તે સુવર્ણના ઉન્માદ તેને કયાં-કેમ જે સર્વગમગ્ન હસ્ય, તેહના સુખની સી વાત. અસર કરે? વળી દેદીપ્યમાન સ્ત્રીના આદર આલિ જે અનુભવઈ, તે જાણુઈ, અનાદિ રૂપ પણ તેને કેમ લોભ પમાડે ? ચાલુ ભાષા-ઉપશમની ટાઢકને પોષનારા એવા तेजोलेश्याविवृद्धिा, साधोः पर्यायवृद्धितः । જ્ઞાનના એક બિંદુની પણ જ્ઞાનાદિ દષ્ટાંતે (વડે) માષતા માવચા, ચંમતશ કુરે છે. મોટી વાર્તાઓ છે, તે ત્યાં જ્ઞાનામૃતને વિષે વાગ aો. વા માસાદિક ચારિત્ર પર્યાય વહિતી મગ્ન પણ પ્રત્યે, જે જ્ઞાનામૃતરૂ૫ ધર્મ કથા સાંભળતાં અપેક્ષાઈ ચારિત્રીઆનિ તેજે લેસ્યાની જે વૃદ્ધિ ભગ મહાસુખ ઉપજે છે, તે જ્ઞાનામૃતમાં જે સર્વગમગ્ન વતી સ્ત્ર પ્રમુખ ગ્રંથનઈ વિષઈ કહી, તે જ્ઞાનમગ્ન હશે, તેના સુખની શી વાત ? જે અનુભવે, તે જાણે. પુરૂષને ઘટઈ. બીજા મંદ સંવેગી હોઈ, તેહનઈ यस्य दृष्टिः कृपावृष्टि, गिरिः शमसुधाकिरः । પ્રભાવ ને હાઈ तस्मै नमः शुभज्ञान-ध्यानमग्नाय योगिने ॥८॥ સ્વ. વા૦ જેહની દૃષ્ટિમાં કરૂણાને પ્રવાહ ચાલુ ભાષા-માસાદિક ચારિત્ર પર્યાય વૃદ્ધિની તથા હની વાણી ઉપશમ રૂ૫ અમૃતને છોટઅપેક્ષાએ ચારિત્રિયાને તેજલેશ્યાની જે વૃદ્ધિ ભગ• નાર છ૪, શુભ જ્ઞાન ધ્યાનનઈ વિઘઈ મગ્ન એવા તે વતી સ્ત્ર પ્રમુખ ગ્રંથને વિષે કહી, તે જ્ઞાનમગ્ન યોગીને નમસ્કાર હો. એ બીજું મગ્નાષ્ટક પૂરું થયું. પુને ઘટે; બીજા મંદ સંગી હોય, તેને (તેને) ચાલ ભાષા-જેની દૃષ્ટિમાં કરૂણાનો પ્રવાહ છે, પ્રભાવ ન હોય. તથા જેની વાણી ઉપશમરૂપ અમૃતને છાંટનાર છે, ज्ञानमग्नस्य यच्छम, तद्वक्तुं नैव शक्यते । શુભ જ્ઞાન ધ્યાનને વિષે મગ્ન એવા તે ગીને નમनोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनवैः ॥६॥ સ્કાર છે. એ બીજું મગ્નતાષ્ટક પૂરું થયું. Page #118 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ કારતક ૧૯૮૪ અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી. આ મહાપુરૂષના સંબંધમાં અમે એક વિસ્તૃત નિબંધ લખ્યો હતો તે આ માસિકના ગતવર્ષમાં 'કટકે કટકે પ્રસિદ્ધ થઈ ગયો છે. તેમાં એમ જણાવ્યું હતું કે “મહાજન (અમદાવાદ) દાહસ્થળે સ્તૂપ કરાવી પાદુકા પ્રતિષ્ઠિત કરી’ ( આ માટે વિશેષ બારીક શોધખોળ કરવાની જરૂર છે)-( જુઓ. વૈશાખ અંક પૃ. ૪૨૯ પારો ૮ ). આ સંબંધમાં ભાઈ બબલદાસ ચકલદાસ C/o. ભોગીલાલ મોહનલાલ ઝવેરી, ઝવેરી બજાર મુંબઈ અમને ૨૮-૯-૨૭ ના પત્રથી જે લખી જણાવે છે તેને સાર અત્રે આપીએ છીએ – ૧ પંડિત દેવચંદ્રજી અમદાવાદમાં પેહલાના ઉપાશ્રયે રહેતા અને તેમણે કાળ પણ તે જગાએ કરેલ છે, ડિહલાનો ઉપાશ્રય તેમના નામથી જ કહેવાય એટલે કે તે વખતે ઉપાશ્રયનું નામ લેકમાં દેવચંદ્રજીની હેલી કહેતા અને તે વખતે તે ઉપાશ્રયની માલિકી ખરતરગચ્છની હતી. ૨ તેમના દાહDલે સ્તૂપ કરાવી તે જગા, હાલમાં અમદાવાદનું એક પરું હરિપુર નામથી ઓળખાય છે અને જે મૂળ આશાપલ્લીને એક ભાગ હતા, ત્યાં દેહરાસરની સામે એક સ્નાત્ર પૂજના ભણવાની જગા છે તેમાં છે અને તેને લેખ ઉતાર્યો નથી પણ મારા વાંચવામાં આવેલો છે. * - ૩ અને ડેહલાના ઉપાશ્રયની ટેલી દીવાસે ધુલેટીના રેજે ત્યાં જઈ જમે છે અને પૂજન ભણાવે છે. ” પાદરાવાળા વકીલ મોહનલાલ હીમચંદ અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ તરફથી “શ્રીમદ્ દેવચંદ્રજી'ની એટર્સે તેમની સર્વ કૃતિઓની બીજી આવૃત્તિ પ્રકટ કરાવવા માગે છે અને તેને માટે સાંભળ્યા પ્રમાણે સુરતના એક શેઠ તરફથી સારી રકમ મળી છે તેઓ આ સંબંધી જાતે જઈ તપાસ કરી લેખ મળે તે ઉતારી તેને ઉપયોગ ઉકત આવૃત્તિમાં કરશે એવી એમને અમારી વિનતિ છે. બીજી આવૃત્તિ-ભાષામાં કૃતિઓ સુંદર સારા ટાઈપમાં ભવ્ય મુદ્રણકળા સહિતના એક પુસ્તકાકારે તે કૃતિઓની રયા સાલ પ્રમાણે ગોઠવીને છપાવવામાં આવશે તો વિશેષ ઉપયોગી નિવડશે શંકાસ્થળાનું નિરસન કરવા માટે મૂળ લિખિત પ્રતા વધુ મેળવી પાઠ પાઠાંતર મૂકી કાર્ય લેવાની જરૂર છે. કઠિણ અને પારિભાષિક શબ્દોને કષ, અને વિસ્તૃત અનુક્રમણિકા આપવાનું પણ ભૂલવા જેવું નથી. તંત્રી, Page #119 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~~ ~ કુકસાઈટ ગ્લાસ” જ છે ગરમીના કીરણોને આંખમાં જતાં – અટકાવે છે અને એટલે જ તે જે ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમે આજેજ મુકસાઈટ કાચને બનાવો અને તમારી આંખે જેના ઉપર જંદગીને અને મજશેખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કાં. (જેન-ચશ્માવાલા) આંખ તપાસી ઉત્તમ ચસ્મા બનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ, — - અમારા અમદાવાદના એજન્ટ – ર. જગશીભાઈ મેરાર કે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહેંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જેન શ્વેતામ્બર મંદિરાવલિ, જેન ડીરેકટરી” ભાગ ૧-૨, “જન ગ્રંથાવલિ, વિગેરે. ૭ અમદાવાદના ગ્રાહકો પ્રત્યે વિજ્ઞપ્તિ – આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશે. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયની–મુંબઇ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કારન્સની ઉપરોક્ત યાજના તેના આશયા અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદારા અગર હુંડખીલદારા રજી કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય. સબબ આ યોજના જૈન હાઇઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દ્વારવા હિંમત ધરનાર જો કાઇપણ યોજના હાય તા તે સુકૃત ભડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કાઇ જાતનેા અંતર રહેતા નથી અને સમાનતા, બન્ધુત્વ વિગેરે ભાવના ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીને અડધા ભાગ કુલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવડમાં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક આ પુરૂષો ઉચ્ચ કેળવણીથી વ ંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પેાતાના પ્રયાસેા કરી રહી છે અને તે વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અર્પી પોતાના અજ્ઞાત બધુએનું જીવન કેળવણીદ્વારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન બધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જો આખી સમાજ જાગૃત થાય તે તેમાંથી માટી સસ્થાઓ નભાવી શકાય એવી સુંદર યેાજના છે. “ ટીપે ટીપે સરાવર ભરાય ” એ ન્યાયે ક્રુડતે જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈ, બહેન એના લાભ લે, એમાં લાભ આપે એવેા પ્રયત્ન કરશેા. ખીજી કામા આવી રીતે નાની રકમેામાંથી માટી સંસ્થાએ ચલાવે છે તે આપ જાણી છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કામની નજરે આપને કાન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને કુંડથી ભરપૂર કરી દેશે. સુનને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. કેળવણી આ કુંડની સેવા, મકનજી જીાભાઈ મહેતા માહનલાલ ભગવાનદાસ ઝવેરી. એ. રે. જ. સેક્રેટરી, શ્રી. જે. વે. કાન્ફરન્સ. - it m Page #121 -------------------------------------------------------------------------- ________________ 21 આ 323 અગત્યનું શરૂ ધર્મ કે વ્યવહારના દરેક કાર્ય કે ઉત્સવમાં શારીરિક અને માનસિક બળની જરૂર છે. કે આતંકનિગ્રહ ગોળીઓ. . 5) તેવું અખૂટ બળ આપવામાં પહેલે નંબર આજ ૪૭ વર્ષ થયાં ગણાઈ ચુકી છે. | કિંમત ગોળી ૩રની બીને ફક્ત રૂ. ૧). વધારે વિગત જાણવા પ્રાઇસ લીસ્ટ વાંચે. મુંબઈ-બ્રાન્ચ. વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. કાલબાદેવી રોડ, જામનગર–કાઠીયાવાડ, --------કમલાખ જુવાનેની જીદગીને બચાવી લેનારૂં ઉત્તમ ઉપદેશ દેનારું ૨હ કામશાસ્ત્ર છે ન વાંચ્યું હોય તે જરૂર વાંચો કિંમત કે પિસ્ટેજ કંઈ પણ નહિ. વેદશાસ્ત્રી મણિશંકર ગોવિદજી જામનગર-કાઠિયાવાડ), અદકે . જ તે પડે Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ્ - જૈન સંસ્થાઓને વિનંતિ વીર ઓઈન્ટમેન્ટ | (રજીસ્ટર્ડ નં. ૪ ) 1 +ામ માથા તથા છાતીના દુઃખાવા, સંધીવા, ઈન્ફલુઆથી સર્વે જૈન સંસ્થાઓને ખબર આપવામાં | એન્ઝા વિગેરે હરેક પ્રકારનાં દરદો ઉપર મસળવાથી આવે છે કે આપની સંસ્થાને પરિષદ્ધા રજીસ્ટરમાં | તુરત જ આરામ કરે છે. નોંધાવશે. પરિષતા બંધારણ અનુસાર પરિષદના અધિવેશનેમાં રજીસ્ટર્ડ સંસ્થાઓના પ્રતિનિધિઓને આવવાને હક છે તે ઉપર આપનું ધ્યાન ખેંચીએ છીએ. ખસ ખરજવાનો અકસીર મલમ. સઘળો પત્રવ્યવહાર નીચેના શીરનામે કરવા દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. વિનંતિ છે. પ્રો–મેહનલાલ પાનાચંદની કું. 1 ઉમેદચંદદાલતચંદબરડીઆ અબ્દુલ રહેમાનસ્ટ્રીટ | છે. વડગાદી, ભીખ ગલી-મુંબઈ ૩. ! અમૃતલાલ વાડીલાલ શાહ તૈયબમંજીલ | : મંત્રીઓ-શ્રી ભારતીય જન એજન્ટ –મોરારજી રણછોડ. મુંબઈ નં. ૩ સ્વયંસેવક પરિષદુ. છે. જુમાભરછદ, મુંબઈ ૨ i TALISMANS AND CHARMS For those people to Avoid all sorts of Misfortunes and enter the Gates of Successful Life. Rs A. For Honour, Riches, Learning and Greatness 7 8 For Health, Physical Strength, etc... 7 8 | For Power of Eloquence, Speeches, etc. 7 8 For Success in any Under taking or શ્રી ને ગ્રંથાવલિ રૂ. ૧–૮–૦ Litigation, etc.... .. For success in Sport, Racing, Cards, શ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ Games of Chance, etc.... For Success in Spiritual and Religious Life 10 0 છે કે ભા. ૧ લે ૦–-૦ For Success in Trade and Business... 10 0 | શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ ૦-૧૨-૦ For Men's Love to Women - T 81 For Women's Love to Men 10 | પાઈ અલછીનામમાલા પ્રાકૃત કેશ ૧-૦-૦ For Love of Opposite Sex, Attractive Power 78 For Agricultural Prosperity, Farming, જૈન ગૂર્જર કવિઓ Good Crops, etc. 7 છે. 8 For Success in Minning Plumbago, etc. આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા 100 0 | For Success in Gemmicg ... 286 01 જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે Rabbi Solomon's Special Talisman for every success ... 160 || કરો. એક અંક માટે જાહેર ખબરને ભાવ Specially valued and worn by every successful Hebrew, 2nd quality રૂા. ૯-૦-૦ વધુ માટે લખો18t quality ... 30 0 | NOTE:-A Money Order or G.C. Notes willbring the આસીસ્ટન્ટ સેક્રેટરી, Talisman to your door. One Extensive Life Reading Rs.75, two R$ 25, three R$30 or more at a time at Rs.to શ્રી જૈન છે. કૉન્ફરન્સ. per reading. Remit with birth date. Always the full amount should be remitted in advance. No. V. P. P. ૨૦ પાયધૂની પોસ્ટ ન. ૩ Apply to:- D. A. RAM DUTH, Astrologer, No.30&56 (T. Y.) Cheku Street, Colombo, (Ceylon. મુંબઈ, | ઓફીસમાંથી વેચાતાં મળશે. 1 | Page #123 -------------------------------------------------------------------------- ________________ ક. જ સંસારમાં સુખ શું છે?? ન ની ની નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર * સુખમય કરવાનાં મુખ્ય સાધન છે. જે તમારું શરીર કોઈ પણ દુષ્ટરોગથી પીડાતું હોય તે પ્રખ્યાત મનજર ગોળીઓ છે ની ઝ%B%22%2ઝ ******** નું તરતજ સેવન કરો. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વીગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઇલાજ છે. કીંગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧ સ્ત્રીઓની તંદુરસ્તી માટે તો ઝઝઝઝઝઝલ ગર્ભા મત ચૂર્ણ સુંદરજીસ્ટર્ડ) ** નું તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂ૫ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગે દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. ક, તોલા ૧૦ ના ડબા ૧ ના ૩, ૨) , જો તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્મળ રહેતા હોય તે ******* ** ** *** ***** થી બાલપુષ્ટીકરણ ટીકા રજીસ્ટર્ડ) ઈરાદા ને તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લોહી પુષ્કળ વધારી શરીર હષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં. ડબી ૧ ને રૂ, ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ જ કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિઘા પુસ્તક મફત મંગાવે. - રાજવૈદ્ય નારાયણજી કેશવજી. - હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨. ભાટીઆ મહાજન વાડી સામે. જ Page #124 -------------------------------------------------------------------------- ________________ માત્ર રૂપીઆ ૩ ત્રણ. મેંડર્ન રેગ્યુલેટર કક. જર્મનીથી હમણાં જ મંગાવેલું. ગેરંટી વર્ષ ત્રણની ઉત્તમ વૅલનટનાં બનાવેલ ઘરવાળું મજબુત સાંચાકામ અને કારીગરીવાળું દિવાલ અને મેજ પર ગોઠવી શકાય છે. કિંમત ફક્ત રૂપીઆ ૩ ત્રણ. પેન્ડલમ સીસ્ટમથી ચાલે છે. હમણાંજ લખો વી. એસ. વૈચ કુ. પી. બા. ૧૦૫, મદાસ, રીત આ ઍફર મફત!! 1 12 આ ઑફર મફત!! in "TARA InLUX ROT LEVER છે અમારા અઢાર કેરેટ રોલ્ડગોલ્ડ તારા લીવર “રજીસ્ટર્ડ” ખીસા ઘડીઆળના ખરીદનારાઓને, અમારું “C” સી રજીસ્ટર્ડ ટાઈમપીસ મફત આપીએ છીએ. આ ઍફર માત્ર થોડા વખતની છે. હમણાં જ લખો. ખીસા ઘીઆળ માટે તેના ડાયલ પર બનાવનારાઓની પાંચ વર્ષની ગેરંટીની સ્ટેમ્પ આપવામાં આવેલ છે. કિંમત રૂ. ૫) લખો – કેપ્ટન વેંચ કાં. પિસ્ટ બેક્ષ ર૬પ મદ્રાસ, CAPTAIN WATCH COY. P. B. 265, MADRAS, Page #125 -------------------------------------------------------------------------- ________________ Tી અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા તેને જૈનબંધુઓને વિજ્ઞપ્તિ. -- શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જૈનમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સતત પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિદ્યાર્થીઓ બધા આ વિષયમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યા- તે | લયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણી જ ઘટી ગઈ છે. ઉદાર જૈનકોમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તે આ આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ છે તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને છે આભારી કરશે. લી. સેવકે, માનદ્ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણું. છે Page #126 -------------------------------------------------------------------------- ________________ βφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ Booooooooooooooooooooo 8 તૈયાર છે! સત્વરે મંગાવે! છે જૈન ગૂર્જર કવિઓ.” હું આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુજર સાહિત્યમાં જૈનોએ શું ફાલે આપે છે તે તમારે જાણવું હોયતો આજેજ ઉપરનું સ્તક મંગાવે. જૈન ગૂર્જર કવિઓ એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તકે કોણ? જૈન રાસાએ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધું છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણ તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને–ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-o-o, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રતે હૈઈ દરેકે પિતાને ઓર્ડર તુરત નેધાવી મંગાવવા વિનંતિ છે. QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ00 ૨૦ પાયધૂની, } લખે – ગેડીની ચાલ ! 35S મેઘજી હીરજી બુકસેલસ. 9 પહેલે દાદર, કે મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. કે હું મુંબાઈ નંબર ૩. ! હૈ$$$$$$$$$$$$$$$$$$$$$ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેંર્ડનું વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ બાં નવી તેમજ ચાલુ પાકશાળાઓને મદદ આપી પગભર કરે છે. મિ ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય તેમને સ્ક્રોલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. બાલ, બાલીકાએ, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડિસેમ્બરમાં જ લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ( ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. • ૬ બીજા પરચુરણ કામ પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરો અને હાયક મેમ્બરની આર્થિક મદદથી ઉપરના કાર્યો થાય છે. આ ખાતાને રકમ મેકલવી પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. જો – મેમ્બર માટે – લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધૂની, એન. સેક્રેટરીઓ, મુંબઈ૩ શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ, . ) રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેઅરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરડા ગવર્નમેન્ટ, જનરલ, કલે, મેજર, કેપટો, નામદાર લેટ વાઈસરાયના લેટ એનરરી એ. ડી. સી, પિલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટરે તથા દેશી અને યુરેપીયન અમલદારે અને ગૃહસ્થોમાં બાદશાહી યાકતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી યાકુતી ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી ચાકુતી વીયે વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણું જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકન રૂપીયા દા. ડાકટર કાલીદાસ મોતીરામ. રાજકેટ-કાઠીયાવાડ. હ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય - શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કોલરશીપ ફંડ. આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનરૂપે આપવામાં આવે છે – (૧) હાઇસ્કુલમાં અંગ્રેજી ચેથા ધોરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. (૨) ટ્રેઇનીંગ કેલેજમાં અભ્યાસ કરી ટ્રેઇન્ડ શિક્ષક થવા માટે. (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. (૪) હિસાબી જ્ઞાન, ટાઈપરાઈટીંગ, શેટલેન્ડ, વિગેરેના અભ્યાસ માટે, (૫) કળા કૈશલ્ય એટલે ચિત્રકળા, ઇંગ, ફેટોગ્રાફી, ઇજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે. (૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લોન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મેકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે લખે – ગોવાળીઆ 2 કરોડ, ) ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ. ) શ્રી મહાવીર જૈન વિદ્યાલય. આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ માટે ધી ડાયમંડ જયુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૅરન્સ ઑફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું. Page #129 -------------------------------------------------------------------------- ________________ | નમો નિત્ય | જૈન યુગ [ શ્રી જૈન ભવે. કોન્ફરન્સનું માસિક-પત્ર ] પુસ્તક ૩ 5 માગરાર અંક ૪ માગશર ૧૯૮૪ માનદ તંત્રી મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈકેટ, મુંબઈ Page #130 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય, પૃષ્ટ, વિષય. પણ, સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો કાવ્યમાં તંત્રી ૯૩ ૬ પ્રબંધ ચિંતામણિ સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ ૧૦૧ તંત્રીની નોંધ, મહાકવિ સામળભદ્રકૃત ૧૧૧ ૧ કૅન્ફરન્સના નવીન જનરલ સેક્રેટરીઓ જયસિંહ સૂરિનું હમ્મીર મદ મર્દન કાવ્ય ૨ દેશી સંસ્થાન પરિષદ્ ૩ ધાર્મિક અસહિ. (મૂળ લેખક સ્વ. ચી. ડા. દલાલ. અનુવાદક ષ્ણુતા અને તડાઓ ૪ જૈન અંગ સાહિત્ય રા. ચંદુલાલ એસ. શાહ B. A. LL. B. ૧૧૬ ૫ એક મહાન જન ઓંલર પ્રો. શુબિંગ ૬ વિનદના પત્રો ૧૨૬ સુરત અશક્તાશ્રમ ૯૪ વિવિધ ધ, અમારો લંડનને પત્ર Mr. R J. J. ઉપદેશકને પ્રવાસ અને સુકૃત ભંડાર ફંડ ૧૨૮ જૈનયુગ –જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ ટપલખર્ચ જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષે ચર્ચાતું સહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જૈન માસિક. લખો-જેન વે કૅન્ફરન્સ ઓફીસ –વિદ્વાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની કસાયેલી કલમથી લખાયેલા ગદ્યપદ્ય લેખો તેમાં આવશે. ૨૦ પાયધુની મુંબઈ નં. ૩. –શ્રીમતી જૈન વે. કૅફરન્સ (પરિષ૬) સંબં ધીના વર્તમાન-કાર્યવાહીને અહેવાલ સાથેસાથે અપાશે. આ માસિક બહોળા પ્રમાણમાં ફેલાવો પામવાની દરેક સુજ્ઞ આ પત્રના ગ્રાહક બની પોતાના ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને મિત્રને પણ ગ્રાહકો બનાવશે અને સંધસેવાના માટે તે ઉપયોગી પત્ર છે; તે તેઓને ઉપર પરિષદના કાર્યમાં પુષ્ટિ આપશે. સરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. ૪૨૮ ૫૦૫ ૨૧૯ પુસ્તક પહેલું સંવત ૧૯૮૧ ભાદ્રપદથી વીરાત ૨૪૫૧-૫૨, ૧૯૮૨ શ્રાવણ માનદ તંત્રી–મોહનલાલ દલીચંદ શાઈ B. A. LL. B. વાર્ષિક વિષયાનુક્રમણિકા. વિષય વિષય (1) ઇતિહાસ જયશ્રી મહાવીર (તંત્રી) २७७ ઇડરને સંક્ષિપ્ત ઇતિહાસ (તંત્રી) ૧૪૩ જૈનજાતિનું અવસર્ષણ (સિદ્ધિમુનિ) ૨૪૮ ખંભાત ચૈત્ય પરિપાટી (ડુંગર) પ્રભુનાં તેજ (રા. જયન્ત) ३४७ તીર્થરાજ ચિત્ય પરિપાટી સ્તવન (મુનિશ્રી પ્રભુ પ્રાર્થના (તંત્રી) ચતુરવિજયજી) મહાવીર સ્તુતિ શ્રી (તંત્રી) યુગવર્ણન, રાજવંશાવળી (તંત્રી) ૫૭ મહાવીર સ્મરણ શ્રી (તંત્રી) ૧૨૧ વિજયલક્ષ્મી સૂરિ શ્રી પૂજ્યશ્રી (રા. ગોરધન મેરૂ ઉપર જન્મોત્સવ (રા. ગોરધનભાઈ ભાઈ વીરચંદ શાહ) - ૨૪૯ વી. શાહ) ર૮૮ વડનગર મંડન શ્રી યુગાદિ જિનસ્તવનમ રાજુલ અને રહનેમિ (રા. બાબુલાલ મોતી(સંગ્રાહક મુનિશ્રી ચતુરવિજયજી) ૪૯૪ લાલ મેદી) વસ્તુપાલ તેજપાલનો રાસ (સમય સુંદર) ૧૭ વીરપ્રભુને જન્મોત્સવ (રા. મગનલાલ દલીરાજવંશાવલિ ૫૭. ચંદ દેસાઈ) ૩૨૪ શત્રુંજય એતિહાસિક વર્ણન (મુનિ ન્યાયવિજય) ૨૬૬ (૩) કાવ્ય (પ્રાચીન) શત્રુંજય તીર્થનો ઉદ્ધારક-સમરસિંહ (પંડિત લાલ અપ્રકટ પાર્શ્વ સ્તવન (યશોવિજયજી). ચંદ ભગવાનદાસ ગાંધી) ૧૦૨, ૧૮૩, ૪૦૩ અપ્રકટ વીરસ્તવન (યશવિજયજી) એક પ્રાચીન પદ (અજ્ઞાત કવિ) " (૨) કાવ્ય (અર્વાચીન) કાયા ગીત (સહજસુંદર) અમારા મરથ (તંત્રી) ૧૬૧ કેરિયાની ચંદ્ર પ્રત્યે વિનંતી (નયસુંદર) અનાથી મુનિ (રા. ગોરધનભાઈ વિ. શાહ) ૧૭૪ ગીત (ભાનુચંદ્ર) ૨૫૪ અભિનંદન (રા. ગોરધનભાઈ વી. શાહ) ૩૧૩ ગૌતમસ્વામી ગીત (સમયસુંદર) ૩૧૩ ૧૧૩ અમારૂં મહાધામ (તંત્રી) ૪૪૪ જિન પ્રતિમા સ્તવન (સમયસુંદર) ઈક્ષુદાન (રા. ગોરધનભાઈ વી. શાહ) ૪૧ જિન સ્તુતિ, ચતુર્વિશતિ (લાવણ્યસમય) ૧૭૮ ઉ ધન (રા. ગોરધનભાઈ વી. શાહ) ૨૫૪ જિનવાણું (ભાનુચંદ્ર) કે ઝુક કુક તુહે સલામ કરે (રા. અભય) ૪૪૪ જિનવાણી (ભાનુચંદ્ર) keep fighting (યુદ્ધ ચાલુ રાખો) ૫૦૬ નલ દમયંતી ગીત (સમયસુંદર) ૮૪, ૧૨ ૪૬૫ ૬૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિષય ૫૩૫ ૨૪૦ ૭૦. ૧૯૮ જેનયુગ વિષય પૃષ્ઠ નેમિ બાર માસ (નમિવિજયજી) ૧૮૮ રવજી સેજપાળનું ભાષણ, ખાસ અધિવેશન નંદિણની બે સઝાય (ચતુર અને રૂપવિજય) ૧૬૦ સ્વાગત સમિતિના પ્રમુખ શેઠ શ્રી પર પ્રાચીન સુભાષિત (સંગ્રાહક-તંત્રી) :૪૯૬ (૫) જીવનચરિત્ર મહાવીર સ્તવન શ્રી (પ્રીતિવિજય) ૩૨૩ રાજુલ રહનેમિ સઝાય (જ્ઞાનવિમલ સૂરિ) ૨૧૫ બહાદુરસિંહજી સિંધીનું શેઠ શ્રી , , (સમયસુંદર). ૨૨૪ રવજી સોજપાળનું શેઠ. ૫૦૧ વસ્તુપાલ તેજપાલને રાસ (સમયસુંદર) ૧૭ વીરપુત્ર વીરચંદ્ર (તંત્રી) ૩૭૭ વીર વિનતી (યશોવિજય) ૨૯૦ (૬) જન - એજ્યુકેશન બોર્ડ વૈરાગ્ય સ્વાધ્યાય (લાવણ્યસમય) અઢારમી વાર્ષિક હરીફાઈની પરીક્ષાનું પરિણામ ૪૬ સ્થૂલભદ્રજી ગીત (સમયસુંદર) કામકાજની ટુંક હકીકત ૪ર૭ હરીઆલીઓ, સુધનહર્ષ કવિકતા ૪૧૧ જનરલ મિટીંગ હિત શિક્ષા સ્વાધ્યાય (વિજયભદ્ર) ૨૮૪ જન - એજ્યુકેશન બોર્ડ (૪) કૉન્ફરન્સ સંબંધી.. સરવાયું તથા હિસાબ સં. ૧૯૮૧ ના સાલનું ર૭૪ (વિશેષમાં જુઓ વિવિધ સેંધ). (૭) તંત્રીની નેંધ અધિવેશન અંગે મળેલા કેટલાક પત્રો અને અજનોમાં જનધર્મ સંબંધી ઘોર અજ્ઞાન ૪૩૩ જવાબ ૪૨૩ અધિવેશન માટેના પ્રવાસ ૪૩૧ કૅન્ફરન્સને મળેલા સાધુ સંદેશ ૫૭૦ અહિંસા ઉપર લાલા લજપતરાય ૨૦૧ કૅન્ફરંસનું ખાસ અધિવેશન ૪૬ ૭ આદ્ય નિવેદન કોન્ફરંસનું અવલોકન ૫૨૫ આગમોને ઈતિહાસ ૧૧૪ ખાસ અધિવેશન ૩૯૪,૪૨૧ આઠમી ગુજરાતી સાહિત્ય ૧૨૬-૨૦૧૭ ખાસ અધિવેશનના ઠરાવો (ગુજરાતી) ૫૫૫ | પરિષદુ (હિંદી) ૫૬૧ આનંદઘન બહાત્તરી ખાસ અધિવેશનની તૈયારિઓ ૫૭૭ આણંદજી ક૯યાણજીની પેઢી અને શ્રી શત્રઠરાવોને ખરડો કરનાર સમિતિ તથા હેલ્થ જયાદિ તીર્થો २०४ ઓફીસરો ૫૭૯ આણંદજી કલ્યાણજીની સભા ૫૧૦ પત્રિકાઓ ૫૭૮ ઈડરનો સંક્ષિપ્ત ઈતિહાસ ૨૪૭ પ્રતિનિધિઓ ૫૭૮ કચ્છી ભાઈઓ ૫૨૦ પ્રમુખ મહાશયની પધરામણી ૫૭૯ કવેન્શન, શ્રીજન ભવેકોન્ફરંસ ૪૪ પ્રચાર કાર્ય સમિતિ ૫૮૦ કૅન્ફરંસનું અધિવેશન તે પહેલાંની સ્થિતિ ૫૪૭ પ્રચાર કાર્ય ફંડ ૫૩ કૅન્ફરંસના પિતા પ્રમુખ મહાશયના અંતિમ વક્તવ્યનું ભાષણ ૫૬ ૮ કૅન્ફરંસની ફતેહ બહાદુરસિંહજી સિંધી, શ્રી જન કં. કૅન્ફરંસનું વિજયવંત ખાસ અધિવેશન ૫૧૩ ખાસ અધિવેશનના પ્રમુખ શેઠ શ્રી. ૫૩૭ કેટલાક અનુપલબ્ધ મંથે. ૨૪૬ મહારાષ્ટ્રીય પ્રતિનિધિઓનું પ્રમાણપત્ર ૫૭૬ ગુજરાતને પ્રાચીન ઇતિહાસ મંડપ, ટિકીટ વ્યવસ્થા કમિટી ૫૭૮ ચુકાદા પછીની હકીકત ૫૦૯ ૪૩૪ ૧૬૯ ૪૩૧ ૫૧૬ ૬૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ . પક. G F ૩૩ ૯,૯૩ ૩૯૨ ચાહક ૨૪૧ ને થશે પ્રથમ વાર્ષિક વિષયાનુક્રમણિકા વિષય વિષય જુનું નવું અને જાણવા જેવું જન ધર્મના સિદ્ધાંતો (ઉં.વૈન ગ્લાસના (૧) જન સાહિત્યમાં જીવનને ઉલ્લાસ ૪૭૯ બર્લીન) અનુવાદક રા. નરસિંહભાઈ ઇ. (૨) સાહિત્યમાં જીવનને ઉલ્લાસ ४७९ પટેલ ) (૩) પ્રાચીન જન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ ૪૮૨ તમે સંવત્સરિ પ્રતિક્રમણ કિધું છે? (રા. ભીમજી) ૧૫ (૪) સમાજમાં નારીનું સ્થાન ૪૮૩ દ્રવ્યનું સ્વરૂપ (તંત્રી) (૫) સ્ત્રી શિક્ષણની દૃષ્ટિ ૪૮૬ દેવપૂજા (તંત્રી) જેસલમેર પુસ્તકેદ્ધાર ૨૪૫ પ્રતિજ્ઞાની પરાકાષ્ટા-એક કથા (મુનિ અનેજન યુગનું નવું વર્ષ પર૧ ૪૯૭ જન આરોગ્યભવને ૧૬૪ ભારતને જન સંપ્રદાય (ડૅ, જે. સી. બ્યુલજૈન મહિલા સંમેલન ૫૧૯ રના ગ્રંથનું ભાષાંતર તંત્રી) ૨૯-૭૩ જેન શિલ્પ ૨૦૩ મહાવીર પ્રવચન-સંગ્રાહક તંત્રી ૮,૬૪,૯૩ જેન શિક્ષણ સુધારણ પરિષદુ વિજયસેનસૂરિના દશ બોલ-સંગ્રાહક તંત્રી જન સ્પે. કોન્ફરંસ ૫૯ ૪૨૮ સિદ્ધાર્થ રાજન અને યશોધરા દેવિ-સંવાદ (રા. જન સ્વયંસેવક સંમેલન મગનલાલ દલીચંદ દેસાઈ) ૨૧૬ તંત્રીનું નિવેદન તીર્થનો સવાલ તે આખી સમાજનો સવાલ છે ૫૦૮ (૯) મહાવીર પ્રભુ સંબંધી, નરોત્તમદાસ ભાણજી (સ્વ. શેઠ) તંત્રીનું નિવેદન પ્રેસમાં ફેરફાર ૨૪૭ નિર્વાણ સમયની ચચાં (રા. હિરાલાલ અ. બહાદુરસિંહજી (શેઠ), સિંધી તથા કસ્તુરભાઈ ૫૧૭ મણિલાલ બકેરભાઈ વ્યાસ (સ્વ) શાહ B. A.) ૪૭ મહાવીર જયંતિ અંક પરમાત્મા શ્રી મહાવીરનો સમય (રા. ચીમ ૧૨૩,૧૪૭ મોતીચંદભાઈ નલાલ દ. શાહ B. Com) યશોવિજયજીના અપ્રસિદ્ધ ગ્રંથ ૧૨૫ પ્રભુ મહાવીર દેવને મહત્તમ ઉપસર્ગ (મુનિ થતિઓનું સંગઠન ૨૪ ન્યાયવિજ્યજી) વિમલસૂરિનું પઉમરિયમ ૬૮ “બુદ્ધ અને મહાવીરનું અવલોકન” (રા. હવે શું ? પર ચીમનલાલ દ. શાહ B. Com) ૩૦૧ હાલના શુદ્ર કલહ ૧૬૫ ભગવાન મહાવીર અને જમાલીના મતભેદનું હિંદુ સંગઠન ૧૬૨ રહસ્ય (પંડિત સુખલાલજી). શત્રુજય કોન્ફરંસ, શ્રી ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ (રા. શત્રુંજય તીર્થ ૧૬૭ હરગોવિંદ કાનજી ભટ્ટ) શત્રુંજય તીર્થ અને શેઠ કલ્યાણજી આણંદજી ૪૫ “ભગવાન મહાવીર' (સમાલોચક પં. બહેચરદાસ) ૩૪૮ શત્રુંજય માટેની લડત ૪૩ भगवान महावीरका जीवन चरीत्र (रा. नाथु(૮) ધર્મ રામ પ્રેમી) ३६१ કેવલ કસોટી-એક સંવાદ (રા. મગનલાલ ભગવાન મહાવીર અને બુદ્ધનો વાર્તાલાપ દ. દેશાઈ). ૨૬૩ (મુનિ હિમાંશવિજય) ૫૧૬ • ૩૮૯ તા. ૩૭૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈનયુગ વિષય વિષય (શ્રી) મહાવીર ચરીત્રનું આલેખન અને સુઝ મુંબઈ યુનિવર્સિટી અને જૈન સાહિત્ય ૧૫૬ પુરૂષોને નિમંત્રણ (તંત્રી) ૩૭૦ યુનિવર્સિટી અભ્યાસક્રમ અને જન સાહિત્ય મહાવીર પ્રવચન (સં. તંત્રી) ૮,૬૯,૮૩ પુસ્તકે ૧૯૮ (શ્રી) મહાવીર પ્રભુની ખાસ વિશેષતાઓ (રા. યુનિવર્સિટીઓ અને જન સાહિત્ય મણીલાલ નથુભાઈ દોશી B. A.) ૨૯૧ સરવાયું તથા હિસાબ (સં. ૧૯૮૧ના આશો. (શ્રી) મહાવીર સ્વામી અને સ્ત્રીવર્ગ (બાઈ વદ ૦)) સુધીનું). ૨૩૫ વહાલી વીરચંદ) ૩૦૫ (શ્રી) મહાવીર જીવનની અદ્દભુત ઘટનાઓ સુકૃતભંડાર ફંડ અને પ્રચાર કાર્ય ૧૫૮-૧૯૮ સ્ટેડિફ કમિટીની બેઠકે (રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ (સોની) ૩૦૭ | B. A. LL. B. (૧૧) સમાજ અને શિક્ષણ (શ્રી) મહાવીર જયતિ રા. (કિશોરલાલ ઘન- આણંદજી કલ્યાણજીનું બંધારણ, શ્રી ૪૪૫ શ્યામલાલ મશરૂવાળાનું ભાષણ) રૂ. ૧૪ આણંદજી કલ્યાણજીની સભામાં પસાર થયેલા H6172 Superman by Shaw રૂ. ૪૧ ઠરા, શેઠ શ્રી ૫૬૮ મહાવીર જન્મ (મુનિ જિનવિજયજી) ૨૮૦ આપણી મનોદશા અને દાસવૃત્તિ (જૈનમાંથી) ૫૩૬ વીર જયન્તિની સાર્થકતા (જન”માંથી) ૩૨૨ કસ્તુરભાઈ લાલભાઈનું ભાષણ, શેઠ (સંગ્રાવીરની ગુણુવલી ૩૫૪ હક તંત્રી) વીર ચરિત્રનાં સંસ્મરણો (રા. મોતીચંદ ગિ. કૅન્ફરંસ અને જન સમાજ ૧૧૬ કાપડીઆ, B. A. LL. B. ૩૫૫ જન કાલેજ-એક પ્રશ્ન. (રા. મોતીચંદ મિ. સોલિસિટર) કાપડીઆ B. A. LL. B. સેલીસીટર) ૧૫૧ (શ્રી) વીર રસ્તુતિઓ (સંસ્કૃત) સંગ્રાહક-તંત્રી ૨૮૨ જન પ્રજામાં શિક્ષણ (રા. વીરચંદ પાનાવીર સ્તુતિ તથા સુવર્ણાદિ સિદ્ધિ (રા. મોહ ચંદ શાહ. બી. એ.) નલાલ બી. ઝવેરી, B. A. LL. B. ૪૮૨ સોલિસિટર) જન યુગના યોગીનાં સૂત્રો (સત્રકાર ) ૬૩ જૈન વાંચનમાલા (તંત્રી) (૧૦) વિવિધ નેધ. પ્રવૃત્તિના સન્માર્ગ (રા. ચતુર્ભુજ ખીમચંદ (કોન્ફરંસ ઑફિસ તરફથી) કોઠારી) २०० ઉપદેશકોને પ્રવાસ ૭૮ થોડાં સૂત્રો (રા. મૂળચંદ આશારામ ઝવેરી) ૪૬૩ ઉપદેશક અને પ્રચારકાર્ય ૧૯.૨૩૪ ત્રણ મહામાર્ગ (વસંતં'માંથી) ૫૨૪ કૅન્ફરંસની કાર્યવાહીને ટુંક અહેવાલ ૩૮-૭૮ કાયદાઓમાં ફેરફાર મહાત્માજીનું વ્યાખ્યાન (શ્રી મો. ક. ગાંધી) ૫ ૧૫૭ મહાવીર જૈન વિદ્યાલય (સર પ્રભાશંકર પટ્ટકન્ફરંસના કેટલાક અગત્યના ઠરાવો જૈન સંસ્થાઓ અને તેમાં વસનારા વિદ્યાર્થીઓ ૧૯૮ ણુનું ભાષણ) ૧૩૭ (મહૂમ શેઠ) નરોત્તમદાસ ભાણજી ર૭૩ મહાવીર જૈન વિદ્યાલય વિષે કાંઈક (રા. ૨૭૨ પાઠય પુસ્તકો અને વિવેચન ૧૪૦ પરમાણંદ B. A. LL. B. બનારસ હિંદુ યુનિવર્સિટી ફંડ ૨૩૮ મહાવીર જૈન વિદ્યાલય (રા. ગોરધનભાઈ , , , અને જન ચેર ૧૫૫,૨૭૧ વી. શાહ) ૩૯૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠ પ્રથમ વાર્ષિક વિષયાનુક્રમણિકા વિષય વિષય યશોવિજયજીને ક્રિયા ઉદ્ધાર (તંત્રી) ૯૪ ગુણમાલા વિદ્યાર્થીઓને (તંત્રી) ૭૧ જંબુ ગુણ રત્ન માળા વૈ નને ચૂકાદો, ના. મી. ૪૭૧ જીવન ચર્યા શાંતિને માર્ગ ૪૫ર જન એશોશિએશન એફ, ઈડીયાને વાર્ષિક સફલતાનો રસ્તો (શેઠ સુરજમલ લલુભાઈ અહેવાલ . ૧૯૮૦ નો ઝવેરી) પ૩૪ જેન કાવ્ય પ્રવેશ (૧૨) સાહિત્ય જિન દર્શન ઔર જૈન ધર્મ જૈન ધર્મ કે વિષયમેં અજૈન વિદ્વાન કી આપણાં પ્રાભૂતો (મુનિશ્રી કલ્યાણવિજયજી) ૮૭,૧૨૭ ગુજરાતના વેતાંબરોનું સાહિત્ય (જોહન્સ હર્ટલનો અંગ્રેજી લેખ અનુવાદક તંત્રી ) ૨૦૯ Jaina Philosophy જૈન રાસાઓની ઉત્પત્તિ અને વિકાસ (રા. જૈન યુવક મોહનલાલ ભ. ઝવેરી, સોલીસીટર) જન શિક્ષણ પાઠમાળા ભાગ બીજો ૪૩૭ દેવસી તથા રાઈ પ્રતિક્રમણ સૂત્ર પત્રવ્યવહાર-તંત્રી તથા રા. રામલાલ મોદી વચ્ચેનો નવપદ મહાસ્ય અને વિશ સ્થાનક ૩૫ નિત્ય નિયમ સ્મરણ પત્રવ્યવહાર-રા. ક. મા. મુન્શી તથા તંત્રી નૂતન જૈન પાઠશાળા બેરસદને અહેવાલ ૧૨૦ વચ્ચેનો ૧૫૯-૧૭૧ પર્યુષણ સાહિત્ય અંક (વીરશાસનનો) વડેદરાને શરદુત્સવ (રા. પ્રેક્ષક) ૪૭૯ પ્રીતમદાસની વાણી ૨૨૬ માગધી ભાષા (મુનિશ્રી કલ્યાણવિજય) ૯,૪૮ ભાગધી છંદ શાસ્ત્ર (B. હર્મન જેકાબીના Yoga Philosophy ૩૯ રાધનપુર જન મિત્ર મંડળનો ત્રિવાર્ષિક અહેવાલ ૧૨૦ પત્રો). ૧૧૪ રાજસ્થાની ભાષા (તંત્રી) લાલપર દેરાસરજીનો રિપોર્ટ ૪૮૮ વર્ધમાન તપગુણ વર્ણન વિમલસૂરિનું પઉમરિયમ (મુનિ શ્રી વિહાર વર્ણન અમર વિજય) ૧૩૩ શ્રાવક ધર્મ દર્પણ વિમલસૂરિનું પઉમરિયમ (સાક્ષર કેશવલાલ શ્રાવિકા ધર્મ દર્પણ - હર્ષદરાય ધ્રુવની નોંધ પોથી ઉપરથી) ૧૮૦ શીલ રક્ષા સુમિત્ર રાજષિને રાસ ઋષભદાસ કૃત. લેખક સરલ ભગવદ્ ગીતા તંત્રી. સુમન (દીપોત્સવી અંક) (૧૩) સ્વીકાર અને સમાલોચના સુવર્ણમાળા રામજયન્તિ અંક ચિત્ર ૧૯૮૧) ઉપદેશ રત્ન કેષ ૩૮ સુંદર બાલ વચનામૃત ૨૨૭ Karma Philosophy ૩૯ હિંદી કર્તવ્ય કૌમુદી કુમારિકા ધર્મ હ૭ જ્ઞાન પંચમી અને તેનું ઉદ્યાપન ૭૭ ૩૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. સંવત ૧૯૮૨ ભાદ્રપદથી પુસ્તક બીજું વીરાત ૨૪૫૨-૫૩, ૧૯૮૩ શ્રાવણ માનદ તંત્રી-મેહનલાલ દલીચંદ દેશાઈ, B. A. LL. B. બીજા વર્ષની અનુક્રમણિકા. ૨૪૦ વિષય વિષય અંગત પાર્થ અને વિર સ્તવન (આનંદઘનજી કૃતઅમારે સત્કાર ૧૪૩, ૨૮૯ સં. તંત્રી) ઇતિહાસ શ્રી મહાવીર રાસ (ક્ત અભયતિલક ગણું) ૫૭ The Geneology of the Jugat Seths મેઘાત તીર્થમાળા (સંશોધક તંત્રી) ૧૫ર of Murshidabad by Puranchand. રાજતિલક ગણિકૃત શાલિભદ્ર રાસ (સ્વ. મણી- લાલ બ. વ્યાસ). ( ૩૭૦ Nahar M. A. B. L. વિક્રમ ૧૫ મા સિકાના કેટલાક જન કવિઓની પાટણ ચૈત્ય પરિપાટી (મુનિશ્રી કલ્યાણવિજયજી) ૧૦૩ કાવ્ય પ્રસાદી (સં. તંત્રી) ૧૬૯ પ્રાચીન જન પરિષદ (રા.મોહનલાલ દ. દેશાઈ) ૧૧૮ વીર રાસ (પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી) ૧૫૭ કાવ્ય (અર્વાચીન) શ્રી શત્રુંજયની એક અતિહાસિક બીન (પ્રેષક આકાંક્ષા (૨. ગોરધનભાઈ વીરચંદ શાહ). | મુનિ રંગવિજયજી) ૨૪૧ ગાંધીજી (રા. ધીરજલાલ બ. શાહ) ૪૪૦ શ્રી સિદ્ધ મહાવીર (શ્રી દેવચંદ્રજી) જયશ્રી મહાવીર (તંત્રી) ૩૩૮ હરીઆલી (સં. તંત્રી) બિલ્પણ કવિ કૃત ચૌર પંચાશિકા (અનુવાદક જીવનચરિત્ર, કલાધર B.A. LL. B.) અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી (રા. મોહનસ્નેહના સરજ્યા (રા. ધીરજલાલ બ. શાહ.) ૪૨૨ લાલ દ. દેશાઈ) ૪૨૩-૪૭૩-૫૬૭ Holy Shatrunjaya (by Mr Chinu ડાહ્યાભાઈ ધોળશાજી (રા. રણજીતરામ વાવાbhai C. Jhavery) ૨૩૭ ભાઈ M. A.) - ૧૭૪ કાવ્ય (પ્રાચીન) વિજયરાજસૂરિ (તંત્રી) અધ્યાત્મ ઋષભ નમસ્કાર સ્તુતિ (સં. તંત્રી) ૫૨ મી. વીરચંદ રાઘવજી ગાંધી (સં. તંત્રી) ૨૩૪ એક શ્રેષારિક ગીત (સં. સ્વ. મણિલાલ બકે જૈન વેટ એજ્યુકેશન બોર્ડ રભાઈ વ્યાસ) ૧૨૭ અભ્યાસક્રમમાં ફેરફાર ૩૯૭ શ્રી જિનેશ્વર સૂરિકૃત મહાવીર જન્માભિષેક અભ્યાસક્રમ (સં. સ્વ. મણિલાલ બ. વ્યાસ) ૩૬૭ શ્રી જેન કહે, એજ્યુકેશન બોર્ડ (રા. વીરચંદ તેજવિજયજી વિરચિત શ્રી કેશરિયાજીનો રસ પાનાચંદ શાહ B. A.). ૨૦૦ (સં. તંત્રી ૪૮૧-૫૬૩ ધાર્મિક પરીક્ષા ૩૯૭ ૪૭૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ બીજા વર્ષની અનુક્રમણિકા વિષય ૨૮૪ ૨૮૪ ૨૪૮ ૪૧૭ ૨૫૦ વિષય પૃ8 ૧૯મી ધાર્મિક હરીફાઈની ઇનામી પરીક્ષાનું પેટેસ્ટ સભા પરીણામ ૪૭૨ મ ણમggવા-પ્રાકૃત શબ્દ મહાર્ણવ ૫૦૫ પાઠય પુસ્તકે ૩૯૮ પ્રકીર્ણ ૨૪૯ સરવાયું તથા હિસાબ સં. ૧૯૮૨ ના આ પુસ્તક ભંડારોનો ઉદ્ધાર ૫૦૨ વદ ૦)) સુધી ૪૦૪ બીજાં અવસાન ૫૧૧ ઑલરશિપ ૪૭૩ મિ. મુન્શી કમિટી અને રા. મોતીચંદભાઈ ૪૯૫ તંત્રીની નેંધ મિ. મુન્શી કમિટી અધ્યાત્મ હરીઆલી ૧૪૯ યુનિવર્સિટીમાં પ્રાકૃત સાહિત્ય ૫૦૩ આનંદઘનજી કૃત ચોવીસી કે બાવીસી ૧૪૬ શ્રીયુત વાડીલાલ મોતીલાલની કદર કવિ શ્રી ન્હાનાલાલ જન્મ સુવર્ણ મહોત્સવ ૨૪૮ શ્રી શત્રુંજય પ્રકરણ ૨૪૩ કેશરિયાજી પ્રકરણ અને દિગંબરી ભાઈઓની શું તાંબરીઓએ દિગંબરભાઈઓને માર્યા? ૪૦૮ મનોદશા ૪૮૭ શગારશાસ્ત્ર ૧૪૪ કેશરિયાનાથજીના સંબંધમાં બે અતિહાસિક શ્વેતાંબર અહેવાલો ઉલ્લેખો ૫૦૯ સામાયિક સૂત્ર છેવટે ૨૮૬ સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ૨૦૨ જલપ્રલયનાં સંકટ ૫૦૭ ધર્મ જગમંદિરલાલ જનીને સ્વર્ગવાસ ૫૧૧ આપણું ખમાસમણુ અથવા પ્રણિપાત સૂત્ર જન ઇતિહાસ સાહિત્ય ખાસ અંક ૮૧ (આશાચંદ્ર B. A.) ૨૯૮ જેને અને તેમનું સાહિત્ય આધુનિક વિજ્ઞાન અને જૈન ધર્મ (વ્યાખ્યાત્રિી જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ ૮૪ ઉં. મિસ કો. જૈન સાહિત્ય પરિષદની જરૂર. ૨૦૩ શ્રી ગૌતમ સ્વામીનું વર્ણન ૧૪ જૈન શુદ્ધિ ૨૦૫ ચિદાનંદજી કૃત સ્વરોદયજ્ઞાન (સં. તંત્રી) ૨૬૩ જેનો અને વ્યાયામ ૨૪૫ જન ધર્મ ડા, જેકાબી. અનુવાદક રા. સિભાગ્યચંદ જૈન ડાકટરોની કદર ૨૪૬ ઉ. દોશી B. A. ૫૧૮ જૈન વિદ્યત્તજક સહકારી મંડળી લિમિટેડ ૨૪૭ Jainism by Prof. Josef Zubaly Ph.D. જેને વિરૂદ્ધ વિષમય સાહિત્ય ૨૫૦ જન ધર્મ અનુવાદક રા. હીરાલાલ ૨. કાપડીજૈન અને મિ. મુન્શીનું પ્રકરણ ૨૮૨ આ M. A.) ૫૪૭ જૈનધર્મપ્રકાશના અભિપ્રાય ૯૬૪ શ્રી તત્વાર્થ સૂત્ર સંબંધી કેટલાક ચર્ચવાના દક્ષિણ મહારાષ્ટ્ર જન , પ્રાંતિક પરિષદ ચોથું મુદ્દાઓ (પં. સુખલાલજી) ૫૫૬ અધિવેશન ૨૦૧ ધર્મના નામે ધાડ (શ્રી. મોહનદાસ ક. ગાંધી) ૫૧૭ દાનવીર કાર્નેગી ૨૦૬ નમસ્કાર (સં. તંત્રી) ૫૦૧ શ્રી દેવચંદ્રજી ૧૪૫ નવા વર્ષની કેટલીક ભાવનાઓ (તત્રી) ૫ દેવચંદ્રજી કૃત અપ્રકટ સ્તવન ૧૪૫ પાર્થ અને વીરસ્તવન (શ્રી આનંદધનજી કૃત ધર્મધ્વજના સંપાદકને સૂર ૫૦૯ અર્થકાર મુનિ કપૂરવિજયજી) ૨૬૯ ન્યાયમૂર્તિ શ્રી કૃષ્ણલાલભાઈ ૪૪૯ શ્રી મહાવીરના બંધને પાત્ર કોણ? પ્રાચીન દ્વારકાપુરી ૧૪૫ શ્રી મહાવીરના શ્રાવકો ૩૫ ૩૬૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ४७० વિષય વિષય મહાત્મા ગાંધીજીને (લેખક ઉતમતનય) ૨૨૬ વર્ધમાનના ગૃહવાસ પરથી બેધ (શ્રી શાત) ૩૩૭ મારા અંગત ફુરેલા વિચાર (રા. ઉત્તમ વર્ધમાન સ્વામીની વ્યવહાર્યતા (રા. લક્ષ્મણ તનય). ૪૮૨ ૫૪૮ રઘુનાથ ભીડે) ૩૮૩ ' મોહ પરાજયરૂપક નાટકનો સંક્ષિપ્ત સાર (અનુ. શ્રી વિરપ્રાર્થનાઓ (સં. તંત્રી) : તંત્રી). ૨ વાદક પં. ફતેચંદ કે. લાલન) ૨૮૬ વરસ્તુતિઓ (સં. તંત્રી) રત્નત્રયી (વ્યાખ્યાના રા. ઉમેદચંદ ડી. બર- શ્રી વીર નિર્વાણુ સંવત (પૃ. જયસવાલના હિંદી ડીઆ B. A.). ૨૯૩ લેખ પરથી ભાષાંતર તંત્રી) ૧૨ મામૃત (છાયા નાટક-અનુવાદક રા. ભોગીલાલ શ્રી વીર ચરિત્રથી વિગતે (સં. તંત્રી) ૬૭ અ. ઝવેરી B. A. LL. B) ૨૫૮ શ્રી વીરસ્તુતિ (રા. ઉમેદચંદ ડી. બરોડીઆ સામાયિક યોગ અને તેથી થતો આત્મવિકાસ B. A.) ૩૪૨ (વ્યાખ્યાતા પંડિત ફતેહચંદ કે. લાલન)૨૫૧-૫૫૭ વીર ચરિત્રને લેખક (મુનિશ્રી દર્શનવિજયજી) ૩૪૫ મહાવીર પ્રભુ સંબંધી હિંદુઓએ કરેલું શ્રી વીર નિર્વાણ સ્મારક (તંત્રી) ૮ આચારાંગમાં શ્રી મહાવીર ૧ વિવિધ નેધ (કૅન્ફરન્સ ઓફીસ તરફથી) ઇવસ્થ દશામાં શ્રી મહાવીર પ્રભુનાં વિહાર અમને મળેલા પત્રો ૧૯૮ સ્થળો (રા. બી. જી. ભણશાલી B. A.) ૩૭૪ અમદાવાદને શ્રી સુકૃતભંડાર કંડમાં ફાલો ૩૯૭ તંત્રીનું વક્તવ્ય (શ્રી વીર ચરિત્ર અને તે માટેનાં ૪૦૫ સાધને) ૬૮ એક વિજ્ઞપ્તિ श्रीमान् तीर्थकर श्री महावीर और वेद (श्री ઉપદેશક મારફતે સંસ્થાનું પ્રચાર કાર્ય ૧૯૭ બાલચંદ્રાચાર્ય) પ૩ ઉપદેશકેનું પ્રચાર કાર્ય અને સુકૃત ભંડારફંડ ૩૯૬ પ્રભુ મહાવીરને મહત્તમ ઉપસર્ગ (મુનિ ન્યાયવિજય) ૨૩ કવેન્શનમાં સુકૃત ભંડારફંડ ૩૯૭ ભગવાન મહાવીરની સિદ્ધાંત ભૂમિકા (રા. પર. મિ. કનૈયાલાલ એમ. મુશી સાથેના પત્ર વ્યવહાર૩૮૬ માણંદ) ૩૮૧ શ્રી કેશરિયાનાથના કહેવાતા ઝગડા સંબંધી રીપોર્ટ શ્રી મહાવીર નિર્વાણ દિવસ (તંત્રી) ૬ (શ્રીયુત મોતીચંદ ગિ. કાપડીઆ તરફથી શ્રી મહાવીર નિર્વાણભૂમિ (નવજીવનમાંથી મળેલ) ૪૬૧ સં. તંત્રી) શ્રી કેશરિયાનાથજી તીર્થ પ્રકરણ ૫૧૨ શ્રીમન મહાવીરના શરીરનું વર્ણન (સં. તંત્રી) ૧૩ ખાસ અધિવેશનના પ્રમુખ મહાશયની સખાવતે ૪૦૮ શ્રી મહાવીર સંવાદ ખારચીને પત્ર ૫૧૪ શ્રી મહાવીર અને આર્યસ્કન્દક (સં. તંત્રી) ૧૮ જલપ્રલય અને આ સંસ્થા ૫૧૨ શ્રી મહાવીરના છદ્મસ્થ દશાનાં વિહાર સ્થલો જાહેર સભામાં પસાર થએલા ઠરા. (તા. ૧૮ (પંડિત બેચરદાસ જીવરાજ દેશી) | મી માર્ચ ૧૯૨૭) ૨૯૨ H6142-Superman-21. Shaw Jain Literature Society London xe મહાવીર જયંતિ (વ્યાખ્યાતા પંડિત લાલચંદ્ર ભ. જો હિંદુ ગણાય છે ? ૫૧૩ ગાંધી). જન ગુર્જર કવિઓ પ્રથમ ભાગ ૫૧૬ શ્રી મહાવીર ચરિત્ર રહસ્ય (શેઠ કુંવરજી આ- ડભેજીમાં પ્રચારકાર્ય અને સુકૃત ભંડારફંડ ૭૫ - શૃંદજી) ૩૩૭ દિગંબર ભાઈઓ સાથે પત્ર વ્યવહાર ૪૬૨ શ્રી વર્ધમાનનો ઉપદેશ અને સમાજ પરપ૬ પરચુરણ આવેલી રકમો Page #139 -------------------------------------------------------------------------- ________________ બીજા વર્ષની અનુક્રમણિકા ૩૦૨ ૨૭૨ વિષય પૃષ્ઠ વિષય પૂના સંસ્કૃત કોલેજ અને જન અભ્યાસક્રમ ૨૭૪ વસંત્સવ (શ્રી ખબરદાર પરથી) ૨૮૧ પ્રોપેગેંડા કમિટીનું કાર્ય ૭૪, ૧૫, વ્યક્તિ સ્વાતંત્ર્ય (સં. તંત્રી) ૨૦૭ શ્રી પ્રચારકાર્ય સમિતિના સભ્યોને પ્રવાસ ૧૮૬ The Shatrunjaya Dispute as seen શેઠ ફકીરચંદ પ્રેમચંદ ર્કોલરશિપ પ્રાઈઝ ૧૯૭ by a European by Dr. A. Guબનારસ હિંદુ યુનિવર્સિટી અને જન ચેર ૭૬ erinot ૨૩૮ બગડી (મારવાડ) મુકામે મળેલું અતિસમેલન ૫૧૫ શ્વેતાંબર અને દિગંબર (રા. દયાલ ગંગાધર બેલગામમાં પ્રચાર કાર્ય ૩૯૫ ભણસાલી g. A.) ૩૧ મણીલાલ ખુશાલચંદને વિશેષ પ્રવાસ હેમચંદ્રાચાર્ય અને રાજાધિરાજ (વિવિધવિચારમાલા” માતરમાં કન્યાવિક્રય ૪૭૦ પરથી) મિ. મુનશીને લખાણ સામે વિરોધદક સભા ૪૦૬ સાહિત્ય મુંબઈ યુનિવર્સિટી સાથે થએલો પત્રવ્યવહાર ૩૯૩ ઉખાણાં (સં. તંત્રી) જેન સાહિત્ય સંશોધક ૪૧૬ વિદ્વાનને જન પુસ્તકે પૂરાં પાડવાને પ્રયાસ ૭૮ જન ગુર્જર કવિઓ ભાગ ૧. તે સંબંધી અભિશ્રી શત્રુંજય પ્રચારકાર્ય સમિતિનું બંધારણ ૧૯૬ પ્રાયો ૪૧૭ શ્રી શત્રુંજય અને વરીષ્ઠ ધારાસભા તત્વાર્થ સૂત્રનું કર્તવ (રા. હીરાલાલ ર. કાપશ્રી શત્રુંજય પ્રચાર કાર્ય સમિતિને રિપોર્ટ ૨૮૦,૪૭ ડીઆ M. A. ૨૬૬ શત્રુંજય પ્રચાર કાર્ય સમિતિની બેઠક ૪૬૮ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન (સં. તંત્રી) ૩૦૬ સરવાયું તથા આવક જાવકને હિસાબ સં. ભારવિનું 8) ભટિકાવ્ય (પંડિત લાલચંદ ભ૦ ૧૯૮૨ ના આસો વદ ૦)) સુધી ૩૯૮ ગાંધી) ૪૩૮ સિક્યુરીટિઓનું લિસ્ટ ૪૦૩ મધ્યકાલીન સાહિત્યપર સાક્ષર શ્રી કૃષ્ણલાલભાઈ ૧૨૫ સુકૃત ભંડારફંડ ૭૭,૪૭૧ ૫૧૫ સ્તુતિ સ્તોત્રાનું પર્યાલોચન (રા. હીરાલાલ ૨. સ્કુલ લીવીંગ એકઝામિનેશન બેડ એફ મુંબાઈ કાપડીઆ M. A. યુનિવર્સિટીના પ્રમુખને લખવામાં આવેલ પત્ર૪૫૧ શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ (રા. મતીસમાજ અને શિક્ષણ ચંદ ગિ. કાપડીઆ B. A. LL. B. ૮૯ અંગ્રેજી રાજ્યની સ્થાપનામાં નાનો હિસ્સો સ્વીકાર અને સમાચના | ('યુગધર્મ'માંથી) ૪૦૯ અભિમન્યુ વ્યાખ્યાન તથા અભિમન્યુ લોક આગોદય સમિતિનું કર્તવ્ય (જૈન અભ્યદયાકાંક્ષી)૨૭૧ સાહિત્ય ઉક્ત (દક્ષિણ) પરિષદુની સ્વાગત સમિતિના પ્રમુખ जीतकल्प सूत्रम् સખારામ દેવચંદનું ભાષણ જેસલમેર ભાંડાગારીય ગ્રંથોની સૂચી ૨૨૯ ૧૮૫ જન - કોન્ફરંસે નિમેલી મિ. મુન્શી સંબંધી નેતર દષ્ટિએ જૈન ૧૮૭ કમિટીનો રિપોર્ટ ૩૧૯ તરંગવતી ૧૮૧-૧૯૩ જેને વિરૂદ્ધ વિષમય સાહિત્ય ૩૨૧ તત્વર્યાયિામ સૂત્ર ૧૯૭, ૧૯૪ દક્ષિણ મહારાષ્ટ્ર જન પ્રાંતિક પરિષદ नबविलास याटक ૧૮૮ ચોથું અધિવેશન પ્રમુખ રા. મોહનલાલ निर्बाण कालिका ૧૯૩ દલીચંદ દેશાઇનું ભાષણ २०४ मेघ महोदय वर्ष प्रबोध ૧૮૭ પત્ર વ્યવહાર રા. ઉત્તમતનય અને શેઠ... ૫૮ સોમવા ૧૮૮ પરિષદમાં પાસ થયેલા ઠરાવ ૨૨૪ ત્રિભુવન દીપક પ્રબંધ ૧૮૪ Page #140 --------------------------------------------------------------------------  Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. ऐ जैन नौजवानों कातिलपना हटा दो। उठा कमरको कसके आगे कदम बढा दो॥ निःकलंककी तरह तुम मजहब मरना सीखो। गैरोंके आक्रमणसें इस धर्मको बचादो॥ सन्तान वीर होकर नामर्द बन रहे हो।। होते हैं वीर कैसे आलमको यह दिखादो ॥ –ાસપુષ્પાંગ. પુસ્તક ૩ વિરત સં. ર૪૫૪ વિ. સં. ૧૯૮૪ માગશર અંક ૪ સામાયિક ક્રિયાનાં કેટલાંક સૂત્રો. નવકાર સૂત્ર-પંચ પરમેષ્ટીને નમસ્કાર. | દોહરા. નમું પ્રભુ અરિહંતને, નમું સિદ્ધ ભગવંત, નમું આચાર્ય અને નમું, ઉપાધ્યાય ગુણવંત. ૧ નમું લકમાં જે બધા, સાધુ છે વિચરંત, પરમેષ્ટી તે પાંચને, સજજન સહુ નમંત, ૨ નમસ્કાર આ પાંચને, કરે પાપને અંત, સહુ મંગલમાં તે પ્રથમ, મંગલ કહ્યું મહંત. ૩ ઈરિયાવહિયં-વિરાધનાની આલોચના-પ્રાયશ્ચિત. | દોહરા. “ આજ્ઞા આપે હે પ્રભુ! પડિકયું છર્યાવહી?' ઈચ્છાએ' આજ્ઞા થતાં, પડિકશું ઇર્યાવહી. ૧ જાવાના માર્ગે જતાં, વિરાધના જે થાય, ગમને આગમને તથા, પાપક્રિયા થઈ જાય. ૨ પ્રાણી ચંપાઈ જતાં, બી ચંપાઈ જાય, વનસ્પતિ ચંપાઈને, પાપક્રિયા થઈ જાય. ૩ ઠાર ભૂમિફાડા અને, પંચવર્ણ શેવાળ, ચપાયાં જલ માટી ને કરોળીયાની જાળ. ૪ કર્યા વિરાધિત મેં કદિ, એકેંદ્રિય ક્રિય. ત્રીદ્રિય ચતુરિંદ્રિય અને, જી પંચેદ્રિય. ૫ કોઈ જીવ સામા હયા, ઢાંક્યા પળની માંહ, ઘસ્યા ધરતીને મસળીને, અથડયા માહોમાંહ. ૬ સ્પર્શ કરીને દૂભવ્યા, ઉપજાબે પરિતાપ, ગ્લાનિ કરી મૃતવત કર્યા, કર્યા ઉપદ્રવ-પાપ. ૭ એકથી લઈ બીજે સ્થલે, મૂક્યા હોય કે, જીવતથી જુદા કર્યા, “દુષ્કત, મિથ્યા છે, ૮ જે જે કરી વિરાધના, દિયા પાપની હે, તે તે મુજ સહુ દુષ્કતો, મિથ્થા મિથ્યા છે. ૯ તસ્યઉતરી --કાયોત્સર્ગને સંક૯પ અને હેતુ. દોહરા. ઉત્તમ કરવા આતમને, કરવા પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ કરવા કાજ ને, થવા શલ્યથી મુકત. ૧ કરવા ઉચ્છેદન તથા, મૂળથી પાપ જે કર્મ, શરીર-વ્યાપાર નજી, રહું હું કાયોત્સર્ગ. ૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ જનયુગ “અન્નત્થ ઊસિએણ-કાયોત્સર્ગના આગા. દેહરા. લેતાં શ્વાસોશ્વાસને, ઉધરસ ખાતાં છીંક, બગાસું આવે જે કદિ, રાખ ન ભંગની બીક. ૧ ઓડકાર ખાતાં તથા, વાયુસંચર થાય, ચકરી આવે કે કદિ, પિત્તથી મૂછ થાય. ૨ સૂક્ષ્મ અંગસંચારથી, સૂક્ષ્મ શ્રેષ્ઠ સંચાર, સૂમ દષ્ટિના ચલનથી, છે આગાર નિર્ધાર. ૩ માગશર ૧૯૮૪ એ આગારાદિ થકી, થઈ ન જાશે ભંગ, અવિરાધિત મુજ હૈ સદા, કાયોત્સર્ગ અભંગ. ૪ અરિહંત ભગવંતને, નમસ્કાર સવિધાન, જ્યાં લગી હું પાછું નહિ, કાયોત્સર્ગ-ધ્યાન; ૫ ત્યાં સુધી મારા શરીરને, રાખી એકજ હોય, મૌન રહી થાને રહી, વસરાવું હું કાય. ૬ તંત્રી. તંત્રીની નોંધ. ૧ કંન્ફરન્સના નવીન જનરલ સેક્રેટરીએઃ સ્ત્રી પુરૂષોમાં અજ્ઞાન અને અલ્પ સામર્થ છે, ધાર્મિક ની નિમણુકના સમાચાર ગત અંકમાં અપાઈ ચૂઃ અસહિષ્ણુતા અને ક્ષુલ્લક્તા છે, પુષ્કળ તડાંઓ અને કયા છે. એક શ્રીયુત ચીનુભાઈ લાલભાઈ એ ડબલ કુસંપ છે, ખરા ધર્મનું રહસ્ય પ્રચાર પામ્યું નથી, ગ્રેજ્યુએટ છે અને સેલિસિટર છે. તેમનામાં વિચાર - ઉત્તમ પુસ્તકે ઉપજાવાયાં નથી, શિલાલેખોની શકિત અને નિર્ણયબુદ્ધિ સારી છે અને દરેક બાબ: સાચવણી નથી અને અજ્ઞાનથી તે લુપ્ત થતા જાય તને સમજી તેનો તોડ કાઢવા જેટલી શક્તિ ધરાવે છે. છે, તીર્થોના સુંદર વહિવટ નથી તેમ તેના ઇતિઅમદાવાદના પ્રસિદ્ધ નગર શેઠ શાંતિદાસના વંશજ હાસની પૂરી માહિતી નથી, વગેરે અનેક દુઃખદ સ્થિછે તેથી ખાનદાની પરાપૂર્વથી ઉતરતી આવી છે. તિમાંથી સમાજને ઉધારવા માટે ખરું કાર્ય કરી બીજા શ્રી એટલે લમીથી સંયુકત શ્રીયુત નગીન- બતાવે તેવી શક્યતાવાળી કૅન્ફરન્સની મહા સંસ્થા દાસ કરમચંદ પાટણના વાસી મુંબઈના એક જબરા છે. કેટલીક પેટમાં દુઃખે છતાં માથું કુટનારી સ્વાર્થવેપારી છે. તેમણે અંગ્રેજી કેળવણી લીધી છે, અને લોભી અને અશુભનિષ્ઠાવાળી છૂટી છવાયી વ્યક્તિઓ હમણાંજ મોટો સંધ કચ્છના ભદ્રેશ્વર તીર્થને પાટ- ભલે ગમે તે બેલે ગમે તે લખે છતાં જેનામાં શુદ્ધ @થી કાઢી “સંધપતિ’નું બિરૂદ તેમણે યોગ્ય રીતે નિષ્ઠા અને પ્રામાણિક બુદ્ધિ છે તે અમારું ઉપલું મેળવ્યું છે. તેમનામાં કંઈ કરી બતાવવાની, અને વક્તવ્ય જરૂર સ્વીકારશેજ. સમાજના સંગઠનના કાર્યમાં ખાસ ભાગ લેવાની ઉત્કટ ધગસ અને ઉલટ છે. તેઓ ધારે લેકમાં શ્રદ્ધા છે, તેને વેડફી અવળે રસ્તે દેરી તે મુંબઈમાં કે પાટણમાં કૅન્ફરન્સનું હવે પછીનું જનારી જનારી વ્યક્તિઓ દરેક સમાજમાં, દરેક પ્રાંતમાં, અધિવેશન ભરાવી શકે તેમ છે. “કૅન્ફરન્સ ” એ એ ને દરેક દેશમાં હોય છે, છતાં સામાન્ય રીતે લેક ને દરેક એવી મહાન સંસ્થા છે કે તે દારા સમસ્ત સમાજના નાયકે જે મન પર લઈ શુદ્ધ નિષ્ઠાથી કાર્ય કરવા દરેક જાતનાં દરેક હિતકાર્ય હાથમાં લઈ શકાય પ્રત્યે પિતાને પુરૂષાર્થ કરવાનું અબાધિત રીતે ચાલુ તેમ છે. તે સમસ્ત ભારતની વેતામ્બર મૂર્તિપૂજક રાખે તો તેમને અનુસરવાની અને સહાય કરવાની કેમની પ્રતિનિધિ છે. તે કામની ઉન્નતિ અર્થે જે શ્રદ્ધાવાળા પુષ્કળ લોકો છે. કાર્ય ઘણું છે, તે કાર્ય કંઇ કર્તવ્ય છે તે સર્વ કોન્ફરન્સ દ્વારા સફળ થઇ અમલમાં લાવવા દ્રવ્યની જરૂર છે. કાર્યકરો, દ્રવ્યશકે તેમ છે. સમાજમાં અનેક સડાઓ છે, પુષ્કળ વાન અને લોકોના સહકારથી સર્વ સિદ્ધિ છે. કુરિવાજ છે, દરિદ્રતા છે, અતિ મરણ પ્રમાણે છે. આ નવીન સિટ જનરલ સેક્રેટરીઓ પર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૫ તંત્રીની સેંધ લોકે ઘણી આશા બાંધે છે. તેઓ નાયક બની પ્રાંતમાં દેશી રાજ્યોની પરિષદ ભરાઈ છે. ઠરાવો લોકને દોરશે અને આપણી આ મહા સભાનું સુકાન થયા છે, લોકનાં દુઃખનો અવાજ ઠડો પણ માકુલ દીર્ધદષ્ટિથી પોતાની સાથે કાર્ય કરનારાઓનો સંહ- શબ્દોમાં થયો છે; અને આખા હિંદના સર્વ દેશી કાર સાધી ચલાવશે એ આશા અસ્થાને નથી. શ્રી સંસ્થાનોની પરિષહ ભરવાને ઠીક પહેલો પ્રયત્ન ઉપર આણંદજી કલ્યાણજીની પેઢી સંબંધી કૅન્ફરન્સ પૂર્વે જણાવેલી પરિષદુથી થયો છે. જે ઠરાવ કર્યા છે, તેથી તેની સાથે કે ઈ. જાતને આવી પરિષદમાં જૈનોએ સારા પ્રમાણમાં ભાગ વિરોધ અસ્તિત્વમાં હતો એવી માન્યતા ભ્રમણારૂપ લેવાની જરૂર છે. જૈનોનો મોટો ભાગ દેશી રાજ્યમાં છે. આવી ભ્રમણ કદાચ ક્યાંક ખૂણામાં કોઈને રહી વસે છે, જન શ્વેતાંબર મૂર્તિપૂજક કામનાં લગભગ હોય તે આ સેક્રેટરીઓથી દૂર થશે એવી અમારી બધાં તીર્થો દેશી રાજ્યોની હકુમતમાં આવેલાં છે. ખાત્રી છે. સર્વ કાર્યકર્તા માટે નીચેનું સૂત્ર ખાસ પ્રસિદ્ધ મહાતીર્થ શત્રુંજય દેશી રાજ્યમાં આવેલું છે ઉપયોગી છે કે Live અને તેના સંબંધમાં હમણાં ઉપસ્થિત થયેલ વિચિત્ર "For the cause that needs assistance પરિસ્થિતિ સર્વના ધ્યાનમાં છે. આવી પરિષદમાં For the wrong that needs resistance પિકાર ઉઠાવ, ઠરાવ કરવા, ને તે ઠરાવો અમલમાં For the future in the distance મૂકવા એ જે બની શકે તો દેશી રાજ્યનાં દુઃખ And the good that you can do." હળવાં કરી શકવાનું બને; ને તેમ થાય છે તે ઓછું ૨ દેશી સંસ્થાન પરિષદ–ની બેઠક તા. ૧૭ પુણ્ય નથી. .. અને ૧૮ મી ડીસેમ્બર ૧૯૨૭ ને રોજ મુંબઈમાં ૩ ધાર્મિક અસહિષ્ણુતા અને તડાઓમળી હતી અને તેમાં અનેક મહત્ત્વના ઠરાવો થયા ગત ડીસેંબર માસમાં અફગાનિસ્તાનના રાજા અમાર હતા. બ્રિટિશ પરદેશી છે, અને આપણું રાજાઓ- નુલ્લાખાન મુંબઈમાં પધાર્યા તે વખતે મુંબઈની ઠાકોર સાહેબો દેશી છે. બંનેની રાજ્યપદ્ધતિ ઘણી પ્રજાએ અતિશય માન આપ્યું હતું. તે માનને તેઓ રીતે જુદી પડે છે અને સરખામણી કરતાં એકંદરે લાયક હતા એમ તેમનાં સર્વ ભાષામાં તરી રહેલી દેશી રાજ્યનાં જાલમ, કરો અને વિપરીત ન્યાયતેમની ઉચ્ચ સંસ્કારિતા, ઉદાત્ત વિચારશીલતા અને રીતિ અત્ર તત્ર ભયંકર રૂપે દેખા દે છે તેથી બ્રિટિશ વિશાલ હદયનિષ્ઠતા સાક્ષી પૂરે છે. તેનાથી અને રાજ્ય વધારે સારું છે, એમ માનવા લોકે લલચાય લોર્ડ બનહેડના કમિશનની નિમવાની રીતિથી છે. હિંદના વતની હિંદીઓને ત્રાસ આપે એ અત્યારે આખા ભારતમાં એક નવીન જાતને અક૯ય સ્થિતિ ઉત્પન્ન થવામાં બ્રિટિશ રાજ્ય નિમિત્તભૂત એકસંપીનો બેસ આવ્યો છે. જેનેએ તે જેસને છે. બ્રિટિશ રાજ્યની દેશી રાજ્યોને રક્ષણ આપવાની ભારતના એક અંગ તરીકે વધાવી લેવા યોગ્ય છે. નીતિ કારણભૂત છે-અને તેમાં તેમની પોલીસી રહેલી વિશેષમાં તે ભલા પ્રજાપ્રિય રાજાના કેટલાક છે એમ પ્રખર રાજદ્વારીઓ પોકારતા જોવામાં આવે અને ધાર્મિક અસહિષ્ણુતા સંબંધી છે તે તો દરેક છે. મહાત્મા ગાંધીજીના શબ્દો એ છે કે દેશી રાજ્યો સંપ્રદાયે-ધર્મ સમાજે વિચારવા યોગ્ય છે. પિતાની ગુલામ છે અને તેથી તેની પ્રજા ગુલામની ગુલામ સીઆ અને સુન્ની એ બે મુખ્ય ભાગમાં વહેચાયેલી છે. આ સ્થિતિ બને તેટલી દૂર કરવા માટે લોકોમાં મુસ્લિમ કામને ઉદ્દેશીને બોલાયેલા શબ્દો પરથી બળ આવવાની જરૂર છે અને તે બળ લાવવા માટે જણાય છે કે તે સામાન્ય રીતે ધમધ અને ઝનુની નાયકામાં દુઃખ સહન કરવાની શક્તિ, અને સાહસ મનાતા મુસલમાનો પૈકીના તેઓ એક નથી. તે ખેઠી આત્મભોગ આપવાની તૈયારી પણ અવશ્ય જોઈએ. શબ્દો એ છે કે – સુભાગે લોકોમાં બોલવાની બિલકુલ શક્તિ “ Every new sect and faction in નહાતા તે આ ગાંધીયુગમાં આવી છે. કેટલાક our religion is the hand-work of those Page #144 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ માગશર ૧૯૮૪ who, either out of greed for land and અર્થો પ્રમાણે દોરે છે. તેઓ તેના પરના પોતાનાં power or for the sake of notoriety લખાણે કે ભાળે બતાવશે પશુ મૂળતાં ફરમાન and cheap fame, have introduced શુદ્ધ રૂપે નહિ બતાવે.” prejudices in it. Little did such people આ શબ્દ વિચારવા યોગ્ય છે. બધા ધર્મોપદેrealize that wealth, power and fame શકે અફગાન નૃપતિ કહે છે તેવા ન હોય, છતાં were but transient, while if they once તેવા પણ હતા અને છે એ વાતની ને ન પડાય; introduced a faction in the religion, કારણ કે જે જે તડાં, સંપ્રદાય, વિભાગ, ભાગ, it would do incalculable damage. That પક્ષો, ગછો પડ્યાં છે તે અમુક આચાર્ય કે સાધુની is exactly what happened. Authors of અમુક મિત્ર માન્યતા પરના પૂરા અભિનિવેશ ચલાinnovations in religion are dead and વેલી જુબેસને લઈને પડયાં છે એવું સત્યપ્રિય gone, but their mischief remains to સર્વજન સ્વીકારશે. આપણે સર્વે અનેક તડામાં this day......... Do away with all sects Coulet det med 4614124i Waiat * 25and merge themselves into one solid ત્રિત થઈ જઈએ એવી ખરી પ્રાર્થના કરીએ; કારણ whole. કે મહાત્મા ગાંધીજી ખરૂં કહે છે કે“Don't depend on the Mullahs for “ સાચી પ્રાર્થના હદયની છે-હોઠની નહિ પણ your guidance; they do not lead you હૃદયની-અને એ સાચી પ્રાર્થના જે બળ, જે in accordance with the Koran but આરામ અને જે શાંતિ આપે છે તે બીજી કઈ according to their own interpretations. રીતે ન મળે. સાચી પ્રાર્થના દુઃખના ડુંગરને પણ They will show you their own writ- ડૂબાવી દે છે. જેને એ પ્રવેશ કરી જેવો હોય તે ings and commentaries but not the કરી જુએ. ” નવજીવન ૧-૧-૨૮. original ordinances." ૪ જૈન અંગ સાહિત્ય-આ સંબંધમાં થોડુંક –આપણા ધર્મમાં દરેક નવો સંપ્રદાય અને વિભાગ અમે લખી ગયા છીએ. તે સાહિત્યના સંબંધમાં થયો છે તે એવા માણસોનું કામ છે કે જેઓએ આગમાદય સમિતિએ કરેલી સ્તુતિપાત્ર સેવાની પણ ખોટી મહત્તા અને સસ્તી નામના ખાતર કે જમીન અમે તેમાં નોંધ લીધી હતી. તે સમિતિએ ઘણું કર્યું અને ધનના લાભ માટે ધર્મમાં ખોટા ખ્યાલો દાખલ છે અને હજુ ઘણું કરી શકે તેમ છે. આમોદ્વારકા કર્યો છે. આવા લોકોને દઢ સાક્ષાત્કાર નહતો થયે શ્રી સાગરાનંદસૂરિજીની આ કાર્યમાં સેવા અનુપમ કે સંપત્તિ, શકિત અને કીર્તિ એ ક્ષણિક છે, જ્યારે છે. અમે તેમને તેમજ સમિતિને ખાસ વિનતિ કરીએ એક વખત એક વિભાગ ધર્મમાં ઉત્પન્ન કર્યો તે તો છીએ કે જે ચર્ચાપત્ર આ માસિકના અંકમાં ર. અમાપ નુકશાન કરશે. આમજ બરાબર બન્યું છે. જૈનાબુદયાકાંક્ષીએ લખેલું પ્રસિદ્ધ થયું છે તે પર ધર્મમાં નવા ફેરફારો કરનારા તે ક્યારના મરી ગયા, લક્ષ રાખવામાં આવશે ને હજુ સુધી કેટલીક અતિ ચાલ્યા ગયા, પણ તેમણે કરેલ નુકશાન તે હજી મહત્વની કૃતિઓ અપ્રસિદ્ધ રહે છે તે પ્રસિદ્ધ કરશે સુધી કાયમ છે. તે ઘણે પ્રકાશ પડે તેમ છે. દાખલા તરીકે શ્રીમદ્ --બધાં તડાંને નાબુદ કરો અને સર્વ એકત્રિત થઈ હરિભદ્રસૂરિકૃત નંદીસૂત્ર પરની ટીકા, અનુયોગદ્વાર એક નકર રૂ૫માં ભળી જાઓ. સૂત્ર પરની ટીકા, પ્રજ્ઞાપના અને જીવાભિગમ પરની -તમે મુલ્લાંઓથી દોરાઓમાં તેમના પર આધાર ટીકા તથા દેવેન્દ્રસૂરિ કૃત ઉત્તરાધ્યયન સૂત્ર પર ટીકા ન રાખે. તેઓ તમને કેરાનના મૂળ ગ્રંથના શુદ્ધ (કે જેની અંદર કથાસાહિત્યને અપૂર્વ ભંડાર છે ફરમાન અનુસાર દોરતા નથી પણ પોતાના કરેલા અને તેને લઈને પાશ્ચાત્ય વિદ્વાનોની પ્રશ સાને પામેલ Page #145 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ છે) આવશ્યક પર મલયગિરિ ટીકા, વિશેષાવશ્યકપર શિઘ્રતાથી સૂર્ય પ્રકાશનનું પવિત્ર કાર્ય કરેલું તે પ્રમાણે કોટવાચાર્યની ટીકા તેમજ પ્રાચીન ચૂર્ણિસાહિત્ય અવશિષ્ટ કાર્ય કરશે કે જેથી એક પણું સૂત્ર કે (તમાં ખાસ કરી આવશ્યક, નંદી, સૂયગડાંગ વગેરે પંચાંગી વ્યાખ્યાનો ગ્રંથ અપ્રસિદ્ધ ન રહે અને પરની ચૂર્ણિ) પ્રસિદ્ધ કરવા ગ્ય છે. હમણાં સમસ્ત સિદ્ધાંતને ઉદ્ધાર કરવાને મહાયશ સમિતિ અમે ધારીએ છીએ કે દશ પયના સંસ્કૃત છાયા પ્રાપ્ત થાય. સહિત ઉક્ત સમિતિ તરફથી બહાર પડયા છે, બીજા ૫ એક મહાન જૈન મ્હલર , બંગવીસ પન્ના હજી અપ્રસિદ્ધ છે, કે જે પૈકી અંગ- જમનીના દેસર બસ વિદ્યા અને જ્યોતિષ કરંડક મોટાં છે ને ચંદ્રવૈદ્યક છે. તે હામ્બર્ગ યુનિવર્સિટીમાં ‘હિંદના ઇતિહાસ અને પયને અતિ પ્રાચીન છે. જ્યોતિ કરંડક પર તે સંસ્કૃતિ' (History and Culture of India). શ્રી મલયગિરિની ટીકા પણ છે તે સર્વે સટીક અને ને પ્રોફેસર છે. તેમનું નામ Dr. Walther Scસંસ્કૃત છાયા સહિત બહાર પાડવાની અગત્ય છે. hubring છે. તેમણે અનેક ગ્રંથો રચ્યો છે તે પૈકી કેટલાક પન્નાઓ શ્રાવક શ્રાવિકાઓના ખાસ નિત્યા દત્યારપન્નકરી આવૃત્તિ ભાષાંતર સહિત કે જે ભ્યાસ માટે ઉપયોગી છે, તેનું ભાષાંતર પણ કરી “indian Antiquary' માસિકમાં પ્રકટ થયેલ પ્રસિદ્ધ કરવા જેવું છે કે જેથી તેનું મનન તથા છે), આવા સૂત્રનું પ્રથકરણ સહિત સંશોધન, નિદિધ્યાસન વાંચન સાથે બરાબર થઈ શકે. શ્રીમાન ચવર, નિશીથસૂત્ર તથા મહાનિરીર નાં ભદ્રબાહુ સ્વામીકૃત સર્વ નિયુક્તિઓ તેની સંસ્કૃત સંસ્કણુ વગેરે છે. જેના આગમમાંથી શ્રી મહાવીરનાં છાયાને ઉપયોગી સંક્ષિપ્ત ટિપ્પન સહિત એક જુદા પ્રવચનો ચુંટી “Sayings of Mahavira' નો સ્વતંત્ર સંગ્રહ ગ્રંથ રૂપે બહાર પાડવાની અગત્ય સંગહ કર્યો છે. તેમણે અનેક વિદ્વાન્માન્ય પત્રોમાં ઘણાને જણાય છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ લેખો લખ્યા છે અને જૈન ધર્મનાં મૂળતો “Liએક મહાન અદ્દભુત ભાષ્યકાર સિદ્ધાંતી અને ન્યા. ght from the East' એ નામની ગ્રંથમાલામાં વિશારદ થયા છે. તેમનું બનાવેલું વિશેષાવશ્યક પ્રકટ કર્યા છે. તેમનાં અનેક પુસ્તકે પૈકીનું એક ભાષ્ય મૂળ અને તેના ભાષાંતર સહિત સમિતિએ “ચંડકેશ' છે. ગત ૧૦ મી ડીસેંબરે મુંબઈમાં બહાર પાડેલ છે તે પરથી તે મહાન ભાષ્યકારની યુરોપમાં જૈન સંબંધી અભ્યાસનો વિકાસ' (The વિકતાનો ખ્યાલ આવે છે. તેવા મહાન પૂર્વાચાર્યની Development of Jain Studies in Eu... સર્વ કૃતિઓ જ્યાં સુધી બહાર ન પડે ત્યાં સુધી rope) એ વિષય પર મનનીય અને વિગતવાળું તેમને અપૂર્વ નિધિરૂપ આપેલ વારસો આપણે જાણી વ્યાખ્યાન આપ્યું હતું. ડા. હર્મન જેકોબી (યાકેબી) શકીએ તેમ નથી. તેમના વિશેષણુવતી થાન શતક એ જૈન ધર્મના પ્રથમ અગ્રગણ્ય વિધાન સ્કોલર (કે જે આવશ્યક પરની શ્રી હરિભદ્રસૂરિની ટીકામાં ગણાય છે. તેઓ હમણું અતિ વૃદ્ધ થયા છે; અંતર્ગત થયું છે), નિશીથભાષ્ય આદિ જે પ્રકટ એમની સાથે શુબિંગને સરખાવીએ તે ર. મોદીને થાય તે વિન્સમાજમાં જૈન સાહિત્યની પૂરી કિંમત શબ્દોમાં શુબ્રિગ જરૂર બહુશ્રુતતા, દીર્ધ અભ્યાસ, અંકાવી શકાય એમ ઘણુ સ્થળેથી મનાતું આવે છે. અને આનંદમય પ્રેરણામાં ચડી જાય. તેમની પાસેથી અમે સાંભળ્યું છે કે શ્રીમલ્લાદી કૃત બાદશાર નથચ. ઘણું ઘણું શીખવાનું રહે છે, પણ એકબાજુ શીખવા ક્રનો મહાન પંથ સટીક પ્રસિદ્ધ કરવાનો આરંભ માટેની સરલતા કરવામાં આવતી નથી, તેમજ બીજી કરવાનું સમિતિએ નિર્ણય કર્યો છે તે પ્રશંસનીય બાજુ જન વિધાનોની અભિરૂચિ-ઉદાસીનતા પણ છે. તે નિણ ય પ્રમાણે સવર તેની પ્રસિદ્ધિ થઈ જાય છે. બંનેને સહયોગ થાય તો ઘણે પ્રકાશ પડે એ એમ અમે ઇચ્છીશું. આ સૂચનાઓ પર સમિતિ નિર્વિવાદ છે. સત્વર લક્ષ આપી પ્રારંભમાં જે પરમોત્સાહ અને આ વિદ્વાનને અમદાવાદમાં ર. કે. છે. મોદી આ Page #146 -------------------------------------------------------------------------- ________________ નગ તથા શ્રી જિનવિજયજી સાથે મજા ને વાતચીત કરવાની સભાગી તક મળા હતી. તેઓ હાલમાં નાગમા-ખાસકરી અંગચૂલિયા, વગચૂલિયા, અંગવિજજા અને વિવાહચૂલિયાની હસ્તલિખિત પ્રતા જેટલી બને તેટલી નૈપુ તેની સાષિત શ્રાવૃત્તિ તૈયાર કરવામાં શકાયા છે. તેમને જર્મનીમાં પ્રેફેસર તરીકે ચારસા રૂપિયા જેવી નજીવી રકમ મળે છે છતાં જ્ઞાનની પિપાસા એટલી બધી તીવ્ર છે કે કિંચિત્ બચેલા દ્રવ્યમાંથી ભારતભૂમિનાં દર્શન કરવા ને ત્યાંથી સામાજિક, ધાર્મિક અને નવતાન સંબંધી કીકત પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી મેળવવા લાંબી મુસાફરી કરવાનું સાહસ તેમણે કર્યું છે. આપણા જૈન શ્રમના આવા અલ્પ માણીયાળા પ્રખર વિદ્યાતાન નાતરવા તે તેમને જ્ઞાનનાં સાધના પૂરાં પાડવાનું કરી શકે તે અતિ ઉપકાર પાતાનાં શાસ્રાના ઉદ્ધાર કરવામાં નિમિત્તભૂત બનીને કરી શકે; પણ તેવી મતિ ક્યાં છે? એવી એક પણ સંસ્થા વિશ્વભારતી જેવી પણ નથી કે જે આવું ઉત્તમ કાર્ય હાથમાં લઈ શકે; ક્યાંક જે જે કઈ પુસ્તકપ્રકાશની સસ્થાઓ છે તે સ માને આવું કાર્ય ઉપાડે તા જરૂર બની શકે તેમ છે. તે તે સંસ્થાએ તેમ કરવાનું વિચાર પર બેરો ૬ સુરત અશક્તાશ્રમ—સુરતમાં ચાલતી લેડી વિલિંગ્ઝન અશકતાશ્રમ નામની સંસ્થાની મુલાકાત “નયુગ”ના માનદ તંત્રી તરફથી મ્હને સુચના થઇ છે કે, મારે જૈનયુગ''ના વાંચકોને રસ ઉપજે તેવા પત્ર દરમઢીને લખવા. શ્રીયુત મોહનભાએ મ્હારા વાસ્તે પડ્યું છે. હું તેમના મદ્રેશાન કર્યું નીચે છું. અને તેથી તેમની ાનું પાલન કરવું તે મ્હારા ધર્મ છે. તે ઉપરાંત જૈનયુગ”ને માટે દરેક જૈન બની શકે તેટલું કરવા બધાયેલ છે. માગશર ૧૯૮૪ તંત્રીને સુરતની જ્ઞાનજ્ઞાત્રા કરતાં તા. ૧૪-૧૦-૨૦ તે દિન લેવાના પ્રસત્ર મળ્યા હતા. તે વખતે રે ઉદ્ગારા તંત્રીના નીકળ્યા હતા. તે નીચે આપીને : આ સંસ્થા જોવાની તક આપવા માટે પ્રથમ તેના પ્રમુખ સાહેબ આ કીચકવચના ઉપકાર માનું છું. આ આશ્રમમાં ખાસ આકર્ષક વાત તેા મને તેના સૂક્ષ્મતાથી ઉંડા ઉતરીને સ્થિત કાર્ય પતિ તેમજ તેની અતિ સ્વચ્છતા જણાય છે. ગૂજરાતીઓના હાથે ખાવી પતિપૂર્વક સું ત સંસ્થા ચાલે એ માટે ખરેખર હ્રદયમાંથી ખરી પ્રશંસાનાં ઉદ્દગાર નીકળે છે. ૧ ૧ જૈન થેપારીઓના ત્રણ—શ્રી જત આ સંસ્થાના પ્રમુખ આના અભ્યુદય તેમજ વ્યવસ્થા માટે જે ચીવટભરી કાળજી-ખંત અને ઉદ્યાગ લે છે તે અન્ય શ્રીમન્તાને ખાસ અનુકરણીય છે. સર્વ શહેરામાં શ્રીમન્તા આવા કાર્યવાહકા–સં સ્થાસ ચાલકેા ઉપસ્થિત થાય તે પ્રજાનું ભવિષ્ય ધણું સુધરી જાય એ મારૂં માનવું છે. અમારા લંડનના પત્ર. આ આશ્રમ સર્વ રીતે ઉત્તેજન અને સહાયને પાત્ર છે, તેા સર્વ સાધનસપન્ન ભાઇઓ તથા હુના યથાશક્તિ સહામ્ય આપશે. વળી આ સંસ્થા જે રીતે હાલ ચાલે છે તે રીતે સદા ચાળે નખે અને તેના નિઃશેષ અભ્યુદય થાય એમ ઇચ્છું છું અને પ્રભુ પ્રત્યે પ્રારું છું. લડન ૧–૧૨–૨૭. ઘનશ્યામલાલ બીરલા, (ખીલા બ્રધર્સ લી. કલકત્તા વાળાના નામની ક્રાણુ અજાણ્યું છે તે તેની સ્વદેશસેવા, ધર્મસેવા, અને છૂટે હાથે દાન દેવા માટે મશહૂર છે તેઓશ્રી વિલાયત બે ત્ર“ વખત આવી છે ગયેલા ; આ વખતે ભાવતાં તેઓને જણુયું કે, અત્રે ના વિચારના હિન્દુઓ વાસ્તે નથી રહેવાની જગ્યા કે નથી તેઓને પૂજન કરવાની જગ્યા. આથી કરીને તેઓ એક હિન્દી અને તે સાથે Page #147 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નેંધ હોટલ કરવાનો વિચાર કર્યો કે જેથી, એરંડોક્ષ પીશું. વેપાર હાથ ધરશે. અને વેપારી સ્વરાજ્ય હિન્દુ વેપારીઓ આ દેશમાં આવી પોતાની આંખો મેળો, તમારા ધમની નજરે, વેપારની નજરે, સાએ જુવે કે વેપાર કેમ થાય છે, કમીશન એજન્ટો માજિક વહેવારીક નજરે, હમારી બધી સગવડ આપણું હિન્દુસ્થાનમાંથી પૈસા કેમ લઈ જાય છે; સાચવવા આ પત્રને લેખક જે જન છે તે પિતાની ઓફીસે પરદેશમાં હોય તે શું ફાયદા બંધાય છે. ” થાય છે, અને છેવટમાં જ્યાં લગી વૈપારમાં સ્વરાજય છેવટમાં એક વાત જણાવી દઉં. આ ઘર પૈસા નથી મેળવ્યું ત્યાં લગી પોલીટીકલ સ્વરાજ્ય મલશે પેદા કરવા કે નફો કરવા નથી ઉભુ થયું. જે તે નહી, તેને ખ્યાલ વેપારીઓને કરાવવા આ પગલું તેનું ખર્ચ ઉપાડે અને મી. બીરલા ઉપર વધારે ભરેલ છે. લંડનના એક ભાગમાં જેને વેસ્ટ હેમસ્ટેડ બાજે ન પડે તેટલું જ થાય, તે કાર્યવાહક પોતાને કહેવામાં આવે છે ત્યાં તેઓશ્રીએ એક ઘર પાન્ડ ભાગ્ય ભાગ્યશાળી સમજશે. ૪૬૦૦) લગભગ રૂ. ૬૦,૦૦૦ ને ખર્ચ લીધેલ ૨. ઈન્ડીઅન રીલીફ ફંડ–વરસાદથી થયેલ છે. અને તેને “ફરનિશ’ કરતાં લગભગ બીજા બે હોનારતના ખબર અને મળતાં ગુજરાતી યુવાનોમાં હજાર થશે. આવી રીતે એકલાખે તૈયાર થતા મકા. ભારે ગમગીની ફેલાયેલ હતી. મદદ માટે શું કરવું, નને તે હિન્દુમાતાને ભેટ તરીકે આપવાના છે, કે હેના વિચારો થયેલ હતા. છેવટે ઑગસ્ટ માસની ઉં જેથી હેનાં બાળકો અત્રે આવી સ્વતંત્રતાને બણગે આખરે મી. એચ. એસ. પલકની ઓફીસમાં સર ફુકતાં શીખે. મનચુરજી ભાવનગરીના પ્રમુખપણ નીચે સભા બોઆ ઘરમાં ૧૨ રૂમો છે. દશથી બાર વેપારી- લાવાઈ હતી ! તેમાં લેડી અતુલ ચેતરછને પ્રમુખ, એને રહેવાની સગવડ થશે તેમ લાગે છે. ભોજન, મનચેરછ ભાવનગરી અને પિલકને ઉપ પ્રમુખ, આહાર વિગેરે હિન્દુસ્થાન માફકજ થશે. આનો કરો. તાતા લી. ને એન ખજાનચી. અને મેસર્સ આર. બાર મેનેજીગ કમિટીના હાથમાં રહેશે. જેના પ્રથમના જે. ઉદાણી, એસ, બી. પટેલ, અને પી. ડી. સ્માંસભ્યો નીચે મુજબ છે. નધનને માનદ મંત્રીઓ તરીકે ચુંટવામાં આવેલ - ૧ એચ. એસ. પાલક (મહાત્મા ગાંધીજીના હતા. કંડના ખ્વાર પડેલા રીપોર્ટ ઉપરથી જણાય ખાસ સ્નેહી.) છે કે લગભગ ૨૫૦૦ સરક્યુલર જુદે જુદે ઠેકાણે ૨. મી. કે. એમ. બાનથીયા (ઈસ્ટ ઈન્ડીઅન મોકલવામાં આવેલ હતાં. કુલ ફંડ પાઉન્ડ રિડયુસ કંપની. બીરલા બ્રધર્સ) ૧૪૩૦-૬-૦ હજી લગી થયું છે. આ ફંડ ભેળું . આર. જે. ઉદાણી (બકુભાઈ એન્ડ અમ્બા- કરવામાં મેસર્સ બકુભાઈ એન્ડ અમ્બાલાલ લી. લાલ લીમીટેડ). (શેઠ અમ્બાલાલ સારાભાઇની પેઢી), તાતા લી., - ૪. કે. બી. માવલનકર (સેક્રેટરી ઇન્ડીઅન અને પિાલકે સારી જહેમત ઉઠાવેલ છે. ટપાલ તાર, સેસીયલ કબ). વિગેરેનું ખર્ચ. તે બન્ને કંપનીઓએ આપેલ છે. ૫. મીસીસ એન. સી. એન. ૬. ડો. પ્રાંજપે અને મી. મલીક (ઇન્ડીઆ છપામણી ખર્ચ. શ્રીમતી લીલાવતી ઉદાણીએ કાઉન્સીલના સભાસદે.) અને મી. કે. પી. મહેતાએ (સર ફિરોજશાહના ૮. કે. બી. કોટવાલ (ઝવેરી) ૯. ડે. કે. એમ. પુત્રે) આપેલ છે. ફંડના ૫૦ ટકા ગુજરાતને, ૨૫ પારધી (પ્રખ્યાત હિન્દી સરજન). બરોડાને અને ૨૫ ઓરીસાને વહેંચવામાં આવેલ છે. કમિટી એવી છે કે તે અત્રે આવતા વેપારી યુરોપના જુદા જુદા પ્રદેશોની મુસાફરી કરીને એને દરેક રીતે ઉપયોગી થઈ પડે તેમ છે. જન હાલ હું પાછો આવેલ છું. અને તેથી તેનું ટુંક વેપારીઓને આથી આમંત્રણ કરવામાં આવે છે કે, વર્ણન અત્રે આપું તો તે અપ્રસ્તુત તે નહીજ લેખાય. “ તમે આવ. તમોને દરેક રીતે સગવડ કરી આ ૩ એન્ટવર્પ–પ્રથમ આપણે આ શહેર લઇએ, Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ૧૦૦ તેગામ એલઝમનું બાર છે. મંદર છે. માણસો બગા અને સારા છે. તેએ ઈંગ્રેજી ખેલતા હૈાવાથી, હિન્દીઆને કા જાતનો વાંધો આવતો નથી. આપન્ગ્રા જેન બન્ધુઆએ બન્ને સારી રીતે માવ કરીને આખરે મેળવી છે. વર્ધમાન કુછ ની અત્રે શાખા છે. રૂના વેપાર તેમનાજ હાથમાં છે બહુ મોટું બીઝનેશ કરે છે અને આબરૂની જમાવટ સારી છે. આ એપીસમાં અને એકજ ખામી લાગી અને તે એ કે તેમાં પ્રાપ્ત હિન્દી નાકર નથી. શ્રી વર્ધમાન દર વરસે ભાવે છે. બાકી મેનેજમેન્ટ એલજીઅન કરે છે. મી. વમાન ધારે તો કાઇ સારા ફળવાયેલા જૈન યુવાને અત્રે રાખી ટ્રેનિંગ આપી શકે. આશા છે કે મ્હારી આ નમ્ર અરજ તે કું વાળા સ્વીકારશે. માગશર ૧૯૮૪ હસ્તે મુખે તારાખ્યુંન અને તેઓના પુત્રી પુષ્પા જે પાંચ વર્ષની જ છે તે આવકાર દેવા અને જમાડવા હાજર જ છે. આ સિવાય ત્રિવેદીબ્રધર્સ વાળા પશુ માર્ચ કામકાજ કરે છે. વિવેક કે મેમાનગતીમાં દલપત ભાઇ કે તેમના વહુ કાઇથી પાછા પડે તેમ નથી. વેપારની બાબત એક કારે મુકા, અને વિવેક અને વારની દૃષ્ટિએ તેને જીવા. તે માલૂમ પડશે કે મી. નગીનદાસ કે તારાબ્વેને હજી લગી, પણ નિીતે તેને ત્યાં જન્મ્યા વગર જવા દીધા નથી. પછી તમે જલે તેને ત્યાં એક રાજ રહે, કે છ મહીના રહી, પરંતુ જ્યારે જન્મ્યા ત્યારે તમાને આવા રમણીય શહેરમાં આપણા બન્ધુઓએ અને તેમાં પણ જનાબે જે આા મેળવી છે, અ જમાવટ કરી છે તે ખરેખર મગરૂર દાવા જેવું છે. આવું ત્યારે થાય છે ત્યારે ઇર્ષ્યા કાકને થાય તે સ્વાભાવિક છે. મળ્યાં, બે ત્રણ યુવાન હિન્દથી આવેલ છે અને તે સપથી રહેતા હિંન્દીમાં કુર્ગંધ કેમ થાય તેવાં પગલાં ભરે છે. આ ખરેખર શાચનીય છે. અને આશા રાખવામાં આવે છે કે તેઓ સમજી અને એક સંપીથી રહેશે. એન્ટવર્પ આવ્યા પછી મી. નગીનદાસ - વેરી પાલણપુરવાળાથી ક્રાણુ અાણું રહે છે? આ ભાઇની આબરૂ ધંધા એવા તેા સરસ છે કે આપણે તેથી મગરૂર થવા જેવું છે. અત્રે તેઓશ્રીએ વેપાર કેવી રીતે જમાવ્યા છે, તે જાણવા જેવું છે. આપણામાં કહેવત એ છે કે “ કાળા માથાનું માનવી રું ન કરે ! " તે મુજબ તેના ચાર ભાષઝામાંથી ૪ એક ‘મહાશય’નું સાહસ—હિન્દથી હમણાં એક ‘મહાશય' અત્રે આવેલા છે તેની પાસે પૈસા હાય તેમ લાગે છે. તેની ખારીસ્ટર થવાની ઇચ્છા છે. મ્હારા એક અપીને મળતાં તેઓએ તેમને કામ સારા ફેમીલીમાં રહેવા માટે ઋચ્છા દર્શાવી. તે મુજબ તેઓને “ઈયાન" પત્ર અપાણા અને ભાઇ ત્યાં ગયા પછી માલુમ પડયું કે હમણા “બાર'’ ની ટર્મ એક ભાઇ, જે ગુજરાતી શીવાય ખીજી એકે નહી ભરતાં એક મહીના "માજમજા” કરવાની ભાષા બોલતા નહાતા, તેણે આવી બે વર્ષથી ાથી માં રહેતા હતા, તેધરના માલીકને પોતાને જે જમાવટ કરી, તે આપણને અજાયબીમાં નાંખે વાનગી માંગી જવાબમાં તેઓને ત્યાંથી નિકળવું પડ્યું. માટે “છેાકરી” (સ્ટ્રીટગ) ધર લઇ આવવાની પર તેમ છે. વિલાયતમાં આવા સ્થાપિત યેલા ધંધાને Romance of Business * છે. કેવપમાં કાષ્ઠને પુછે, કે ભાઇ ! અત્રે ક્રાઇ હીન્દી છે ? તે આ ભાઇને પુછતા જવાબ મળ્યો કે મળ તા કર લીએ એસી હુરી કીધર મીલતીથી ” ત્થા “ પૈસા હૈ. 33 ** તે તરતજ તમાને મી, જવેરીનું ઘર બતાવી. પાલીમાં મગ મમાં ઉગા " કૃપા આપતાં જરા ચર સને કે મને સ્ટેશને ઊતરી પુઠ્ઠા તે તે તમાને જવેરીને ત્યાં મ જશે. માા અને હવે ક્યાં રહેવા ગયા છે તે ખબર નથી. તેની ઉંમર પુખ્ત -પરમ છે-કરા વાળા છે. આવી જાતના વિચાર। અત્રે આવતા હિન્દુ વિદ્યાર્થીનામાં ૧૦૦ થી ૯૦ ને આવતા હશે, એમ મારૂં માનવું છે. તેવા વિચાર આવવાનું કારણ શું. તે અટકાવવા શું પગલાં લેવાં જોશે, વિગેરે આપો હવે પછીના પત્રમાં ચર્ચીશું. R. J. J. Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચિન્તામણિ સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ ૧૧ પ્રબંધ ચિન્તામણિ સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ. જયશેખર સૂરિકૃત ગૂજરાતી ત્રિભુવનદીપક પ્રબંધ' એ નામથી કૃતિ સાક્ષર પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીએ પ્રકટ કરેલ તેની સમાલોચના અમે લીધી છે. જુઓ જનયુગ પુ. ૨ પૃ. ૧૮૯ તેમાં અમે જણાવેલું હતું કે - “ આ કાવ્ય ઉચ્ચ પ્રતિનું છે. તે ૪૩ કડીનું લાંબું છે અને તેમાં જૂની ગુજરાતીનું શુદ્ધ સ્વરૂ૫ મળી આવે છે. તે સ્વરૂપને છણી તેને વિસ્તૃત ટીકા રૂપે બહાર લાવવાનું કાર્ય શ્રી કેશવલાલ ધ્રુવ જેવા ભાષા શાસ્ત્રી કરે તે ઘણે પ્રકાશ પડી શકે તેમ છે, અમને જણાવવાને આનંદ થાય છે કે આ કાવ્યને પુનઃ બીજી પ્રતિઓ મેળવી સંશોધિત કરી તે પર વિધવિધ ટિપણે રૂપકને ઇતિહાસ, કવિને સંસ્કૃત પ્રબોધ ચિંતામણી અને આ ગૂજરાતી પ્રબંધની સરખામણ, કવિ અને કાવ્યને પરિચય, કાવ્યમાં વપરાયેલ છંદ અને ઢાળ પર વક્તવ્ય, પાઠાંતરોની મીમાંસા, જૂની ગુજરાતીનું સ્વરૂપ અને તેની વિશેષતાઓ તેઓ શ્રી લખી પ્રકટ કરવાના છે અને તેમ થયે તે એમ. એ. ના અભ્યાસક્રમમાં દાખલ થશે, તો તેનાથી ભાષા પર જબરો પ્રકાશ પડશે અને તેનો અભ્યાસ થઈ ભાષાને ઉત્કર્ષ પણ થશે. લાલચંદભાઈના પ્રકાશન પછી પાંચ છ વર્ષે સાક્ષર શિરોમણી ધ્રુવ સાહેબના હસ્તથી આ ગ્રંથ આદર પામે એ એાછું ખુશ થવા જેવું નથી. તેઓ પોતાનું કાર્ય સુન્દર રીતે પ્રમાણભૂત કરી શકે તે માટે ત્રિભુવન દીપક પ્રબંધની હસ્ત પ્રતો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાંથી મેળવી સાહિત્યરસિક મુનિઓ અને શ્રાવકોએ તેમને પૂરી પાડવાની જરૂર છે. આની એક પ્રત શ્રી વિજયધર્મ સરિના આગ્રામાં રાખેલ ભંડારમાં છે તો તે તેમને જલદી મોકલે એમ તે ભંડારના કાર્યવાહકને વિનવીએ છીએ.” હવે આમાં જણાવ્યા પ્રમાણે અમોને જાહેર કરતાં અતિ હર્ષ થાય છે કે તેનું ખરું નામ “પ્રબંધ ચિન્તામણિ” કે જે નામ આ સૂરિના સંસ્કૃત રૂપક ગ્રંથને પોતે આપેલ છે, એ હવું ઘટે એમ જણાવી તેનું પુનઃ સંશોધન કરી તેમાંથી થોડુંક બાદ કરી આપ્યું આ ગૂજરાતી કાવ્ય સાક્ષર શિરોમણિ દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે “પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય” એ નામના પિતાના સંપાદિત પુસ્તકમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી દ્વારા કવીશ્વર દલપતરામ સ્મારક ગ્રન્થમાળા નં. ૪ તરીકે પ્રસિદ્ધ કરાવેલ છે તેમાં છેલ્લા પાંચમા કાવ્ય તરીકે મૂકયું છે. તેમાં એક મનનીય વિદ્રત્તાભરી પ્રસ્તાવિના પોતે લખી છે, તેમાં આ જૈન કૃતિ સંબંધી તેમણે જે જણાવ્યું તે અક્ષરશઃ અત્ર આપીએ છીએ. તેમણે આ કૃતિનું સંશોધન સુભાગ્યે મળેલી અનેક હસ્તલિખિત પ્રત પરથી ઘણા પરિશ્રમપૂર્વક કર્યું છે અને તેની ગવેષણા કરી પોતાનું તે સંબંધીનું પ્રામાણિક કથન પ્રસ્તાવનામાં રજુ કર્યું છે. આ ગ્રંથમાં જૂની ગુજરાતીનું સ્વરૂપ અને તેની વિશેષતાઓ કઠિન શબ્દાર્થ કેશ આપ્યાં હત તે વિશેષ યોગ્ય થાત. અમે ઇચ્છીએ છીએ કે આ ગ્રંથ મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં નિર્ણત થાય. તંત્રી, ] પ્રબંધચિંતામણિની હાથપ્રતે, “ત્રિભુવનદીપક પ્રબંધ’ એ નામથી ગષણાપૂર્ણ ૨૧ પાંચમૂ' કાવ્ય પહેલું પ્રકાશમાં મૂકવાનું પ્રસ્તાવના સાથે પાંચેક વર્ષ ઉપર છપાવ્યું હતું. એની માન સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં નિપુણતા વાચના વડોદરામાં કેઠીપળના ઉપાશ્રયના પુસ્તકધરાવતા Baroda Central Library ના પંડિત સંગ્રહમાંની હાથપ્રતને મોટે ભાગે અનુસરે છે. એમાં લાલચંદ્ર ભગવાનદાસને છે. પ્રસ્તુત કાવ્ય એમણે પત્ર ૨૯, ૫૪માં પંક્તિ ૧૧ અને પંક્તિમાં અક્ષર Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈનયુગ માગશર ૧૯૮૪ ૩૨ થી ૪૦ છે. એ પ્રત પડિમાત્રાવાળી નાગરી પુસ્તકં ચ ભટ્ટારક ટીપુન્યપ્રભસૂરીશ્વરાણુ શિષ્ય લિપિમાં ઉતારેલી છે. ઉતારાને સમય એમાં ને ભટ્ટારક શ્રી જયસિંહ મૂરિણા લેખમાંચ આચંદ્રા નથી. પણ પંડિત લાલચંદ્ર તે પ્રત સંવતના સોળમા ચિર સંઘાત ! ઇત્યાદિ. સૈકામાં લખાયેલી ધારે છે૨૪. પાઠના ઉદ્ધારમાં મેં રચનાકાળ, તેની મુદ્રિત વાચનનો ઉપયોગ કર્યો છે. પ્રકાશિત ૨૨ પ્રસ્તુત કાવ્યની રચનાને સમય પણ “વર્સત્રિભુવનદીપક પ્રબંધ'માં સંશોધકે વડેદરાના આત્મા તવિલાસ’ની પેઠે અનિશ્ચિત છે. પરંતુ જેમ ઉત્તરને રામ જન જ્ઞાનમંદિરમાંની હાથપ્રતનાં પાઠાંતર પરિ. ઉત્તર અવધિ સ્થપાય છે, તેમ પૂર્વને પૂર્વ અવધિ શિષ્ટમાં આપ્યાં છે. શંકાસ્થાન વિશે ઉહાપોહ માટે આંકી શકાય છે. જયશેખરસૂરિએ સં. ૧૪૬૨ માં સંસ્કૃત મેં પ્રસ્તુત હાથપ્રત ઉદાર આશયવાળા મુનિમહારાજ ભાષામાં પ્રબંધચિંતામણિર૫નામે કાવ્ય રચ્યું ત્યાર પછી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી દ્વારા નિર્દિષ્ટ જ્ઞાનમંદિરના તેમણે મૂળની રૂપરેખામાં જૂજ ફેરફાર કરી એર સેક્રેટરી તરફથી મેળવી હતી. તેમાં પત્ર ૪૬, પૃષ્ઠમાં રંગપૂરી સંસ્કૃતના અણુજાણુ શ્રેતાને રચતી પ્રાકૃત પંક્તિ ૧૫ અને પંક્તિમાં અક્ષર ૬૦ થી ૬૮ હતા. વાણીમાં સ્વતંત્ર કાવ્ય રચી કાઢયું; તે જ આ ગૂજઃ એ પ્રત પડિમાત્રા વગરની દેવનાગરી લિપિમાં ઉતા રાતી પ્રબંધચિંતામણિ છે. એને દૂર ઇસવી પંદરમાં રેલી હતી. પ્રત્યેક પૃષ્ઠમાં વચ્ચોવચ વીસ અક્ષરપૂર શતકના પહેલા ચરણમાં મૂકું છું. જગા રોકત સ્વસ્તિક હતા. તેમાંનું પહેલું આરંભમાં કતાં જયશેખરસૂરિ. અને છેલ્લું અંતમાં અધુરૂ હતું. તેથી સમજાય છે - ૨૩ જયશેખરસૂરિ શ્વેતાંબર જન સંપ્રદાયના કે સદર પિથી કોઈ મોટી પોથીને ભાગ હશે. એમાં અંચલ ગરછના મહેન્દ્રભસૂરિના વચટ શિષ્ય થાય. ‘ત્રિભુવનદીપક પ્રબંધ' નિરંક પત્ર ૨ થી નિરંક પત્ર સથી ન્હાના શિષ્ય મેરૂતુંગ રિએ સંવત ૧૪૧૮માં ૧૭ સુધીમાં સમાયેલ છે. પ્રતમાં કોઈ પણ સ્થળે દીક્ષા લીધી હતી. અર્થાત જયશેખરસૂરિને દીક્ષાલેખનકાળને ઉલેખ છે નહિ. પડિમાત્રાના અભાવના સમય તે પહેલાં. એમણે સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાકારણુથી આ નરસિંહજીની પિળની હાથપત કડી તમાં કાય રહ્યાં છે. એક જ વર્ષમાં ઉપદેશચિન્તામણિ પિળની હાથપ્રતથી કંઈક અર્વાચીન હોવી સંભવે ધમ્મિલચરિત મહાકાવ્ય અને પ્રબંધચિન્તામણિની છે. એની ઉપર નંબર ૭૬૧ ચડાવેલો છે. અધિક સંસ્કૃતમાં રચના સૂરીશ્વરની અસાધારણ શક્તિની પ્રકાશના લેભથી મુંબઇની મોહનલાલજી સેંટ્રલ પ્રતીતિ કરાવે છે. એમણે જૈનકુમાર સંભવ નામે લાઇબ્રેરીના સંગ્રહની હાથપ્રત પણ મેં મગાવી હતી. મહાકાવ્ય પણ રહ્યું છે. આ ઉપરાંત એઓએ શત્રુતે મને સુપ્રસિદ્ધ “જૈન ગુર્જર કવિઓના કર્તા રા. જયાત્રિશિકા. ગિરનાર કાત્રિશિકા, મહાવીરાત્રિર. મોહનલાલ દલીચંદ દેશાઈએ મેળવી આપી હતી. શિકા અને ક્રિયાગુપ્તસ્તોત્ર તથા આત્માવબોધકુલક એ ત્રેવીસ પત્રની પિથી છે. તે પૈકી ૫ત્ર ૧૬ તથા પણ રચ્યાં છે. આ લધુ કૃતિઓમાંની છેલ્લી પ્રાકૃતમાં ૨૨ ખૂટે છે. પ્રત્યેક પૃષ્ઠમાં પંક્તિ તેર ચાદ અને છે; અને છેલ્લી પ્રાવિંશિકા ભાષાસમકરુપે છે; બીજી પતિમાં અક્ષર અડત્રીસને આશરે છે. લિપિ પડિ. -હાની મોટી કૃતિઓ સંસ્કૃતમાં છે. જયશેખરસૂરિની માત્રાવાળા દેવનાગરી છે. આ પ્રતમાં જૂતા શુદ્ધ પાઠ જળવાઈ રહેલા મને પ્રાપ્ત થયા. એની પુપિકા ૨૫ ભાવનગરની જૈનધર્મપ્રસારક સભાએ સંસ્કૃત નીચે પ્રમાણે છે. “ઈતિ શ્રી ત્રિભુવનદીપક પ્રબંધ પ્રબંધચિન્તામણિ કાવ્ય છપાવ્યું છે. અત્યારે તે દુછપ્રાપ્ય છે. એનું ગુજરાતી ભાષાંતર પણ એ જ સભાએ છપાવી સમાપ્ત મિતિ / સંવત ૧૬૨૨ વર્ષે અષાઢ પાસે બહુ(લ) ' પ્રગટ કર્યું છે. પ્રસ્તુત સંસ્કૃત કાવ્ય ઉપરથી ધર્મમંદિર પખે એકાદશી ૧૧ ગુરૂવાસરે || શુભ નક્ષત્રે લગ્ન સં. ૧૭૪૩ માં મેહવિવેકનો રાસ રચ્યો છે. એ રાસ ૨૪ જુઓ પંડિત લાલચંદ્ર ભગવાનદાસ સંપાદિત શ્રીયુત મનસુખલાલ રવજીભાઈ મહેતાના જેન કાવ્યદોહન ત્રિભુવનદીપક પ્રબંધની પ્રસ્તાવના, પૃષ્ઠ ૧૩. ભાગ ૧, પૃષ્ઠ ૨૨૮-૩૬૪ માં છપાયો છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ ચિતામણિ સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ ૧૦૩ માતૃભાષામાં કૃતિ તે સંગ્રહેલો પ્રબોધચિંતામણિજ ઓછું ભજવવા યોગ્ય છે. અધ્યાપને અંગે રહેલી છે.૨૬ એના બંધની સરળતા, વાણીને પ્રસાદ અને અવાસ્તવતા પ્રયોગની સફળતામાં આડી આવે છે. કવિતાની ધમક જોતાં સૂરીશ્વરે બીજાં ગુજરાતી કાવ્યો અમૂર્ત ભાવો અભિનયમાં મૂર્ત પાત્રાનું કાર્ય કરવા રસ્યાં હોવાં જોઈએ. અસમર્થ નીવડે છે. રૂ૫કની ઘટના દશ્યના કરતાં પ્રબોધચિંતામણિ અને પ્રબોધચન્દ્રદય, શ્રવ્ય કાવ્યને અને કથાને વિશેષ અનુકૂળ છે. તે ૨૪ પ્રબંધચિંતામણિ ગુજરાતીમાં જૂનામાં જૂનું જોતાં પ્રયોગબંધને માર્ગ મૂકી જયશેખરસૂરિએ કાવ્યસપક છે. જયશેખરસૂરિને આદર્શ કવિ કૃષ્ણમિશ્રનું બંધને માર્ગ લીધે એ બહુ ગ્ય કર્યું છે. રૂપક પ્રબોધચોદય નાટક હોય એમ તેની સંકળના અને મનનગ્રાહ્ય છે. તેના કાવ્યરૂપે નિરુપણથી એચિય તેના નામ ઉપરથી જણાય છે. પ્રબોધચન્દ્રાદયમાંના સચવાય છે અને નવીનતા એ આવે છે. બીજભૂત વૈષ્ણવ રૂપકનાં શિવ અને જન, નયાયિક રૂપકનું વસ્તુ. અને રાસેશ, એમ અનેક વધતાં ઓછાં સંવાદી પ્રતિ ૨૫ જયશેખરસૂરિના પ્રસ્તુત કાવ્યમાં વિવિધ બિંબ સંસ્કૃતમાં ઘડાયાં છે. તે બધાં જ્યારે નાટક પિટારૂપકે સમાયાં છે. ૨૯ તે બધાનું નિરૂપણું કરવું રુપે છે, ત્યારે પ્રબંધચિંતામણિ કાવ્યના રૂપમાં દર્શન આવા લધુ સંગ્રહની પ્રસ્તાવનામાં અસ્થાને ગણાય. દે છે. બિંબભૂત પ્રબોધચન્દ્રદયમાં, બ્રાહ્મણ મહામાત્ય તે કારણથી પ્રબોધચિંતામણિના મુખ્ય અંશનો સંક્ષેગોપાલે ઈ. સ. ૧૯૬૫માં ચેદિ દેશના કલચુરિ રાજ ૫માં ઉદ્ધાર કરૂ છું. કર્ણને હરાવીને જોજાકમુક્તિના ચંદ્રવંશી (ચંદેલ) ૨૬ વિશ્વનું સામ્રાજ્ય ધરાવતે પરમહંસ નામે રાજા કીર્તિવર્મા ઉદય સાથો, તે વૃત્તાંત સાથે રાજા છે. કોઈ એને અહંત૩૦ કહે છે, કોઈ બ્રહ્મા સંવાદ ધરાવતું સંવિધાન યોજ્યું છે, એમાં મોહ (અલખ) કહે છે. તેને ચેતના નામે રાણું છે. રાજારાજાને પરાજય કરીને વિવેક પણ પ્રબોધચંદ્રને રાણીને પરસ્પર ગાઢ પ્રેમ છે. એક દિવસ વર્ણ શ્યામ ઉદય સાધે છે.૨૮પ્રસ્તુત સંવાદી નાટક ઉક્ત વિજ- પણ મોહ ઉપજાવતી, વિકારી દૃષ્ટિવાળી માયા નામે યના મહોત્સવમાં રાજા અને મહામાત્ય સમક્ષ ભજ- નવાવના સંદરી પરમેશ્વરની નજરે ચડી. તેની મધુર વવામાં આવ્યું હતું. એ રુપક કૃષ્ણમિત્રે પોતાના મૂર્તિ રાજાના અંતરમાં વસી. મલિન મનની માયામાં શિષ્ય ગોપાલની પ્રસન્નતા અર્થે રચ્યું હતું. પ્રબોધ લુબ્ધ ન થવા રાણીએ રાજાને બહુ કહ્યું, પણ તેના ચંદ્રદય સારી ખ્યાતિ પણ પામ્યું અને એનાં બહુ કહેણની કંઇ ટેકી લાગી નહિ. ત્યારથી ચેતનાએ અનુકરણો પણ થયાં, તે બધું એ ખરું. તથાપિ કહે. વિશેષ કહેવાનું જ નહિ, પણ નજરે પડવાનું એ વાની જરૂર છે કે રૂપકાત્મક વસ્તુ રંગભૂમિ ઉપર બંધ કર્યું. માયાને તે એટલૂ જ જોઈતું હતું. તે ૨૬. આ હકીક્ત પંડિત લાલચંદ્ર ભગવાનદાસ - હવે પરમહંસની માનીતી રાણી થઈ બેઠી. તેના સંપાદિત ત્રિભુવન દીપક પ્રબંધની પ્રસ્તાવનામાંથી સંક્ષે કંદમાં ફસી નવી કાયાનગરી વસાવી મને નામે પમાં ઉતારી છે. અમાત્યને કારભાર સોંપી દેઈ પરમ એશ્વર્ય કરે મૂકી ૨૭. જેવો કે વેંકટનાથનું સંકલ્પસૂદિય, આનંદરાય જ નવી રાણી સાથે અખંડ ભર્શાવલાસમાં મગ્ન મખી– વિદ્યાપરિણયન અને જીવાનન્દન, ગોકુલનાથ ઉપાધ્યાયનું અમૃદય, પદ્મસુંદરનું જ્ઞાનચન્દ્રદય, વાદિચંદ્રનું થયો. વિષયની કેફમાં ભાન ભૂલેલા રાજાને રાણી જ્ઞાનદય, યશપાલના માહપરાજયમાં પણ ૫કનો ૨૯, જેવાં કે અવિદ્યાનગરી અને તેનું અધિકારિ પ્રયોગ છે. મંડળ પુણ્યરંગ પાટણ અને તેનૂ અધિકારિમંડળ, વિવેક ૨૮. જુઓ બેધચન્દ્રદય પ્રસ્તાવનામાં ૯ વિકે- અને મેહની યુદ્ધસામગ્રી. નેવ નિજિત્ય કર્ણ મેહમિતિમાં શ્રીકીતવર્મનપતે ૩૦, ભ્રમ ન થાય તે સારું મેં પરમાત્મા માટે કથાબધિસ્યોદય: કૃત: છે અહીં બેધપદથી પ્રબોધ કિંવા પ્ર- સારમાં અહંતન અને પરમેષ્ઠીને માટે અરિહંતને ઉપયોગ ધચન્દ્ર અભિપ્રેત છે. કર્યો છે. કવિ ઉભયને માટે અરિહંત બેલ વાપરે છે, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈનયુગ માગશર ૧૯૮૬ અને અમાત્યે પાપની બેડી જડી કેદમાં નાંખ્યો. ૨૯ વિવેક પુણ્યરંગપાટણમાં સુખે રાજ્ય કરે માયાના પ્રીતિપાત્ર મન અમાથે હવે રાજમુગટ ધારણું છે, ત્યાં દંભ કદાગમ અને પાખંડ નામે મોડરાયના કર્યો. એ ધારે તેને બાંધે, ધારે તેને છેડે: એકને ત્રણુ છૂપા જાસુસો તેનું પગેરૂ ગોતતા આવી પહોચ્યા. લૂંટી લે, એકને ન્યાલ કરી દે. પરામાં રહી તેમણે ત્યાંનાં કેટલાંક મનુષ્યને ભોળવી ૨૭ મન રાજા બે રાણીઓ પર, પ્રવૃત્તિ પિતાના પક્ષમાં લીધાં. પછી તેઓ શહેરમાં પેસવા અને નિવૃત્તિ. પહેલી રાણીએ મોહને અને બીજીએ ગયા; પણ જ્ઞાન નામે કોટવાલે તેમને વિદેશી જાણી વિવેકને જન્મ આપ્યો. પ્રવૃત્તિને નિવૃત્તિ આંખના પેસવા દીધા નહિ. એટલે કરીને કદાગમ અને પાખંડ પાટા જેવી લાગતી હતી. શોક્યનું સમૂહૂ સાલ પાછો વળી ગયા. પાછળ રહેલો દંભ વેશ બદલી કાઢવાની મતલબથી તેણે સ્વામીના કાન ખૂબ ભંભેર્યા. શહેરમાં દાખ થયો. ત્યાં તેણે વિકરાયો વૃદ્ધિ એની કૂડી શીખવણીથી મન રાજાએ નિવૃત્તિ અને ? પામેલો પ્રતાપ પોતાની આંખે જોયો. વિશેષમાં, વિવેકને દેશવટો દીધે. તેમના ગયા પછી મોડ મેહરાયને જીતવા સમકિત નામે મંત્રી સાથે વિવેક કુંવરને રાજ્યાધિકાર અપાવ તે તે સહેજ વાત મસલત કરતે હતો, તે પણ તેણે અદશ્ય રૂપે હતી. પ્રવૃત્તિના હોને પડતે બોલ ઝીલી મને મોહને કાનેકાન સાંભળી. રાજ્યના જોશીનું એમ કહેવું રાજા બનાવ્યો. નવા રાજાએ અવિદ્યા નામે નગરી થયું કે અરિહંત પ્રભુના સામંત સદુપદેશને સંયમશ્રી વસાવી તેને પોતાની રાજધાની કરી. મહ રાજા નામે કુંવરી છે તેની સાથે જે રાજાજીને વિવાહ દુર્મતિને પરો. તેનાથી તેને કામ રાગ અને દ્વેષ થાય, તે સર્વ શત્રુ નાશ પામવાનો જોગ છે. વિવેકે એ ત્રણ કુંવર તથા નિદ્રા અધતિ અને મારિ એ ત્રણે એક રાણી ઉપર બીજી રાણું કરવાની આનાકાની કુંવરી મળી છ સંતાન થયાં. દુર્મતિ રાણીએ ઘર કરી. પણ સુમતિએ પોતે આગ્રહ કયોથી અરિહંત ભરી નાંખ્યું. રાય તરફ વિવાહની વિષ્ટિએ દૂત મોકલવાનું ઠર્યું. આ બધી હકીકત જાણી લઈ દંભે આવી મહરાયને ૨૮ દેશવટો પામેલાં નિવૃત્તિ અને વિવેક વિ. નિવેદન કરી. તે સાંભળી મોહ અત્યંત ભય પામે, પુરી આદિ અનેક સ્થળે ભમતાં ભમતાં પ્રવચનપુરી અને વિવેકને જીવતે જવા દીધા તે બાબત સંતાપ નામે નગરી પાસેના આત્મારામ વનમાં વસતા કરવા લાગ્યો. તેને પાટવી કુંવર કામે ધીરજ આપી વિમલબોધને ત્યાં જઈ ચડ્યાં. એણે તેમને ઊતાર કહ્યું કે “પિતાજી! ફિકર ન કરો. આ વસંત આવે આપો એટલું જ નહિ, પણ વિવેક કુંવરનાં ઉત્તમ છે, એટલે હૂં દિગ્વિજયની સવારીએ નીકળું છું, લક્ષણ જોઈ તેને સુમતિ નામે કન્યા પણ પરણાવી. અને વિવેકનો ઠામ જ ફેડું છું.' પછી રાજાનાં પાસાં સેવવાથી ભાગ્ય ઉઘડશે એ ૩૦ કામ કુંવરે બોલેલું પાળ્યું. અબળા કહેવિમળબોધને ઉપદેશ થતાં સુમતિને લઈ નિવૃત્તિ વાતી પણ અપરિમિત બળવાળી સ્ત્રીઓની સેના પુત્ર સાથે પ્રવચનપુરીમાં જઈને રહી. વિવેક ત્યાંના સજી તે વિજયયાત્રાએ નીકળ્યો. પ્રથમ તે બ્રહ્મલો રાજા અરિહંતરાયના દરબારમાં ગયો. તેના ઉપર કમાં ગયો. ત્યાં સાવિત્રીની સરદારી નીચે ભૂદેવીઓના પ્રભુની અમીદષ્ટિ કરી. અવસર સાધી વિવેકે મોહ મોટા કટકે બ્રહ્મદેવને અને બ્રહ્મર્ષિઓને જીતી લીધા. રાજાના અત્યાચારની વાત કરી. તે ઉપરથી પ્રભુએ બ્રહ્મલોકનો ઉપડ્યો કામ કુમાર ભુલોકમાં આવ્યો. વિવેકને હુકમ કર્યો, કે મોહના અમલથી જે જે ત્યાં તેણે કાલિંદીને કાંઠે કૃષ્ણાવતારી વિષ્ણુને જોયા. મનુષ્યો ત્રાસી ગયા હોય તેમને લેઈને તારે આ૫ણા તેમને તેણે સોળ સહસ્ત્ર ગેપીએની ફોજથી ઘેરી રાજ્યમાં મુકિતપુરી વસાવવી. એ હુકમ બહુ સારી લઈ વશ કર્યા. ત્યાંથી તે વાયુના વેગે ઉત્તરમાં રીતે અમલમાં મૂક્યાથી પ્રસન્ન થઈ અરિત પ્રભુએ કૈલાસે પહોંચ્યો અને શંકરને હાકેટીને કહ્યું કે તમે વિવેકને પુયરંગપાટણની જાગીર આપી. મદનદહન બિરુદ ધરાવો છે, તે આવી જાઓ સામા, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૮ પ્રાધ ચિતામણિ” સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ ૧૦૫ મને યુદ્ધ આપે; અથવા તે હાથ જોડી મારી નનગરીને પણ ખળભળાવીશ.” રાજાએ સત્કાર કરી મહારથિનીમાંની આ પાર્વતીને ધણિયાણીકરી તમારે તેને રાખી લીધે. કળિકાળે વેરીના રાજ્યમાં ભેળ માથે એનું ધણિયાપુ સ્વીકારે. કામના પરિબળથી પાડી કેટલાકનું સર્વસ્વ લૂંટી લીધું; કેટલાકને બંદીમૂઢ બનેલા ગિરાજે પાર્વતીનું 'પાણિગ્રહણ વાન કર્યા; અને કેટલાકને ભવાટવીમાં રખડતા કર્યા. કર્યું. એટલું જ નહિ, પણ અર્ધનારીશ્વરરૂપે તેણે કેટલા એ આશ્રમ ઉજજડ કર્યા; કેટલાં એ અર્ધા અંગના અને શક્તિરૂપે સર્વ દેવનાં ધણી ગામ હતાં-ન-કતાં કર્યો; કેટલાં એ શહેર બાળી બનાવ્યાં. તેમનું અનુકરણ કરી વસિષ્ટ વિશ્વા-મૂક્યાં. મેહરાયના કિંકરે વર્તાવેલા કેરનો પોકાર ઠેઠ મિત્ર જેવા આરૂઢ તપસ્વીએ પણ કામસૂત્રના શાસ- અરિહંત પ્રભુને કાને પહોંચો. નને માન આપી ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો અને તેને ચારે ૩૭ તે અવસરે પ્રવચનપુરીમાં સંયમત્રીના સ્વઆશ્રમમાં શિરોમણિ ઠરાવ્યો. યંવરની ધામધૂમ મચી રહી હતી. ત્યાં ભરી રાજ૩૧ એ રીતે દેશદેશાંતર છતી વળી કામ કુમાર સભામાં અરિહંતરાય સમક્ષ વિવેકે પાંચ અપૂર્વ પરાપુણ્યરંગપાટણ ભણી ધો. એ સમાચાર જાસુસ ક્રમ કરી બતાવ્યાં. પછી તેણે અતિ દુષ્કર રાધાવેધ એકશ્વાસે વિવેકરાય હજુર લાવ્યો, તે જ ઘડીએ પણ સાથો. તે જ ક્ષણે સંયમશ્રીએ તેને કંઠે વરવગર વિલબે પ્રવચનપુરીએ આવવાનો અરિહંત માળા આરોપી. હાથેવાળો મળ્યા બાદ કાંકણદોર પ્રભુને આદેશ લઈને વિષ્ટિકાર પણ આવ્યો. પ્રભુની છોડવા ન રહેતાં અરિહંત પ્રભુના આદેશ અનુસાર આજ્ઞા માથે ચડાવી વિવેક પ્રવચનપુરી જવા નીકળ્યો. વિવેક સંયમશ્રી સાથે જગતમાં ત્રાસ વર્તાવતા મોએણે કરેલા સંકેત પ્રમાણે એને બાળમિત્ર વસ્તુ- તને જીતવા મહા બળવાન સૈન્ય લેઈ નીકળ્યો. વિચાર પુણ્યરંગપાટણની પ્રજાને પાછળથી પ્રવચન- ૩૪ વિવેકને આવતો સાંભળી મોહ રાજા પણ પુરી લઈ ગયા. તેમના જવાથી નગર લગભગ ખાલી અસંખ્યાત દળ સાથે મેદાન પડ્યું. શત્રુંજયની પંથઈ ગયું. એટલામાં શત્રુની સેના દડમજલ કરતી ચકેશીમાં બે સૈન્ય ભેટાબેટ થયાં. ઉભય પક્ષના આવી પહોચી. શહેર ખાલી જઇ કામકુમાર કાકાને યોદ્ધાઓ જીવ પર આવી બડી બહાદુરીથી લડ્યા. બ્દીકને માર્યો ભાગી ગયેલો માની ફુલાયો. શહેરમાં કટોકટીના સમયમાં મહારાજાના ધાડાંમાંની ભડકણએદી આળસુ પડી રહ્યા હતા તેમને બંદીવાન કરી ભૂત ભરકુશે ભાગવા માંડયું; તેને ચેપ લાગી લકવિશ્વવિજયી યે નાસડની પુઠ લેવી નાદુરસ્ત રમાં ભંગાણું પડયું. એટ વારવા મોહરાજા આગળ ધારી ગડગડતી નેબતે અને ફરહરતા નિશાને અવિ. ધો. વૈરના અગ્નિથી પ્રજળતા રાજાએ ભેંસાહ ધાનગરી પાછો ફર્યો. નગરના લોકે એને મોતીએ વર્તાવ્યો. તેણે વિવેકનું સત્ય ડામાડોળ થવા વધાવ્ય, માતાએ એનાં ઓવારણાં લીધાં અને લાગ્યું. એ પરિસ્થિતિમાં વિવેકે આગળ આવી મોહને પિતાએ એની પીઠ થાબડી. આંતર્યો. બંને વીર વચ્ચે પ્રાણાંત યુદ્ધ જામ્યું. છેવટે ૩૨ મેહરાયના મનમાં એક જ વાતની ખટક વિવેકે બ્રહ્માસ્ત્ર મૂકી મેહનું માથું ઉડાવી દીધું. રહી ગઈ. વિવેક છટકી ગયો તે તેને ખૂ. તે અરિહંત રાયનો જય થયો. પળે પ્રતીહારે આવી કહ્યું, તે એક પ્રચંડ થોદો દર્શ. ૩૫ મોહની વાંસે એની માતા પ્રવૃત્તિ ઝરી નાર્થી દેવડીએ ઊભો છે. રાજાની આજ્ઞા થતાં તે મુઈ. મન રાજાને પણ પૂર્વના ચિરપરિચયને લીધે નવતર વીરે આવી મોહને પ્રણામ કર્યા. રાજાએ પુત્રનું મરણુ બહુ સાહ્યું. પરંતુ વિવેકે પ્રીતિપુરઃસર પૂછ્યું કે તમારું નામ શું, ભાઇ?” તેણે જવાબ પિતાને કષાયોને હણી ઇન્દ્રિયોને જીતી શમરસના જવાબ દીધેઃ “ મહારાજ! મને કળિકાળ કહે છે. પૂરમાં ઝીલવાને પ્રતિબોધ કર્યો. તે માર્ગે ચડી મન દૂ તમારા શત્રુઓનો કાળ છે. વિવેકને હં કી રાજાએ અંતે શુકલ ધ્યાન રૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. નાંખીશ; મુક્તિપુરીને રસ્તે ઊજાડીશ; અને પ્રવચ- ૩૧ જુએ છઠ્ઠા અધિકારને ઉત્તર ભાગ. Page #154 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ માગશર ૧૯૮૪ ૩૬ ચેતના રાણી અત્યારસુધી અજ્ઞાતવાસ સેવતી તેને પુત્ર માર્ગમાં આવતા વિવિધ જૈનેતર આશ્રમ હતી, તે માયાનો પક્ષ તૂટયાથી અવસર જોઈ સ્વામી તેમાં વર્ણવે છેä, તે વિશેનું કથન આમાં ટૂંકાવી પાસે આવી કહેવા લાગી કે “પરમહંસ પ્રભુ ! આ દીધું છે અને તે સંપ્રદાયના નામનિર્દેશ વગર સામાન્ય અનેક ઉપદ્રવવાળી કાયાનગરીમાં તમારો વાસ ઘટત શબ્દમાં આપ્યું છે. જૈનેતર સાહિત્યની પેઠે જૈન નથી. ન્હાના ગામધણી મટી તમે વિશ્વના સમ્રાટનું સાહિત્ય ચકલે ચાટે ગવાય હેત, તો જયશેખરપરઐશ્વર્ય પુનઃ સ્વીકારે. પરમતિઃ સ્વરૂપ ! તમે સૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી તમા મહાન તેજ પ્રકાશે.' એ વચન માયાના પ્રસિદ્ધિ લેકમાં મેળવી હેત, બંધનથી મોકળા થયેલા રાજાના હૃદયમાં વસ્યાં. વાણિજ્યમૂલક અને ષાગુર્યમૂલક રૂપક, ગ્રિલ 2 તેણે કાયાનગરીને ત્યાગ કર્યો; વિવેકનો પણ પ્રસંગ ૩૮ પ્રેમાનંદનું નામ લેતાં એને વણજારા અને છે; અને પરમેશ્વર્ય પાછું સિદ્ધ કર્યું. તેના વર્ષનાં બીજ બે કાવ્ય યાદ આવે છે. ત્રણે સમાલોચના. વણજારા પ્રબોધ ચિંતામણિતા જેવાં રૂપક છે. સૌમાં ૩૭ જયશેખરની જુગલિયા સંતતિની પરસ્પર વધારે જાણીતી વડોદરાના કવિની કૃતિ છે. નવ્યાશી કડીનું આ કાવ્ય કર્તાને વહાલી રામગ્રી રાગની તુલના કરવી ઇષ્ટ નથી. એક કાવ્યમાં કવિએ અલં દેશીમાં રચવામાં આવ્યું છે૩૪. એમાં ગણપતિ અને કારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી સ્વીકારી છે; સરસ્વતીને મૂકી યમદંડથી મૂકાવનારા સંતસાધુનું અને બીજામાં પ્રસાદપ્રધાન કથાવાર્તાની બાજુ શૈલી મંગળાચરણ છે. પછી ચિત્રવિચિત્રના ચોપડામાં ખહજીયે ધરી છે. કર્તાના સમયમાં પંડિતએ પહેલાને તવાયેલા પાપપુણ્યનું લેખું પૂછનારા ધર્મરાજની વખાણ્યું હશે; અને સામાન્ય શ્રેતાઓએ બીજાને વધાવી સાધારણ પિરાણિક માનવાને અનુસરતું જીવનવાણિલીધું હશે. સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન જ્યનું રૂપક આપ્યું છે. એમાનું તત્વજ્ઞાન શ્રેતાના હોય તે હે, ગૂજરાતી કવિ તરીકે તે તેને દરજે મનમાં સહેલાઈથી ઊતરે એવું હોવાથી પ્રસ્તુત કાવ્ય ઊંચે છે. આ એકજ ગુર્જર કાવ્યથી જૈન કવિ બહુ લોકપ્રિય થયું છે. એની રચનામાં કેટલાક પ્રકાપ્રથમ પંકિતને સાહિત્યકાર બને છે. પ્રબોધચિંતા રની કચાશ નજરે તરે છે. કાયાનગરીના પુરનાયક મણિ પ્રબેધપ્રકાશના કરતાં અધિક યશસ્વી થવા વણજારાને, અને મનને પણ, સંબોધીને કવિ પ્રસ્તુત નિમિત્ત છે. કવિની પ્રતિમા વસ્તુની ગૂંથણીમાં, કાવ્ય આરંભે છે. એ સંબોધનની પદ્ધતિ ત્રીજી પાત્રની યોજનામાં અને ૫કની ખીલવણીમાં એક કડી પૂરી થતામાં તજી દેઈ તે ચોથી કડીથી પુરનાસરખી વિજયશાલી નીવડે છે. પ્રસ્તાનું ચિત્ર્ય યકનો વૃત્તાંત ત્રીજા પુરુષમાં આપે છે, જે કે ધવપદ અનેક રસની મિલાવટને પોસે છે; અને કાર્યને વેગ તે સંબોધનાત્મક જ ચાલુ રાખે છે. વળી રૂપકની તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ ઘટનામાં પણ જાણે અજાણે એકના એક પ્રસ્તુ સુધી ટકાવી રાખે છે. ગુજરાતી કૃતિને રસ ઝીલ તમાં ભિન્નભિન્ન સ્થળે ભિન્નભિન્ન આરોપ કર્યાના નાર જનેતરે હશે, એ દૃષ્ટિથી કર્તાએ તેને સર્વની દાંત આ ખંડકાવ્યમાં અનેક છે. એકવાર રુચિ સંખે એવું રૂપ આપ્યું છે. સંસ્કૃત મૂળમાં ભ્રાંતિ અને ઈષ્યોનું પ્રવૃત્તિની પુત્રીઓ છે અને જન મુનિએ મૌર્ય સંપતિ અને ચાલુકય કુમારપાળ બીજીવાર ભાંગ અને આંબલી રૂપે નિરૂપણ છે. એ બે પરમ આહંત રાજાઓએ મેહરાયના નવા પ્રપંચને વાણોતરે કહ્યા છે અને પીતળે કો છે; યહા કળિકાળ સાથે દારુણ વિગ્રહ મચાવ્યાના પ્રસ્તાવ આપ્યા છે, તે બંને વિવેકબુદ્ધિ અનુસાર ૩૨ જુઓ છો અધિકાર. ૩૩ જુએ ચોથા અધિકારને પૂર્વ ભાગ. પડતા મૂકી કવિએ નવા કાવ્યનું અખંડપણું ખંડિત - ૩૪ આ કાવ્ય બૃહકાવ્યદેહન, ગ્રંથ ૨ માં પ્રગટ થવા દીધું છે. વળી દેશવટો પામેલાં નિવૃત્તિ અને થયું છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૮ પ્રબોધ ચિત્તામણિ સંબંધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ ૧૦૭. તેવી જ રીતે વિવેકને નિવૃત્તિના પુત્ર તરીકે અને કડીના પદ સાથે પણ સરખામણીમાં ઉભું રહી શકે વાણોતર તરીકે પણ વર્ણવ્યો છે. એનું એ કપટ કે કેમ, તે શક પડતું છે. ખોટાં કાટલાંના ૫માં કથીરના રૂપમાં અને કાચ: ૩૯ ઉપરનાં ત્રણે અર્વાચીન કાવ્યમાં અપક ળીના ૫માં નટના ખેલ ખેલતૂ દેખા દે છે. આ વાણિજ્યમૂલક છે. તેને ઠેકાણે જૂના પ્રબંધચિન્તા અને બીજા કેટલાક આરોપમાં વર્ણસામ્ય ઉપરાંત મણિમાં અને પ્રબોધચોદયમાં તે લાગુણ્યમૂલક સાદય કશું એ જોવામાં આવતું નથી. આવી છે. એ યોજના વૃત્તાંતના ભાવની, પ્રસ્તાવના - આવી કચાશને લીધે પિરાણિક વણજારાને કર્તાના ચિત્ર્યની અને રસના વૈવિધ્યની પોસનારી છે. જયજીવનની બીજી વીશીમાં મૂકવા દૂ પ્રેરાઊં છું. કાલ શેખરસૂરિના કાવ્યની અધિકતા વણજારાઓને પડછે ક્રમમાં એના પછી ઉદયરત્નને જન વણજારો આવે વિશિષ્ટ રૂપકમાં રહેલી છે. છે. તે સંવત ૧૭૫૭ માં રચાયો લાગે છે, રામગ્રીની દેશીને એમાં પણ પ્રયોગ છે. સાત કડીનું જૂજ ઊણપો. આ ટુ કાવ્ય પર્યુષણ પર્વના વિજ્ઞપ્તિપત્ર જેવું જણાય છે. ત્રીજે વણજારો ઘોળકાના જીવરામ ભટે રચેલો ૪૦ પ્રેમાનંદના વણજારાની પેઠે પ્રબોધચિંતાછે. તેનું નામ જીવરાજ શેઠની મુસાફરી રાખવા. મણિમાં પણ જૂજ ઊણપ ઝીણું નજરે જોનારને માં આવ્યું છે, વાણિજ્યયાત્રા જ તેમાં પણ નિ: મળી આવે છે. વિવેક અને મોહના પ્રાણાંત રણપતિ હોવાના કારણથી મેં તેને સામાન્ય વણજા- સંગ્રામમાં જાલિમ જોદ્ધો કળિકાળ કેમ જણાતો રાની સંજ્ઞાથી વ્યવહાર કર્યો છે. એની રચના સંવત નથી ? પરમ આહંત કુમારપાળ સામે તો કદાચ એ ૧૮૦૦ માં થઈ છે. એ કાવ્ય આત્મકથની તરીકે યુદ્ધના અખાડામાં ઊતરવાની છાતી ન ચલાવે; પણ કર્તાના જીવન ઉપર પ્રકાશ પાડનાર' હાઈ ઉપયોગી બીજાની સાથે તે બાથ ભીડી શકે. ભલે એણે સંગ્રાછે૩૮, પણ રૂપક તરીકે એની કીમત ઓછી છે. મમાં ભાગ ન લીધો તો એ વેગળે રહી રણભૂમિ ધોળકાના કવિનું રૂપક ગંઠાઈ ગયેલા છોડની પેઠે ઉપર દેખરેખ રાખી શકત. સંસ્કૃત મૂળમાં પણ અણખીલ્યું જ રહ્યું છે; એના આરોપમાં સાદયનું અહીં કળિકાળ શો જડતો નથી. યુદ્ધમાં વિજય ધોરણ જળવાયું નથી; અને ઉપપત્તિની ખામી ડગલે મેળવ્યા પછી વિવેકને વૃત્તાંત પણ તૂટક છે. પરમ ડગલે ઠેબે ચડે છે. કાવ્યમાં સમાયેલું તત્વજ્ઞાન ઉપ- હંસ અને ચેતનાના તાર હાથમાં લેતાં વિવેક અને લકિયું છે; સબબ હું એને લોકિક વણજારે કહ્યું અરિહંત રાયના તાર કવિના હાથમાં રમતા રમતા છું. જીવરામ ભટનું છંદની ઘાટીમાં રચેલું આ સરી પડે છે. અધ્યાપમાં પણ કહી કહીં પ્રસ્તુત સત્યાશી કડીનું કાવ્ય ઉદયરત્નના પૂર્વોક્ત સાત કાવ્યમાં વણજારાના જેવા ગરબડગોટો ધ્યાન ખેંચે ૩પ આ ન્હાનું જેન કાવ્ય પણ બૃહત્કાવ્યદોહન, ગ્રંથ છે. સમકિતને એક વારે વિવેકના પ્રધાન છે અને ૨ માં આપ્યું છે. બીજી વારે મુક્તિપુરીના એક રાજમાર્ગ પે વર્ણવેલ ૩૬ “સંવત સત્તાવનના પિઠી ભરે તે ઉદાર ભરજે છે. તેવી જ રીતે સંવરને વિવેકને પુત્ર તેમ જ એવી મતલબને આત્મા ૫ી વણજારાને પહેલી કડીના મુક્તિપરીને બીજે રાજમાર્ગ પણ કહ્યા છે. રોગ ઉત્તર ભાગમાં ઉપદેશ છે. તે ઉપરથી રચનાના વર્ષની અને દેષ મોહના પુત્ર છે, તે જ સંયમશ્રીના સ્વયં• મેં કલ્પના કરી છે. વર મંડપમાં વિવેકના સામા થનારા સિંહ પણ છે. ૩૭ આ કાવ્ય બૃહત્કાવ્યદોહન, ગ્રંથ ૧માં છપાયું છે. ૩૮ આદી ટળક કવિ બાળપણ બાળ ખેલમાં અને તપમાં પ્રથમ પુણ્યરંગપાટણના દરવાજાને અને પછી પાવન લાભલેભની પ્રવૃત્તિમાં ગાળ્યા પછી ચાંદેદ કર. ઉકત સ્વયંવર મંડપમાં કરવતિય ભૂમિને આપ નાળીમાં તીર્થયાસ કરી વૃદ્ધાવસ્થાએ નિવૃત્તિ સેવી આ કર્યો છે. હાની ન્હાની ન્યૂનતા તે બીજી વાતે પૂર્ણભલ્યાણ સાધે છે, તેની નોંધ પ્રસ્તુત કાવ્યમાં છે. તાનું પ્રમાણ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જેનયુગ ' માગશર ૧૯૮૪ પઘબંધ અને બોલી. ભાગમાં સોરઠા જેવા એક કડીના પદને, પદ જેવાં ૪૧ પ્રબંધચિંતામણિને પદ્યભાગ માત્રાબંધ અને અનેક કડીનાં દ્રુપદ તથા ઝાબને અને ધઉલ લયબંધ એ બે રૂપે વિભક્ત છે. માત્રાત્મક છંદમાં કિંવા ધોળનો સમાવેશ થાય છે. લયબંધ આખા આશરે અઢીસે ચઉપઈ અને લગભગ પણ સો કાવ્યને નવમો ભાગ જ રોકે છે. ગદ્યભાગમાં બોદૂહા છે. તે સિવાય પહેરી, ચરણાકુલ, મરહરૃા, લીનાં બે ઉદાહરણ છે. જયશેખરસૂરિના નાના ગુરુ દુમિલા અને ગીતિના નામે જાણીતા માત્રામેળ છંદ ભાઈ મેરૂતુંગરિ, તેમના શિષ્ય માણિક્યસુંદરસૂરિએ વધતા ઓછા દેખા દે છે; અને અપભ્રંશમાંથી જૂની જૂની ગુજરાતીમાં ગવાત્મક પૃથ્વીચંદ્રચરિત્રસંવત ગૂજરાતીમાં ઊતરી આવેલો વસ્તુä૯ નામે છંદ પણ ૧૫૭૮ (? ૧૪૭૮) માં રચ્યું છે; તે બોલીમાં છે. તેમાં જેલો છે. ઉપરાંત છપ, સરસ્વતીધઉલક અક્ષરના, સપના, માત્રાના અને લયના બંધનથી મુકત તલહારુ૧ અને ધઉલજી એ મિશ્ર માત્રાબંધ પણ છતાં તેમાં લેવાતી ટ ભગવતું પ્રાયુકત ગદ્ય, તે બેલી. કવિએ ઉપયોગમાં લીધા છે. બાકીના પદ્યાત્મક માણિજ્યસંદર બેલીવાળા પ્રબંધને વાવિલાસ એટલે ૩૯ વસ્તુ છંદના લક્ષણ માટે જુઓ હેમાચાર્યવિર બાલીને વિલાસ એવું નામ આપે છે. આવી જાતના ચિત છાનુશાસના ૫ ૩૦એનું બીજું નામ રટા ગદ્યને પ્રચાર સારા ભાગ્યે હવે સાહિત્યમાં બહુધા છે, એ મિશ્ર માત્રાબંધ છે. પહેલા ચરણમાં આરંભને છે, અથવા છેક અણુછતો થયો છે. સાત માત્રાને ખંડ ગૂજરાતીમાં બેવડાવેલ છે, તે અપભ્રરામાં બેવડાતે જણાત નથી. વસ્તુને હાથપ્રતમાં મલ્હાર સંજ્ઞા સંબંધી ચર્ચા, રાગ આપે છે, ૪૨ ઉપયોગમાં લેવાયેલી આદર્શભૂત ત્રણ હાથ૪૦ સરસ્વતીધહલ મિશ્ર માત્રાબંધ છે, એમાં તેરમી પ્રતોમાં સમાપ્તિએ જયશેખરસૂરિની ઉદ્દધૃતકૃતિનું માત્રા પછી લય નિમિત્ત ઊમેરેલા એકારવાળે છે, તેની નામ ત્રિભુવનદીપક પ્રબંધ આપ્યું છે. એ નામ તેને સાથે ચરણકુંડળીથી જોડાતાં કાવ્ય કિંવા રેલાનાં ચાર છેવટની કડી ઉપરથી મળેલું લાગે છે. મુંબઈની ચરણ અને તે પછી અંય ગુરુને ઠેકાણે એક લઘુવાળાં શ્રીમોહનલાલજી સેંટ્રલ લાઇબ્રેરીની પ્રતમાં એ કડી ચોપાયાનાં, એટલે કે રણપિંગળમાંના સત્તાવીસ માત્રાના સરસિ છંદનાં, બે ચરણું ગોઠવેલાં લેવામાં આવે છે. નીચે મુજબ છે૪૫. હેમાચાર્યના છન્દાનુશાસનમાં કેટલાક ધવલકના પ્રકાર ત્રિભુવનદીપક એહ પ્રબંધ, પાપ તેણુ ન સુહાવઈ ગંધ; આપ્યા છે, તેમાં પ્રસ્તુત ધઉલ છે નહિ. પરંતુ તેમણે તાં મેયણિમંડલિથિર થાઈ, જાનહયલિદિgયર શશિરાઈ, નોધેલાં ધવલક ઉપરાંત બીજાં બહુ ધવલક છે એમ તેઓ -- - ૪૩ ઝાવટ દેહરાની ઘાટીને લયબંધ છે. પંદરમાં જણાવે છે; અને તે સાતવાહનેક્તિઓમાં જોઈ લેવા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યના પૂ. ૧૨૨ માં જે પદ સૂચવે છે. ૪૧ તલહાર પણ ધવલકવર્ગને એક મિશ્ન માત્રામેળ આપ્યું છે, તે જ ઝાવટું છે, છંદ જણાય છે. એ યમકસાંકળીથી જોડાયલા પ્લવંગમ ૪૪ પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ (Baroda Orieઅને સારસી 'હરિગીત] ન બને છે. પંદરમા શતકનાં ntal Series) માં આ ગદ્યકાવ્ય છપાયું છે. પ્રાચીન ગુર્જર કાવ્ય, પૃ. ૧૨૪-૧૨૫ ના વિલંગમ અને ૪૫ વડેદરાના આત્મારામ જૈન જ્ઞાનમંદિરના મુનિસારસીના પ્રત્યેક જેડકાને એક એક તલહાર લેખાય છે, મહારાજ પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના ભંડારની પ્ર. કો. હાથપ્રતિમાં તલવાર છંદને ગુર્જરી રાગ આપે છે. સંજ્ઞાની હાથપ્રતમાં પણ ઉપરની કડી જ ફેરફારથી ૪૨ આ ધઉલ પણ મિશ્ર માત્રાબંધ છે. પહેલું તથા કાવ્યને છેડે જ આપી છે; જુએ જૈન ગુર્જર કવિઓ ત્રીજું એ બે પ્રાસયુક્ત ચરણ પાઈનાં, અને બીજું ભાગ ૧, પૃ. ૨૫ એ કડી– ઉત્તરાર્ધ કોઠી પાળવાળી હાથતથા ચેાથે એ બે પ્રાસયુક્ત ચરણું દૂહાના તેર માત્રાવાળા પ્રતમાં છે નહિ; અને પૂર્વાર્ધ ‘તિણિ સીખામણિ પ્રતીકવાળી ખંડનાં લય નિમિત્ત ઉમેરેલા એકાર સહિત, એ ચારની અને “મેહધ્યાન' પ્રતીકવાળી કડીની વચ્ચે જોવામાં આવે સાથે શખકડળીથી જોડાતાં સારસી (હરિગીત) નાં ચાર છે. ત્યાં તે અસંગત છે, બસે વર્ષ ઉપર પ્રસ્તુત પ્રત જેણે ચરણું મળી એ છંદ બને છે, ઊતારી હશે, તેનાથી આ ભૂલ થઈ લાગે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રખાધ ચિન્તામણિ ? સંબધી સાક્ષર શ્રી કેશવલાલભાઈ પ્રાપ્તિની કુલ ચાર કઢીમાંની ખા છેક છેલ્લી કઢી છે. એના પહેલાંની ત્રણ કડીમાં, કથાનાયક જે વિશ્વના સમ્રાટ પરમહંસ, તેની પ્રયતમા છે; અને આ ડીમાં કાળ દિવા પ્રબંધની પ્રથ'સા હું તથા તે અમર રહેવાની આશંસા છે. કૃતિની ઉત્તમતા અર્થગર્ભિત ત્રિભુવનદીપક વિરોધથી જે માત્ર સૂચવી છે, તે જૈન મુનિની નમ્રતા છે. પ્રસ્તુત વિશેષ્ણુમાં નામને ભ્રમ થયાથી પુષ્પિકાવાળા ગાટાળા ઊભો થયા છે. ગામ નાથપ્રતમાં ત્રિભુવનદીપક પ્રણવને બદલે પરમહ ંસપ્રબંધ, હુંસપ્રબંધુ અથવા હુંવિચારપ્રભધ નામ આપેલું જોવામાં ધ્યાન, તમે નવાઝ દિ. શાથી જે હાથપ્રતમાં બળતાં ભિન્ન ભિન્ન નામ અપાયલાં મળી આવે છે. પ્રેમાનંદના વણુજારાની અઠ્યાસીમી કડીમાં આવેા જ ભ્રમ થયાને લીધે અપાયલૂ વિવેક વણજારા નામ સે વર્ષ થયાં ચાર્લી' આવેલું છે૪૭, જોકે વિવેક તેા પુરનાયક te વણજારાના વાણેાતર છે-વણજારા નથી. એ જ કાવ્યની એક હાથપ્રતમાં અને કાયામને ગુજારા એ કહેલ છે. આ ભૂલભરેલી સતાઓના ઉત્તર ખેંચ, એટલું સારું છે, કે વાણિન્તવાચક છે. પરંતુ ત્રિભુવનદીપક પ્રબંધ સત્તાના તો એક ઐા આવા સાર્થક નથી. પ્રબોચિયતામષ્ટિ નામ વિષયન ખાધા છે, મૂળનુ સૂચક છૅ, મૂળના ભાદર્શન જ્ઞાપક છે અને જ્ઞાનસ્વરૂપ અદ્વૈત ભગવાનનું અ વગમક છે. ૪૭ પ્રસ્તુત કડીમાં ‘વિવેક, વણુર્જારા તે આતમા એવા ખેલ છે; તે કિવએ રુપકની કૂંચી રુપે મૂક્યા છે. આત્મા તે જ વણુન્તરા છે, આવે વિવેક એટલે ખુલાસા છે. પ્રેમાનંદની ઉત્તર અવસ્થાની શિષ્યા ઓરપાડની અન્તચક માઇ ન્હાનીએ પોતાના તરફન' કેટલુંક ઉમેરી મૂળ વણજારાની નવી આવૃત્તિ કરી તેને વિવેકવણુારા નામ આપ્યું છે: તે ઉપર ઊતારેલા ખેલમાં વિવેકવણારા સામાસિક શબ્દરૂપે લેઇને આપેલું લાગે છે. એ ઉંમેરણ વાળા કાવ્યની ખીજી કડીમાં વણવું' ત્માં અનુભવી સક્ષેપ બાબત ખુલાસેા. ૪૩ આ કાબની પચાસેક કડી રે માછી જરૂરની ૬ એછી પુર જાઈ, તે મેં મૂકી દીધી છે. કાપકૂપ કરતાં કાઇ મર્મભૂત ભાગ ઊઠી બધા તા નહિં હોય અથવા બીજી બાશાતના થઇ તા નહિ સાય, એવી આશા રાખૂ છું. સૉંગ્રહ સબંધી સામાન્ય વિચાર, ૪૬ જયશેખરસૂરિના આ ગૂજરાતી કાવ્યની એક હાથપ્રત રા. રા. મેાહનલાલ દલીચંદ દેશાઈ તરફથી હાલ ૪૪ સંગૃહીત પાંચ કાવ્યા સકાભરના ગાળાનાં છે. તરતમાં જ મળી છે, તેમાં એનુ નામ અંતરગચ ઈશ્યુમાંદ અને પ્રોાચિતામણિ શતકના પહેલા યુઆપ્યું છે. તે પ્રત ખંબાતના શાંતિનાપના બહારની છે. રણમાં આવે છે; વવિંલાસ મધ્યમાં મૂકાય છે; અને એના નિક પત્ર ૧૧૧ શ્રી સાં પત્ર ૧૮૬ સુધીમાં વિશ્વવરા નામ' એવી પક્તિ છે, તે ઉપરનું અનુમાન પ્રસ્તુત કાન્ય સમાયૂ' છે. પ્રત્યેક પૃષ્ઠમાં પતિ ૧૧ અને પંક્તિમાં અક્ષર ૫૦ ને આશરે છે. વચમાં ચાવીસેક અક્ષરપૂર સ્વાસ્તિકની કારી જગા છે. પત્રના અક્ષર જેટલા સુંદર છે તેટલું લખાણ શુદ્ધ નથી. સમાપ્તિની પક્તિની ગઠવણ વદશની નરિસહરની પાળની હાયપ્રતને મળતી કરવા મનને પ્રેરે છે. એ કાવ્ય સવત ૧૭૮૪ ના જેઠ માસની હિંદ ભાયા ને ગુરુવારે ધ્યાની બાઈ ન્હાનીની નોંધ છે. જીએ સ. ૧૯૬૧ ના વસંતના અંક ૧, નાનીબાઇ અને પત્ની, એ બાઇને પેટીનામું બહુ શ્રમ લઇ રા. શ. તનમનીકર લાલશંકર ચિત્ર મેળવી આપ્યું છે. છે; માત્ર એમાં નરસિહજીની પાળની અને મેાહનલાલજી તે પ્રમાણે પેઢી ગણતાં ખાઇ ન્હાનીના એ જ સમય આવી રહે છે. આજે તેને ખસે'માં માણુ એ વરસ ઓછાં છે. રોલ માડઘેરીની પ્રતયાળા અનેિમપક્તિ કે નિહ, એની પુષ્પિકા નીચે પ્રમાણે છે: ઇતિ શ્રી અતર્ગ ચઈ સપૂર્ણ સમાપ્ત ।। ગ્રંથાત્ર ૭૨૪ || ૪૮ સવત ૧૮૮૩ ના આસાડ વિદે અગિયારશથી સંવત ૧૮૮૫ ના ભાદરવા વિદે અમાંસ સૂધીમાં પટેલ રણછેડ હિરભાઈએ ઊતારેલા હાલ ગુજરાત વર્નાકયુલર સેટસાઈટીની માલકીના ચાપઢામાં કાવ્યના આરંભે ‘ કા મન વણારા' નામ છે. એ વિવેક વણજારા અંતમા’ પછીના છેવટના ભાગ એમાં છે નહિ. સેાસાઈટીની મ.લકીના તાર્યાં સાલ વગરના બીન એક ગુટકામાં છવરામની ચાતુરી, પ્રેમાનંદના વણનારો, સતાષકલ્પતરુ (હિંદી), હારમાળા (પ૬ ૧૪૬), અને અલખબુલાખીરામ, કૃષ્ણરામ મહારાજ વગેરેનાં થેાંડાંક પદે છે. એમાં કાવ્યના આરંભે અને તે વણુજારા નામ આપેલ છે, Page #158 -------------------------------------------------------------------------- ________________ જનયુગ માગશર ૧૯૮૪ સીતાહરણુ તથા ઉષાહરણ ત્રીજા ચોથા ચરણમાં દરાની સેંટ્રલ લાઈબ્રેરીના પંડિત લાલચંદ્ર ભગવાનગોઠવાય છે. શતકના પૂર્વાર્ધમાં અધિક પ્રચાર છંદનો દાસે પ્રબોધચિંતામણિતી હાથuતેને લગતી કેટલીક થાય છે. ઉત્તરાર્ધમાં દેશીને વપરાટ વધે છે અને ઉપયોગી માહીતી પૂરી પાડી હતી. મુનિમહારાજ છંદનો ઘટે છે. શતકના છેલ્લા દસકાનું ઉષાહરણ તે પ્રવર્તક શ્રીકાંતિવિજયજીએ વઢવાણુ મુકામથી વડેન દેશીબદ્ધ જ છે. પ્રાકૃત પાસેથી વારસામાં દરે આત્મારામ જ્ઞાનમંદિરના સેક્રેટરી ભાઈ જીવણમૂળેલી છંદની પૂજી વધારીને અપભ્રંશે ગુજરાતીને લાલ કિશોરદાસને પત્ર લખી ભંડારમાંની પ્રત કઢાવી આપી૪૯. એને લીધે ગુજરાતીનું પુરાતન સાહિત્ય આપી હતી. વળી ‘જૈન ગૂર્જર કવિઓના કર્તા છંદમાં રચાયું. સમય જતાં ગૂજરાતીએ નવું સાહસ શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈએ મુંબઇની શ્રીમેખેડી વિવિધ દેશીને લયબંધ ઊપજાવ્યો. ચિરંતન હનલાલજી સેંટ્રલ લાઇબ્રેરીમાંની હાથત મોકલી હતી, ગૂજરાતી સાહિત્ય ઓછું ઉપલબ્ધ અને ઓછે અને હવણું ખંભાતના શ્રી શાંતિનાથજીના ભંડારની પ્રસિદ્ધ હેવાથી, ગત કાળનૂ ગૂજરાતી સાહિત્ય તે પણ મોકલી છે. એ બંધુકૃત્ય માટે લાગી અને દેશીમાં જ હેય-છંદમાં ન હોય, એવી માન્યતા સંસારી જૈન બંધુઓને હૂં ઋણી છું. અહીં ભાબાંધનાર પુરુષ અપભ્રંશે આપેલ વારસે ભૂલી જાય વનગરના શેઠ કુંવરજી આણંદજીએ કરી આપેલી છે. રણમલછંદ એના નામથી જ એ વારસાનું ભાન અનુકૂળતાની નેધ લેતાં મને બહુ આનંદ થાય છે. કરાવે છે. વળી, ઇંદન કલામય ઉપયોગ આજકાલ તો એમણે ત્યાંની જૈન લાઇબ્રેરીમાંથી મુકિત મૂળભૂત નથી-૫ણ કલાના જેટલો છે, એને પણ કંઈક પ્રબોધચિન્તામણિ મોકલાવ્યું ન હતું, તે હું તે ખ્યાલ એની રચનાકારાએ આપે છે. જોવા પામત નહિ; કેમકે એ હવે અપ્રાપ્ય બન્યું છે. વિશેષમાં એમણે એનું ગુજરાતી ભાષાંતર ભેટ આભાર, મોકલ્યું હતું. એ માટે હૂં એમને આભારી છું. વળી ૪પ આ સંગ્રહ બહાર પાડવાનો મારો જે પ્રયાસ શંગારત્રિવેણીના કર્તા ભાઈ તનમનીયંકર લાભશંકર છે, તેને અનેક દિશાએથી સહાયતા ન મળી હેત શિવે પ્રેમાનંદના વણઝારાના રચનાકાળ ઉપર પ્રકાશ તે એ કે બહાર પડત તે કહી શકાય નહિ. વડો- પાનાર અજાચક બાઈ હાનીતૂ પેઢીનામું બીજી ( ૪૯ જુએ હેમાચાર્યવિરચિત છાનુશાસનને પ્રાપ્ત જાણવાજોગ વિગત સાથે મેળવી આપ્યું હતું, તેમને અને અપભ્રંશ છે દેને લગતો ભાવ. પણ દૂ કેમ ભૂલું? જનસાહિત્ય સાધક–ખંડ ૩ અંક ૩ હમણાં બહાર પડે છે તેમાંના વિષયેટ-૧ મહાકવિ ધનપાલકૃત સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહ, ૨ તેનો પરિચય ૩ મહમૂદ ગજનવી અને સોરઠના સોમનાથ જ મૂર્તિપૂજાનું માહાત્મ ૫ કવિ દીપ વિજયજી લિખિત મહાનિશીથ સૂત્ર પરિચય ૬ કઠુઆ મતની પટ્ટાવલી ૭ ઉજજયિનીના સંધનું વિજ્ઞપ્તિપત્ર ૮ અધ્યાપક હર્મન યાકેબી લિખિત સમરાઈસ્યકહાની પ્રસ્તાવના ( અનુવાદક- શ્રીયુત ચમનલાલ જેચંદ શાહ બી. એ.) ૯ મહાકવિ ધનપાલ વિરચિત મહાવીર પુતિ-૫૦ બેચરદાસ ૧૦ જે તત્ત્વચર્ચા (૧) સ્ત્રી જાતિને દષ્ટિવાદ અંગ ભણવાનો નિષેધપર એક વિચાર (૨) અવ્યવહાર રાશિ ને વ્યવહાર રાશિની કલ્પના (૩) કેટલાક વિચારવા લાયક પ્રશ્ન, ૧૧ પંન્યાસ પદવી. આ દરેક વિષયે મનનીય અને ઉપયોગી છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સામળકૃત વિદ્યાવિલાસિનીનું મૂલ મહાકવિ સામળ ભટ્ટકૃત. વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂલરા. ર. મંજુલાલ રણછોડલાલ મજમુંદાર બી. એ; એલ. એલ. બી. મહાકવિ સામળભટ્ટ “ સિંદ્દાસન ત્રિવિ, ” “ મદનમોહના”માને પ્રારંભને પંડિત અને “તાજવંવિંશતિ,” “ સુતી ” તથા મોનકવ” રાજપુત્રી મહિનાના શિક્ષણ પ્રસ્તાવ પ્રસિદ્ધ “બિમાની લોકપ્રસિદ્ધ સંસ્કૃત વાર્તાઓને ગુજરાતી કવિ- હyપંચાશિકા”ને જ આભારી છે. “પવાવતીની તામાં નવપલ્લવિત કરી છે, એટલું જ નહિ, પરંતુ વાર્તા”માં, હાલમાં જ જડી આવેલી “પ્રેમાવઈ (પ્રે. મદનમોહના,” “નંદબત્રીશી,” “પદ્માવતી” તથા માવતી) ગાથા” જ સૂક્ષ્મપણે અંતર્ગત છે. તે જ “વિદ્યાવિલાસિની' જેવી સ્વતંત્ર રચનાબંધવાળી, પ્રમાણે “વિદ્યાવિલાસિની'ની વાર્તામાં એક પ્રાચીન શિષ્ટ ગણી શકાય એવી લાંબી વાર્તાઓ પણ રચી જૈન લોકકથાનું લગભગ પાંચસૅ વર્ષ પહેલાંનું મૂળ છે. અને તે ચાર વાતોમાં સામળભટ્ટની વિશિષ્ટ કલા આપણને જોડે છે. સંપૂર્ણપણે દૃષ્ટિગોચર થાય છે, એમ કહી શકાય. સં. ૧૨૮૫ ની આસપાસ રચાયેલા વિનયચંદ્રકૃત “મસ્ટિનાથવાવ્ય”માં વિદ્યાવિલાસ રાજની કથા એક પ્રાચીન વાર્તાઓ રચનાર કવિઓ કરતાં સામળ ઉપાખ્યાન તરીકે ગોઠવેલી છે. એટલે એ આખ્યાભટ્ટની વાર્તા કહેવાની શૈલી સ્વતંત્ર હતી; રસ જમાવવાની કલા અદ્દભુત હતી; એમને ઉપદેશ તારવવા યિકાનું મૂલ તેથી યે જૂનું હશે એમ લાગે છે. નો ઉદ્દેશ જૂદો હત; અને એમનો શ્રેતા સમાજ પણ તપની મહત્તા બતાવવા માટે કાવ્યના બીજા સર્ગમાં અભણ અને મધ્યમ સંસ્કાર પામેલો ખેડૂતવર્ગ હતો. શ્લોક ૩૬૨ થી ક ૫૬૪ સુધીમાં આ મૂર્ખચઢ એટલે એમને વાતમાં ભાર મૂકવાના મુદ્દા પણ જૂદા અથવા વિનયચટ્ટની કથા ઉદાહરણ તરીકે યોજાઈ છે. હતા-એ બધું ખરું. પરંતુ સાથે સાથે એ પણ જાણી એક વણિક શેઠને મૂર્ખ છોકરો ગુરૂસેવામાં લેવું જોઈએ કે ઘણેખરે ઠેકાણે એમની વાર્તાઓનું વિનય દાખવવાથી વિનયચટ્ટ કહેવાયો. હેને ગુરૂકપાથી વસ્તુ કેવલ હેમની કાલ્પનિક સૃષ્ટિમાંથી જમ્મુ સરસ્વતીને પ્રસાદ મળતાં એ વિદ્યાનો વિલાસ કરનહોતું. નારે બન્યો અને આખરે વિદ્યાના પ્રતાપથી રાજકન્યા પરણી રાજ્ય પણ મેળવ્યું. એ રીતે વિદ્યાવિલાસ સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથમાંને વાતભંડાર તો એ રાજાનું નામ દૃષ્ટાન્ત દેવા યોગ્ય ગણાયું. નોંધવા બહુકૃત કવિને સુલભ હતો; પરંતુ તે ઉપરાંત લોકોમાં જેવું છે કે જે વિદ્યાવિલાસ પહેલાં પુરૂષનું નામ હતું પ્રચલિત અસંખ્ય આખ્યાયિકાઓ અને દંતકથાએ 2 મામળભદ્રની વાર્તામાં રાજકુંવરી વિદ્યાવિલાસિપણ એમને જાણીતી હતી-એમ એમની કેટલીક નીમાં ફેરવાઈ જાય છે. વાતેનાં મૂલ આગળ આપણે જઈ પહોંચીએ છીએ સંક્ત ઉપાખ્યાન પછી બરાબર બસે વર્ષ એટલે ત્યારે જણાય છે. પ્રાકૃત સમાજમાં એક એથી ૧૪૮૫ માં હીરાણું “ વિવિલાસ નરિંદ પવાડ?” બીજે ઑએ પ્રચાર પામતાં વાર્તાનાં કેટલાંક રસળતા લગભગ ચારસે કડીનો રમે છે, તે ઘણુંખરૂં સૈસ્કૃત ઝરણાં એમણે પિતાને વાર્તાતને સમૃદ્ધ કરવા વાળી મૂલને અનુસરે છે. લીધાં હતાં. સામળ ભટ્ટને મગજમાં અનેક વાર્તા. આ પરાડા પછી લગભગ ત્રસે વર્ષ પછી ખડે તરવરી રહેતા હશે. તે એમણે યથ રુચિ ૧ આ કાવ્ય, વિક્રમના પંદરમા શતકની નાની વાર્તાના તાણાવાણામાં વણી લીધા છે. ગુજરાતી ભાષાના નમૂના તરીકે ખાસ મહત્વનું છે. એનું Page #160 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ માગશર ૧૯૮૪ સામળભટ્ટે “વિદ્યાવિલાસિની” રચી તે દરમ્યાન બે ગુરૂની સેવાશથષા કરીને હેમને પ્રસન્ન રાખ્યા. એટલે ત્રણ કવિઓએ “વિદ્યાવિલાસ ચઉપાધ” રચેલી પછી એને બધા “વિનયચ” કહી બેલાવવા લાગ્યા. હોવાનું જણાયું છે. ૨૦૩ અનુષ્ણુપનું મૂલ સંસ્કૃત બાર વર્ષ આમ વહી ગયાં. ઉપાખ્યાન વધતું વધતું ૨૩૦૦ લારીઓએ કેવી રીતે અહીં નિશાળમાં રાજકુમારી અને પ્રધાનપુત્રને પહોંચી ગયું હેનું અન્વેષણ તુલનાત્મક દષ્ટિએ ઉપ- સ્નેહ જાગે, પ્રધાનપુત્રે લગ્ન કરવા ન પાડી; છતાં યોગી છે. મહાભારત વનપર્વમાં આપેલા “નલાપા- એની વિદ્યા ઉપર મોહી જતાં ભાગ્યમંજરીએ એને ખ્યાન”નું મહાકવિ પ્રેમાનને બહલાવેલું ગુજરાતી ખૂબ આગ્રહ કર્યો એટલે એને હા પાડવી પડી. મહાકાવ્ય જેવી રીતે અભ્યાસીઓને પરિચિત છે પણ શાણા પ્રધાનપુત્રે યુક્તિ ગોઠવી. હેવી જ રીતે સામળભટ્ટની આ વિસ્તૃત લોકવાર્તા રાજપુત્રીએ જ્યારે સખી સાથે સંકેતસ્થાન તથા મૂલ સાથે સરખાવીને વાંચવા જેવી છે. લગ્નની તૈયારીની વાત કહેવરાવી ત્યારે હેણે વિનયમૂલ સંસ્કૃત કથાને સાર આ પ્રમાણે છે:– ચટ્ટને ખાનગીમાં કહ્યું કે, “હને રાજકુમારી સૈભાગ્ય કાંચનપુરમાં સૂરસેન રાજા હતો; તે નગરમાં મંજરી પરણાવીશ, હું કહું તેમ તું કરજે.” વિનયશ્રીપાલ કરીને નગરશેઠ હતા. હેણે પોતાના ચાર ચદ પહેલો તે આ વાત માની શક્યો નહિ; પણ પુત્રને બોલાવીને પૂછયું કે, “ હમે કયે પ્રકારે ધન પ્રધાનપુત્રે આગ્રહ કર્યો અને સમજાવ્યો કે “ રાતોરાત પેદા કરશે?” એકે કહ્યું: “ રત્ન પરીક્ષા કરીને.” તું પરણીને સાંઢણી ઉપર બેસી, ઉજજયિની જ બીજાએ કહ્યુંઃ “સોનું ચાંદી વેચીને,” ત્રીજાએ કહ્યું. રહેજે.” એટલે એ તૈયાર થયો. “ કાપડનો વેપાર કરીને.” ચોથા શ્રી વલ્સે કહ્યું, વદાય માગવા એ ગુરૂ પાસે ગયો. “ઘરને “હું તે આપણુ રાજા જેવું રાજ્ય કરીને.” બાપે સંગાથ છે તેથી ઘેર જાઉં છું. ” એમ કહ્યું. મુરને એવી શેખાઈ સાંભળી શ્રીવત્સને ઘરમાંથી કાઢી મૂક્યો. થયુ, “ આટલા વર્ષ સુધી આ મુખચ હારી શ્રીવત્સ રતપર ગામમાં આવી પહોંચે ત્યાં સેવામાં રહ્યા છતાં કોઈ વિદ્યા એ પામે નહિ હેમાં એક પાઠશાળા હતી. હેમાં રાજપુત્રી સૈભાગમ. મહને જ હીણપત.” તેથી તેમણે સરસ્વતી દેવીનું જરી તથા પ્રધાનપુત્ર નયસાર પણ ભણતાં હતાં. આરાધન કરી જલ મંચું; અને એ જલવડે ચન્દન શ્રીવત્સ ગુરૂને પ્રણામ કરી એ પાઠશાળામાં ભણવા ઘસીને સુગધી જલ તહેને પાયું. રહ્યો. ગુરૂ ભણાવે, પણ પૂર્વકને લીધે ભણેલું હેને ગુરુને નમસ્કાર કરીને, પ્રધાનપુત્રે બતાવેલે ઠેકાણે યાદ રહેતું નહિ. તેથી એના સહાધ્યાયીઓ એને વિનયચઢ ગયો. લગ્ન થઈ ગયું. પછી સાંઢણી ઉપર મૂર્ખચક્ર” કહી ખીજવતા. શ્રીવત્સને મનમાં ઘણું બેસીને એ ચાલી નિકળ્યાં. હવાર પડતાં રાજપુત્રીએ દુઃખ થતું; પરંતુ આખરે એણે બીજા શિષ્યો તથા પ્રધાનપુત્રને બદલે બધા વિધાર્થીઓના ઉપહાસનું પાત્ર બનેલે મૂર્ખચટ્ટ દીઠે. એને ખુબ રીસ ચઢી; સંશોધન હારા મિત્ર શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ પછી તે ખિન્ન થઈ. ગુરૂહનું પાપ એને સાલવા બી. એ. એલ. બી કરી રહ્યા છે. ૧ “પવાડ” શબ્દ સં. પંવાર ઉપરથી મપ થઈ માડયું. એની વિમાસણને પાર ન રહ્યો. શકે છે. મરાઠીમાં પોવાર બેલ છે. પંડિત બેચરદાસ સં. ઉજજનમાં આવી વિનયચ એક હેટું મહાલય પસંદ કરી ત્યાં રહેવા માંડયું. પિતાનાં રચેલાં અવ કવા ઉપરથી વ્યુત્પત્તિ થયેલી માને છે. જેમ વેદસંહિતાના પાઠ હોય છે તેમ કીતિને વઢિ રાજાના નવાં રસિક કાવ્યોથી એણે નગરજનોને રંજિત કર્યો. સંબંધમાં જ હોય છે. ઉપરથી ગમે તે ખ્યાત વૃત્ત માટે એક વિદ્યાને વિલાસ કરનાર હોવાથી લોકો એને શબ્દ પ્રચારમાં આવ્યું હોય. કોયમસરિણ: પ્રવ:' ' - “વિદ્યાવિલાસ” કહીને ઓળખવા લાગ્યા. એ અર્થમાં શબ્દાર્થ સંકોચ થયો લાગે છે. “ભવાડે' ૧ સરખાવો હીરાણંદ કૃત “વિદ્યાવિલાસ પવાડો”: બાલ “પવાડો' સાથે સંબંધ ધરાવતે જણાય છે. “વિનયચક્ર વિદ્યાભંડાર, નયરલેક રંજવઈ અપાર; Page #161 -------------------------------------------------------------------------- ________________ સામળકૃત વિદ્યાવિલાસિનીનુ” મુલ ' સાભાગ્યમ`જરી તેા ધરને ઉપલે માળે મહા દુ:ખે દિવસ ગાળવા લાગી. એક દિવસ એની વૃદ્ધ દાસીએ કહ્યું કે, ' દૈવી ! આપના પતિ તે નગરીના પુત્ર છે; અને સકલ વિદ્યામાં પારંગત છે. તેથી નમે અભિમાન મૂકી હૈના સર્વથા અંગીકાર કરે. '' રાજપુત્રી ગર્વમાં ખેલીઃ “ અલી દાસી! તું તે હમણાં અને ઓળખે છે. હું એને બાર વર્ષથી ઓળખું છું!” દાસીએ કરી કહ્યું: “ અરે, એમના કલાકો શલ્યને લીધે એમનું નામે વિદ્યાવિલાસ પડયું * ભલે, ગમે તેમ હેય; હું એના ગુણુ વધારે જાણું છું. ” રાજકુવરીએ મક્કમપણે જાહેર કર્યું. છે રાજા જમવા ` આવ્યા. ત્રણુ વેત્રમાં આવીને સૌભાગ્યમ’જરી વારાફરતી પીરસવા મંડી. tr આ હશે કે આ હશે? ’–એમ વિચારતા રાજા જ઼મી હે; પણ કશું પૂછી શકે નિહ. અને રાજા મંત્રીપત્નીને ઓળખી શકો નિર્ક, એટલે ભંરો બીજો તે-’ખેત રચ્યા. આમ વસ્તુસ્થિતિ ચાલે છે; એટલામાં કાશ્મીરના ભીમ ાનએ રત્નનું ઉપર વિવિયના એક લેખ અજાણી લિપિમાં લખી મોકળ્યો. તે, રાજ્યમાં પ્રાપ્તથી ઉદલાય. નિ. આખરે વિદ્યાવિલાસને તેવા માક લતાં હશે તે સહેલાઇથી ઉકળ્યેા. રાજાએ તેની વિદ્યાથી પ્રસન્ન થઇ એને મુખ્ય અમાત્ય નીમ્યા. કાકે, જતે દિવસે, રાજાને કહ્યું” કે, “ પ્રધાનજી આટલા બધા લેાકપ્રિય છે, પરંતુ હેમની પત્નીને એ પ્રિય થઇ શક્યા નથી. " તે સાંભળ, રાજાને કૈડુક થયું. પ્રધાન રાજસભામાં આવ્યો. ત્યારે રાખશે હેને કહ્યુ, ! “ મંત્રીશ્વર ! અમારા કુલાચાર છે કે નવા અમાત્યે અમને એક વખત જમવા તેડવા. ' આથી પ્રધાનને હા પાડવી પડી. 113 *દાસી! મારે માટે ત્રણ જાતનાં વસ્ત્રષણ તૈયાર કરાવજે જેથી રાજા મ્હારા વેષ જ જોયાં કરશે અને કર્યું પૂરો નહિ.” સભામાં હા તેા પાડી; પરંતુ ધરની પરિસ્થિતિ વિચારી હેને ઊંડી ફાળ પડી. દાસીને એણે બધી હકીકત જણાવી; વળી ઊમેર્યુ કે, “ મ્હારા ઘરની હું મ્હારા ધરની સ્થિતિ એણે કથી જાણી Àાય એમ લાગે છે. રાજાને જન્મવું નથી પદ્મ નામ જોવા છે! * ચતુર દાસીએ એને ધારણ દીધી; અને પછી રાજપુત્રીને એ બધી વાત કહેવા ગઈ. જેમ તેમ કરીને સૌભાગમજરી પાસે એણે રસેક કરીને પીસાની હા પડાવી. પરંતુ રાજપુત્રીએ યુક્તિ ગાઢવાવી કે, નવનવ રસ બુદ્ધિ અવતારતિ, લા તણાં મને ઇમ હતું. લેાક ન જાણુઈ તેહનું નામ, રુપિ કરીનઇ અતિ અભિરામ; ૐ નિા તણુક નિયાસ, વૈક કહા બે વિદ્યાવિદ્યાસ' નગરબહાર પુરદેવતાનું આરાધન કરવા નગર ભોકાણે વાનું કરાવ્યું ત્યાં પ્રધાનપનીને દૈવારાધન માટે નૃત્ય ગીત કરવાની પ્રાચીન પ્રથા સખારવામાં આવી. રાજકન્યાએ સરત કરી કે પ્રધાન જાતે વાઘ વગાડે તો મ્હારે ગાવું, એને ધાર્યું હતું કે, પ્રધાનને કયે દિવસે વગાડતાં આવડે ? એટલે મ્હાર ગાવાનુંયે કયાંથી આવરો ? ' મેળા ભરાયા; લાકા ગીત સાંભળવા ઊલટયા. વિદ્યાવિલાસે તાલ પ્રમાણે કુશલતાથી વાત વગાડયું. સૌભાગ્યમ જરીતે શરત પ્રમાણે ગાવું પડયું. લેાકા તા ગાયનવાદનની રમઝટ સાંભળી ગાંડાવેત્રા થઇ ગયા. રાજપુત્રીને મેં વિસ્મય થયો કે ગુરૂને ત્યાંના મૂર્ખ ચટ્ટને એ બધું કયાંથી આવડયું ? રાજાએ હાથીની અંબાડી ઉપર બંનેને સ્વારી કાઢીને ગામમાં તૈયાં. રાજા નગરમાં પેઠે. એટલામાં રાજપુત્રીની આંગળિયેથી વીંટી સરી પડી. જીંદગીમાં પહેલી વાર વિદ્યાવિલાસ સાથેના અમેલડા ભાગ્યા. રાજકુમારીએ વ્હાલથી વીંટી લાવવા પ્રધાનને કહ્યું. સ્વારી આગળ ચાલી; અને પ્રધાન પાછળ રહી મચી. ાંજ પડી ગઇ હતી તેથી એ તાવળા પાછા આવતા હતા. પરંતુ દૈવયોગે એ આવ્યા ત્યારે પુરના દવાન બંધ થઇ ગયા હતા. એટકે અંગે નગરમાં જવા વિમાસણ કરવા માંડી. એણે પાણી જવાનુ એક મ્હારું ધરતાળું દીઠું. હૈમાં ઉતરીને એ અંદર જયા ગયા. ત્યાં એક સ રહેતા હશે. તેણે ભા નવા ખાવેલા પ્રાણીને ડંખ દીધું. એ ભોંય ઊઁપર પડી ગયા. Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ૧૧૪ માગશર ૧૯૮૪ સામે જ એક વૈશ્યા રહેતી હતી. તેણે ક મુખ્ય થતું સાંભળુ દયા મને તેમાં મંત્રીશ્વર દીઠા. મણિ ધેાઇને રહેવું પાણી પાતાં ઝેર ઉતર્યું. દીક્ષા લીધી. અને બધું શ" વિદ્યાવિલાસને સોંપ્યું. રાન્ત થયા પછી વિદ્યાવિભાસે પોતાના પિતાના નગર ઉપર ચઢાઇ કરીઃ અને ત્યાંના રાજાને હરામંત્રીએ પેાતાને જીવતવાન આપનારને કઈ માંગ-વે એટલે સિદ્ધ કરવા નગરરો આવ્યા. શ્રીવત્સે (વિદ્યાવિલાસે) નગરશેઠન (પિનને) પ્રશ્ન કર્યો: “સ્તુને અને કહ્યું. વૈશ્યાઓ અને પેતાને માં જ રહેવાની નિ માગણી કરી. અને ક યાગીએ આપેલું માળિયું બાંધી ને મેર બનાવી દીધો. રાતે મ રહ્યા. અને ઓળખ્યા ?'' આપ તે સાંભળી જોઇ પછી એાળખાણ પડ્યું. અને દિવસે મેર . એબ પ્રધાનને ધ્યે રાખવા લાગી. વિદ્યાવિલાસ ખાવાયા. સૌભાગ્યમરી મ ત્રણે પસ્તાઈ. પણ એ કમાંથી જી 1 એપ્રિય પ્રધાનને સૌ માઈ ઝખી રત્ન, ખૂણે મેર થયેત્રો પ્રધાન આખો દિવસ ઉડાઉડ કરતો અને રાતે પાછા વૈશ્યાને ઘેર ભાવના. એક વખત માર પાતાના ઘરની અગાસી ઉપર જ ભેડા. મૌલાગ્યમજી એનું જ ધ્યાન ધી ઢી હતી; વિથી બે સૂકાઇ ગઇ હતી. નિાયાન વોંધ જેનાથી રડી પડાયું. તે ન માર ભર્નના વિદ્યાવિલાસે સાંભળ્યું: રાજકુવરીને મૂર્છા આવેલી એણે દીઠી. પણ એનાથી ક! આવાસન આપી કાચુ નિ બીજે દિવસે એ પાછા અગાસી ઉપર નાખ્યું. રાજપુત્રીની સખી મદનાવલીએ તેને કુતૂહલથી સાથે; પગે માદળિયું બાંધેલું દેખી રમતમાં તે તેાડી નાંખ્યું. એટલે તા માર, માર મરી વિદ્યાવિદ્યામ થઇ ગયા. પ્રધાને બધી વીતક કથા કહી, પરંતુ પાછું કહ્યું કે “ હું વચનથી વૈશ્યાને ત્યાં બંધાયા છું. તેથી મને ફરી માદળીયું બાંધી ઘેા.” તેમ કરતાં એ મેર થઇ ગયા અને તે ઉડી ગયા. " આ વાતની ખબર વાયુને વેગે ગામમાં ફેલાપ; એટલે I રાજાને પણ એ વાત કરી આપ્યું. રાન તે નણી તરત વૈશ્વાને ત્યાં ગયે; અને તેને અને પ્રકારે સમાવી વિદ્યાવિલાસ મંત્રીને હેની પાસેથી પાછા લી. વર્ષો પછીથી પોતાનેે પુત્ર ન ન હાવાથી પોતાની પુત્રી મંત્રીને પરવૃાવી. કાળે કરીને રાજો આ હકીકતથી મધે આનન્દ આનન્દ થઇ રહ્યા. શ્રીવત્સ તપના પ્રભાવથી રાન્ન થયા. અને અંતેં નિવાણ પામ્યા. મૂળ સંસ્કૃત કર્યા નુંચ્યા પછી, એ રૂપાખ્ખોતેનાં માં કેમાં રૂપાન્તર થવા પામ્યાં તે એવું પ્રાણ થાય છે. ખાસ મહત્ત્વના જ ફેરફારો ગણાવીને અહી સન્તાય માનું છું. (૧) રાજપુત્રી સૌભાગ્યમંજરી રાતે છાનીમાની પ્રધાનપુત્રને પરણે છે: તે પછી નાસી જાય છે. માર્ગમાં કર પણ ન ચાલવાનો સહીત હતા એમ મૂલમાં છે. હીરાણુ કે તે ઠેકાણે, રાજપુત્રી કને પ્રધા નપુત્રની બુદ્ધિપરીક્ષા કરવા કેટલીક સમસ્યા પૂ છાવી છે. સામળસટ્ટમાં એમાંનું કંઇ નથી. (૨) મૂલમાં જ્યાં વિનયઅે સઘ્ધિવિના અજ્ઞાત લિપિવાળા શેખ “પાની હકીક્ત આપી છે ત્યાં હીરાણુંદ જૂદી હકીકત ગાઠવે છે. જયસિ હદેવ રાૐ તલાવ બનાવ'-ધણું કરીને ગુજરાતના નાથ' સિદ્ધરાજ જ અહીં વિવક્ષિત હોય એમ લાગે છે એક તળાવ ભાવતાં હેમાંથી એક તામ્રપર નિકળે છે. તેમાં લખેલી પ્રાચીન લિપિ ઉકેલીને વિદ્યાવિલાસ મત્રીપદ મેળવે છે. સામળ પશુ બીજા ફેરફારનો જ ઉપયોગ કરે છે. અલબત્ત શૈખની વિવિધ વધાવવા રાખબે કે રેલાં કાંદાં માયા. અને આખરે વિનયચંદ્રે કેવી રીતે સહેલી એ લેખ ઉત, ઠંડી કકત સાચી ૧ આ સંસ્કૃત મૂત્રકથા તરફ્ પડેલવહેલું મ્હારૂં યાન ખેં'ચનાર મારા મિત્ર વડેદરા સેન્ટ્રલ લાયબ્રેરીના પતિ સકે બગવાનદાસ ગાંધીનો હું ઋણી છું. Page #163 -------------------------------------------------------------------------- ________________ સામળકૃત વિદ્યાવિલાસિનીનું મૂલ ૧૧૫ કરી અને વિનયચટ્ટનું ભાગ્ય ભળ્યું તે પ્રસંગનું રસમ આ પ્રમાણે માત્ર, ખાસ આગળપડતાં વાર્તાનાં વર્ણન સામળભદે જ વિસ્તાર્યું છે. વિવિધ અંગોનું અહીં નિદર્શન કર્યું છે. મૂલ કથા એક જન સંસ્કૃત કાવ્યમાં ઉપાખ્યાન | (૩) વિદ્યાવિલાસે લેખ ઉકે, એટલે એને તરીકે સચવાઈ રહી છે. એટલે સ્વાભાવિક રીતે જૈન વત્રીપદ મળ્યું. તે સાથે આગળ જતાં પોતાના મતના અવશેષો એ વાર્તાનાં સંસ્કરણમાં રહી જવા રાજાની કુંવરી પણ વિવાહમાં મળી. તે સ્થળે સામ- પામે તેમાં નવાઈ નથી. વાર્તાના અન્તભાગમાં રાજા ળભટ્ટે લીલાવતી નામની રાજપુત્રીનું પાત્ર દાખલ નિર્વાણ પામે છે. રાજપુત્રી અને પ્રધાનપુત્ર, ગુણવિકર્યું છે. લીલાવતી વાર્તાના ઉત્તરાર્ધમાં સારો ભાગ વાહનો સંકેત રચે છે તે “આદેશરના દહેરામાં” ભજવે છે. એટલે સામળ ભટ્ટને વાર્તા વિસ્તાર છે. જે રચે છે, એટલે વાતમાં જનમતની રહીસહી અસર ડોકિયાં કરી રહી છે. (૪) નગરદેવતાના આરાધના માટે નૃત્યસંગીત સામળભટ્ટની વાર્તામાં હીરાણુંદે યોજેલા ફેરફાથયું; ત્યાં નૃત્ય કરતાં સહભાગ્યમંજરી સામળભટ્ટની રવાળી વાર્તા સાથે કેટલુંક સામ્ય સ્પષ્ટપણે જોઈ ('વિલાસિની')ની વીંટી સરી પડે છે. સામળભટ્ટ તે શકાય છે. એટલે હીરાણંદનો “પવાડો' મૂલ સંસ્કૃત ઠેકાણે વિલાસિની પાસે ઝાંઝર નખાવી દે છે અને ઉપાખ્યાન અને સામભટ્ટની વાર્તા વચ્ચે મહાને તે હાને અબેડલા ભાગ્યાનો પ્રસંગ ગોઠવે છે. અંકડો છે. • (૫) સર્પદંશથી પ્રધાનને ઉગારીને વેશ્યા જે આ પ્રકારે સંક્ષેપમાં, “વિદ્યાવિલાસિની”નું વચન માગી લે છે હેમાં પ્રધાનને જ માગી લે છે; મૂલ કંઈક વિચાર્યું. આખી યે વાર્તાને તુલનાત્મક અને પછી તેને દિવસે મોર અને રાતે મનુષ્ય બનાવી દૃષ્ટિએ વિવેક, એ વાર્તાની સંશોધિત આવૃત્તિ થોડાક મોજ કરે છે. તે સ્થળે હીરાણંદના “પવાડામાં ગણિકા સમયમાં પ્રસિદ્ધ કરવા ધારણા છે, ત્યારે તે પ્રસંગને હેને “સુઅડ” (ઉં. :) બનાવે છે. સામળભટ્ટ માટે એક વિસ્તૃત પ્રસ્તાવ લેખ લખવાનું મુવતી અહીં પણ હીરાણુંદ પ્રમાણે પટ બનાવ્યાની રાખી, આ લેખ હું બંધ કરું છુ' લેખકના બંધુ વાત ગોઠવે છે. કૃત્યથી ગુજરાતી તા. ૯-૧૦-૨૭, (૬) વિદ્યાવિલાસ રાજા થયા પછી પિતાના ૧ સામળભદ્રકૃત “વિદ્યાવિલાસિનીની વાત ”ની પિતાના નગર ઉપર ચઢાઈ કરે છે અને ત્યાં સબ્ધિ સ્વર્ગસ્થ નાથાશંકર શાસ્ત્રીએ ઇ. સ. ૧૮૮૧ માં છપાયેલી માટે આવેલા નગરશેઠ (પિતાના પિતા)ને પિતાનું પ્રત ઉપરાંત બૃહત્ કાવ્યદેહન ભાગ ત્રીજામાં છપાયેલી વાર્તા હાલમાં ઉપલબ્ધ છે. એ વાર્તાની હસ્તલિખિત પ્રત પૂર્વવૃત્તાન્ત યુક્તિથી જણાવે છે. હીરાણુંદ અને સંગ્રહમાં તપાસ કરવા છતાં મળી શકી નથી, કેઈ સામળભટ્ટ તે સ્થળે જૂદી જૂદી યુક્તિપ્રયુકિતથી સાહિત્યરસિક સજજન મહને તે મેળવી આપશે તે ઉપવાર્તાને ભેદ ખુલ્લો કરાવે છે. કાર થશે. Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ માગશર ૧૯૮૪ જ્યસિંહસૂરિનું હમ્મીરમદમર્દન. અંગ્રેજી પ્રસ્તાવના-લેખક સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. નાટક-ગૂજરાતના ઇતિહાસમાંના એક અગત્યના આજ્ઞાથી (ખંભાતના) ભીમેશ્વર ભગવાનની યાત્રાના બનાવને નાટકના રૂપમાં રજુ કરતું આ હમ્મીરમદ- ઉત્સવ પ્રસંગે ખંભાતમાં પહેલવહેલું આ નાટક મન નાટક જયસિંહસૂરિનું બનાવેલું છે. આ પાંચ ભજવાયું હતું [ આ ભીમેશ-ભીમેશ્વરના ખંભાતના અંકી નાટક છે અને તેમાં ગુજરાત ઉપર મુસલમાનેએ મંદિરમાં સેનાના કલશ અને વજદંડ વસ્તુપાલે કરેલો હુમલો પાછો હઠાવ્યો એ બીના નાટક રૂપે કરાવ્યા હતા. જુઓ વસ્તુપાલ ચરિત-જિનહર્ષકૃત રજુ કરી છે. મારવાડના ચહવાણ રાજા હમીરના ૪-૭૨૦, અને સુકૃત સંકીર્તન ૧-૩]. ઇતિહાસ સંબંધીનું નયચંદ્રસૂરિએ આના પછી બે | નાટકના કર્તા-વીરસૂરિના શિષ્ય અને ભરૂચના સિકા પછી રચેલા હમ્મીર મહાકાવ્યથી આ તદ્દત શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરના આચાર્ય શ્રી જયજીજ કાવ્ય છે. વસ્તુપાલના પુત્ર જયન્તસિંહની સિંહસૂરિ આ નાટકના કર્તા છે. તેજપાલ એક વખત ૧. જયસિંહ-ત્રસિંહ તે વસ્તુપાલને પોતાની આ મંદિરની યાત્રાએ આવ્યું હતું ત્યારે એ આચાર્ય પ્રથમ પત્ની લલિતાદેવીથી થયેલ એકને એકજ પુત્ર હતા. કાવ્ય બોલ્યા તેમાં તેની સ્તુતિ કરી અને આંબડના શકતે સં. ૧૨૭૯ થી ખંભાતને સુબે હતા. સરખા. નિકા વિહારમાંની પચીસ દેવકુલિકા માટે સુવર્ણવજ મહામાત્ય શ્રી વસ્તુપાયામને મહું. શ્રી ત્રિ- બનાવરાવવા કહ્યું. વસ્તુપાલની સંમતિથી તેજપાલે तादेवी कुक्षिसरोवरराजहंसायमाने महं श्री जयन्तसिंहे। તેમ કરવા કબુલ કર્યું અને પચીસ સુવર્ણવજ દંડ सं. ७९ पूर्व श्री स्तम्भतीर्थ मुद्राव्यापारान् व्यापृग्वति વસ્તુપાળે ખંભાતના કુમારવિહારમાં બે દેવકુલિકાએ બંસતિ-ગિરનાર પ્રશસ્તિ ધાવી હતી. સરખાવો. સોમેશ્વરની આબુપ્રશસ્તિમાં એમ છે કે – पौत्र प्रतापसिंहस्य तद्भातु श्च कनीयसः । दयिता ललिता देवी तत्रार्हद् देवकुलिके श्रेयसे द्वे चकार सः ॥ तनयमवीतनयमाप सचिवेन्द्रात् । વસ્તુપાલના મૃત્યુ પછી વિશલદે જેત્રસિંહને તેના नाम्ना जयन्तसिंह શૌર્યથી આકર્ષાઈ પેટલાદને સુબે નીમ્યા હતા. સરખા:जयन्तमिन्दात् पुलोमपुत्रीव ॥ ४४ ॥ पेटलाद्रपुरैश्वर्य जैत्रसिंहाय मन्त्रिणे । यः शैशवे विनयवैरिणि बोधवन्ध्ये पराक्रमगुणकीतः प्रसन्नोऽदात्ततो नृपः ॥ ન ૪ વિન ૪ ગુનોથે ચ | આ વસિંહની પ્રાર્થનાથી બાલચંદ્રસૂરિએ પિતાને सोऽयं मनोभव पराभवजागरूक- .. વસંતવિલાસ ર. વસ્તુપાલના સ્વર્ગવાસ પછી ૧૦ વર્ષે ર 4 મનસ ગુતિ ઊત્રસિંદઃ | તેજપાલ સ્વર્ગસ્થ થયા, ને તેજપાલ પછી જૈત્રસિંહ श्री वस्तुपाल पुत्रः कल्पायुरयं जयन्तसिंहोऽस्तु । વિદ્યમાન હતું. જસિંહે કાકા તેજપાલના સ્મારક તરીકે कामादधिकं रूपं निरूप्यते यस्य दानं च ॥ ચંદ્રમાનપુર (ચાણસમા )માં એક જિનમંદિર, સરોવર, તેની ઉદારતા માટે સરખા જિનહર્ષના વસ્તુપાલ ધર્મશાળા, સત્રાલય કરાવ્યાં. સરખા. જિનહર્ષકૃત થરિત્રમાંથી વસ્તુપાલ ચરિત્ર. ૮-૫૯૨, ૫૯૩. गिरावत्र ववर्ष श्री जैत्रसिंहोऽपि सर्वतः । तत्र श्री जैत्रसिंहेन गजाश्वरचनांचितं । यथा हेमाम्बुदख्याति लेमे कविसमर्पिताम् ॥ ६-६१८ सतोरण जिनाधीश मंदिरं मंदरोपमं ॥ તેને બે પુત્રો હતા-૧ પ્રતાપસિંહ, ને ૨ નાનું નામ સરોવરું તથા ધર્મરાાાસત્રાર્ય | અજ્ઞાત છે. પ્રતાપસિંહ અને તેના નાના ભાઈના પુરયા વિષે એણે તત્વ મંત્રિો સૂપાસનાનું | Page #165 -------------------------------------------------------------------------- ________________ જયસિંહસૂરિનું હમ્મીરમદમન ૧૧e કરાવી આપ્યા. આ કાર્યની યાદગીરી માટે જયસિં- ઉપરથી આ નાટકની આવૃત્તિ તૈયાર કરવાનું કાર્ય હસૂરિએ બને ભાઈઓના આ દાન માટે એક સુંદર ઘણું મુશ્કેલ થઈ પડત. કાગળની પ્રતનાં વીસ પાનાં લાંબું પ્રશસ્તિ કાવ્ય રચ્યું. તે કાવ્ય મંદિરની ભીંતના છે તેમાં (૧) હમ્મીરમદમર્દન ૧ થી ૧૫ મ (૨) એક પથ્થરમાં કોતરવામાં આવ્યું હતું એમ લાગે છે. જે પ્રશસ્તિ ૧૫ ૨ થી ૧૮ સ અને (૩) સ્તુતિકાવ્ય કે શકુનિકા વિહારની ભજીદ બનાવવામાં આવી છે ૧૮ બ થી ૨૦. જિનભદ્રસૂરિની આજ્ઞાથી બીજી છતાં હમ્મીરમદમર્દન કાવ્યની પ્રતના અંતમાં તેની તાડપત્રની પ્રત જે પિતે જેલસમીર લઇ ગયા હતા એક નકલ હોવાથી તે પ્રશસ્તિ આપણે માટે સચ- તેની નકલ ઉતારીને પાટણ લઈ જવામાં આવી તે વાઇ રહી છે. આ દાનના કાર્યથી આ બે ભાઈઓ સમયમાં એટલે સંવત ૧૪૮૦-૧૪૪૦ ના ગાળામાં અને તેમના સ્વામી રાજા વીરધવલની કીર્તિ વધા- તાડપત્ર ઉપરની મૂળ પ્રત ઉપરથી આ કાગળ પરની રનારા આ કાવ્ય બનાવવા કર્તાને પ્રેરણા થઈ હોય પ્રત ઉતારવામાં આવી લાગે છે. આ આવૃત્તિ માટે એમ લાગે છે. સંવત ૧૭૬૫ માં લખાયેલા કમારપાળ પ્રથમ કાગળ ઉપરની છતનેજ આધાર મળ્યો હતો ચરિત્ર અને ન્યાયસારની ટીકાના કર્તા મહેંદ્રસૂરિના અને તેને એક કરમો તૈયાર પણ થયો હતો પણ શિષ્ય-કૃષ્ણપિંગ૭ના જયસિંહસૂરિને આ નાટકને તેવામાં અચાનક જેસલમીરના ભંડારો તપાસવા કર્તા સમજવાની ભૂલ કરવાની નથી. જવાનું થયું. તેથી આ કાવ્ય છાપવાનું કામ અટકયું નાટક રચાયાની સાલ તારીખ –આ નાટક અને ૧૯૧૬ ના ઓકટોબર મહિનામાં હું જેસલમેર લખાયાની ચોક્કસ તારીખ નક્કી કરી શકાતી નથી. ગયો ત્યારે મૂળ પત તાડપત્રની અને કાગળની પ્રતની પણ વસ્તુપાળના કારભારની શરૂઆત એટલે સંવત મદદથી છાપખાના માટેની નકલ સંભાળથી ફરી ૧૨૭૬ પછી અને જે હસ્તલિખિત પ્રત મળી છે તપાસી સુધારી, નહીતર તેમાં અને ખાસ કરી પ્રકૃત તેની લખ્યાની તારીખ એટલે સંવત ૧૨૮૬ ની ભાગમાં કેટલા સંશયવાળા ફકરાઓ અને ભૂલો રહી જાત. પહેલાં આ નાટક રચાયું હોવું જોઇએ. | નાટકને સાર–આ નાટકના પાંચ અંક છે હસ્તલિખિત સાધને–શ્રીમંત મહારાજા શાશ્વત જ્યોતિને કરેલા નમસ્કારના શ્લોકથી નાટ. ગાયકવાડ તરફથી બહાર પડેલી આવૃત્તિ નાટકની બે કની શરૂઆત થાય છે. પછી સૂત્રધાર અને નટ વચ્ચે હસ્તલિખિત પ્રતે ઉપરથી તૈયાર કરવામાં આવી છે સંવાદ ચાલે છે. વસ્તુપાળના પુત્ર જયન્તસિંહે ખં, (૧) તાડપત્રની અને (૨) પાનાં ઉ૫ર લખેલી. ભાતમાં ભીમેશ્વર ભગવાનની યાત્રાનો પ્રસંગે નવતાડપત્ર ઉપરની પ્રત જેસલમેરના પ્રખ્યાત ભંડારમાં રસ યુક્ત નાટક કરવા ફરમાવ્યું છે. ભરૂચના વીરઘણી થનાપૂર્વક સાચવવામાં આવી છે. અને બીજી સૂરિના શિષ્ય જયસિંહસૂરિએ રચેલું હમ્મીર મદ પ્રત પાટણના શ્રી વાડીપાર્શ્વનાથના દેરાસરના ભંડા- મદન નાટક ભજવવાનું નક્કી થયું છે. આટલી પ્રસ્તારની છે અને તે અન્ય અનેક પ્રતાની માફક જેસલ- વના પુરી થતાં વીરધવલ અને તેજપાલ રંગભૂમિ પર મેરના ભંડારની પ્રતમાંથી ઉતારેલી નકલ છે. તાડપત્રની દાખલ થાય છે, વીરધવલ વસ્તુપાળની અદ્વિતીય પ્રતનાં ૧૧૬ પાન છે અને તેમાં (૧) હમ્મીરમદમર્દન રાજ્યનીતિજ્ઞતાનાં વખાણ કરે છે. જે સમયે સિં૧-૯૦ પાનાં (૨) વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ અને હણરાજા ચઢી આવવાનો ભય હતો અને માલવાના (૩) સ્તુતિકાવ્ય ૧-૧૬. આ પ્રતમાં છેલું એક રાજા તરફથી મદદ મળવાની આશા રહી ન હતી તે પાન ઘટતું હોય એમ લાગે છે કારણ સ્તુતિકાવ્ય વખતે પોતાનાં ઘણુ સમયને દુશ્મત ભરૂચના રાજા સંપૂર્ણ નથી. આ પ્રત સારી રીતે સચવાઇ છે પણ શ્રી સિંs સાથે પોતાને મૈત્રિ સંબંધ કેટલી હુંશીકઈ કઈ ઠેકાણે કેટલાક અક્ષર અને એક પાનની યારીથી કરાવી આપ્યો હતો તે બાબતનું પણ સ્મરણ એક આખી બાજુ ભુંસાઈ ગઈ છે તેથી કાગળ કરે છે. તેજપાલ આનો જવાબ આપે છે કે રાજાની ઉપરની બીજી પ્રતની મદદ શીવાય આ એકલી પ્રત બહાદુરીથીજ પ્રધાનની બુદ્ધિ અને કુશલતા ફતેહ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જેનયુગ માગશર ૧૯૮૪ પામે છે. વિરધવલ ઉત્તરમાં કહે છે કે મારી અતિ ધારાવર્ષ પોતાની મરજીથી જ લશ્કરને આવી મલ્યા, પ્રશંસા કરીને પ્રધાનની બુદ્ધિ અને કુશળતાનું સત્ય અને સુરાષ્ટ્રને ભીમસીંહ પણ મદદ કરવા આવી વર્ણન તારે ઢાંકવું ન જોઈએ. પછી લાદેશના રાજા પહોંચ્યો. વિક્રમાદિત્ય અને સહજપાલ રાજા જેમની સિંહના ભત્રિજા અને સિંધુરાજના પુત્રે બાપનું સાથે સિંહના હુમલા પૂર્વે ગાઢ મૈત્રિ હતી તેઓ તેની સાથેનું વૈર યાદ રાખીને મારા લશ્કરના પાછલા પણ વિરધવલને ખુશી કરવા તેને આવી મજા બીજા ભાગ ઉપર હલ્લો કરવા માટે સિંહણના લકરને પણ નાના નાના રાજાઓ અને ઠાકોરો પોતપોતાના મદદમાં બોલાવ્યું હતું તે સંગ્રામસિંહને વસ્તુપાલે લશ્કર સાથે વીરધવલને આવી મળ્યા, તે બધી આગળ એક વખત કેવી રીતે હરાવ્યો હતો તે બા- હકીકત લાવણ્યસિંહ જણાવે છે. આમ કલ્પવૃક્ષની બતનું વર્ણન વિરધવલ કરે છે અને કહે છે કે હાલ પેઠે વસ્તુપાલની બુદ્ધિનાં આવાં સારાં ફળ આવ્યાં. પણ મામલો ગંભીર છે. એક તરફથી સંગ્રામસિહની પછી નિપુણક નામે જાસુસ દાખલ થાય છે અને ઉશ્કેરણીથી સિંહણ પિતાના લશ્કર સાથે કર્યો કરવા સંગ્રામસિંહ અને સિંહણ વચ્ચે પોતે કેવી રીતે તૈયાર થયેલું છે અને બીજી બાજુથી તુરૂષ્ક યો ટેટો કરાવ્યો છે તે જણાવે છે. તે (નિપુણક ) મોટા ઘેડેસ્વાર સૈન્ય સાથે અને માલવાન રાજા સિંહણની છાવણીમાં ગયા. પિતે પહેલાં કરેલી ચઢી આવે છે. દુમનનું વાદળ આમ ચારે બાજુથી ગોઠવણ મુજબ તેનો નાનો ભાઈ સુવેગ માલવાના ઘેરે છે તે જે વસ્તુપાળની બુદ્ધિ મદદે આવે તેજ રાજા દેવપાલના અધરક્ષક તરીકે નોકરીમાં રહ્યા વિખેરાય તેમ છે. અહીં વસ્તુપાલ દાખલ થાય છે હતો તેણે તેને સૌથી સારે અશ્વ ચોરી લીધું અને અને પોતે તેજપાળના પુત્ર લાવણ્યસિંહ રાજ્યના તે સંગ્રામસિંહ જે સિંહણના લશ્કરને દેરતો હતો કામમાં ઘણે ઉત્સાહ બતાવે છે તેનાં વખાણ કરે છે. તેને આખો. ત્યાર પછી પોતે (નિપુણક) પણ યુદ્ધ ખાતાના અધિકારીએથી પણ ગુપ્ત રીતે લાવ- સિંહણની છાવણીમાં દાખલ થાય છે અને જણાવે યસિંહના જાસુસે રાજ્યમાં કેવી રીતે ફરે છે અને છે કે તે ગુર્જરરાજાઓની હીલચાલની ખબર રાખવા રાજાઓ પણ તેમના હાથમાં કેવી રીતે રમકડાંની માટે મોકલેલો સુચરિત નામે જાસુસ છે. માફક રમે છે તેની હકીકત વસ્તુપાલ જણાવે છે. ગુજરાતના સીમાડાઓ હમ્મીરના હુમલાથી વસ્તુપાલ અને તેજપાલ રાજાનાં વખાણ કરે છે લુંટાયા હતા અને વીરધવલ કુચ ઉપર કુચ કરીને અને ખાસ કરીને તેજપાલ પંચગ્રામના રથક્ષેત્રમાં તેના સામે થવા ગયો હતો અને એકાદ અઠવાડીરાજાએ બતાવેલી બહાદુરીનાં ઘણાં વખાણ કરે છે. યામાં લડાઈ થશે એમ તે સિંહણને જણાવે છે. ત્યાર બાદ તુરબ્દવીર હમ્મીર સામે પોતે લકર લઈ સિંહણ આથી કૃશ થાય છે અને ગુજરાત ઉપર જવાને પિતાનો ઈરાદો છે તે જણાવે છે. હાથ વારી લઈ જવા ઇરાદો કરે છે પણ નિપુણક તેને હાથની તરકવીર સાથેની લડાઈમાં અને ઘણે દુર સમજાવે છે કે હમ્મીરની સાથે લડવાથી વિરધવલનું સુધી તેમની પાછળ પડવામાં જે ભય રહે છે તે લકર ઘસાઈ ગયું હશે એટલે તેને સખત હાર વસ્તુપાલ સમજાવે છે અને સ્વેચ્છાનો રાજા ચઢી ઘણી સહેલાઈથી અપાશે માટે સુરતમાં તે માળવા આવે છે તેને મારવાડના રાજાઓ મલી જાય ત્યાર અને ગુજરાતના રસ્તાઓના સંગમ પાસે તાપીના પહેલાં જઇને માલવાના રાજાઓને પોતાના પક્ષમાં જંગલોમાં મુકામ કરવો. સિંહણને આ પ્રસંદ લઈ લેવા તુરત પ્રયાણ કરવાની સલાહ વસ્તુપાલ આવવાથી તાપી નદીના જંગલમાં તેને ડેરા તંબુ આપે છે. નાંખ્યા. સુવેગ ત્યાં તાપસના વેશમાં આવે છે અને અંકર-લાવણ્યસિંહ પ્રવેશ કરે છે. વસ્તુ સિં%ણ તેનાં દર્શન કરવા જાય છે પણ તે નાશી પાલની સલાહ મુજબ વિરધવલે તુરત પ્રયાણ કરવાથી જાય છે. આથી તેના ઉપર વહેમ આવે છે અને મારવાડના રાજાઓ સેમસિંહ, ઉદયસિંહ અને રાજાના સિપાઇઓ તેને પકડી લાવે છે. તેને રાજાની Page #167 -------------------------------------------------------------------------- ________________ જયસિંહસૂરિનું હમીરમદમર્દન ૧૧૯ આગળ હાજર કરે છે અને તેની જટામાંથી સંગ્રા કરે છે અને ખબર આપે છે કે દુશ્મનના સિને મસિંહને લખેલો એક પત્ર મલી આવે છે. તે મારવાડ દેશમાં ઠેર ઠેર આગ લગાડી દીધી છે. અને કાગળમાં એમ જણાવ્યું હતું કે માલવાના રાજાએ નિર્દય મ્યુચ્છ યધાઓને રાજધાનીમાં દાખલ થતા સંગ્રામસિંહને દેવપાળનું નામ લખેલો એક અશ્વ જઇને બીકથી ઘણાઓ માર્યા ગયા છે. જયતલે ભેટ તરીકે મોકલાવ્યું છે અને ગુજરાતમાં દાખલ ભયંકર યુદ્ધ જમાવ્યું કે કેમ તે વીરવળ પૂછે છે, થતાં માળવાનો રાજા સિંહના લશ્કર ઉપર હુમલો કમલક તેને હસીને જણાવે છે કે જેમ ફેર ચક્કકરે ત્યારે સંગ્રામસિંહે પોતાના બાપનું ખુન યાદ રમાં બેઠેલા બાલક બીજા બધાને ગોળ ફરતા જુએ લાવીને સિંહ ઉપર તરવાર ખેંચવી. આ ઉપરથી છે તેમ તમે પણ બધાને તમારા જેવાજ ધારો છે. ઘોડા બાબતની હકીકતની તપાસ કરવા નિપુણકને કમલક વધુમાં જણાવે છે કે કોઈ પણ ક્ષત્રિય તેમની સિંહણે કહ્યું. નિપુણકે સુવેગ સાથે સંગ્રામસિંહને મદદે આવ્યો નહી. લોકોએ બીકના માર્યા પિતાના કહેવડાવ્યું કે રાજા તેના ઉપર ગુસ્સે થયા હતા. હાથેજ મોત વહોરી લેવાનું પસંદ કર્યું. કોઈક કુવામાં સંગ્રામસિંહ તેથી બીકને લીધે નાસી. ગયો. આ પછી મરી ગયા અને કેટલાકે પોતાના ઘરો સળ. બધી હકીકત નિપુણક જણાવે છે અને આ પ્રવેશ ગાવી દીધાં અને તેમાં બળી મુ; કેટલાકે ફાંસ પુરો થાય છે અને તે જાય છે અને વસ્તુપાળ દાખલ ખાઈ આપઘાત કર્યો જ્યારે કેટલાક ક્રોધના આથાય છે. અને રાજાની ઉજવલ કીર્તિનું વર્ણન કરે વેશમાં દુરમને ઉપર તુટી પડયા. કમલેક એક તુરૂક છે. પછી તેને જાસુસ કુશલક દાખલ થાય છે અને લડવૈયાના વેશમાં ત્યાં હાજર હતો તેણે નિર્દય સનિકે સંગ્રામસિંહ વસ્તુપાળની બુદ્ધિથી સિંહનથી છુટો બાળકોને મારી નાંખતા હતા તે બાળકોની ચીસોથી પડીને ખંભાત તરફ લશ્કર લઈને જતો હતો તે દયા આવવાથી રાડ પાડી જણાવ્યું “ભાગો, ભાગ, જણાવે છે. ખંભાતના સંરક્ષણ માટે લશ્કર એક વીરધવલ લશ્કર સાથે લોકોના બચાવ માટે આવે કરવાને હુકમ વસ્તુપાળ આપે છે અને સંગ્રામસિં- છે.” આ સાંભળીને તુરૂષ્ક સીપાઈએ નાઠા અને હના પ્રધાન ભુવનકને પોતાની પાસે બોલાવી મંગાવે વીરધવળ કયાં છે તે જોવા લોકે ચારે દિશામાં છે. ભુવનક જણાવે છે કે સંગ્રામસિંહ વીરધર જોવા લાગ્યા. તેણે પોતાનો વેશ કાઢી નાખ્યું અને લની મદદે જાય છે. તે પરથી ભુવનકને રજા આ લોકોને જણાવ્યું કે વીરધવલ જલદી કુચ કરી આ પવામાં આવે છે. નિપુણુક વસ્તુપાળને જણાવે છે તરફ આવે છે. તેનાં ઉત્સાહનાં વચન સાંભળી કે સંગ્રામસિંહ માહી નદી ઓળંગવાને તૈયાર હો લો કે તુરૂષ્કાની પાછળ પડયા અને વિરધવળની તે વખતે હું (નિપુણક) તેનાથી છુટો પડ્યો હતો. બીકથી તુર્કે ભાગી ગયા. વીરધવલે વસ્તુ માળની વસ્તુપાળ ધોળકાના રક્ષણ માટે બંદેબત કરી બુદ્ધિનાં વખાણ કરે છે અને વસ્તુપાલની બુદ્ધિથી ખંભાત તરફ જાય છે. મ્યુચ્છ શીવાયના પિતાના બધા દુશ્મનોને તેણે જીત્યા અંક ૩:વીરધવલ અને તેજપાલ પ્રવેશ કરે એમ કહે છે. તેજપાળ તેને જણાવે છે કે વસ્તુછે. અરૂણોદય થવાની તૈયારી છે. વિરધવલ ચંદ્રના પાળે હમ્મીરને હરાવવાને માટે ગોઠવણો કરી છે અસ્તનું વર્ણન કરે છે અને કહે છે કે મોટાઓની માટે તે બાબતની ચિંતા કરવી નહી. વીરધવળ સાથે દુશ્મનાવટ કરવાથી અને ભારે મુશ્કેલીઓ આવી મિત્ર રાજ્યને પિતાની પક્ષમાં મેળવી લેવા પ્રયાણ પડે છે, મારવાડને રાજા જયતલ પોતાની તલવા કરે છે. રન બળનું અભિમાન રાખીને વિરધવલના લકર અંક ૪-કુવલયક અને શીઘ્રક નામે બે જાસુસો. સાથે જોડાયા નહતા તેનીજ સામે હમ્મીર મોરચા તુરૂષ્ક સિપાઇના વેશમાં પ્રવેશ કરે છે. શીધ્રક તેજમાંડવાને હતા તે બાબતના સમાચાર જાણવા વીર પાળની રાજનીતિ (diplomacy)નાં વખાણ કરે ધવળ ઘણે ઉત્સુક છે. કમલક નામનો જાસુસ પ્રવેશ છે કે વસ્તુપાળની સલાહથી શુદ્ધ થયેલી તે નીતિથી Page #168 -------------------------------------------------------------------------- ________________ જનયુગ. માગશર ૧૯૮૪ દુશ્મનનું વાદળ વિખેરાઈ ગયું છે. શીઘક પોતાની હેય તે અવાજ સંભળાય છે. તે અવાજ વીરહકીકતમાં કહે છે કે તેજપાળે મને ખપ્પરખાનના ધવલના લશ્કરનો છે અને મીલમ્ફીકારના લશ્કર દૂતના વેશમાં સવળી શ્લેષ્ઠ જાતિઓના સાર્વભૌમ ઉપર વિરધવલના સિનિ તુટી પડે છે અને મીલરાજા બગદાદના ખલીફ પાસે મોકલ્યો હતો ત્યાં જઈ ઠ્ઠી કાર અને તેના પ્રધાનને શેધે છે. ત્યાં એકાએક મેં જણાવ્યું કે મીલચ્છીકાર અભિમાનમાં આવી વરધવલને સાદ સંભળાય છે અને મીલચઠ્ઠી કાર જઇને કેાઇની સત્તા માન્ય કરતો નથી. ખલીફે મારી અને તેને પ્રધાન નાસી જાય છે. વિરધવલ અને સાથે ખપરખાન ઉપર સંદેશે રવાના કર્યો કે મીલ- તેની બહાદુરીના ગુણગાન કરતે ધારભટ દાખલ થાય ઠ્ઠીરને જંજીરથી બાંધી પિતાની હજુરમાં હાજર છે. દુરમના પિતાના પંઝામાંથી છટકી ગયા જોઈને કરવો. આ હુકમ વાંચીને ખપ્પરખાને મીલપટ્ટીકાર- વિરધવળ નિરાશ થાય છે. દ્વારભટ જાય છે અને ના મુલક ઉપર સ્વારી કરી. મેં મીલઠ્ઠી કારના તેજપાળ રાજાની બહાદુરી અને શૈર્યનાં વખાણું પુત્રને તેના ગુપ્ત જાસુસ તરીકે આ હકીકતની ખબર કરતે પ્રવેશ કરે છે. વિરધવળ કહે છે કે દુમને આપી અને આ હકીક્ત મીલચ્છીકારને જણાવવા આપણા હાથમાંથી છટકી ગયા છે પણ વસ્તુપાલે તેણે મને તુરત રવાના કર્યો. કુવલયક પિતાની હકી- ગોઠવેલા કાર્યક્રમથી તે ફરવાનું નથી અને વસ્તુકત જણાવે છે કે મેં પણ ગુલવાલ પ્રતાપસિંહ પાળની બુદ્ધિનાં વખાણ કરે છે. વગેરે ગુર્જર મંડલેશ્વરને, લડાઈ પુરી થયા પછી અંક ૫-કંચુકી પ્રવેશ કરે છે. વીરધવલના તુરૂમને, વિરધવળ તમને મુલક આપશે એમ સમ- લાંબા સમયના વિયોગથી દુઃખી થતી તેની સ્ત્રી જાવીને, આપણા પક્ષમાં આપ્યા છે. આ પ્રમાણે જયતલા દેવીના મનને આનંદ પમાડવા માટે શું દુશ્મનને આખો સમૂહ વિખેરાઈ જાય છે. અને કરવું તેનો વિચાર કરે છે. હમ્મીરના નાશી જવાથી બને જાસુસો પિતાના કાર્યમાં પ્રવૃત્ત થવા જાય છે. આનંદ પામેલો વીરધવલા થોડા વખતમાં ધોળકામાં અહીં પ્રાસ્તાવિક પ્રવેશ પુરો થાય છે. ચિંતા ક્રોધ આવી પહોંચશે એમ કહેતે અવાજ તે સાંભળે છે. વિષાદ અને શરમની લાગણીઓથી ગભરાયેલા મન- ધોળકામાં આવતાં, માર્ગમાં આવતાં સ્થળનું વર્ણન વાળ મીલઠ્ઠાકાર પોતાના ગોરી ઇસક નામના પ્રધા- કરતા વીરધવલ અને તેજપાલ દાખલ થાય છે. નની સાથે પ્રવેશ કરે છે. મીલમ્ફીકાર જણાવે છે અચલેશ્વર દેવના ધામ આબુ પર્વત પરથી પસાર કે દુશમન ઉપર પોતે ચઢાઈ કરી તેને લાભ થઈને, વશિષ્ઠાશ્રમ અને ત્યાં રહેતા યોગીઓ, પરલઇને ખર્પરખાનનું લશ્કર મથુરાના પ્રદેશ ઉપર ફરી માર રાજાઓની નગરી ચંદ્રાવતી, પવિત્ર સરસ્વતી વળ્યું હતું. ગુજરાતને રાજા ૫ણુ, ખંખેરખાનની નદી અને તેના કાંઠે આવેલું ભદ્રમહાકાલનું મંદિર, ચઢાઈની વાત જાણીને, લશ્કર સાથે તેની સાથે યુદ્ધ ગુજરાતના રાજાઓનું પાટનગર અણહિલવાડ, લાકરવા ધસતે આવે છે. તે પોતાના પ્રધાનને જણાવે વયપ્રસાદના હાથ નીચેનું સાબરમતીના કાંઠે આવેલા છે કે ખલીફનો ગુસ્સો શાંત કરવા માટે રદિ અને કાદિ કર્ણાવતી શહેર પસાર કરીને તેઓ ધોળકા પહોંચે નામના તેના બે મુલાંઓને મોકલ્યા છે અને હવે છે. વિરધવલ રાણીના ઉદ્યાનમાં ઉતરે છે અને આગળ શું પગલાં ભરવાં તે સંબંધી સલાહ માગે છે. તેજપાલ રાજાના નગર પ્રવેશ માટે તૈયારીઓ કરાખપ્પરખાનના હુમલાથી પોતાના રાજ્યને બચાવવા વવા માટે શહેરમાં પ્રવેશ કરે છે. પિતાના વિરહથી માટે પાછી કુચ કરી જવી એમ પ્રધાન સલાહ કૃશ થતી રાણી જયતલ્લા દેવીને વિરધવલ મળે છે. આપે છે તે મીલઠ્ઠી કારને પસંદ પડતી નથી અને વસ્તુપાલ અને તેજપાલ રાજાને મળવા એકાએક તે કહે છે “ભલે મારો મુલક સેતાનના મુખમાં જઈ પ્રવેશ કરે છે. તેજપાલ વસ્તુપાળને કહે છે કે હે પડે, અને ભલે મારો પુત્ર પણ મૃત્યુ પામે, હું તે તમારી ગેરહાજરીમાં ઉદયસિંહના પ્રધાન ઉદયનના બાબતની દરકાર કરતું નથી.” ત્યાં તો લશ્કર આવતું પુત્ર યશોવીરની સલાહ લીધી હતી. વસ્તુપાળ જવાબ Page #169 -------------------------------------------------------------------------- ________________ જયસિંહસૂરિનું હમ્મીરમદમર્દન ૧૨૧ આપે છે કે તે સારું કર્યું કારણકે યશોવરને આપણે નાટકના અંતે કવિએ બે ક મુક્યા છે તેમાં પિતાના વડિલભ્રાતા મલદેવ જેવો ગણીએ છીએ. કવિ જણાવે છે કે ચંદ્રને સુખડ ચોપડવા જેવો, વસ્તુપાળ રાજાને જોઈને ઘોડા પરથી ઉતરે છે, અને અમૃતસાગરમાં દુધ રેડવા જેવો યાને પુષ્પોને સુગંધ તેને સલામ ભરવા જાય છે પણ રાજા તેને ભેટી પડે લગાડવા જેવો છે મારો પ્રયત્ન છે. આ નાટક દેવી છે. વરધવલ તેને કહે છે કે મને બાળપણમાં ઉછે- સરસ્વતીએ પિતેજ મોકલેલું છે. રનાર મદનદેવી, અને વનમાં પિતાને મદદ આપ• વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ-શકુનિવિહારને નાર લવણુપ્રસાદ અને જેની બુદ્ધિથી પોતાના રાજય- તેજપાલે આપેલા દાનના સ્મારક તરીકે તે મંદિરના નો પાયો મજબુત થયો છે તે વસ્તુપાળ, તેમનું સર્વનું દિવાલના એક પત્થર ઉપર આ પ્રશસ્તિ કતરાવી. ઋણ કેવી રીતે મારે અદા કરવું, વળી કહે છે કે હશે એમ લાગે છે. પ્રશસ્તિમાં પ્રથમ મુનિસુવ્રત અને તમારી બુદ્ધિના બળથીજ મારું શૌર્ય આટલું ઝળકી સુદર્શનાને નમસ્કાર કર્યા છે અને પછી મૂલરાજથી શક્યું છે, અને અસુરચકચૂડામણિ હમ્મીર એટલો વરધવલ સુધીના ચાલુક્ય રાજાઓની વંશાવળી આપી ભય પામ્યો છે કે ફરીથી આ તરફ આવવાની છે. મૂળરાજે કચ્છના રાજાને નમાવ્યો અને સિંધના હીમતજ કરતા નથી. વસ્તુપાલ તેને ખબર આપે છે રાજાને પણ ચિતાથી ઉત્સુક બનાવી મુક્યો. હમેશાં કે ખલીફની પાસેથી રાજ્ય સ્થાપવાની પરવાનગી બત્રીસ રાજાઓ તેની હજુરમાં રહેતા. ચામુંડરાજે લઈને મુખ્ય અધિકારી વજદિન સાથે મીલન્ડ્રીકા- પૃથ્વીને દુશમના મસ્તકથી વિભૂષિત કરી, નિર્દય રના બે ખરા ધર્મગુરૂઓ રદિ અને કાદી નામના, દમનો મરણીયા થઈને જ્યાં પોતાનું લોહી રેડીને વહાણુમાં બેસીને આવે છે એમ જાસુસના પાસેથી યશ મેળવતા, તેવા હરસિદ્ધિ દેવીનાં કુવાની ઉપમા " ખબર પડવાથી મેં વહાણુમાં લવૂઆએ મોકલી તેની તલવારને આપી છે. ભીમદેવ માટે એમ જણને તેમને પકડી ખંભાતમાં કેદ કરી રાખ્યા હતા. તેમને વ્યું છે કે જ્યારે તેણે હુમલો કર્યો ત્યારે ભોજના છોડવવા મીલઠ્ઠી કારે પોતાના પ્રધાનને ઘણીવાર હાથમાંથી તલવાર, કંઠમાંથી સરસ્વતી અને હૃદયમાંથી મોકલ્યા હતા. આથી મીલઠ્ઠી કાર સાથે લાંબા વખત લક્ષ્મી ચાલી ગયાં, તે યોગ્ય જ થયું હતું. માળવાના માટે સુલેહ થઈ છે. ત્યાર બાદ સર્વે નગરમાં પ્રવેશ રાજા ઉ૫ર જયસિંહે મેળવેલા વિજયને પણ ઉલ્લેખ કરે છે. આખું નગર શણગાર્યું હતું. પુરૂષે ફુલોની કર્યો છે. કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો, અર્ણોરામાલાઓ પહેરી ફરતા હતા અને સ્ત્રીઓ નૃત્ય કરતી રાજને મહાત કર્યો, કાંકણું લીધું, શિવ મહિમા હતી. મહેલ પાસે આવીને વિરધવલ શિવના મંદિ. વધાર્યો અને અપુત્રની મિલ્કત રાજ્યમાં ખાલસા કરરમાં જાય છે અને ભકિતપૂર્વક તેની પ્રાર્થના કરે છે. વાને કાયદો નાબુદ કર્યો. બાળમૂળરાજે રણક્ષેત્રમાં તેની ભક્તિથી પ્રસન્ન થઈને ઈશ્વર તેને દર્શન આપે લડીને દુશ્મનને મુળમાંથી ઉખેડી નાખ્યાં. ભીમદેવ છે અને વરદાન માગવા કહે છે. વિરધવલ જવાબ મહા દાનેશ્વરી હતું. પોતાના રાજ્યની સભા પાછી આપે છે કે તમારી કૃપાથી વસ્તુપાલ અને તેજપાલ મજબુત કરવા માટે, ઘણી મોટી સાહસિક લડાઈઓ. એ બે ચમત્કારી કાર્ય કરી શકનાર પ્રધાન મને લડનાર, અર્ણોરાજના પુત્ર લાવણ્યપ્રસાદને ભીમમલ્યા છે, મારો યશ અને કીર્તિ ચંદ્ર સાથે સ્પર્ધા દેવે પિતાને મુખ્ય મંડલેશ્વર નીમ્યો. પછી કવિ કરે છે અને મારા દુશમનો પણ મારી સેવા કરવા લાવણ્યપ્રસાદના પુત્ર વીરધવળની સ્તુતિ કરે છે. માટે એક બીજાથી હરિફાઈ કરે છે. છતાં હું એટલું વીરધવળે પિતાના માટે કોઈ સારો મત્રી આપવા માગું છું કે મારા રાજ્યમાં સારો વરસાદ પડે અને ભીમદેવને પ્રાર્થના કરી. તેથી ભીમદેવે તેને કહ્યું, અનાજ પાકો, દેશદેશ વિજયના ડંકા વગડાવે તેવા “ગુજરાતના પાટનગરના અલંકારરૂપ મંત્રીઓમાં ઘણા રાજાઓ થાઓ, વિધાના કાવ્યો બનાવો અને શ્રેષ્ઠ પોરવાડ વંશનો ચંડપ ઘણો કીર્તિશાળી થઈ સજજને હંમેશાં ધાર્મિક કાર્યો કરો. ગયો. તેની બુદ્ધિથી રચેલાં મહાન કાર્યોથી ગુજ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જેનયુગ માગશર ૧૯૮૪ રાતના રાજાઓની ઇચ્છાઓ પુરી થઈ હતી. તેને ઉપરથી સમજાય છે તેમ વસ્તુપાલ અને તેજપાલનાં પુત્ર ચંડપ્રસાદ સરસ્વતી દેવીને પ્રસાદ હતો એમ ધાર્મિક કાર્યો અને યશના ગુણાનુવાદનું આ કાવ્ય છે. કહેવાય છે. તેની કીર્તિ ત્રણે ભુવનમાં ફેલાઈ હતી. વસ્તુપાલે શત્રુંજયની યાત્રા કરી તે પ્રસંગે આ તેને પુત્ર સેમ સિદ્ધરાજના મંત્રીમંડળના સ્વચ્છ કાવ્ય રચ્યું હશે એમ લાગે છે અને વસ્તુપાલે પોતે દર્પણ જેવો થયો. તે જિન શિવાય બીજા દેવને મા- બંધાવેલા ઇન્દ્રમંડપના એક મોટા પથ્થરની તખતી ન નહો, તેને હરિભદ્ર સીવાય બીજે ગુરૂ નહતો ઉપર તરાવ્યું હતું. આ પ્રશસ્તિમાં કાવ્ય તરિકે અને સિદ્ધરાજ શીવાય બીજે રાજા નહતા. તેની ઉંચા ગુણો હોવા ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ તે પત્નિ સીતાના પેટે તેને અશ્વરાજ નામે પુત્ર હતે. આપણને ઘણી ઉપયોગી છે, અરિસિંહે રચેલા સુકૃત તેની પિતાની માતા ઉપર અત્યંત પ્રીતિ હતી તેને સંકીર્તન કાવ્યની માફક આમાં પણ વસ્તુપાલની મલ્લદેવ નામે પુત્ર છે, અને તેના બે નાના ભાઈ વંશાવળી આપેલી છે અને ચાપોત્કટ (ચાવડા) અને વસ્તુપાલ અને તેજપાલ મારા મંત્રીઓ તરીકે કામ ચાલુક્ય વંશના રાજાઓનું વર્ણન આપ્યું છે. આ કરે છે. હું આપણી મિત્રતા ખાતર તે બે ભાઈઓ કર્તાએ રચેલા મોટા ગ્રંથમાં વસ્તુપાલના યાત્રા તમને સંપીશ.” આ પ્રમાણે ભીમે પિતાને પ્રિય પ્રસંગે રચેલું સંધાધિપતિ ચરિત્ર મહાકાવ્ય અને એવી લક્ષ્મી જેવા આ બે ભાઈઓ વિરધવલને ધર્માલ્યુદય, જ્યોતિષ ઉપર આરંભસિદ્ધિ નામે સંપ્યા. પોતાના બાહુબળથી વરધવળે સિંહણના ગ્રંથ, અને સંવત ૧૨૯૯ માં રચેલ ઉપદેશમાલા લશ્કરને હરાવ્યું. તેણે શત્રુંજય ઉપર ઋષભદેવના ઉપરની ઉપદેશમાલાકર્ણિકા નામની ટીકા વગેરે ગ્રંથ છે. મંદિર આગળ ઇન્દ્રમંડપ અને બે બાજુએ તેમના સકત કલ્લોલિનિમાં ઉલ્લેખાયેલા ઐતિથનું અને પાર્શ્વનાથનું મંદિર, બંધાવ્યાં. અને એક હાસિક બનાવાને સારાંશ - જિનેશ્વરાને અને તરણ કરાવ્યું તથા પાલીતાણ અને અર્થપાલિતક સરસ્વતિ દેવીને પ્રણામ કરીને કવિ ગુજરાતના રાજા(અંકેવાળીઉ ?) ગામમાં સરોવર બંધાવ્યું. ગિરનાર ઓનું વર્ણન આપે છે. રાજા વનરાજ નામે એક ઉપર નેમિનાથના ચૈત્યમાં નાભેય ( આદીશ્વર)અને મહા શુરવીર યોધ્ધો જંગલમાં જન્મ્યો હતો તેના પાશ્વનાથના મંદિર બંધાવ્યાં અને નામેય, તેમનાથ બાળપણમાં જે તેના પુણ્યને વશ થઈ સૂર્ય પણ અને સ્તંભનેશ મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે વૃક્ષ ઉપર બાંધેલા તેના પારણા ઉપરથી છાંય સેબીજા પણ ઘણાં, મંદિર, કુવાઓ, સરોવર, યતિઓ ડત નહતો. સૂર્ય અને ચંદ્ર પશ્ચિમમાં ઉગે ત્યારે માટે વિશ્રામ સ્થળો (પૌષધ મંદિર) ઉદ્યાનો, જળા- ચાવડાઓનું ગુજરાતમાં રાજ્ય એમ થશે એવી પ્રતિજ્ઞા શ, પરબે કરાવ્યાં. અને ઘણા મંદિરમાં ધ્વજદંડે જેણે કરી છે એવો કાજનો રાજા ગૂજરાતમાં સુવર્ણના કરાવી આપ્યા. વસ્તુપાળે ભરૂચના શકુ- પોતાની પુત્રી મારફતે ખંડણી વસુલ કરતો હતો તેની નિવિહારમાં પાર્શ્વનાથ અને વીરની મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા સત્ય કરવા માટે જ જાણે પશ્ચિમમાંથી આ કરી. તેજપાલે એક વખત પોતાના ભાઇને કહ્યું કે, રાજા રૂપી ચંદ્ર અને શુરવીર રૂપી સૂર્ય જેવા અને જ્યારે પિતે ભરૂચની યાત્રાએ આવ્યો હતો ત્યારે પશ્ચિમમાં પોતાની કીર્તિ પ્રસારત રાજાને ઉદય થયે જયસિંહસૂરિએ પચ્ચીસ દેવકુલિકાઓ ધજા વગરની તેણે અણહિલપાટક નામે નવું શહેર વસાવ્યું અને બતાવી હતી, અને ત્યાં સુવર્ણદંડ કરાવી આપવાની પંચાસર નામનું મંદિર બંધાવ્યું તેના પછી અનુક્રમે, રજા માગી. વસ્તુપાલે રજા આપી અને તેજપાલે યોગરાજ, રત્નાદિત્ય, વૈિિસંહ, ક્ષેમરાજ, ચામુંડપ્રચ્ચીસ સુવર્ણદંડ કરાવી આપ્યા. પછી કવિ આ રાજ, આહડ અને પહલુને સ્વામિ ભૂભટ. ગાદી ઉદારતા માટે બેઉ ભાઈઓનાં વખાણ કરે છે. ઉપર આવે છે, તેના પછી તેની બેનને દીકરો સુકૃત કલિનિ –વસ્તુપાળના ધર્મગુરૂ દ. મૂળરાજ આવ્યો, તેણે ત્રિપુરૂષપ્રાસાદ બંધાવ્યો, અને યપ્રભસૂરિએ રચેલું આ પ્રશસ્તિ કાવ્ય છે. તેના નામ સિંધુના લક્ષ (લાખારાણુરાજાને હરાવ્યો. માલ Page #171 -------------------------------------------------------------------------- ________________ જયસિંહસૂરિનું હમ્મીરમદમન. ૧૨૩ વાના રાજા ઉપર વલ્લભરાજે મેળવેલે જય અને સંખ ઉર્ફ સંગ્રામસિંહને હરાવ્યો તે સમયે રાજ્યનું જગપન એવા તેના બિરૂદને પણ ઉલ્લેખ રક્ષણ કર્યું તેનાં વખાણ કરે છે. ત્યાર બાદ વસ્તુકરવામાં આવ્યો છે. જયસિંહે નગરના પાદરમાં પાલની યાત્રાનું વર્ણન કવિ કરે છે. ગિરનાર પર્વત બર્બરને (બાબરાને) મારી નાખ્યો તેનાં ઘણાં વખાણ ઉપરના તાપસને યાત્રાઓ દક્ષિણતાથી હમેશાં કર્યો છે. કુમારપાલે જાગલદેશના રાજા અર્ણોરાજને કંઇક આપતા તે કાળક્રમે યાત્રાળુઓ પર એક કર જેવું અને કેકણના રાજાને હરાવ્યા અને પર્વત ઉપર થઈ ગયું હતું. તેજપાળે તે તાપસને બોલાવ્યા અને મંદિર બંધાવ્યાં. મૂળરાજે ઉમ્મિર (સિંધના અમીન) તેમને ર૫૦૦ કમ્મ દ્રવ્ય આપીને તે કર રદ કરાવ્યો. પાસેથી ખંડણી લીધી, હમીરને (સિંધ અમીન ) સોરઠના રાજા ભીમસીહે પોતાના માતપિતાના લડાઈમાં હરાવ્યા, અને તુરૂષ્કાને હરાવ્યા તેના પછી પુણ્યાર્થે જનમંદિરો ઉપરનો કર માફ કર્યો પણ તેને ભાઈ ભીમ ગાદી પર આવ્યા તે ઘણા દાનેશ્વરી તીર્થોની રક્ષા કરવા માટે તેજપાલે તેને પાંચસો દ્રવ્ય હતે. કુમારપાળના કપાપાત્ર, ભીમપહલીના સરદાર, આપ્યું. ત્યાર પછી કવિ તે ભાઈઓના ધર્મગુરૂની ધવલના પુત્ર, અર્ણોરાજે પોતાને ગાદી ઉપર બેસાડી પટ્ટાવલી આપે છે. નાગૅદ્રગચ્છમાં શાસ્ત્રોમાં પારંગત આપ્યો હતો તેનો ઉપકાર વિચારીને નકુલ (નાડોલ) મહેદ્રસૂરિ થયા. તેમના શિષ્ય શાંતિસૂરિ થયા. અને ચંદ્રાવતિના રાજાઓને લાઈમાં મારનાર અ- તેમના બે રિળ્યો આનંદચંદ્રસૂરિ અને અમરચંદ્રર્ણીરાજના બહાદુર પુત્ર લવણુપ્રસાદને તે ભીમ સૂરિ, વાદમાં ‘બાઘ શિશુક તરીકે પ્રસિદ્ધ થયા હતા પિતાનું આખું રાજ્ય સોંપે છે. પછી કવિ લવણ- તેમના પછી હરિભદ્રસૂરિ પાટે આવ્યા. તેમની પાટે પ્રસાદ અને તેના પુત્ર વીરધવલની બહાદુરી અને વિજયસેનસૂરિ આવ્યા. તેઓશ્રીના ધર્મોપદેશથી બને યશના ગુણાનુવાદ કરે છે. વિરધવલ વળી એક વખત ભાઇઓએ અનેક ધાર્મિક સ્થળો બંધાવ્યાં જેવાં કે, પૂછે છે–પ્રાગ્વાટ વંશમાં ચંડપ નામે મહાપુરૂષ થઈ શ્રી શત્રુંજય ઉપરના શ્રી આદિનાથને ચિત્યની બે ગયે તેને પુત્ર ચંડપ્રસાદ તેની પત્નિ જયશ્રી જિને બાજુએ સ્થંભન પાર્શ્વનાથ અને ગિરનારના નેમિશ્વરની પૂજામાં ઘણી રામવાલી હતી. તેમને બે પુત્રો નામના મંદિર (પંચિત-અવતાર) અને સન્મુખમાં હતા. સૂર અને સેમ, જે જિનેશ્વર શીવાય બીજા ઈન્દ્રમંડપ બંધાવ્યાં અને ત્યાં પોતાના પૂર્વજોની પ્રતિદેવને અને સિદ્ધરાજ શીવાય બીજા રાજાને માનતા માએ બનાવરાવીને મુકી. આદિનાથની મૂર્તિની નહતા. એમની પત્ની સીતાને પેટે આશારાજ નામે પાછળ સુવર્ણનું પષ્ટપુટ બનાવરાવ્યું અને સન્મુખમાં પુત્ર હતા. તેની પત્ની કુમારદેવીથી તેને ચાર પુત્ર સાચોરના મહાવીરની મૂર્તિના અવતાર૩૫ મૂર્તિ મુકી. અને સાત પુત્રીઓ થયાં હતાં. ચાર પુત્રોમાંથી લાવ. તેણે પાલિતાણામાં એક તળાવ ખોદાવ્યું, શત્રુંજય યાંગ (લનિગ) બાલપણુમાં મૃત્યુ પામ્યો હતો. તેને ઉપરના આદિનાથના ચિત્યના અને ગુજરાતની રાજ નાનો ભાઈ માદેવ નામે હતો તેથી નાનો ભાઈ ધાની પાટણના પંચાસરાના ચિત્યના અવતાર-નમુના વસ્તુપાલ મહા બુદ્ધિશાળી છે અને સૌથી નાનો (model) પ્રમાણે ધોળકામાં એક ચૈત્ય કરાવ્યું. ભાઇ તેજપાલ સાહિત્યરસિક અને દાનવીર છે. જે તેણે અશ્વાવતારનું મંદિર બનાવરાવ્યું અને તેમાં રાજાઓની સેવા તેઓ કરે છે તે રાજાઓના દુશ્મ મુનિસુવ્રતસ્વામિની મૂર્તિની સ્થાપના કરી. તેમજ નેએ રચેલી સર્વ યુક્તિ પ્રયુક્તિઓને પોતાની બુદ્ધિથી રાજયાજ્ઞાથી શત્રુંજય પર્વતને ઇનામ આપેલા અંકઊંધી પાડી તે રાજાઓના પક્ષને તેઓ સબળ બનાવે વિલય (અંકેવાળીઆ) ગામમાં પ્ર૫ (પરબ) કરાવી. છે. વિરધવલના સચિવોએ તેને મુખ્ય મંત્રી બનાવવા તેગે ઘણી પૌષધશાળાએ બંધાવરાવી, અને સ્તંભન રાજાને સલાહ આપી. કવિ તેજપાલનાં તેમજ તેના ગામ (ઉમરેઠ પાસેનું સ્કાષ્ણુ)માં પાર્શ્વનાથનું ચય : મોટા ભાઈ કે જેણે વિરધવલ જ્યારે રાજ્ય બહાર, સમરાવ્યું અને ડાઈના વૈદ્યનાથના મંદિરમાંથી ૧૯ દિગ્વિજય કરવા ગયો હતો અને સિદ્ધરાજના પુત્ર કળશે માલવાના રાજાને એક સેનાપતિ લઈ ગયો Page #172 -------------------------------------------------------------------------- ________________ નિયુગ ૧૨૪ માગશર ૧૯૮૪ હતો તેને સુવર્ણના કરાવી આપ્યા. ત્યાં તેણે, વીર- તેમાં તેણે હાર ખાધી હશે. “ અહેમ” ના એક ધવલ, પોતાની પત્નિ જયતલદેવી, મહાદેવ, તેજ: શિલાલેખમાં સિંહણે ગૂજરાત પર કરેલા બે હુમલાપાલ અને પોતાની મૂર્તિઓ કરાવીને બેસાડી. એનો ઉલ્લેખ કરે છે. આમાં એક બ્રાહ્મણ સેના યાદોને રાજા સિંહણ, અને યાદવને પતિ કલેશ્વરે ગુજરાતના રાજાના ગર્વને આઘાત ગુજરાત સાથેનો સંબંધઃ-સિંધણુ અથવા સિંહણ પહોંચાડ્યો અને તેના પુત્ર રામે સિંહણના લશ્કરના દેવગિરિનો યાદવ રાજા હતો અને સન. ૧૧૬૯ થી સેનાપતિ થઈને ગુજરાત ઉપર સ્વારી કરી એમ ૧૨૪૭ સુધી ગાદી પર હતું. ગુજરાતનું અને દેવ- ઉલ્લેખ છે. રામ નર્મદા નદી સુધી આગળ ધસ્યો. ગિરિનું એ બે રાજ્ય પાડોશી હતા. ભીમદેવ ત્યાં યુદ્ધ થયું અને તેમાં રામ મરાયો. હેમાદ્રિના રાજાની નબળાઇને લાભ લઈને પિતાની હદ પર ત્રતખણ્ડની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે આ બે આવેલા ગુજરાતના દક્ષિણ ભાગ ઉપર આ બળવાન દેશ વચ્ચેની દુશ્મનાવટ સિંહણુના પછીના રાજાયાદવરાજાએ હુમલો કર્યો. તેણે કેટલા હુમલા કર્યા એના વખતમાં પણ ચાલુ રહી હતી. ત્યારબાદ ગૂજતે બરાબર નક્કી કરી શકાતું નથી. કીર્તિ કેમુદીમાં રાતનો છેલ્લો રાજા કરણ (વાધેલો) જ્યારે અલાઉઉલ્લેખ આવે છે કે જ્યારે વિરધવલ અને લાવણ્ય- દીનથી હારીને નાઠે ત્યારે નાસીને દેવગિરિમાં તેણે પ્રસાદ મારવાડના રાજાઓના બળવાને દાબી દેવામાં આશ્રય લીધે અને મલદેવના પછી ગાદી પર આવરોકાયા હતા ત્યારે સિંહણે નર્મદાના કિનારા સુધી નાર રામદેવના ભાઈ શંકરદેવ સાથે પિતાની પુત્રીના એક હુમલો કર્યો હતો. હમીરમદમર્દન કાવ્ય એમ લગ્નની યોજના કરતો હતો એ વાત આપણને કહે છે કે આ વખતે તે યાદવરાજાને “સંખે’ બેલા મળી આવે છે. હતો. આ નાટકમાં, વીરધવલ મુસલમાનોને હુમલો આ બધી હકીકત ઉપરથી એમ જણાય છે કે હઠાવવામાં રોકાયે હતો તે વખતે તાપી નદીના કિનારા ગુજરાત અને દેવગિરિનાં રાજ્યો એક બીજા સાથે સુધી આવેલા સિંહણના બીજા હુમલાની પણ વાત કરે ઘણી વખત લડાઇઓ કરતાં હતાં. ગુજરાતના રાજ્યની છે. કીર્તિકૌમુદીમાં જણાવેલા હુમલા ઉપરાંત વસંતઆંતર ગેરવ્યવસ્થાથી આકર્ષાઇને યાદવ રાજાઓ વિલાસ ભરૂચ સુધી હુમલો (સિંહણ) લઈ આવ્યો પિતાના રાજ્યની જડેના ગુજરાતના મુલકે ઉપર હતો અને તેમાં શંખ કેદ થયો હ, તેવા બીજા એક હુમલો કરીને ફરી વળતા, પણ તેઓ વધુમાં વધુ હુમલાની પણ વાત લખે છે. લેખપંચાશિકામાં વલી ભરૂચ સુધી પહોંચી શકતા. યાં હમેશાં મોટી લડાવિરધવલ અને સિંહણ વચ્ચે થયેલી સંધિના છ થતી અને તેમાં યાદવો હાર ખાઇ પાછા કેલકરારના નમુના (form)નું દ્રષ્ટાંત આપે છે; આ હઠતા અને કેટલીક વખત તેમને ભેટ બક્ષીસે ગ્રંથના લેખકે આખા ગ્રંથમાં સંવત ૧૨૮૮ ની આપીને તેમનું મન તપ્ત કરવામાં આવતું. આમ માલ લખી છે તે આ લેખને સંગ્રહ કર્યાની તારીખ છતાં સુલેહના પણ વખતે આવતા, અને તેને લઈને સમજવી પણ તેમાં જણાવેલા બનાવો તારીખ તે બેઉ રાજ્યની રાજધાનીઓ વચ્ચે સારી રીતે સમજવાની નથી. એટલે તે સુલેહ થયાની ખરી નિર્બાધ વ્યવહાર ચાલ્યાં કરતે. યાદવ રાજા કૃષ્ણના તારીખ સંવત ૧૨૮૮ છે એમ ગણવાનું નથી. આવી સૈન્યના અને હાથીઓના ઉપરી જહુલણે પિતાના સંધિ જે થઈ હોય તે પણ તે ચેડા વખત માટે સકિત મુકતાવલી નામના ગ્રંથમાં હેમચંદ્ર, સિંધરાજ, થયેલી સુલેહ હોવી જોઈએ કારણકે સંવત ૧૩૧૭ શ્રીપાલ, સેમપ્રભ, વસ્તુપાલ, અરિસિં, (અરિસિંહ) ના પોતાના એક દાનપત્રમાં વીશલદેવનું બિરૂદ “સિં- ઠકર, વિજયપાલ વિગેરે ઘણા કવિઓનાં કાવ્યોને હણના સૈન્ય સાગરના વડવાનલ જેવો” એવું સ્થાન આપ્યું છે. આપેલું છે તે ઉપરથી એમ જણાય છે કે ફરીથી ગુજરાતની રાજધાની માં રચાયેલા ગ્રંથે પણ એક બીજી વખત ગૂજરાત ઉપર સ્વારી કરી હશે અને યાદવ રાજાની રાજધાનીમાં પ્રવેશ પામતા કે જેનું Page #173 -------------------------------------------------------------------------- ________________ જયસિંહસૂરિનું હમ્મીરમદમર્દન ૧૨૫ દષ્ટાંત સિંહણના સમયમાં શક ૧૧૫૧ (સને ૧૨૨૯) ખંભાત ઉપર સ્વારી કરી. લાટ ગૂજરાતના રાજામાં દેવગિરિમાં લખાયેલ વર્ધમાનના ગુણ રસ્તામહે- એના તાબામાં હતું, અને તે રાજાઓ ભરૂચ પિતાના દધિની હસ્તલિખિત પ્રત પરથી મળે છે. તે છતાં સુબાઓ મોકલતા એમ આપણને હકીકત મળે છે. જૈન ગ્રંથોમાંથી આપણને માલૂમ પડે છે કે ગૂજરા- પણ ભીમદેવના વખતમાં ભરૂચના મંડલેશ્વરોએ માથું તની રાજધાનીના ઘણા જન વ્યાપારીઓ ધંધા ઉચું કર્યું અને સ્વતંત્ર થવા પ્રયત્નો કર્યા પણ તેમને અર્થે દેવગિરિ ગયેલા અને ત્યાં તેમણે મંદિર બાંધેલાં. વીરધવને દાબી દીધા હોય એમ લાગે છે કારણકે સંખ ઉ સંગ્રામસિંહ -તે એક બીજા રાજા એક તાડપત્રની પ્રતની પ્રશસ્તિમાંથી આપણને એવી છે કે જેનો આ નાટકમાં ઘણી વખત નામનિર્દેશ હકીકત મલે છે કે વિરધવળ અને વિશલદેવના મુખ્ય થયો છે. તેને કમંડલેશ્વર” અને “ગુર્જર મહી- મંત્રી તેજપાલને પુત્ર લાવણ્યસિહ ભરૂચને હાકેમ ખંડ મંડલાહિલઈ” કહ્યા છે. તે લાટદેશના રાજા સંવત ૧૨૮૬ માં હતું. ભરૂચના રાજાઓ ચાહમા સિંહણનાં ભાઈ સિંધુરાજનો પુત્ર હતા. યાદનો વંશના હતા અને લાટદેશમાં ચાહમાણોની નગર–પં. રાજા સિંહણુ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા ચાયતો ઠેઠ સંવત ૧૫૩૩ સુધી હોવાની હકીક્ત મળી લાટદેશ ઉપર ઘણીવાર ચડાઈ કરતો અને તેથી આ આવે છે. સમકાલીન લેખકે એ રચેલાં વસંતવિલાસ ચડાઈઓનો મુખ્ય બજે ભરૂચ માથે પડતે. નર્મદા અને કીર્તિ કામુદી ૫ણું આજ હેવાલ આપે છે. તીરકાંત સુધી આવેલા સિહણના લશ્કર સામે શંખ પણ તે પછીના લેખકેએ આ બાબતમાં કંઇક લાટદેશનું સૈન્ય લઇને થયો હતો અને દુશ્મનોના ગડબડ ઘાંટાળો કરી નાંખ્યો લાગે છે. પ્રબંધચિંતાઆ હુમલાને પાછો હઠાવવામાં ફત્તેહ પામ્યો હતો, મણી એમ જણાવે છે કે વસ્તુપાલને “સઈદ' નામના વસંતવિલાસ આપણને ખબર આપે છે કે સંખ એક વહાણવટી વ્યાપારી સાથે તકરાર થઈ હતી અને તે વખત કેદ પકડાયો હતો અને સાંકળોએ બંધાઈને વ્યાપારીએ મહાસાધનિક શંખને પોતાની મદદ યાદવરાજાના કારાગૃહમાં પુરાયો હતો. અર્ણોરાજના બોલાવ્યો હતો. પ્રબંધકોશ, અને જિનહર્ષના વસ્તુપુત્રોએ (લાવણ્યપ્રસાદ અને વિરધવળે) એક બાજુથી પાલચરિત્રમાં વહાણવટીનું નામ સિદિક આપે છે અને તેના ઉપર ચડાઈ કરી હતી તે પણ આ બહાદુર શંખને વડવા (ભાવનગરથી લગભગ પાંચ મૈલ દર) યોદ્ધા શંખે માળવાના રાજાને વચમાં નાખીને આ બંદરનો રાજા કહે છે. તે વહેપારીએ વસ્તુપાલની બેની લડાઈથી આકર્ષાઈ ચડી આવેલા યાદવ સન્યના સત્તાની અવગણના કરી વસ્તુપાલનું અપમાન કર્યું તે હમલાને પાછો હઠાવ્યો હતો. તેના પગે બાર રાજાની બાબત આ તકરારનું કારણભૂત હતી, એમ તેમાં મૂર્તિઓ બાંધેલી હતી. હમ્મીરની ચડાઈ વખતે તે જણાવેલું છે. સિંહણના લશ્કરને મળી ગયો હતો, પણું વસ્તુપાલની અનુવાદક, યુક્તિથી તે સિંહણુથી છૂટે પ હતો. તેણે પછી ચંદુલાલ શાહ બી, એ. એલ. એલ. બી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જનયુગ માગશર ૧૯૮૪ વિનોદના પગે. પત્ર ૩ જે. પત્ર ૪ થે. મુંબઈ તા. ૭-૮-૧૯૨૫. મુંબઈ, તા. ૨૨-૮-૧૮૨૫. ભાઈશ્રી રમેશ, બહાલા રમેશ, તમે બંનેના પત્રો મળ્યા-આનંદ. તબિયતની વિશેક દિવસ થઈ ગયા, પરંતુ તારો પત્ર નથી. આટલી મુશ્કેલીમાં પણ તમે લોકો શાંત બેસી રહે મારા ગયા પત્રના વિચારે મુંઝાતો નથી ગયો ને ? તે કેમ ચાલે ? હું ધારતેજ'તો અને જ્યારે અકતમારા બંનેમાંથી કોઈને પત્ર નહિ એટલે અમે તો બાઈ મેં પત્ર નાખ્યો ત્યારે તને જણાવવું ઠીક ખરેખર મુંઝાઈ જ ગયા છીએ. આને પ્રત્યુત્તર તે લાગ્યું. વિમળા બહેને પણ તારા આ વ્યવહાર તુર્ત મળ જઈએ.. સ્વીકાર કર્યો એટલે હવે તે કહેવાનું પણ કોને ? આજે આમાં આપણું પોની ચાલુ બાબત તારા પત્રમાં તે એક ઠીક વાત કરી. આજની વિષે કંઈ નહિ લખું. અત્યારે તે એટલું જ કે મારા આપણી પરિસ્થિતિમાં આવી એક શંકા થાય એ છેલા પત્રમાં કાઢેલા કમલાના સૂરે મને તો ઘેલો ખરેખર ઇરછવા જેવું છે એટલું જ નહિ, પરંતુ ઘલો કરી મૂકયો છે. મનમાં કંઈ કંઈ વિચારે થાય સહજ છે. તારાજ શબ્દોમાં એ વસ્તુને હું ફરીથી છે, અને પાછા મૂળ પરિસ્થિતિનો વિચાર કરતાં અહિં રજુ કરીશઃઠગાર થઈ જાઉં છું. એ મારા હવાઈ કિલાઓ “હિંદુસ્તાનના આજના કેમી વાતાવરણમાં આપણે ભલે બીજાઓ તે ન જાણે, પરંતુ તારી પાસે તે બધા આપણે જેને છીએ એ વસ્તુસ્થિતિ કાં ન એમાંનું એક પણ ચિત્ર રજુ ન કરું એમ કેમ બને? ભૂલી જઈએ? આપણી જાતને કેવળ હિંદવાસીઓ તરીખે ઓળખાવીએ તોયે શું ઓછું છે? માત્ર ભાઈ રમેશ ! મારા એ ચિત્ર પાછળ રહેલી નરી હિંદુસ્તાનની સમગ્ર પ્રજાને લગતા પ્રશ્નને વિચાર ઘેલછા ઉપર તું હસી ન કાઢતો. મારી માનસિક પરિસ્થિતિથી તે તે પુરતો પરિચિત છે એટલે મારી કરવો, અને આપણે બને તેટલું કરી છુટવું. આમ લાગણીપ્રધાન પ્રકૃતિ અને તેની પાછળ રહેલી પેલી નાના ખાબોચીયામાં ડુબકીઓ માય કરવી તે મને તે આપણા સમગ્ર હિતની દ્રષ્ટિએ યોગ્ય નથી લાગતું. ઘેલીગાંડી તીવ્રતા વિષે તને શું કહેવાનું હોય ? મારું આટલેથી એમ ના સમજો કે આપણું પત્રોમાં આ ચિત્ર આપણુ બંનેને એમજ કહી રહ્યું છે કે તે જે વસ્તુને હમણાં થોડા વખત માટે ખાસ સ્થાન આપણે ભેખ..બીજુ શું લખું? પુરેપુરૂં ચિત્ર આપવા ધાર્યું છે તેની સાથે મારી સહાનુભૂતિ નથી. કલ્પી શકું છું, પરંતુ સાથે સાથે એ કલ્પનાનો તે તે છે જ, પરંતુ કહેવાનું એટલું જ કે આપણું તને અનુભવ કરાવતાં દિલ પાછું પડે છે. જેટલું નજર આગળતો સારાય દેશના સારાનરસાનો વિચાર સમજાય તેટલું સમજી લેજે, બાકી તે કોઈ વખત છે, બએ. આવેશમાં દોરાઈ જવાય તે આપણુ બધાના ભાઈ રમેશ? તારા પ્રશ્નને પુરેપુરો ખુલાસો તે અહોભાગ્ય. જયારે હું આપની અત્યારની પરિસ્થિતિનો વિચાર વિમળા હેનને મહારા પ્રણામ. વિશેષ હવે તારી પાસે મૂકીશ ત્યારેજ કરીશ, બાકી અત્યારે તે પછી. પત્ર તુત. લી. એટલું જ કે હું તારી વાતને મળો . બ્રાહ્મણ વિનદના, વંદેમાતરમ અને બ્રાહ્મણેતર જેમ સરકાર પાસે પિતાને હકે બાન હોય આગળ Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવેદના પત્ર ૧ર૭ માટે ઝઘડા કરવા જાય છે તેમ આપણે જેને ન આપવા ખાતરજ લખેલા. એ વખતે છાપા વિગેરેને જઇએ અને આપણે ન જવું જોઈએ એ ઠીક છે, આજના જેવો ઝડપી પ્રચાર થોડો જ હતો કે એ પરંતુ આપણે જેને છીએ એ વસ્તુ ભૂલી જવામાં ભલા ગુરૂમહારાજે છાપે ચઢે? આપણા અત્યારના તો આપણી પાસે કંઈજ નથી રહેતું. ખરું કહું તો મુનિરાજે પીડાય છે તે એવાજ કેઇક દર્દથી, અને આપણો કેળવાયેલો વર્ગ ઘણું ખરું આવો છે. પિતાનો વધારામાં પેલા પૂર્વજો કરતાં બુદ્ધિએ તેમજ કાર્યધર્મ અને તેમાંથી પરિણમતી પિતાની કેમ એ બધાના શક્તિમાં કંઈક શિથિલ એટલે એકમેકની સામે સારા નરસાના વિચારમાં સમગ્ર હિંદનો જ વિચાર મોટા મોટા ગ્રંથો લખી નાંખવાને બદલે છાપાના રહેલો છે એમાં કોણ ના પાડશે? આ બધી વસ્તુઓ તંત્રીઓ અને પ્રેસના માલિકના મેં ભરતાં આપણું તરફ દુર્લક્ષ કરવામાં અને કોઈ કોઈ વખત કેવળ ખીસા ઉપર જાણે અજાણે કાતર મૂકતા જાય છે. એની હાંસી કરવામાં આપણે આપણું સ્વમાન અને ભાઈ રમેશ ! જૈન ઇતિહાસના આ કડવા આપણી. રવજાતને ગુમાવી બેસીએ છીએ, આટલે સાયની અત્યાર સુધીની રૂપરેખા તારી પાસે પુરી થી જ હાલતે મને સમજી લેજે. વિશેષતા અવસરે કરતાં પહેલાં મને કહી દેવા દે કે એ અનેક વિભાજણાવીશ. ગોમાંથી અત્યારના જન જીવનમાં તે ખાસ ત્રણુજ હવે આપણા ચાલુ પ્રશ્નનો વિચાર કરીશું. વિભાગો આપણી નજર આગળ તરી આવે છે, શ્વેતાંબર દિગંબરોના ભાગલા પછી પણ આપણે અને તે શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી છે ઇતિહાસ તો અનેક પેટા વિભાગોથી ભરપૂર છે. એમ કહું તો કંઈ ખોટું નહિ. અમુક અમુક ગોના કોઈ નાના મોટા સાધુરાજ ઘણું ખરું તે વ્યવહારમાં ઉપાશ્રય અને ભંડારો ભલે કેટલેક ઠેકાણે હશે, યા કેઈ વખત શાસ્ત્રની બાબતમાં પણ કંઇક નવો પરંતુ એ ભેદભાવ એટલો તીવ્ર નથી; છતાં કહી બુદ્દો ઉઠાવે અને ખાસ નામધારી એવું પોતાનું એક દઉં કે આવા નજીવા ભેદભાવને અંગે પણ કોઈ ટાળું મુકતા જાય. તે દિવસોમાં તે અત્યારની માફક કોઈ વખત જુદા જુદા ગચ્છના જન અંદર અંદર રેવે યા તાર ટેલીફોન જેવી કઈ જાતની સગવડ લઢી મરે છે અને કોર્ટે પણ ચઢે છે. નહિ એટલે અમુક પ્રાંતમાં કોઈ મુનિ મહારાજ શું આપણુ જીવનના આ કડવા સત્ય બાબત પરિવર્તને ચલાવી રહ્યા છે તેની બીજ પ્રાંતના આટલેથી બંધ વાળીશ. એ સત્ય અત્યારના આપણા જનને ઘણું ખરું લાંબો વખત સુધી ખબર પણ ન જીવનમાં શું રૂપ લઈ રહ્યું છે અને આમ ભૂત અને પડતી અને આમ પ્રજા અમુક અમુક વિભાગોમાં વર્તમાનમાંથી આપણે શો રસ્તો લે તે બધું તે વહેંચાતી જતી. આ દેશમાં બ્રિટિશ આવ્યા ત્યાં હવે પછીજ આવશે. આવતા પત્રમાં વળી બીજા સુધી આમ અવારનવાર નવાં તે નીકળતા રહ્યાં એકાદ સત્યનો વિચાર કરીશું. છે, અને પ્રજાની શક્તિને એકમેકની સામે ઉભા બધાને મહારા પ્રણામ. તબિયત જાળવી કોમ રહેવામાંજ વ્યય થતો રહે છે. અકબરના વખતમાં ચાલુ રાખવું. સમાચાર આપવામાં હવે ઢીલ ન થાય. હીરવિજયસૂરિજીએ કોણ જાણે કેટલાંય એવા પુસ્ત- મંગાવેલાં સાધન આજકાલમાં મોકલાવી દઈશ. કેને નાશ કરેલો કે જે એમની પહેલાના જુદા જુદા ગછના મુનિરાજેએ એકમેકને ઉત્તર યા પ્રત્યુત્તર વિનેદના, યથાયોગ્ય. લી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જનયુગ માગશર ૧૯૮૪ વિવિધ નોંધ. ( 1-५२-२४ माश-पश्षिह-आयर्यालय १२३५०. ) १ उपदेशक पुंजालाल प्रेमचंदका रिपोर्ट. चौधरीजी तिलाकचंदजीके प्रमुख स्थानमें दो गोडवाड (मारवाड) प्रान्तके प्रवासकी सभाओ हुई कॉन्फरन्सको आवश्यकता-सामाशरुआत श्रीवरकाणाजी से हई. श्रीपार्श्वनाथ जिक उन्नतिके लिये ओर श्रीसुकृत भंडारको जैनविद्यालयकी विझिट की. धामिक अभ्यास योजनापर भाषण दीया वकील समर्थमलजीठीक था. वहांसे आचार्य श्री विजयवल्लभ- सींगी भभूतमलजी पोरवाडकी तरफसे फंडकी सूरीश्वरजीका चार्तुमास वीजोवा ग्राममें योजनाका प्रस्तावका समर्थन हुवा और श्री होनेसे श्रीसुकृत भंडारकी योजनाका सत्कार महावीर मंडलके स्वयंसेवक बंधुओकी होना मुझको संम्भव था जिस लिए वहां मार्फत फंड वसूल हुवा। यहांसे फिर कार्तिक जाना हुवा और श्री आचार्यश्रीके प्रमुख- सुदी १०-११-१२ की श्रीवरकाणाजी मुकामपर स्थानमें एक सभा और शेठ गुलाबचंदजी श्रीपार्श्वनाथ जैन विद्यालयकी जनरल सभा नगरशेठके प्रमुखस्थानमें दुसरी सभा करके होनेवाली थी उस वख्त पारी मणिलाल कोन्फरन्सके ठहरावो-उद्देश और श्रीसुकृत- खुशालचंद और हीरालालजी 'सूराणाभी भंडारकी योजना समजाई मगर कुच्छ फायदा पधारेथे. श्रीवरकाणाजी जाकर सभाकी मींटीप्राप्त नही हुवा, फिर सादरी जाकर मुनिश्री गर्म श्रीमान शेठ सरदारचंदजी महेताकी बुद्धिविजयजी और मुनिश्री तिलकविजयजीके अध्यक्षतामें सुकृत भंडारकी योजनाका सत्कार व्याख्यानमें "कोन्फरन्समें फायदा और श्रीगोडवाडका श्रीसंघ करे ईस लिये एक समाजका कर्तव्य "के विषयपर तथा सुकृत- प्रमाणपत्र देनेकी मागणी की गई और भंडारके लिए व्याख्यान दोया दुसरे दीन शीरोहीके संघने श्रीसुकृत भंडार फंडकी श्री संघ (शेठ धरमचंद दयाचंद की एक योजनाका सत्कार करके कॉन्फरंसको कमिटि एकत्रित हुई और गोडवाड श्रीसंघका सन्मानित की है वैसे आपको भी करना पत्र आनेसे श्रीसुकृतभंडारकी योजनाका चाहिए. अंतमे यह निश्चय हुवाके एक सत्कार किया जाय ऐसा निर्णय होनेपर भलामणपत्र याने प्रमाणपत्र दीया जाय । आसो सुदी ६-७-८ के दीन मीलनेवाली वकील हीरालालजी सूराणाके परिश्रमसें श्रीपार्श्वनाथ जैनविद्यालयकी कार्यवाहक हमारी महेनत सफल हुई और श्रीगोडवाडके कमिटिसे सुकृतभंडारकी वसूलातके लिए सभापति शेठ सरदारचंदजी महेताकी तरफसे एक पत्रकी मागणी की परन्तु कातिक सुदी एक प्रमाणपत्र दीया गया ईसको मान देकर १०-११-१२ की जनरल सभा होगी उस सादरी संघने श्रीसुकृत भंडार फंडकी योजवख्तपर विचार होगा। ऐसा जवाब मीलनेसे नाका प्रथम सत्कार कीया और घाणेरावहमारा उत्साह बहुत हठ गया क्याकी एक देसूरी-नालाई-नाडोलके श्रीसंघने सुकृतमासका परिश्रम हमारा कुच्छ लाभदायक भंडारकी योजनाका अमल कीया है और नही हुवा. तबभी मुझको मारवाड छोडकर प्रत्येक ग्राममें सभाओद्वारा कॉन्फरन्सके गुजरात जाना मुनासीब नहि लगा. वहांसे उद्देश और हानिकारक रिवाजोंसे अलग शीरोही गया. बोबावत गुलाबचंदजी तथा रहेनेका समजाया गया. Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નેધ ૧૨૯ મારવાર વિવેક ઔર વિથ સમાવણે સારું છે. પણ અભ્યાસમાત્ર ગોખણુ પદ્ધતિથી આપકપરાવા રજૂ fકાતરામ માવાન વામાં આવે છે તે સાથે અર્થ સમજાવવા અને પૂજા, નવી શરતે ઔર નો વીમ ના-વી- સામાયિક, પ્રતિક્રમણ કરવાની વિધી શીખવવા તથા HTદી-જ્ઞવદ-સેવા-રાજપુત કરી ક્ષતિ- ધાર્મિક વૃત્તિના સંસ્કારો વિદ્યાર્થીમાં પ્રકટ થાય તે વાસે જશે ‘ા છતા સમાવ-નાસ્તા માટે યોગ્ય શિક્ષણ આપવા શાળાના અધ્યાપકને પહજી ગૌર વીરાદ-સાયન જામી જી આર સૂચવવામાં આવ્યું. એકંદરે વિદ્યાર્થીઓનાં માતપિતાનમો ની મરમી તિનક પુર- એની સંપૂર્ણ કાળજી ન હોવાના લીધે પાઠશાળામાં ઢી મિ વારના વદુત કોટીન હૈ જૈન હાજરી બરાબર સારા પ્રમાણમાં રહેતી નથી. પાઠईतनीभी कठीनतामें दुःख सहन करके શાળાના સાથે એક પુસ્તકાલય પણ છે જેમાં નyતાના-મરવાડી વીરભૂમી વસતે હુ લગભગ ૭૦૦ પુસ્તકનો સંગ્રહ છે. બીજું એક મોટું તન સમાની ઉન્નતિ સ્ટિયે નો પુસ્તકાલય અને લાઇબ્રેરી છે જેમાં વર્તમાનપત્રો विद्याका प्रचार जरुर करना चाहिये. સારી સંખ્યામાં આવે છે. સંધમાં રસ્થાનકવાસી નોટઃ તા. ૨૨-૧૧-૨૭. તથા દેરાવાસીને સંપ સારો છે. વિદ્વાન જનાચાર્યને તે બાજુ લાવવા પ્રયાસ ચાલુ છે. આશા છે કે રા. ૧ ઉપદેશકને પ્રવાસ, શેઠ કાલા ગલા તરફથી આ કાર્યને સફલ કરવામાં કરાંચી જતાં પાઠશાળાના માસ્તર વાડીલાલ સંપૂર્ણ મદદ મળશે. સાકરચંદની મારફતે હે પાનકૅરબાના પ્રમુખપણ ર વાડીલાલ સાંકળચંદ શાહને પ્રવાસ નીચે સ્ત્રીઓની જંગી જાહેર સભા મળી હતી. બીજી એક જનોની જાહેર સભા શેઠ છોટાલાલ ખેતશી સાંતેજ, એગણુજમાં કોન્ફરન્સના આશય ભાઈના પ્રમુખપણ નીચે મલી હતી. ત્રીજી સભા છવદયા, કેળવણી, હાનિકારક રિવાજો દૂર કરવા સદરબજારના ઉપાશ્રયમાં ર. શેઠ ધનજી ત્રીકમલાલના સબંધ અસરકારક ભાષણ આપ્યાં હતાં. ખરવડામાં પ્રમુખપણું નીચે મેળવવામાં આવી હતી અને છેવટની આગેવાન શેઠ વ્રજલાલ વાડીલાલ મારફતે જાહેર સ્ત્રીઓની એક સામાન્ય સભા મલી હતી પૃથક પૃથક ભાષણ ગોઠવવામાં આવ્યું હતું અને દયા ધર્મ તથા વિષ દ્વારા કોન્ફરંસની જરીઆત, સંપ, શિયળ, બ્રહ્મચર્યના વિષયો પર ભાષણ આપ્યાં અને આ વિદ્યા અને હાનિકારક રિવાજે ચર્ચાવતાં પરિણામે ગેવાને લખી જણાવે છે કે “સંધને કોન્ફરન્સ પ્રત્યે કરાંચી સદરમાં એક જન પાઠશાલા અને ઉદ્યોગશાલા ઉપદેશથી ખુશાલી થઈ છે. ગામ લાછડીમાં મંદિશરૂ કરવામાં આવી. ઘણી સ્ત્રીઓએ ફટાણું ગીત રના ગાનમાં ધાર્મિક અને નૈતિક અને હાનિકારક લગ્નમાં ન ગાવાની પ્રતિજ્ઞાઓ કરી. તથા શ્રીસુકત રિવાજો પર પથક પૃથક વિષય ચર્ચા હતા. આગેભંડારફડની યોજનાને અમલ કરવા ઠરાવ કર્યો. તે વાનેએ સંતેષ જાહેર કર્યો અને કેન્સર સને માન શિવાય તા. ૩૦-૧૨-૨૭ ના રોજ શ્રી સંઘની આપી સુકૃત ભંડાર દંડની શરૂઆત કરી હતી. મિટીંગ મળતાં શેઠ ખેતશીભાઈ વેલશીના પ્રમુખપણ કામલપુર ગોઠવા, ભાલક વગેરે સ્થળો જૂદા જૂદા નીચે શ્રી સુકતભંડારકંડમાં યોજના પ્રમાણે નાણાંની વિષય પર વ્યાખ્યાનો આપ્યાં હતાં અને ત્યાંના વસૂલાત કરાવવા ઠરાવ કરવામાં આવ્યો. ફંડની દરેક સ્થળના સંએ સતેષ જાહેર કરનારા પત્રો વસૂલાત કરવામાં શ્રીયુત પી. ટી. શાહ સાથે રહી સંસ્થાને મોકલી આપ્યા છે. ગુજાના આગેવાન શેઠ પિતાના સમયનો ભોગ આપી રહ્યા છે તે બદલ સનાલાલ લલુભાઈ શ્રી સંધને થએલા ઠરાવ લખી તેઓને ધન્યવાદ ઘટે છે. આ સિવાય શ્રી જન મેકલતાં જણાવે છે કે “ ઉપદેશક મજકુર આવતાં પાઠશાળાની પરીક્ષા લેવામાં આવી. એકંદરે પરિણામ શ્રી કૅન્ફરન્સના હેતુઓ પર જુદા જુદા વિષય પર Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જેનયુગ માગશર ૧૯૮૪ વિવેચન કરતાં મરણ પાછળ રડવું કુટવું નહિં તેવો ભાડજ-૧) સીલજી-૨) સાંતેજ-૮-ગોતા-૮ ઠરાવ મજકુર સંઘે તમામ એકઠા થઈ મત મેલવી -સવાલા-૩) કચાણ-૫) કઢીઆર-૧) લાછડીકર્યો છે અને તે ઠરાવ વિરૂદ્ધ વર્તત કરવામાં આવે ૧મા-ખરવડા -૧)-કડા-છોક ૪૧, ભાલક ૨૪, તે ઠરાવ તેનાર પાસેથી રૂ. પા સવા પાંચ લેવા.” ગુંજ ૨૦, કલી ૪, દેણપ ૧૦૨ ભાલકમાં ભાષણ આપતાં સારી અસર થઈ હતી ૧૦ મા અને જણાવવામાં આવ્યું છે કે અમને વખતે વખત આવા ઉપદેશકે મોકલી લાભ આપતા રહેશે. ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદ -શિરોહી-૧૪૨ા૩ કરસનદાસ વનમાલીદાસને પ્રવાસ-- સાદરી-૧૨૫) ધાણેરાવ-૭૧)-સૂરી-૪૧)-નાડુલાનંદરબારથી સુરત અને મુંબઈ આવી બેઢાણા ગયા. ઈ-૨૫)-નાડોલ-૩૧) દાદાઈ-૭)-છારોપ-૭)-એત્યાં રાત્રે સંધ એકત્ર કરી ભાષણ આપવામાં આવ્યું નથી પણ જે31) પાલડી નાં-૭) શીવગંજ-૬૧) પાલડી-૨૬-ધનાપુરાત્યાંથી કુડસદ, તડકેશ્વર, કરંજ ગયા અને વ્યાખ્યાને ૧૫-નવી-૨ તા. આપી ફંડ એકત્ર કર્યું. ભાદોલમાં જાહેર ભાષણે ૫૮૭ આપી ખાતાની માહીતી આપી કંડ કર્યું. ત્યાંથી ઉપદેશક-કરશનદાસ વનમાલીદાસા-લીબાડા-૧૧) વરલી, ઉમરાલી, સાહેલ, ઇલાવ, ધમરાડ, મેટી પન્નાર-૧૫) સીરપુર-૩ર બાદરપુર–૨૦) શીરશાળાસુણેવ વગેરે સ્થળોએ ગયા અને સંઘની સભા ૨૨ા નંદરબાર-૪૧ બઢાણ-૪૮ કુડસદ-૬ દરેક સ્થળે મેળવી. ભાષણ આપ્યાં અને ફંડ એકત્ર એરપાડ-૩૫) ભાલોદ-૨૪ ઉમરાછી-૫) વડાલી-૨ કર્યું. ત્યાંથી સરસ, કુદીયાણુ, ભાંડુત, પીંજરત, સાહાલ-૫ લાવના-૨૪) ધમરાઠ-૮) મેટીસુણાવ-૪) દામકા, ભાઠા, અડાજણ, ઉમરા વગેરે સ્થળે ગયા હતા અને પ્રચાર કાર્ય કર્યું હતું. ૩૦૫) ૪ સુકૃત ભંડાર ફડ:-તા. ૧૮-૧૦-૧૭ થી તા. કેબા-૨) સરસ-૭) કુદીયાણુ-૧) દામકા-૨૨) ૭-૧-૧૮ સુધી. ભાઠ-૨) અડાજણ-૧મા ઉમરા-૨) ઉપદેશક વાડીલાલ સાંકળચંદ - શેલા ૧). ૩૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ Ans. ૦૦૯ oooooooooooooooooooન્ડ કુકસાઈટ ગ્લાસ , ગરમીના કીરણેને આંખમાં જતાં – અટકાવે છે અને એટલે જ તે ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમે આજેજ કુકસાઈટ કાચને બનાવે અને તમારી આંખે જેના ઉપર જંદગીને અને મેજશેખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કે. (જૈન-ચશ્માવાલા) આંખ તપાસી ઉત્તમ ચસ્મા બનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ. ૦માન્ડooooooooo અમારા અમદાવાદના એજન્ટ – ૦ રા. જગશીભાઈ મોરાર છે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ, 0 મ આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકેને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જેન શ્વેતામ્બર મંદિરાવલિ, જેન ડીરેકટરી” ભાગ ૧-૨, જેને ગ્રંથાવલિ, વિગેરે. ના - અમદાવાદના ગ્રાહકે પ્રત્યે વિજ્ઞપ્તિ-આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશે છે. છoo oooooooooooooooooo Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ઉપરોક્ત બેજના તેના આશ અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદાર અગર હેંડબીલદ્વારા રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય, સબબ આ યોજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ થેજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કંઈપણ થેજના હોય તે તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીને અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવફંડમાં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પિતાના પ્રયાસ કરી રહી છે અને તે આ ફંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણીધારા સુધારી અગણિત પુણ ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન બંધુઓને આ ફંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જો આખી સમાજ જાગૃત થાય તો તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર ભેજના છે. “ ટીપે ટીપે સરોવર ભરાય ” એ ન્યાયે ફડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એને લાભ લે, એમાં લાભ આપે એ પ્રયત્ન કરશે. બીજી કોમે આવી રીતે નાની રકમમાંથી મોટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણે છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કોન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. સેવ, મકનજી જુઠાભાઈ મહેતા મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, ઓ. રે. જ. સેક્રેટરીઓ, શ્રી. જે. શ્વે. કૅન્ફરન્સ. Page #181 -------------------------------------------------------------------------- ________________ - ૩ ધર્મ કે વ્યવહારના દરેક કાર્ય કે ઉત્સવમાં શારીરિક અને માનસિક બળની જરૂર છે. આ આતંકનિગ્રહ ગોળીઓ. . તેવું અખૂટ બળ આપવામાં પહેલે નંબર આજ ૪૭ વર્ષ થયાં ગણાઈ ચુકી છે. કિંમત ગોળી ૩રની ડબીને ફક્ત રૂ. ૧). વધારે વિગત જાણવા પ્રાઈસલીસ્ટ વાંચે. મુંબઈ-બ્રાન્ચ. વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. 3 કાલબાદેવી રોડ, 8 જામનંગર–કાઠીયાવાડ, લાખ જુવાનની અંદગીને બચાવી લેનારૂં ઉત્તમ ઉપદેશ દેનારું નીમાં કામશાસ્ત્ર છે ન વાંચ્યું હોય તે જરૂર વાંચે. કિંમત કે પિસ્ટેજ કઈ પણ નહિ. વેદશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી જામનગર–(કાઠિયાવાડ). Page #182 -------------------------------------------------------------------------- ________________ (રજીસ્ટર્ડ નં. ૪) શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદ. જૈન સંસ્થાઓને વિનંતિ વીર બામ | ૨ પરિષદના અધિવેશન વીર ઓઈન્ટમેન્ટ * માથા તથા છાતીના દુઃખાવા, સંધીવા, ઈન્ફલુઆથી સર્વે જૈન સંસ્થાઓને ખબર આપવામાં | એન્ઝા વિગેરે હરેક પ્રકારનાં દરદ ઉપર મસળવાથી આવે છે કે આપની સંસ્થાને પરિષદુના રજીસ્ટરમાં | તુરત જ આરામ કરે છે. નૈોંધાવશો. પરિષદ્ધા બંધારણ અનુસાર પરિષતા અધિવેશનમાં રજીસ્ટર્ડ સંસ્થાઓના પ્રતિનિધિઓને આવવાને હક છે તે ઉપર આપનું ધ્યાન ખેંચીએ છીએ. ખસ ખરજવાને અકસીર મલમ. સઘળે પત્રવ્યવહાર નીચેના શીરનામે કરવા દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. વિનંતિ છે. પ્રો–મેહનલાલ પાનાચંદની કું, અબ્દુલ રહેમાનસ્ટીટ ઉમેદચંદ દોલતચંદબરડીઆ કે. વડગાદી, ભીખ ગલી-મુંબઈ ૩. ! અમૃતલાલ વાડીલાલ શાહ તૈયબમંજીલ છે ( મંત્રીઓ-શ્રી ભારતીય જૈન એજન્ટ –મેરારજી રણછોડ. મુંબઈ નં. ૩ ! સ્વયંસેવક પરિષ. ઠે. જુમામદ, મુંબઈ ૨ TALISMANS AND CHARMS For those people to Avoid all sorts of નીચેનાં પુસ્તક કોન્ફરન્સ Misfortunes and enter the Gates of Successful Life. Rs A. For Honour, Riches, Learning and Greatness 7 8 For Health, Physical Strength, etc... For Power of Eloquence, Speeches, etc. 7 8 For Success in any Under-taking or | શ્રી જૈન ગ્રંથાવલિ રૂા. ૧-૮-૦ Litigation, etc.... For success in Sport, Racing, Cards, શ્રી જેન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧–૦-૦ Games of Chance, etc. ... For Success in Spiritual and Religious Life 100 છે , ભા. ૧ લો. ૦-૮-૦ For Success in Trade and Business... 10 0. શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ For Men's Love to Women ૦-૧૨-૦ For Women's Love to Men 10 ){ પાઈ અલછીનામમાલા પ્રાકૃત કેશ For Love of Opposite Sex, Attractive Power 78 ૧-૦-૦ For Agricultural Prosperity, Farming, " | જૈન ગૂર્જર કવિઓ Good Crops, etc. 7 8 For Success in Minning Plumb.go, etc. 100 0 | 06. આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા આ માસાક તાવ ડભાલ ઘઉં ય For Success in Gemmicg ... જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે Rabbi Solomon's Special Talisman for every success 160 | કરો. એક અંક માટે જાહેર ખબરનો ભાવ Specially valued and worn by every successful Hebrew, 2nd quality ... શ રૂા. ૮-૦-૦ વધુ માટે લખો– 1st quality ... 300 NOTE:-A Money Order or G.C. Notes willbring the આસીસ્ટન્ટ સેક્રેટરી, Talisman to your door. One Extensive Life Reading Rs.15, two Rs.25, three Rs.30 or more at a time at Rs./o per reading Remit with birth date. Always the full amount should be remitted in advance. No. V.P.P. Apply to:- D.A. RAM DUTH, Astrologer, ૨૦ પાયધુની પિસ્ટ નં. ૩ No.30&55 (T. Y.) Cheku Street, Colombo (Ceylon મુંબઈ, ફીસમાંથી વેચાતાં મળશે. ૦ ૦ ૦ - - 1 શ્રી જૈન શ્વે. કોન્ફરન્સ Page #183 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં સુખ શું છે?? નિરોગી શરીર, તંદુરસ્ત સ્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કર્યાનાં મુખ્ય સાધન છે. જો તમારૂ’શરીર કાઇ પણ દુષ્ટ રાગથી પીડાતું હેાય તે પ્રખ્યાત (૨૭સ્ટર્ડ.) ****************************** નું તરતજ સેવન કરેા. આ દીવ્ય ગેાળી મગજના તથા શરીરના દરેક રાગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફ્રાટ વીગેરે દરેક દરો પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગેાળીએ એક ખીન હરીફ ઇલાજ છે. કી, ગાળી ૪૦ ની ડબી ૧ ના રૂ. ૧ સ્ત્રીએની તંદુરસ્તી માટે તે *********************** ગર્ભામૃત ચૂર્ણ (૨૭) *********************** નું તેને તરતજ સેવન કરાવો. આ ચૂર્ણ સ્ત્રી માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગો દૂર કરે છે. ગર્ભાશયના રેગા દૂર કરે છે, તેમજ હરકાઇ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદે! દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી, તાલા ૧૦ ના ડમા ૧ ના રૂ. ૨) છે, જો તમારા બાળક હંમેશાં રાગી તથા નિમૅળ રહેતા હોય ત *************************** બાલપુષ્ટીકરણ વટીકા (૨૦સ્ટર્ડ) * **************************** નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરો દૂર કરી લેાહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગાળીએ ઉત્તમ આબાદ ઇલાજ છે. ફી, ડમી ૧ ના રૂ. ૧) ****************************** * * મનમંજરી ગોળીઓ આ ત્રણે દવાએ ધરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયેાગ કરવા દરેકને ખાસ ભલામણુ કરવામાં આવે છે. દરેક દવાની સપૂર્ણ માહીતિ માટે વૈદ્યવિદ્યા પુસ્તક મફત મંગાવા રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફીસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચઃ-૩૯૩ કાલબાદેવી મુંબઇ ૨ ભાટીઆ મહાજન વાડી સામે. Page #184 -------------------------------------------------------------------------- ________________ જ ર મ ક - - ) માત્ર રૂપીઆ ૩ત્રણ. ? મેડન રેગ્યુલેટર કર્લોક જર્મનીથી હમણાંજ મંગાવેલું. ગેરંટી વર્ષ ત્રણની ઉત્તમ વૅલનટનાં બનાવેલ ઘરવાળું મજબુત સાંચાકામ અને કારીગરીવાળું દિવાલ અને મેજ પર ગોઠવી શકાય છે. કિંમત ફક્ત રૂપીઆ ૩ ત્રણ. પેડુલમ સીસ્ટમથી ચાલે છે. હમણાંજ લખો વી. એસ. વૈચ કાં. પી. બી. ૧૦૫, મદાસ, આ ઑફર મફત !! 1 12 SEOLUXOR મફતા! 10"TARA" 25 NA LEVER 8 ) ) આ ઑફર મફત!! મફતા 6 : - અમારા અઢાર કેરેટ રગેડ તારા લીવર “રછટ ખીસા વધળના ખરીદનારાઓને, અમાર “C” સી રજીસ્ટર્ડ ટાઈમપીસ મફત આપીએ છીએ. આ ઍકર માત્ર થોડા વખતની છે. હમણું જ લખો. ખીસા ઘીઆળ માટે તેના ડાયલ પર બનાવનારાઓની પાંચ વર્ષની ગેરંટીની સ્ટેમ્પ આપવામાં આવેલ છે. | કિંમત રૂ. ૫) લખે – કેપ્ટન વોચ કાં. પિસ્ટ બેક્ષ રપ મદ્રાસ CAPTAIN WATCH CUY. P. B. 265, MADRAS. Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉદ અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા ? જૈનબંધુઓને વિજ્ઞાતિ. = શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ૨૨ વર્ષથી જેને કોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સત પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા , હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિદ્યાર્થીઓ બધા / વિષયમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણી જ ઘટી રે ગઈ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તે આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી, સેવક, માનદ્ મંત્રાઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, 1 પાલિતાણું. INS Page #186 -------------------------------------------------------------------------- ________________ ΦΦΦΦφφφφφφφφφφφφφφφφφφφφφφφα QQQQQQQQQQQQQQQQQQQ000 તે તૈયાર છે! સત્વરે મંગાવે! 8 શું “જૈન ગૂર્જર કવિઓ.” હું આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જેનોએ શું ફાલે આપે છે તે તમારે જાણવું હોયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈિન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તકે કે? જૈન રાસાએ એટલે શું ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નોને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધું છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને 9 ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયેગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-o-o, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રતે હૈઇ દરેકે પિતાને એડર તુરત નેધાવી મંગાવવા વિનંતિ છે. ૨૦ પાયધૂની, } લખે – C ગેડીજીની ચાલ | પહેલે દાદર, કે મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. મુંબાઈ નંબર ૩. ! છે$$$$$$$$$$$$$$$$$$$$$ QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ6 * Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ઑર્ડનું વિશાળ કાર્યક્ષેત્ર ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાઠશાળાઓને મદદ આપી પગભર કરે છે. . ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણુની સગવડ ના હોય તેમને ઑલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલ, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામો પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરો અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમે મોકલવી તે પિતાની જાતને ચેતન આપવા બરાબર છે. -: મેમ્બરો માટે – લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની, તે - એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩, શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ, રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરડા ગવર્નમેન્ટ, જનરલ, કર્નલ, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ એનરરી એ. ડી. સી, પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસર, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાકટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થમાં બાદશાહી યાકતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ ' તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાકતી ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગલીની ડબી એકના રૂપીયા દેશ. ડાકટર કાલીદાસ મોતીરામ. રાજકોટ-કાઠીયાવાડ, Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લેન–સ્કોલરશીપ ફંડ. - આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને આ નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનરૂપે આપવામાં આવે છે – (૧) હાઈસ્કુલમાં અંગ્રેજી ચેથા ધોરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. (૨) ટ્રેઈનીંગ કેલેજમાં અભ્યાસ કરી ટ્રેઈન્ડ શિક્ષક થવા માટે. (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. (૪) હિસાબી શાન, ટાઈપરાઈટીંગ, શોર્ટહેન્ડ, વિગેરેના અભ્યાસ માટે. (૫) કળા કૌશલ્ય એટલે ચિત્રકળા, ડ્રોઇંગ, ફેટોગ્રાફી, ઈજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે. (૬) દેશી વૈવકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્રક માટે લખે – ગેવાળીઆ કરોડ, ) ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ. | શ્રી મહાવીર જૈન વિદ્યાલય. આ પત્ર મુંબઈની શ્રી જેન વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ ઑફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું. Page #189 -------------------------------------------------------------------------- ________________ . | નમો તિસ્થલ | જૈન ચગ આ જ પર [ શ્રીટ જેન વેકોન્ફરન્સનું માસિક-પત્ર ] પુસ્તક ૩ પિષ અંક ૫ ૧૯૮૪ માનદ તંત્રી મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈકે, મુંબઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમે. વિષય, વિષય, હતાશ (કાવ્ય) રા. મણિલાલ શેઠ - ૧૩૧ | પ્રતિમા લેખો. જીવન-સંગ્રામ (કાવ્ય) રા. મગનલાલ દ. દેશાઈ. ૧૩૧ | (રા. ડાહ્યાભાઈ તથા રા. પિટલાલ) ૧૫૮ તંત્રીની નોંધ, અલભ્ય પ્રાભૂત ગ્રંથ. ૧ અમારી જ્ઞાનયાત્રા તથા તીર્થયાત્રા, રા. મેહનલાલ ભ. ઝવેરી B.A.LL.B. ૧૬૨ ૨ અધ્યાત્મ રસિક પંડિત દેવચંદ્રજી, વિનદના પત્રો ... • ૧૬૩ ૩ સ્વ. સાક્ષરશ્રી મનસુખલાલ કિ. મહેતા, | એક વિચારણીય પ્રશ્ન ૪ જૈન પત્ર રજતોત્સવ. • ૧૩૨ (પંડિત પ્રભુદાસ બેચરદાસ) - ૧૬૬ અમારો પ્રવાસ વિવિધ સેંધ, (પંડિત સુખલાલજી) . ૧૩૯ ૧ ઉપદેશક વાડીલાલ સાંકળચંદન રીપેર્ટ, કવિ શામળ કૃત ‘વિધાવિલાસિની'ની વાર્તાનું મૂળ ૨ યુનિવર્સીટીના અભ્યાસક્રમ અને અર્ધમાગધી, . (બુદ્ધિપ્રકાશ”) • • ૧૪૬ ૩ ધાર્મિક ખાતાંઓની ચોખવટ, જૈિન ગુર્જર કવિઓ' (“ગુજરાતી’). ૧૪૭ ૪ શ્રીપાવાપુરી તીર્થને અંગે કાઢવામાં આવેલું સતિ અને શુકબહેતરી (સુડાબહેતરી) કમિશન, તંત્રી 1. : • • ••• ૧૫૧ | ૫ સુકૃત ભંડાર ફંડ. , બસ ધુની બને! -રા. ધુની... ૧૫૮ | તંત્રીની નોંધ. ૧૭૩ ૧૬૯ જૈનયુગ – જૈનધર્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ ટપાલખર્ચ જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષય ચર્ચ, સહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જૈન માસિક. લખે–જેન કૅન્ફરન્સ ઑફીસ –વિદ્વાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની કસાયેલી કલમથી લખાયેલા ગધપધ લેખે તેમાં આવશે. ૨૦ પાયધુની મુંબઈ નં. ૩, –શ્રીમતી જૈન વે. કંફરન્સ (પરિષ) સંબંધીને વર્તમાન-કાર્યવાહી અહેવાલ સાથેસાથે અપાશે. આ માસિક બહોળા પ્રમાણમાં ફેલાવે પામવાની તે દરેક સુજ્ઞ આ પત્રના ગ્રાહક બની પિતાના ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને મિત્રને પણ ગ્રાહક બનાવશે અને સંધસેવાના માટે તે ઉપગી પત્ર છે; તે તેઓને ઉપરને પરિષદના કાર્યમાં પુષ્ટિ આપશે. સરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. A woman loses nothing of her value and dignity by admitting that there are departments of life which Nature has delegated to men, just as every man will admit that he is quits unfitted for the hundred and one tasks connected with maternity or with nursing for which women are admireably adaptd. Dr. Booth. પુસ્તક ૩ વિરત સં. ર૪પ૪ વિસં. ૧૯૮૪ પિષ અર્ક ૫ જીવન-સંગ્રામ. હતાશ [Lost] ધીરાં ભર તું પાય, હો નાથ ! ધીરાં ભર તું પાય. રાગ કેદાર-તીનતાલ. નિર્બળ જાયે દોટ ન થાયે ઉતાવળા તું જાય, મો સમ કાન કૌન કુટિલ ખલકામાએ રાહ. દોટ કરું ત્યાં ઉર હંફાયે પગ મહારા લથડાય. હા નાથ. પ્રભુજી ! જીવન આ સંગ્રામ (૨). પાસ ઘડિ તું દૂર ઘડિ તું નવ હુથી સમજાય, શઅહત સૈનિક હું શુરો અશ્વ નહીં પણ સ્વાર, હાથ કરું લાંબો હાવાને ખાલી કહી અફળાય. હે નાથ. ઘા પર ઘા હૈયે હું ઝીલું ભીડી હૈયે હામ-પ્રભુજી. બધન આંખે જોઈ શકું ના ક્યાં ફરતો તું નાથ, ક ના માં ફરતા નાથ, રજની જામે વીજ ઝબૂકે ઘેરે ઘન અંધાર. અમે હારો નાદ સુણુ હું દોડું “આવે હાથ.’ હે નાથ. દીવાદાંડી ના દેખાયે જહાજ ડુબે મુજ આમથાક ચઢયે વાટયે બેસું ત્યાં ટપલી મારી જાય, જીવન પુષ્પ-કલિ કરમાયે ચગદે લોક અપાર, હેશ થયે ઉઠી દડું ત્યાં કૂકરે કૂરવ થાય, હે નાથ. ૨જ સુવાસ રહી લુંટાઈ, રામ રમે, આરામવાટય ખૂટે ના ભવની લાંબી ગેલ કરે તે નાથ, થાક ચઢે છે પગ નવ ચાલે દર મને, હાથ હે નાથ. અંજન આજ અજબ આ નયને, દુઃખને આવે પાર હાસ્ય કરે તું! ખેલ ભલે તું, ઊચરું ના હુ વાય, સ્મરણ સદા સુખ દુઃખ સંસારે, પાર્શ્વ પ્રભુનું નામ પ્રાણ ગયે હે કરદયાળુ ! જીવ મ્હારો શોષાય. હે નાથ. શાસનનાયક નામ, સ-પ્રભુજી. -મણિલાલ શેડ, -મગનલાલ દલીચંદ દેસાઈ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પિષ ૧૯૮૪ જનયુગ તંત્રીની નોંધ. ૧ અમારી જ્ઞાનયાત્રા તથા તીર્થયાત્રા-ગત ન્યાયને અભ્યાસ. એ વગેરે હકીકત મળતાં અત્યંત સંબરની ૨૨ મી તારીખે રાત્રે મેલમાં નીકળી, હર્ષ-આનંદ થયો. આનંદની ઉત્કટતાને પરિણામે અમદાવાદના સાથને લઈ કુંભારીઆ તીર્થનાં ભવ્ય માણસ નાચવા માંડે તેમ સંવેદન થયું. ઉપાશ્રયની અને કલાકૌશલ્યના અદ્દભુત નમુના રૂપ દેહરાં જેવા મર્યાદામાં રહી આનંદ સમાવ્યો. (શ્રી યશોવિજયજીની માટે જવાનો કરેલો મનોરથ પૂરો પાડવા અમદાવાદ આ સર્વ હકિકત જૈન સાહિત્ય સંશોધકમાં પ્રથમ પહોંચ્યા. તે તીર્થ પ્રતિ ગમન કરવા માટે વાર હતી મૂકવા માટે વચન અપાઈ ગયું છે કારણ કે ઉકત એટલે અગાઉથી કરેલા સંકેત પ્રમાણે શ્રીયુત કેશવ કૃતિના ઉત્તરભાગનું પ્રકાશન કરવાનું માન તે પત્રના લાલ મોદી વકીલને, ત્યાંના લવારની પળના તેમજ વિદ્વાન સંપાદક શ્રી જિનવિજયજીનેજ ધટે છે. ) અન્ય ભંડારો જોવા તપાસવાની સગવડ કરી આપવાનું તા. ૨૬ મી એ બપોરન બધે ભાગ ઉક્ત કહેતાં લવારની પોળના ઉપાશ્રયમાં સમારકામ ચાલતું વીર ભંડાર તપાસવામાં ગાળ્યો. ત્યાં જેન પત્રના હોવાને કારણે ત્યાંનો ભંડાર જવાનું અશક્ય તંત્રી શ્રી દેવચંદભાઈ મળવા આવ્યા હતા. સાંજે આચાજેવું હતું. બીજા ભંડાર જોવાનો સમય નક્કી થયે યંથી આનંદશંકરના વસંતનો રજત મહોત્સવ ઉજવવાનો તે દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિર મેળાવડો હતો ત્યાં જઈ અનેક વિદ્વાનોને સાંભળપાસેનાં હસ્તલિખિત પુસ્તકે પૈકીનાં દેશી ભાષાનાં વાને, પરિચય કરવાને, મળવાનો લહાવો લીધો. તેના મુખ્ય સંચાલક રા. હીરાલાલ ત્રિ. પારેખની ગ્રંથે જોઈ તપાસી લીધા (તા. ૨૩ અને ૨૪ ) ને અતિ સરલતા અને સહૃદયતા નિહાળી. શ્રી વીરવિજયના અપાસરાનો ભંડાર રા. અમૃતલાલ તા. ૨૭ મી સવારે અમો સાત જણનો કાફલો ચુનીલાલ માફતે જોવાની રા. મોદીએ ગોઠવણ કરી અમદાવાદથી ઉપડી પહેલાં પાહણપુરમાં નગરશેઠ આપી. તે ભંડારના સાચવનાર શેઠ મણિલાલ ગોક અને ત્યાંને કસ્ટમ અને ફોરેસ્ટ ઓફિસર શેઠ ચંદુળદાસ જકાભાઈએ આનંદપૂર્વક સજન્ય વાપરી રા. લાલ સોભાગચંદ કોઠારીને ત્યાં ઉતર્યો. આ દિને અમૃતલાલને કુંચીઓ આપી મોકલ્યા-પિતે બધી ત્યાંના વકીલ રા. વેલચંદ ઉમેદચંદે મર્દોની રમત સગવડતા કરી આપી. આ બંનેને ઉપકાર માનીએ માટે જૈન વિદ્યાર્થીઓની ઇનામી હરીફાઈને મેળાવડા છીએ. તા. ૨૫ મીએ આ ભંડાર જોવાનું કાર્ય વધુ થયો હતો તે જોવા પંડિત સુખલાલજી સાથે ગયા. તે ઉપયોગી લાગવાથી તે દિવસે ગુજરાતી પત્રકાર જોઈને અતિ આનંદ થયો ને આપણી પ્રાયઃ મરણે ભુખ પરિષદ હોવા છતાં તે પરિષદમાં ભાગ ન લઇ સમાજમાં વ્યાયામની અતિ જરૂર છે-એ વાત વેલચંદશકાય. તે ભંડારમાં ભાષા પુસ્તકો જોતાં તેજ દિને ભાઈના હૃદયમાં ખાસ પેસી ગયેલી અને તેના આવિષ્કાર શ્રીમદ્દ યશોવિજયજીના જીવન સંબંધીની કૃતિ-કે જેને રૂપે આ યોજના તેમણે ઘડી અમલમાં મૂકી તે માટે અત્યારસુધીમાં છેવટનો ભાગજ મળ્યો હતો જ્યારે પૂર્વ તેમને ધન્યવાદ ઘટે છે. રાજ્ય સારી સગવડતા કરી ભાગ મળ્યો નહતું તેથી ઘણાં વર્ષો થયાં તેની ઝંખને આપી હતી. કોઠારી સાહેબ ખાસ ભાગ લેતા હતા. હતી–તે મળી. આનો પૂર્વભાગ બધે ઉતારી લીધો ને લાઠી, લાંબો ને ઉંચે કુદકે, દોડવાની સરત, એમ તેમાંથી તેમનાં વતન, માતપિતા, જન્મનામ, બંધુ ચાર જાતની રમત જૈન બાળકને હિમ્મતપૂર્વક નામ, દક્ષાસંવત , દીક્ષાનગર,રાજનગરમાં અષ્ટાવધાન, કુશળતાથી ખેલતાં જઇ યા જાને અભિમાન ન ત્યાંથી કાશીમાં દર્શનના અભ્યાસ માટે જવું, થાય? ૨૮ મીએ બાલારામ ટેકરી અને મંદિર રાજનગરના એક શ્રીમંતની બે હજાર રૂપિયાની સહાય, પાસેનાં સંદર દો દેખાડવા માટે કોઠારી સાહેબને ત્યાં ત્રણ વર્ષ રહેવું-આગ્રા જવું-આગ્રામાં ચાર વર્ષ ઉપકાર થયો. તેજ સાંજે પંડિત સુખલાલજી ને અમે Page #193 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૧૩૩ ડાયરાના અપાસરામાં મુનિ ધીરવિજયજીને મળ્યા ને આવ્યા તેમ પાદ વિહાર કરી આબુરોડ સ્ટેશન આવ્યા, તેમની કપાથી ભાષાકૃતિઓની ૮૯ અને ૧૪૦ પ્રતિ આ ત્રણ દિવસના શિલાલેખ ઉતારવાના કાર્યથી ધરાવતા બે દાબડા ઘેર લઈ આવ્યા ને બીજે દિને અતિ સંતોષ થયો. રબિંગ લેવાનાં સાધન હોત તો તો નીકળવાનું હતું એટલે રાતનો ઉજાગર કરી એક કેટલાક બહુ ઘસાઈ ગયેલા શિલાલેખોની બાદ પ્રતિકાબર જોઈ જવાનું છે તેમાંથી પ્રશસ્તિ વગર કતિ મેળવી શકાત. નાના મોટા સં. ૧૦૮૭ થી ૧૪૦૦ ઉતારી લેવાનું કર્યું અને બીજે દિને સવારમાં ઉઠી સુધીના અનેક અને ૧૬૭૫ ના બે ચાર મળી લગશૌચાદિ કરી બીજે દાબડે જોઈ તપાસી લીધે. આ ભગ એક લેખે મેળવ્યા. એક પણ ઉતારવો બાકી ત્રણ દિવસમાં રા. મણિલાલ ખુશાલચંદ, શેઠ મણિલાલ રહે નહિ હેય. આમાંથી અનેક ઐતિહાસિક સાધન સુરજલાલ, ત્યાંની બોર્ડિંગના સુપ્રીન્ટેન્ડન્ટ વગેરે મળી આવશે ને તે જન સાહિત્ય સંશોધકમાં અનેકની મુલાકાત થઈ વિચાર વિનિમય થયું. શ્રી જિનવિજયજી તરફથી પ્રકટ થશે ત્યારે પાલ્ડવિહારનાં દર્શનને ઉત્તમ લાભ મેળવ્યા. ઠારી ખબર પડશે. ૧૦૮૭ નો શિલાલેખ તે વિમલ કુટુંબનો આતિશ્ચસકાર ઉપરાંત તેમના ગૃહકાર- મંત્રિનો સમકાલીન-આબુનો વિમલપ્રસાદ સં. ૧૦૮૮ બારની દક્ષતા, ઊંચા સંસ્કાર અને ખાનદાનીને માં પ્રતિષ્ઠિત થયે તેથી એક વર્ષ અગાઉનપરિચય પણ પ્રાપ્ત કર્યો. એટલે તે સમયે એક મંદિર તે કુંભારીઆછમાં તા. ૨૮ મીએ બપોરે નીકળી રાત્રે ખરેડી જરૂર થયેલું. કેટલાક એમ માને છે કે આ મંદિર પહોંચ્યા. બાબુની જન ધર્મશાળામાં ઉતરી સવારે પણ વિમળશાએ બંધાવેલું. જુઓ “સેમ સૌભાગ્ય કુંભારીઆઇ પ્રત્યે એક ગાડામાં સામાન રાખી પગે કાવ્યના ગુજરાતી ભાષાંતરના સંબંધમાં કેટલાક કચ કરી. રાજના ત્રાસ સહી ગાડાવેરો, ચોકીવેરે વિચાર” એ નામનો લેખ બુદ્ધિપ્રભાના અંકમાં આવેલ મુંડકાવેરો આપી અંબાજી પહોંચ્યા ત્યાંથી ગાડું કુંભા- તેમાં જણાવેલ છે કે (પૃ. ૧૯૦). રીઆઇ લઈ જતાં અટકાવ થયે એટલે અંબાજીમાં “આરાસુર ડુંગર કે જ્યાં ઇડરના ગોવિંદ શેઠે ધર્મશાળામાં ઉતર્યા. આરાસુરી અંબાજીનાં દર્શને જઈને અંબિકા માતાની આરાધના કરી હતી. તે કર્યો. આ અંબાજી તેમજ કુંભારીઆ જેમાં છે તે ડુંગર ઉપર હાલ પણ આપણા કુંભારીયાના નામથી મૂળ આરાસણ નગર હતું. ૩૦ મી એ કુંભારીયાજી ઓળખાતાં ભવ્ય દેહરાં ઉભેલાં છે તે વીમળશાએ તરફ ગયા ને રાત્રે પાછા ફરી ૩૧ મી એ તે વિહાર કરાવ્યાં હતાં. મારા ધારવા મુજબ શેત્રુજાને ભાવ કરવાને હતો તેથી પહેલાં કેટેશ્વર જઇને ત્યાંનું સરસ્વતી બતાવવા તેમણે રીખવદેવ પ્રભુનું દેહરું આબુ ઉપર નદીનું મુખ, સુંદર દશ્ય, મંદિરાદિ જોઈ કુંભારીઆઇ અને ગીરનારજીને ભાવ બતાવવા અંબાજી માતાના આવ્યા. ત્યાંનાં મહાભવ્ય દેવાશ્રયે જતાં હદય ઉદ્યા- દેવળ નજીક એ કુંભારીયાનાં દહેરાં કરાવ્યાં હતાં.” સમાન થયું. સમારકામ થતું હતું તેથી પબાસનાદિ બધાં દેહરાં વિમળશાકૃત નથી એમ તો જણાય દેવકુલિકાઓથી બહાર કાઢેલ ને તેમાં અનેક પ્રાચીન છે કારણ કે તે એક પછી એક થયાં છે. તે પૈકી શિલાલેખ બરાબર જેવાની તક મળી તે તકનો એક પણ વિમળશાએ બંધાવ્યું હતું કે નહિ તે મૂળ સંપૂર્ણ ઉપયોગ કરી લેવાનો નિશ્ચય થયો. કામ ૧૦૮૭ તો શિલાલેખ બરાબર વિચારી આસપાસના કરવા મંડી પડ્યા ને રાત્રે પાછી વહેલા અંબાજી લેખોને સંજોગે ધ્યાનમાં લઈ તે પર શ્રી જિનવિપાછા ફરવાનું, એટલે બીજે દિવસ રોકાઈ અધરું જયજી અજવાળું પાડશે. મળી આવેલા શિલાલેખોમાં કામ પૂરું કરી લેવાનો નિશ્ચય કર્યો. બીજા દિવસે ભીમદેવ રાજા, કુમારપાળ રાજા, ને ધારાવર્ષ એ તડામાર કામ કરતાં પણ કાર્ય અધુરું રહ્યું એટલે ત્રણ નૃપતિઓના ઉલ્લેખો મળ્યા છે, વળી તેરમાં ત્રીજા દિવસે રોકાઈ પૂરું કરવાનો નિર્ધાર કર્યો. આ સંકાના એક લેખમાં અમુક સૂરિએ અમુક શ્રાવિકા પર દિવસે કાર્ય પૂરું થયું (તા. ૧-૧-૨૮). તા, ૨ જીએ વાસક્ષેપ નાંખ્યો એવું આવે છે તે વાસક્ષેપ નાંખ Page #194 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ન બની શકે ભાગો એ શિલાલે ૧૩૪ પિષ ૧૯૮૪ વાને રિવાજ ઘણો જૂને હવે તે પણ જણાય છે. કરાવવામાં જે સહાય આપી હતી તે માટે તેમને કુંભારીઆ નગર બળી ગયું તે વાત ખેતી જણાય છે; ઉપકાર માનીએ છીએ. તેને લીધે જ ત્રણ દિવસમાં વગેરે વગેરે. શિલાલેખો ઉતારવાનું બની શકયું, નહિત બીજા શ્રી જિનવિજયજી પિતાને છપાયેલ પ્રાચીન લેખ વધ દિવસે થાત. સંગ્રહ સાથે લઈ આવેલા તેમાં પ્રકટ થયેલ સર્વ લેખને અમારે વખત ભરાઈ ગયો, તેથી જરીવાવ, તેની મેળવી લીધા-શુદ્ધ લાગે ત્યાં શુદ્ધ કરી લીધા, ને પાસેની આરસની ખાણો, અને ગભર જેવા જવાનું ખૂટતા ભાગો પૂરા કરી લીધા. તેમની લિપિની ન બની શકયું. તા. ૨ જીએ સાંજે મુનિશ્રી શાંતિમાહેતી, ઉકેલવાની કળા, તે પર આસપાસના ભાગે વિજયજીનાં દર્શન કરી આબુરોડથી નીકળી રાત્રે જોઇ શબ્દો બેસાડવાની વિદત્તાએ શિલાલેખોની ટી૫ અમદાવાદ આવ્યા. વચમાં સુખલાલજી પંડિત પાલસંપૂર્ણ કરવાનું બની શક્યું. આ રીતે સર્વ તીર્થો ણપુર ત્યાંની તાડપત્ર પરની પતો જેવા ઉતર્યા. પરના સંપૂર્ણ શિલાલેખો આવા સાક્ષરોની સહાય અમદાવાદ વીરવિજયજીના અપાસરાના ભંડારનાં લઈ થાય તે કેટલું બધું સારું ! પ્રાચીનતાના પુરાવા જે પુસ્તક જોવાં બાકી હતાં તે જોયાં (તા. ૩-૪ સચોટ મળતાં ઉપજતા ઝધડાનું શમને પણ થઈ જાય. ) ને તેમાંથી શ્રી યશોવિજય, વિનયવિજય ને શકે. વળી શ્રી જિનવિજયજીએ કેમેરા ને પ્લેઇટે વીરવિજયકત કતિઓની પ્રતિઓ પણ લીધી કે જે સાથે લીધી હતી તેને ઉપયોગ પણ કર્યો. પણ પોતે ગ પણ કર્યો. પણ પાત વૃતિઓનું સંશોધન શ્રીયુત સારાભાઈ મગનભાઈ મેંદી કશળ ફોટોગ્રાફર તો નહિ જ. તે કુશળ ફોટોગ્રાફરની જન ગ્રંથમાળા માટે કરવાનું અમને સોંપવામાં સહાય લઈ દરેક તીર્થનાં સુંદર દશ્ય-ભાગે વગેરેના આવ્યું છે. આ પ્રતિઓ આપવા માટે શેઠ મણિલાલ ફોટોગ્રાફ લઇ તેની આલબમ બનાવી દરેક તીર્થમાં ગોકળદાસને આભાર માનીએ છીએ. તેમણે શુભરાખવી ઘટે. પ્રાચીન એવું ઘણું શીર્ણ વિશીર્ણ થઈ વેલિની છપાવેલી નકલ બતાવી તેમાંથી શુભવિજય ગયું છે કે તેની નામ નિશાની પણ કેટલેક સ્થળે -(વીરવિજય”)ના ગુરૂની માહીતી લખી લીધી. ૪થીની રહી નથી. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તેમજ રાત્રિએ જર્મન પ્રોફેસર શુબિંગ અમદાવાદ પધાર્યા તીર્થને વહીવટ કરનારી પેઢીઓ ચેતશે? એટલે ૫ મી તારીખે રોકાઈ તેમની મુલાકાત કરી આચાર્ય શ્રી વિજયનેમિસુરિએ આ કુંભારીઆનાં તેજ રાત્રે રવાના થઇ ૬ ઠીએ મુંબઈ આવ્યા. પંડિત, તીર્થને વહીવટ રાજ્ય પાસેથી લઈ જનો પાસે સુખલાલજીએ પાલણપુરથી તે અમદાવાદ સુધીના કરાવવાની જે મહેનત લીધી છે ને તેને પરિણામે પ્રવાસ સંબંધી. “અમારો પ્રવાસ' એ નામનો સુંદર, એક કુશળશિપી-સોમપુરા બ્રાહ્મણ રા. પ્રભાશંકર દ્વારા મનનીય અને આકર્ષક લેખ લખી મોકલવા કયા દેહેરાંઓની મરામત અને મુનિમઠારા વહીવટ થાય છે કરી છે તે આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તે માટે તેને સરિશ્રીને અમો અંત:કરણ પૂર્વક ધન્યવાદ એકંદરે અમારી આ યાત્રા જ્ઞાનને લાભ તથા આપીએ છીએ. રા. પ્રભાશંકર શિલ્પકળામાં ખાસ તીર્થદર્શનને લાભ એમ બંનેથી યુક્ત થઈ છે તે વિસારદ્ય ધરાવે છે-સાહિત્યરસિક છે, અને આ કદિ પણ સ્મરણપટ પરથી ભુંસાય તેમ નથી આવી શિલ્પ કેવું છે તેને ખ્યાલ આપવા તે સંબંધીનાં પ્રાચીન યાત્રાને આનંદ આપવામાં જે નિમિત્ત ભૂત થયા પુસ્તકેમાંથી ગુજરાતી ભાષાંતર કરવાની હોંશ ધરાવે છે તેને આભાર પણ ભૂલીશું નહિ. છે. તેવાં ભાષાંતર પુરાતત્વ, જૈન સાહિત્ય સંશોધક કે ૨. અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી, આ પત્રમાં પ્રકટ કરવા મોકલાશે તે સારા આકારમાં “પાદરેથી વકીલ મોહનલાલ હિંમચંદ લખી પ્રસિદ્ધ થશે એમ અમોએ તેમને ખાત્રી આપી હતી. જણાવે છે કે “યુગ' ના કાર્તક માસના અંકમાં તેમની તથા ત્યાંના વહીવટદાર મુનિમ રા. ચંદુલાલ પંડિત પ્રવર શ્રી. દેવચંદ્રજીની પાદુકા સંબંધી પૃષ્ઠ ગણપતરામે શિલાલેખેને પોલીસ્ટોન આદિથી સાફ કર પર હકીકત વાંચી તે ઉપરથી, અત્રેથી મા Page #195 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની ગંધ ૧૩૫ સુસ મોકલી લેખ ઉતરાવી મંગાવ્યું છે જેની નકલ કે શ્રી શાંતિદાસ શેઠના ચિંતામણી પાર્શ્વનાથ મંદિઆ સાથે સામેલ છે. આ લેખમાં સંવત ૧૮૧૨ રનું સ્થળ, અનેક આચાર્ય સાધુઓનાં ભૂમિદાહ સ્થાના મહા વદી ૫ પાદુકા સ્થાપન કર્યાનું લખ્યું તે-દેરીઓ વગેરે, છે તે સર્વનું જેમ લેર્ડ કર્ઝને છે. પણ તેમાં ભુલ લાગે છે કારણ કે તેઓશ્રીનું આખા હિંદનાં પ્રસિદ્ધ સ્થળો માટે કર્યું તેમ જનોએ નિર્વાણું ૧૮૧૨ને ભાદરવા વદી ૦)) અમાસના કરવા વદી ) અમાસના સુસંસ્થિત કરાવી સુરક્ષણ કરવાની જરૂર છે. નહિ રાજ થયાનું દેવવિલાસમાં લખેલ છે. જુઓ દેવ તે ધણી પ્રાચીન વસ્તુઓ કાળના પ્રવાહમાં ચાલી વિલાસ શ્રીમદ્દ દેવચંદ્રજી જીવન ચરિત્રમાં પૃષ્ટ, ૪૬ ગઈ છે ને જશે. જે વસ્તુઓ રહી સહી હોય તેને ગાથા ૧૩-૧૪-૧૫. સાચવી રાખવા જેટલી શક્તિ બતાવીએ તોયે ઘણું કદાચ લેખમાં સંવત ૧૮૧૩ કતરેલ હોય અને છે. દેવચંદ્રજીની પાદુકાને સંવત ફરી વાર જઈ ૩ ને ઉપરનો ભાગ ઘસાઈ ગયો હોય તે તેમ કોઈ કુશલને લઈ નક્કી કરવાની ઉપરના પત્રના બનવા જોગ છે. અને રૂને બદલે ૨ વંચાય. એ લેખક વકીલને વિનતિ છે. બનવા જોગ છે. . ૩ સ્વ. સાક્ષર શ્રી મનસુખલાલ કિ. આ પગલાંની ઉપર દેરી છે. તે જીર્ણ થઈ મહેતા-તા. ૧૫ મી જાન્યુઆરીએ સાંજે ૬ વાગ્યે ગયેલ છે તેને રીપેર કરવાની ખાસ જરૂર છે. ન્યુમોન્યાની બિમારીમાં શ્રીયુત મનઃસુખભાઈ સમા આ પગલાંની સાથે શ્રીમાન જિનવિજયજી ધિભાવે દેહમુક્ત થઈ ક્ષણિક સંસારનો ત્યાગ કર્યો શિષ્ય ઉત્તમવિજયજી ગણિની પાદુકા છે તે લેખની એ ખબર મળતાં અમને અતિ ખેદ થયો છે. એવા નકલ પણુ આ સાથે મોકલી છે તો તે બંને લેખ સરળ ચિત્ત પ્રશાંત ગંભીર અને પુણ્ય પવિત્ર સજજન તથા તેને લગતી હકીકત પ્રસિદ્ધ કરશોજી. શ્રાવકને વિગ તેમના કુટુંબને આઘાતકારક થાય - દેરી ૧ પગલાં જેડ ૧ લેખ–શ્રમ જિન- તે સ્વાભાવિક છે પરંતુ સમાજ માટે પણ તે અસહ્ય ચંદ્રશ્નત્તિ સવાયાં છ રત છે સંવત્ છે. તેમનું જીવન સાક્ષર-જીવન હતું; વિચારક તરીકે ૨૮૨૨ વર્ષ માફ દ રિને ૩પ થી વિચારતા તેથી અત્ય૫ બેલતા અને જેટલું બોલતા પરંફની શિષ્ય ઉપાધ્યા થી સેવવંદનીનાં તે પ્રમાણમાં અત્ય૯૫૯ લખતા. પરંતુ જે કંઇ લખતા पादुके प्रतिष्ठिते તે બહુજ વિચારી સત્ય અને પ્રામાણિકતાની ઘોષાને - દેરી ૨ પગલાં જેડ ૨ લેખ-સંવત ૧૮ર૭ રખેને બાધ આવે તેટલી ભીતિથી હૃદયપૂર્વક પ્રતીતિ ધિરાણ ૪ ૮ રોજે રવિ 1 શ્રી નિન થાય તેટલું જ લખતા. : વિનયન ફિલ્થ કુત્તમવિનાની જળનાં - . તેઓ અંડર ગ્રેજ્યુએટ હતા. બી. એ. સુધીના કુલે થી ૨૦૮ સુધર્મ જે તત્વ જ અભ્યાસ હતા. મુંબઈમાં કચ્છી દશા ઓસવાળ જૈન તારે ધી વિનાયક શક્તિા ત્રિ- પાઠશાળાના હેડમાસ્તર-મુખ્ય અધ્યાપક રહી તે fટતા જ પં. વિઝા ઉત્તિ . સંસ્થામાં અતિશય સુધારો કરી ઉંચ પંક્તિ પર તેને - આ પ્રમાણે હકીકત મળી છે તે એક સંતોષ મૂકી હતી. તે વખતમાં એટલે પહેલાં જ એ જનક બિના છે. શોધખોળમાં સર્વ જાણકારની મદદ ના હોલમાં અને પછી તા. ૧૪-૭-૧૮૦૭ ને અને અનુકૂલતા હેય તે નવીન વાતો ઉપલબ્ધ દિને તેમણે જ દષ્ટિએ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય થાય છે. ઉપરની દેરીઓ જ્યાં આવી હોય ત્યાં તેનું અને વર્તમાન જેને ” એ વિષય પર અતિ સમારકામ કરીને સુરક્ષિત રીતે તે રહે એમ કરવું મનનીય ભાષણ આપ્યું હતું તે સાંભળી તેમની સાક્ષઅમદાવાદવાસી જનાનું અને શેઠ આણંદજી કલ્યા- રતાને સારો ખ્યાલ અમને આવ્યું હતું. તે વખતમાં - ભુજની પેઢીનું કર્તવ્ય ગણાય. વળી અમદાવાદમાં ગુજરાતી બીજી સાહિત્ય પરિષમાં “ જનસાહિત્યને બીજાં અનેક જૈન અતિહાસિક સ્થાનકે ( જેવા ગુજરાતી સાહિત્યમાં ફાળો' એ નામને નિબંધ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નયુગ પિષ ૧૯૮૪ અતિ પરિશ્રમ પૂર્વક facts and figures બતા. એ ચર્ચા ઉપાડી હતી કે “ ગુજરાતી ભાષાને જન્મ વત પ્રકાશ્યો હતે. આ બંને સ્વ. પત્રકાર ભગુભાઈ જેથી થયો છે, અથવા થયો એવો સંભવ છે !' કતિહચંદના તે વખતે નીકળતા જન પતાકાના જેઠ -આ સંબંધી એક નિબંધ પણું તે પરિષદ માટે --અસાડને શ્રાવણના સંયુક્ત અંક (પુ. ૧ અંક ૧૦ લખ્યો હતે. આ પ્રશ્નના જવાબરૂપે તેમજ જન થી ૧૨)માં પ્રસિદ્ધ થયા હતા. સાહિત્યના સામાન્ય સ્વરૂપ રૂપે આપણું આ મનવિશેષમાં મુંબઈમાં રહી માંગરોળવાળા સદ્ગત સુખભાઈએ “જૈન સાહિત્ય' એ નામનો નિબંધ શેઠ અમરચંદ તલકચંદના ખૂબ પરિચયમાં આ લખ્યો હતો. આમ સામસામા નિબંધેથી વિજય વ્યા હતા. તે શેઠે ખાસ જન વાંચનમાળા તૈયાર સારી રીતે છણાય હતે. આ “જૈન સાહિત્ય ’ને કરાવવાનો પિતાને ઉત્તમ વિચાર થતાં તે કાર્ય માટે નિબંધ “ગુજરાતી પ્રેસમાં સુંદર રીતે છપાવી પરિમનસુખભાઈને રોકયા હતા અને તેમની પાસે તે ષદમાં વહેંચવા માટે સાહિત્યકારના પ્રશંસક ને પ્રેમી વાંચનમાળા તૈયાર કરાવી હતી. આ વાંચનમાળા સ્વ. શેઠ હેમચંદભાઈએ સર્વ ખર્ચ આપ્યું હતું. ઉપર અનેક સંકટ આવ્યાં, અને તે તેમણે જે ત્યારપછી કાઈપણું ગૂ. સાહિત્ય પરિષદમાં ખાસ પ્રમાણે તૈયાર કરી તે પ્રમાણે અખંડ સ્વરૂપમાં સક્રિય ભાગ તેમણે લીધે નથી. પ્રકાશને પામી જ નહિ તે પામીજ નહિ. આમાં તેમણે અવારનવાર કવચિત લેખો લખી છેકાલદોષ-વિચાર દોષ વગેરેનાં પડે એટલાં બધાં પત્રોમાં પ્રસિદ્ધ કર્યા છે. સામાયિક, શ્રીમદ્ હરિભદ્ર આડે આવ્યાં, કે તેનો ઉદ્ધાર થશે કે નહિ સૂરિ અને શ્રી મહાવીર હસ્ત દીક્ષિત ધર્મદાસગણિ તે એક પ્રશ્ન છે. શેઠ અમરચંદના સુપુત્ર હેમ- ઉપદેશમાળાના કર્તા સંભવે છે? એ પરના લેખો ચંદભાઈને આ માટે બહુ લાગી આવતું અને જન ધર્મ પ્રકાશમાં પ્રકટ થયા હતા. છેલા લેખે તેની લાગણી પત્રવ્યવહારથી તેમજ રૂબરૂ અમે મન મ મનઃ માન્યતાબદ્ધ લોકોમાં ભારે ખળભળાટ ઉપજાવ્યો સુખભાઈને જણાવી હતી. પરંતુ તેને લિખિત જવાબ હતો અને પ્રામાણિક ચય કરનાર લેખક ઉપર અનેક જે આવ્યો તે હસ્તગત નથી. ટુંકમાં તેના પ્રકાશનની અઘટિત આક્ષેપ થાય છે એ જોઈ કાઈ પણ તટબાજી પોતાના હાથમાં રહી ન હતી. તેમાં વિના સ્થાને લાગી આવે તેમ હતું. સ્વ. મનઃસુખભાઈએ પ્રમાણ કે બુદ્ધિ વગરના ફેરફારો કરવાનું સૂચવતાં તે તો છેવટે જણાવ્યું કે એ ચર્ચા થવી હતી જોઇતી. તેમનાથી બની શકે તેમ નહોતું. આનું પરિણામ જે ઉપદેશમાળાની રચના થવામાં હિતષ્ટિ હતી અને કંઈ આવ્યું તે એજ કે તે પૈકીના કેટલાક પાઠ સાધુસુધારણું બરાબર થાય એ માટે તેના પર રચનાર અહીં તહીં પ્રકટ થયા. ભૂલ સ્વરૂપે કે ફેરફાર સહિત, તરીકેની હાર શ્રી વીરદીક્ષિતની આપવામાં પણ તે જ્ઞાની જાણે. શુભ હેતુ જ હતો. કેવી તેમની સરલચિતતા છે છતાં સન ૧૮૦૮માં કાર્તિક પૂર્ણિમાએ બીજી રાજ- આને માટે હાલના કેટલાક ભણેલા ને જેસીલા ચંદ્ર જયંતિ મુંબઈમાં ઉજવાઈ, પ્રમુખ સાક્ષરથી યુવાનો નિર્બળતાનું નામ આપવા દેરાયેલા. તેમણે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી હતા. તે વખતે આ શેઠ હીરજી ખેતશી કૅન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા મનસુખભાઈ એ તે જયંતિ નિમિતે એક વિસ્તૃત ત્યારે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પણ થોડા મહિના નિબંધ લખ્યો છે તેમાં શ્રી રાજચંદ્ર પ્રત્યેની અપ- મુંબઈમાં કાર્ય કરેલું, પણ તમીયતને કારણે કાયમ તિમ ભક્તિ, તેમનું ગુણગાન અને વર્તમાન સ્થિતિ કામ કરી ન શક્યા. સં. ૧૯૭૮ માં રા. પરમાણુ પર પોતાના વિચારો સ્પષ્ટતાથી જણાવ્યા હતા. “આપણું કળાવિહીન ધાર્મિક જીવન’ એ વિષય પરત્વે સન ૧૯૦૯માં ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષ૬ સોળ લેખકે લખ્યા તેની અનુમોદના કરી પિતાના રાજકેટમાં ભરાઇ તે વખતે શ્રી રાજચંદ્રના ભાઈ ટુંક વિચાર મનસુખભાઈએ જણાવ્યા હતા. જુઓ તે હાલ સ્વર્ગસ્થ મનઃસુખલાલ રવજીભાઇ મહેતાએ વર્ષ જૈનધર્મ પ્રકાશને વૈશાખને અંક પૃ. ૫૮. Page #197 -------------------------------------------------------------------------- ________________ - તત્રીની સેંધ ૧૩૭ છેવટે તેમણાં તાજેતરમાં તેમણે કરેલ એક મહત્વ અને આદ્ય સંપાદક સ્વ. ભગુભાઈ ફત્તેચંદ કારકાર્યની ગણના નેંધવા યોગ્ય છે કે તે એકે “શ્રીમદ્દ ભારીને આત્મા જ્યાં હશે ત્યાં આ હકીકત જાણતાં રાજચંદ્ર એ ગ્રંથની પરમ કૃત પ્રભાવક મંડળ તરફથી આનંદિત થાય. તેની સાહસવૃત્તિ અને સમાજસેવાબીજી આવૃત્તિ માટે અપ્રકટ અનેક પત્રો સહિત સંશોધિત ભિરૂચિના પરિણામેજ “જૈન”ની ઉત્પત્તિ થઈ હતી. તે કરવાનું કાર્ય તેમણે બહુ સારી રીતે કર્યું છે ને તે માટે તેણે અનેક ભોગો આપ્યા, ઘણું સહન કર્યું બીજી આવૃત્તિ તેમની વિદ્યમાનતામાં બહાર પડી અને પુષ્કળ વિટંબણાઓ વેઠી. શેઠ જીવણચંદ ધરગઈ છે. તેમણે જૈન ગૂર્જર કવિઓ'ની અમારી કતિ મચંદના ટેકાથી તેમણે કેટલુંક આશ્વાસન મળી રહેલું. માટે મોરબીના જેન ભંડારમાંથી ભાષાની હસ્તલિ- આ પત્રકારનું સુંદર જીવન કે “સુશીલ” જેવા નિકટ ખિત પ્રતે મોકલવાની ગોઠવણ કરવામાં સહાયતા પરિચયી વિદ્વાનના હાથે લખેલું આ “રજોત્સવ” વખતે આપી હતી. તેમના મિત્રો સ્વ. શેઠ હેમચંદભાઈ, બહાર પડે, તેની સાથે અનેક લેખકે-જૈન તેમજ મોતીચંદભાઈ, મકનજીભાઇ, સ્વ. મહેપાણી વગેરે જૈનેતરના લેખો-નિબંધનું એક પુસ્તક પ્રકટ થાય વળી અનેક હતા. તે સર્વ સાથે પત્ર વ્યવહાર પ્રકટ થાય પુસ્તક રૂપે ગત વર્ષના સુંદર અગ્ર લેખેને ઉધાર કરવામાં તે તે આત્માનું આંતર જીવન પરખવાનું-પરખી આવે, તોજ, આવા “રજતસવ'ની ઉપયોગીતા અને લાભ મેળવવાનું સુગમ થાય તેમ છે. અમારી સાથે . સંગીનતા છે. બાકી એક બે દિવસ મળવું, અને ચા પત્ર વ્યવહાર જે કંઇ અમને સાંપડ્યો તે બહુ જુજ પાટ ઉજવવી એજ અંગ આવા ઉત્સવોનું ન છે, અને તે અમે આવતા અંકમાં પ્રકટ કરીશું. હોવું જોઈએ. આ સ્વર્ગસ્થના આત્માને પરમ શાંતિ મળે એ ગત ૨૫ વર્ષનું સરવૈયું ચાલુ તંત્રી દેવચંદ અમારી હૃદયગત વાંછના છે અને તેમનું સુંદર સ્મા ભાઈએ કાઢવું જોઈએ. સ્વ. ભગુભાઈ જેવા વિકટ રક તેમના પુત્ર ડાકટર ભગવાનદાસ કે જેઓ શ્રી સમયમાંથી તેમને પસાર થવું નથી પડ્યું. તેમ થવામાં મહાવીર જૈન વિદ્યાલયના એક વિદ્યાર્થી રહી ઑકટ દેવચંદભાઈની વ્યવહારકુશળતા, અને વ્યાપારી બુદ્ધિ રની વૈદક પરીક્ષામાં પસાર થયા છે તે તેમજ તેમના વિશેષ નિમિત્તભૂત છે એમ કહેવું પડશે. પશ્ચિમાતેવી જ રીતે કરી શકે કે તેમનાં અપ્રકટ ય પત્રકારોની મુસદીગિરિને પ્રભાવ ઘણાં પત્ર પર પુસ્તકો જેવા કે યશોવિજયકૃત નત્રિલોપનું ભાષા- પા છે તેમ આ “જેને પત્ર પર પણ પડ્યા છે કે તર, વિનયવિજયજી કૃત શત સુધારાનું ભાષાં નહિ તે તેના તંત્રી જાણે, પણ અત્યારે તે આપણે તર, અપ્રકટ ને પ્રકટ લેખો, તેમને સર્વ પત્ર વ્યવ બધાએ અમારે આચાર્યશ્રી આનંદશંકરભાઈ પિતાના વહાર તથા તેમના સર્વ પરિચયીઓને તેમના સંબં. - વસન્તના રજતેત્સવ પ્રસંગે જે બોલ્યા હતા તે યાદ ધીને પરિચય તેમની છબી સહિત એક પુસ્તકના રાખવાનું છે કે – આકારે પ્રસિદ્ધ કરે. આથી સમાજને ઘણો લાભ મળશે ને એક સાક્ષરના-સચ્ચારિત્રશીલ આત્માની ૧. “પચીસ વર્ષમાં દુનિયા બહુ બદલાઈ ગઈ બાહ્ય અને અંતરંગ જીવન કલા નિહાળી શકાશે. અમો છે, હિંદુસ્તાન બદલાઈ ગયું છે, ગૂજરાત બદલાઈ પર જે ભાઇઓ તેમને પત્ર વ્યવહાર મોકલી આપશે ગયું છે-એ જીવનને કોઈ પળે પાડે બકે એનું તે સુખેથી પ્રસિદ્ધ કરીશું. ' Hallela }' Lond-Speaker' 814 24 ૪“જૈન પત્ર રજતોત્સવ-ગૂજરાતી, બસ નથી. એ જીવનનાં વહેણું કયે માર્ગે વહેવાં ગૂજરાતી પંચ, પ્રજાબંધુ આદિ જૈનેતર પત્રેનો રજ- જોઈએ-વહે છે નહીં, પણ વહેવાં જોઈએ-એ કર્તવ્ય તેત્સવ ઉજવાઈ ગયો. “વસંત' માસિકને ગત ભાવનાનાં ચિત્ર આર્યદ્રષ્ટિથી જુએ અને તદનુસાર ડિસેમ્બરમાં ઉજવાયે. હવે જન' પત્રનો વારો આવે નહેરે રચે, ખેતરે પાય એવા ખેડુતોની જરૂર છે. છે જાણ અમને આનંદ થાય છે. “જૈન”ના સ્થાપક આ યુગાનુરૂ૫ વિશાળ કાર્યને પહોંચી વળવા માટે Page #198 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૧૩૮ પષ ૧૯૮૪ અન્ય સર્વ વ્યવસાય છોડી આ સેવામાં જોડાય એવાં જીવન અને સારાષ્ટ્રનાં દૃષ્ટાંત આપણી નજર સ્ત્રી-પુરૂષે તંત્રી થવાં જોઈએ. અન્ય વ્યવસાયમાં રહી સામે ખડાં છે. એમના જેવું વાતાવરણ જન ફુરસદને વખતે યા એમાંથી થોડાક સમય કાઢીને સમાજમાં ઉત્પન્ન કરવાની રાહ જોવાય છે. સેવા કરે એવા તંત્રીઓથી કામ સરશે નહીં.” અમુકના લેખો ગમે તેવા લેભાગુ હાય-નિંદક ૨ “અત્યારે દેશસેવાના પ્રશ્ન બહુ સંકુલ બકે હોય તે લેવાય, અમુકના ગમે તેવા સંયમી ને સ્પષ્ટ જટિલ થયા છે. પૂર્વે એ માત્ર દુરથી નજરે પડતા હોય તે ન સ્વીકારાય, અમુક સંસ્થા કે વ્યકિત સામે અથવા એની થોડીક રેખાઓ ઉપસ્થિત થઈ હતી- તે એક હરફ પિતાને તે નહિ, પણ બીજાને પણ અત્યારે એ એના સંકુલ સ્વરૂપમાં આપણી સમક્ષ- ખુલ્લા નામથી આવે તે છતાં ન લેવાય-એવી આપણી ઉપર આવી પડ્યા છે, અને આપણું જીવ- પાલીસીઓ સારા અને સાચા પત્રકારમાં હાવી ન નને મથી રહ્યા છે. એ સર્વને પહોંચી વળવા જોઇએ, કેટલાકે તે પોતાની કલમને તદ્દન દુરૂપ માટે તંત્રીઓમાં પ્રતિષ્ઠા સાથે પુષ્કળ વિકતાની યોગ કરી સરસ્વતીની પવિત્રતાને ભ્રષ્ટ કરે છે તેને જરૂર પડશે. - તે ઉત્તેજન મળવું જ ન જોઈએ; કેટલાક પિતાની ૩ - એકજ વિષયના ભોક્તા થવામાં દેશહિત કાત્તિ માટે તેમજ પોતાની સંસ્થા માટે અમુક અને આત્મસંસ્કાર બંને ચૂકાય માટે વ્યાપક વિ- સારું સારું પણ અસત્ય કે અસત્યમિશ્રિત લખાવી તાની જરૂર હવેના તંત્રીમાં રહેશે. વિદ્ધતા વગર અત્યારે પ્રકટ કરાવવા માટે પત્રકારને લાંચ-રૂશ્વત આપવા મોટા પાયા ઉપર ખરી દેશસેવા અશકય છે. સાધા- પ્રેરાય છે, પણ પત્રકારને તેવી લાંચ “અખાજ' રણ રીતે મનુષ્યજાતિની સેવાને હું દેશ સેવા કરતાં હોવી જોઈએ. વિષમ સંજોગોમાં પણ પિતાની ઉપર મૂકું પણ અત્યારે આપણા દેશની સ્થિતિ એવી સત્યતા નિડરતા અને સ્પષ્ટતા કાયમ રહેવી જોઈએ. છે કે મનુષ્યજાતિની સેવા પણ અત્યારે ભારત મા- આ સૂત્રો જયાં જ્યાં સ્વીકારાય છે ત્યાં ત્યાં દેશતાને ચરણેજ ધરવાનું આપણું કર્તવ્ય છે. એ પ્રધાન સમાજની સેવા યથાર્થ બજાવાય છે, અને પત્રકારની સૂર હજી કેટલોક વખત આપણું જીવનની તંત્રી પવિત્રતા-પુણ્ય પુનીતતા સચવાય છે. જ્યાં નથી ઉપર વાગ્યા કરવો જોઈએ. ” . સ્વીકારાતાં, ત્યાં અંતે નૈતિક અને ધાર્મિક અધ:પરા. સુશિલ જેવા વિદ્વાનને દેવચંદભાઈએ પડખે તનજ થાય છે તેની સાથે આર્થિક હાલ પણ રાખ્યા છે તે ઘણું સારું કર્યું છે. હજી ઘણી ઘણી કુદરતના ક્રમથી થાય છે. પત્રકાર સંબંધી આ સહજ સેવાની અપેક્ષા જન” પત્ર પાસેથી સમાજ માગે છે. ઉગારો સામાન્ય રીતે (in general) નીકળી ગયા ‘જીન” ૫ત્ર અમે જેમ કેંન્ફરન્સના સમચય તિથી છે તે અત્રે જણાવ્યા છે. બદ્ધ થયા છીએ એવું તે અમુક ધોરણથી બદ્ધ નથી. હવે સમાજને સંબોધીને કહીએ છીએ કે તેણે તેને તે આખી જન સમાજ પડી છે. તેનો ઉધાર આ “જી” પત્રને છે તેના કરતાં વધુ ઉચગામી ભવિષ્યમાં થશે કે નહિ? થશે તો કેટલા સમયમાં કરવું જોઈએ, તેને "રજતઉત્સવ’ બને તેટલું વધારે એવા અને કયાંક કયાંક પૂછાય છે. પણ જન’ સારા ઉજવાય અને તે ભવિષ્યમાં વધુ ઉપયોગી થાય પત્રે પિતે તે અને પિતાને પૂછી તેને ઉકેલ પણ તેવી સર્વ હિલચાલમાં સક્રિય ભાગ લેવો જોઈએ પિતેજ કરવાનો છે. પત્રકારનો ધંધો પવિત્ર છે. કારણ કે “પત્ર’ તે સમાજ દશાનું પ્રતિબિંબ છે અને પત્રકાર અનેક લેખક અને વિચારકને ઉત્પન્ન કરી સમાજને માર્ગદર્શક અને ઉદ્ધારક થાય તેવું સમાજનું શકે તેમ છે, અને કોઈની પરવા કે બીક તેમજ અતિ અંગ છે. છેવટે જૈન' પત્રનો વિશેષ અભ્યદય દક્ષિણુતા રાખ્યા વગર સાચે સાચું પણ વિવેક અને સત્ય ને ધર્મના પાયા પર થાય, તેમ ઇચ્છી તેના સંયમની મર્યાદા મૂકયા વગર સાફ સાફ કહી શકે “રજતોત્સવ” માટે તેને અમારાં અભિનંદન આપીએ તેમ છે-અનેક આંદોલન કરી શકે તેમ છે. “નવ- છીએ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩ - અમારે પ્રવાસ અમારા પ્રવાસ. ( લખનાર–પંડિત સુખલાલજી. પુરાતત્તવ મંદિર અમદાવાદ ) નાતાલની રજામાં વિશ્રાંતિ લેવી અને પ્રવાસ મોહનલાલભાઇએ જ્ઞાનોપાસના રાતે શરૂ કરી. લગભગ કરો એવી ઈચ્છા પહેલેથીજ ઉદ્દભવેલી. પ્રવાસની બે વાગ્યા સુધી અને સવારે પણ ઉઠીને અગીયાર મુદત ટુંકી હોવાને કારણે પંજાબ (ગુજરાનવાલા) વાગ્યા સુધીમાં તેઓએ લગભગ બસો પુસ્તકની તરફ કે દ્વારકા તરફ જવાની વૃત્તિ રોકવી પડી અને પ્રશસ્તિ વિગેરે લખી લીધું અને તેમાંના બધાં પુસ્તકે પૂ. આ. શ્રીમાન જિનવિજયજીના વિચાર પ્રમાણે જોઈ તે કાઢયાંજ. એમની એ જાગરુક જ્ઞાનપૂજા કુંભારીયા જવાનું નક્કી થયું. આ નિશ્ચયમાં રા. રા. જઈ મને ઈર્ષ્યા થતી. એ બધી ઉતારેલ પ્રશસ્તિઓને મોહનલાલ દલીચંદ દેશાઈ સહભાગી થયા અને તા. ઉપભોગ તે વાચકે તેઓશ્રી તરફથી પ્રસિદ્ધ થનાર ૨૭-૧૨-૨૭ ને રોજ અમદાવાદથી રવાના થયા. પુસ્તકમાં કરશેજ એટલે આગળ ચાલવું ઠીક છે. અમે નાના મહેટા સાત જણ હતા, અંબાજીઃ–પાલણપુરથી ખરેડી પહોંચ્યા અને પ્રથમ પાલણપુર ઉતર્યા ત્યાંના બે દિવસના ત્યાંથી બીજે દિવસે કુંભારીયાની દિશા લીધી. નિવાસ દરમીયાન પ્રવાસના અંગે નોંધવા જેવી બે કુંભારીયા જનારે અંબાજી જવું જ જોઈએ. એ બાબતે ખાસ છે એક પ્રાકૃતિક દૃશ્યની અને બીજી અંબાજીથી લગભગ ૧ માઈલ દૂર છે. અંબાજી ભંડારની. પાલણપુરથી લગભગ નવ માઈલ દૂર ગુજરાતનું જાણીતું હિંદુતીર્થ છે. પણ ત્યાં કાંઈ બાળારામની ટેકરીઓ છે જે અરવલીનેજ એક તો ઓછા નથી આવતા? અંબિકા બાવીસમાં ભાગ અને આબુની નજીકમાં છે. એ ટેકરીઓ છે તીર્થકર શ્રી નેમિનાથની અધિષ્ઠાયિકા દેવી છે. એ તે હાની પણ ત્યાંનું દુખ્ય આકર્ષક છે. વૃક્ષા - રક્ષા પોરવાડોની કુળદેવી છે. અત્યારે અંબિકાનું મંદિર, રવાની , પુષ્કળ અને જમીનમાંથી વહેતા જલના સ્રાતે એ ત્યાંનો વહીવટ અને ત્યાંની પૂજા આદિ બધી પ્રક્રિયા ત્યાંની વિશેષતા છે. સ્ત્રોતોની નજીકમાં પાલણપુર દાંતા સ્ટેટના અધિકારમાં અને બ્રાહ્મણોના કબજામાં નવાબને એક બંગલો છે આ સ્થાનને ત્યાંના લોકો છે. અંબાજી ખરેડીથી ૧૨ માઈલ દૂર છે. અને કારમીર માની ગરીબીમાં કારમીરને લહાવો લે છે. દાંતાસ્ટેટની પહાડી હદમાં આવેલ છે. ત્યાં જતાં જ્યાં પ્રાકૃતિક જળપ્રવાહ વહેતા હોય અને બીજી શરૂઆતમાં સિરોહી સ્ટેટની હદ આવે છે. અને ભવ્યતા હોય ત્યાં મહાદેવ કે અન્ય કઇ હિંદુ દેવ પછી દાંતાની. રસ્તા વિષમ નથી. ગાડાનું સાધન ન વસે એમ બનવું હિંદુસ્થાન માટે સંભવિત નથી. છતાં અમે બધા લગભગ પાદવિહારનેજ આનંદ મહાદેવની હાનકડીશી દેરી અને ધર્મશાળાના લેતા ત્યાં પહોંચ્યા. સામાન્ય છાપરાને મોટા રૂપમાં ફેરવી એ કુદરતી અંબિકા કે કુંભારિયા જનારને રસ્તાની કે જળપ્રવાહની બન્ને બાજુએ બાંધકામ કરી લેવાની વાહનની મુશ્કેલી નથી પણ ખરો અને ભયંકર ત્રાસ અને હેર સુદ્ધાં કાઢવાની યોજના થઈ ગઈ છે. સ્ટેટના દાપા (મુંડકાવેરા)નો છે. તીર્થોની તીવ્ર શ્રદ્ધા આ દશ્ય જોવાનો આનંદ પ્રથમ દિવસે અમે હેય, શિલ્પના અજબ નમૂનાઓ જોવાની ઉફટ બધાએ લીધે અને બે વર્ષ પહેલાંના ત્યાંના જળ ઇચ્છા હોય, ખીસું ઠાલું ન હોય, અને મનુષ્યજાતિને વિહાર તેમજ વનભ્રમણનાં સ્મરણો તાજા કર્યા. પડતા ત્રાસ સહી લેવા જેટલી ઉદારતા કેળવી હોય સાંજે શહેરમાં આવી ડાયરાના ભંડારમાંથી કે તે ત્રાસને ત્રાસ ન ગણવા જેટલું અજ્ઞાન હોય મુનિશ્રી ધીરવિજયજીની કૃપાથી ગૂજરાતી ભાષાની કૃતિ- તેજ એ તીર્થોમાં જઇ યાત્રાને સુખરૂપ માની શકે. એના બે ડાભડાઓ મેળવ્યા, અને સાહિત્યપ્રેમી રા. આજ હાડમારીને કારણે અતિ સુંદર તેમજ દેલવાડા Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ જેનયુગ પાષ ૧૯૮૪ જેવાં કળામય ભવ્ય જિન મંદિર હોવા છતાં કુંભા- આ યાત્રામાં થયું. એકવાર મુંડકાવેરામાં નમણું ભારીયામાં જનાર જનયાત્રીઓ બહુજ ઓછા હોય આપવાથી અને લોકોની તીર્થશ્રદ્ધારૂપ કામધેનુ છે. ખાસ કુંભારીયાની યાત્રાએ નીકળનાર તે વિરલ ગાયને મરજી પ્રમાણે દેઈ તે દૂધ ઉપર (કહે કે જ હોય છે. કેટલાક અંબાજીની બાધા રાખનાર લોકોના લેહી બિંદુ ઉપર) એશઆરામની ઈમારતા જન અંબાજી આવે તે કુંભારીયા પણ જાય છે. ઉભી કરનાર રાજાઓના અધિકાર કબૂલ રાખવાથી જ્યાં સુધી “આરોગ્ય, સંતતિ અને વૈભવની પ્રાપ્તિને યાત્રી તેમજ સતાધારીની કેવી નૈતિક પડતી થાય આધાર અંબાજી છે એવી શ્રદ્ધા ધરાવનાર સ્થાન છે તેનું સ્પષ્ટદર્શન આ યાત્રામાં થયું. કોઈ રાજદારી કવાસી કે મૂર્તિપૂજક જૈને રહેશે ત્યાં સુધી સ્ટેટની પુરુષે કરવા છતા આ ત્રાસના વર્ણનને વધારે છે તે કરતાં પણ વધારે હાડમારી થયા છતાં એ લંબાવવું મારે માટે અત્યારે અધિકાર ચર્ચા છે. કુંભારીયા તીર્થમાં જનાર થેડા પણ જો અંબાજીનાં બીજ દશા-અંબાજીના રસ્તામાં નીકળવાનાજ. વચ્ચે વચ્ચે અનેકવાર એકજ નદી કે વહેળે આવે દાંતા રાજ્યની વ્યવસ્થા–ભાડા કરતાં પણ છે અને બીજા પણ ઝરણાં ચાલતાં દેખાય વધારે વાહન ઉપરનો લાગો, આબુ કરતાં પણ વધારે છે. પાણી થોડું અને વૃક્ષો ૫ણું બહુ ન કહેવાય મંડકાવેરા અને જગેએ જગાએ ચાકીવેરાને ત્રાસ છતાં આગળ વધતાં આનંદપ્રદ વૃક્ષવટાએ અને ટેકએ બધું દુઃખ ત્યાં જનાર દરેક યાત્રી સહે છે. પણ રીઓનાં સુંદર દયો આવે છે. અંબાજી એ નાનકડું તે સામે હજી સુધી કેઇએ ખાસ લખ્યું હોય કે ગામ છે તેમાં વસતિ મુખ્યપણે બ્રાહ્મણની છે. માથું ઉચકયું હોય એમ હું નથી જાણતા. ત્રાસ અંબાજીના પૂજારીઓ બ્રાહ્મણ અને તેના ઉપર ખમનાર દરેક યાત્રી માત્ર મનથી જ નહિં પણ મેઢા નભતા પણ બ્રાહ્મણે એટલે બ્રાહ્મણોની જ સંખ્યા સહાથી દાંતા સ્ટેટની વ્યવસ્થાને શાપ આપે છે અને અન્ય હિંદ તીર્થોની પેઠે અહિં પણું વધારે હોય તે પાછા તીર્થની શ્રદ્ધામાં કે હિંદુસ્તાનના સર્વ સામાન્ય સ્વાભાવિક છે. અંબાજીનું મૂળ સ્થાન અને મંદિર ગંભીર અજ્ઞાનમાં કે “આપણે શું કરી શકીએ એવી નું હેવાનાં અનેક ચિહે અત્યારે પણ મોજુદ વારસાગત નિર્બળતામાં અને છેવટે સમષ્ટિહિતની છે. અંબાજીમાં વસતા બ્રાહ્મણને લાડુ વિનાના પરંપરાગત બેપરવાઈમાં એવા ત્રાસને ભૂલી જાય છે દિવસે ભાગ્યેજ જાય. માનતા નિમિતે જમાડનાર અને ખમી ખાય છે. એ ત્રાસના અનુભવનાર અનેક મળી જ આવે. કોઈ અમારા જેવો નાસ્તિક જાય તો યાત્રીઓના મુખથી નીકળતી શાપ પરંપરા સાંભળી પણ ત્યાંના લાડુપ્રિય બ્રાહ્મણો ધર્મગુરુઓની પડે એ મને વિચાર આવ્યો કે વીરમગામની લાઈન દોરી નાસ્તિકતાને નસાડવા જરા પણ આળસ કરે તેવા સામે જે હિલચાલ લોકોએ ઉપાડી છે તે કરતાં કિામ ઉપાડી છે તે કરતાં નથી. ગયા, કાશી અને મથુરાના પંડાઓ કરતાં પણ વધારે સખત હિલચાલ ગુજરાતના હિંદુવગે અંબાજીના બ્રાહ્મણોની એક વિશેષતા છે અને તે દાંતા સ્ટેટ સામે ઉપાડવી જોઈએ. અને અંબાભ પ્રાંતિક. ગુજરાતના મનુષ્યમાં યુ. પી. ને મનુષ્ય કતના માર્ગને સરળ બનાવવો જોઈએ. એ હિલ જેટલી કઠોરતા નથી હોતી, પ્રમાણમાં નરમાશ વધારે ચાલમાં જનોએ પણ ઉત્સાહભેર ભાગ લેવો જ હોય છે. એ વસ્તુનું દર્શન અંબાજીના પૂજારીઓ જોઈએ ગુજરાતના શિક્ષિત ધનાઢય અને સ્વમાન- અને ત્યાંના બીજા બ્રાહ્મણોમાં પણ થયું. માગે, ના પ્રિય વર્ગ આ હિલચાલ ગમે ત્યારે ઉઠાવવી જ પડશે. * પાડો તોયે માગે, વારંવાર દાતાને સચેત કરે, પણ એમાં એક બાજુ ભૂતયા છે, મનુષ્યત્વનો પ્રેમ છે કાશી આદિના પંડયાની પેઠે હજજત ન કરે. અને બીજી બાજુ અંધશ્રદ્ધાને શુદ્ધ કરવા વિચારી અંબાજીમાં કોઈ એકલી સ્ત્રી પણ જઈ શકે અને પ્રયાસ છે. જેનો પાલીતાણાના મુંડકાવેરાની બાબતમાં નિર્ભય રહે. એમ બનવું કાશી આદિમાં અસંભવ સ્ટેટ સામે કેમ લડી રહ્યા છે એનું રહસ્યદર્શન મને નહિં તો મુશ્કેલ ખજ, અંબાજીમાં ધર્મશાળાઓ Page #201 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રવાસ ૧૪૧ અનેક છે. અને ખાન પાનાદિની બીજી પણ સગ- ઉપર અનેક બાબતોમાં એવા હેરત પમાડે તેવા કર વડો છે. નખાયેલા છે કે જેને સાંભળતાં જ કંપારી છૂટે. અમારું મુખ્ય ધ્યેય કુંભારીયાજી રહેવાનું હતું પણ કપડાં; સાકર, ગોળ આદિ કઈ પણ વસ્તુ હોય ચોકીયાતના ત્રાસને કારણેજ અંબાજીમાં રહ્યા. દેવું જોયું. તેના ઉપર દર રૂપિએ લગભગ બે આના જેટલા સવાર, સાંજ અને ભિન્ન ભિન્ન દિવસે અંબાજીનાં જુદાં સામાન્ય કર હેયજ; બહારથી આયાત થતી વસ્તુઓ જાદાં પિ દેખાય છે. શ્રદ્ધાળુ યાત્રીઓ ૫-વિવિ. ઉપર વધારે કર નાખી સંરક્ષણ નીતિ સ્વીકારી છે ધતાને દેવીને ચમત્કાર માને છે. પણ ચમત્કાર એમ કોઈ ન સમજે. પિતાને ત્યાં ઉત્પન્ન થતી અને માત્રને ચામડું ઉખેડી ફેંકનાર પશ્રિમીય કેળવણીના પિતાને જ ત્યાં વેચાતી ઘી વિગેરે ચીજે ઉપર પણ ઉપાસકો એવી શ્રદ્ધા નથી ધરાવતા અને નાસ્તિક તેટલોજ અને તે જ અસહ્ય કર નાખે છે. જે કહેવડાવવાને શેખ ઉત્પન્ન કરી એ ચમત્કાર વિષે જે ચીજોની વ્હાર નીકાસ થવાથી પ્રજાને વધારે પૂજારીને ખૂબ પૂછ પરછ કરે છે. રા. રા. મોહન- લાભ થાય, રાજ્યને વેપાર ખીલે એવી ચીજે ઉપર લાલભાઈ વકીલ અને સત્ય જિજ્ઞાસુ તેથી એમને પણ દાણુની સખ્ત લોહબેડી નાંખેલી છે. મધ જેવી પણ ચમકારનાં મૂળ જાણવાન શેખ પ્રગટ અને વસ્તુ જે ત્યાં બહુ થાય છે તેની નીકાસ ઉપર મણે પૂજારીઓને પૂછયું કે “આ અંબા માતાની મૂર્તિના સવા રૂપિઆ ઉપરાંત દાણું છે. જ્યારે સિરોહી ટેભિન્ન ભિન્ન રેપ અને વાહનની ભિન્નતાઓ વિષે ટમાં છ આના દાણુ લે છે. પણ આ દાણુના સકંજા ખુલાસો કરે' પણ પૂજારીઓ આજના શિક્ષિત ઉપરાંત દુકાનદારો ઉપર દુકાનને કર વળી જ તર્કવાદી જમાનાને પ્રથમથી જ જાણું ગયા હોય અને છે. કોઈને ઉપર વર્ષે પાંચસો તે કોઈના ઉપર તે માટે એક સૂત્રાત્મક ઉત્તર ઘડી રાખ્યો હોય તેમ અઢીસોના કરને બોજે છે. ચાની હોટલવાળા જેઓ લાગ્યું. પૂજારીઓએ કહ્યું “માતા જગદંબા છે તે જ અંબાજી જતાં રસ્તામાં આવે છે તેઓને પણુ વર્ષે સૃષ્ટિની કર્તા ધર્તા છે તેની અકળ ગતિ કોણ જાણું દોઢ કરના ભરવા પડે છે. આ અપ્રાસંગિક જણાતું શકે? બ્રહ્મા વિગેરે દે પણ એને પાર નથી પામ્યા.” વર્ણન એટલા માટે આપે છે કે પ્રજાની અજ્ઞાનતા પ્રશ્નકતોએ ખૂબ જિજ્ઞાસા બતાવી પણ પૂજારી- અને ગુલામી કેવી ગંભીર છે અને તેના વિષમય ફળો એનો ઉત્તર છેવટે એજ હતું કે એમાં બુદ્ધિ ન જ્યાં ત્યાં કેટલાં અને કેવાં દેખા દે છે તે જોઈ શકાય. ચાલે. જે છે તે જોઈ લો... અમે એ બાબત કશું કહેવા ભયનીતિ-બીજા પણ એક વિષફળને માગતા નથી ઇત્યાદિ. કાશી, ગયા, વૃંદાવન આદિ ઉલ્લેખ કરી દઉ કારણ એાછા વધતા પ્રમાણમાં એ તીર્થના અજબ માહાસ્ય તે તે તીર્થવસિ પાસેથી રોગ હિંદુસ્તાનમાં સર્વ વ્યાપી છે. ભય, મહાભયસાંભળેલાં અને પુરાણોમાં વાંચેલાં તેથી અંબાજીના મારનો ભય ત્યાં ભારે જોયો. ગાડાવાળો કહે જે પૂજારીઓના ઉત્તરથી મને જરાયે વિસ્મય ન થયો. આ હદથી આગળ આવીશ તે મને મારશે. ગમે દાંતા રાજ્યની બીજી હકીક્ત-કુંભારીયા- તેટલી ધીરજ આપ્યા છતાં અને મારનું જોખમ માથે છના મુખ્ય વર્ણન ઉપર આવું તે પહેલાં દાંતા સ્ટેટ લીધા છતાં તે બિચારો મારના ભયથી કાંપતે કાંપતે વિષે થોડું કહી લઉં. એ એક હાનકડું સ્ટેટ છે એમજ કહેતે કે તમને નહિ પણ મનેજ મારશે. તેની આવક અંબાજીનો લાગો બાદ કરીએ તો બ. બીજા એક દાણુ છાપરીવાળા માણસે કહ્યું કે અ જ થોડી છે. માત્ર અંબાતીર્થનીજ આવક બે મારાથી કશું ન બોલાય, અહિં રહેવું છે; બેલીએ લાખ કરતાં વધારે સાંભળી છે. એ આવકને ઉપ• તો માર ખાઈએ અને હેરાન થઇએ અસ્તુ. યોગ કેઈ તીર્થ માટે કે પ્રજાકલ્યાણ માટે નથી બ્રિટિશ હિંદમાં ભયનું ધૂમસ એાસરી રહ્યું છે થતા, માત્ર રાજાજ તેને પિતાના ઉપયોગમાં લે છે. તેની અસર વહેલીમડી આવાં દેશી રાજસ્થાનમાં યાત્રીઓ ઉપરના મુંકા વેરા ઉપરાંત ત્યાંની વસતિ પણ થવાની. Page #202 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૧૪૨ પિષ ૧૯૮૪ તાર્થ સંબંધી-દાંતાના રાજા સુધી એને તે પ્રકેપ વહેરવો પડે પણ અંગત સ્વાર્થ ખાતર પહોંચવાનો સંભવ નથી. કર્મઠ ગુજરાતીઓ પણ જ્યાં પ્રકેપ વહોરવાનું ન હોય અને કેવળ સામાને એને સ્પર્શ કરશે એવી આશા બહુ ઓછી છે મુશ્કેલીમાં મુકવાનો ઉદ્દેશ પણ ન હોય તેવા સાર્વજછતાં અંબાજીના ધામમાં આવેલ વિચાર લખી દેવામાં નિક હિતનાં કાર્ય કરવામાં ગમે તેની અને ગમે કશું જ નુકસાન તો નથી તેથી એ પણ લખી તેટલી ખફગીની પરવા રાખ્યા સિવાયજ કામ કરવું દઉ કે તીર્થ એ તરણને ઉપાય છે. પારલૌકિક એમાં ધર્મદષ્ટિ અને તીર્થસેવા આવી જાય છે. એને કલ્યાણુ શું અને કયારે થશે તે અશાત છે. થવાનું જ પરિણામે એક નાનકડા વર્ગની પરે પવિતા અને હશે તે ભાવના પ્રમાણે થશેજ પણ તેનાથી એહિક આળસ્યવૃત્તિ દૂર થવા સાથે પ્રજાનું વાસ્તવિક હિત કલ્યાણ જેટલું વધારે અને જેટલું સત્વર સાધી સધાતાં એ નાનકડા વર્ગનું પણ હિત સધાઈ જાય શકાય તેટલી જ સાચી તીર્થતા તીર્થો એ માત્ર છે. અંબાજી જેવા તીર્થસ્થાનમાં શારીરિક અને અમુક સમુદાયની શ્રદ્ધાનું મૂર્ત રૂપ છે. અન્યત્ર માનસિક જ નહીં પણ એગિક શિક્ષણ અમુક કંજુસાઈ કરનાર પણ શ્રદ્ધાળુઓ તીર્થમાં કાંઈક અંશે આપવાના સફળ પ્રયોગ કરી શકાય તેમ છે ફાળો આપે જ છે. તીર્થનું મહત્તવ શ્રદ્ધાળુઓની અને બરબાદ જતી ખનિજ અને જંગલીય વસ્તુભક્તિ અને દાનવૃત્તિને આભારી છે. શ્રદ્ધાળુઓ ખર્ચ એનો વધારે લાભપ્રદ ઉપયોગ કરી શકાય તેમ છે. કરે છે તે કાંઈ પણ બદલાની આશાથી, નહિં કે પણ આ માટે તે ભગીરથેજ જોઈએ. જે કે માત્ર નિષ્કામ બુદ્ધિથી. તીર્થસ્થાન એટલે શ્રદ્ધાની બે વર્ષ થયા પાડા આદિને પ્રથમથી થતે વધુ હવે મૂર્તિમંત કામધેનુ તે દર ક્ષણે અને દર પળે આપણે ત્યાં અટકો છે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારને હજીએ આપ અનેક રીતે દૂઝયાંજ કરે છે. તેને બુદ્ધિપૂર્વક લાગશે કે દેવીનાં તીર્થોમાં પ્રજાની શક્તિ અને બુદ્ધિદોહવામાં આવે અને તે દૂધનો બુદ્ધિપૂર્વક સાર્વજનિક ૫ ગાયનો સતત હાનિકારક રીતે વધજ થઈ રહ્યા કલ્યાણ અર્થે ઉપયોગ કરવામાં આવે તે શ્રદ્ધા સાથે છે. સ્થલ દષ્ટિ પ્રાણુનાશમાં વધુ જૂએ છે ખરી પણ વિવેકનો સમન્વય થવાથી તીર્થ એ માત્ર નામનાંજ સૂફમદષ્ટિ શક્તિમાત્રના અનુપયોગ અને દુરૂપયેગને તીર્થ ન રહેતાં ખરાં તરણોપાય બને; તે દ્વારા શારી- વધજ ગણે છે. આંતુ આપણે એટલું જ ઇચ્છીએ રિક માનસિક અને નૈતિક આરોગ્ય ઘણું પાણી શકાય કે આપણા દેશના દરેક તીર્થ આપણુ અહિક કલ્યાણમાં તીર્થસ્થાને બહુધા સુંદર આબોહવા વાળા સ્થાનમાં પણ બુદ્ધિગમ્ય ફાળો આપે. આવેલાં હોવાથી ત્યાંની આબોહવા પ્રમાણે આરોગ્ય કુંભારીઆની યાત્રા-હવે અમારા મુખ્ય ભવને ઉભાં કરી શકાય અને અનેક બીમારીના ગંતવ્ય અને દ્રવ્ય સ્થાન કુંભારીયાના તરફ વળું, આશીવાદ મેળવી શકાય. વ્યવસ્થિત શિક્ષણ સંસ્થાઓ પડાવ અંબાજીમાં રાખી ચારે દિવસ સવારથી જ તીર્થનીજ આવકમાંથી ચલાવી તે દ્વારા અજ્ઞાનને કુંભારીયાજી જવાનું અને સાંજ સુધી રહેવાનું રેગ ફેડી શકાય; ઉચ્ચ નૈતિક જીવન વાળા સેવકો રાખેલું કુંભારીયાજીનાં જુનાં પાંચ અખંડ જૈન અને શિક્ષકનો સંગ્રહ કરી તે વાતાવરણ દ્વારા નૈતિ- દેરાસર, તેની કારીગીરી અને બાંધણીની ઉત્કૃષ્ટતા, કજીવન વિકસાવી શકાય આ રીતે તીર્થસ્થાનને આ. ત્યાંના આરસપહાણની ખાણ, આરસપહાણનું કામ ધુનિક જરૂરીયાતવાળી સંસ્કૃતિગંગાનું ઉદગમસ્થાન તેને ઇતિહાસ અને તે સંબંધમાં ચાલતી કિવદંબનાવી શકાય. આ માટે જોઇતાં સઘળાં નાણુ શ્રદ્ધા- તીએ-એ બધાં માટે અહિં સ્થાન ન રોકતાં વાચકોને જીઓની શ્રદ્ધાની દિશા બદલીને મેળવી શકાય. એ પ્રાચીન જૈન સેવસંપ્રદ મા વીનો (પૂ આ શ્રી કામ માત્ર કઠણજ નથી પણ તેમાં મુશ્કેલીઓ અપાર જિન વિજય સંપાદિત) જોઇલેવા સાગ્રહ સૂચવું છું છે. આજ સુધી માત્ર તીર્થો ઉપર નભતે અમુક ૧ ત્યાં છઠું પણ એક અખંડ મંદિર છે જે મહાદેવર્ગ અને તે ઉપર તાગડધિના કરનાર રાજ્ય સુદ્ધાં વનું છે. બીજ ખંડિત મંદિરના અવશેષો ઘણુએ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ અમારે પ્રવાસ ૧૪૩ અને તે સંબંધમાં હવે પછી તેઓશ્રી તરફથી રોકવું વૃથા છે. છતાં એટલું તે સૂચવી દઉં કે એ પ્રસિદ્ધ થનાર અતિહાસિક માહિતીવાળા ત્યાંના લેખોમાં ઘણી નવી અને મહત્ત્વની બીન જાણવાની લેખસંગ્રહની થોડો વખત ધીરજપૂર્વક રાહ જોતા મળશે. અને ઐતિહાસિકો માટે એક રસપ્રદ પ્રકરણ રહેવા વિનવું છું. પ્રસ્તુત વર્ણનમાં મુખ્યત્વે ત્યાં ઉપસ્થિત થશે. થયેલ કામકાજની જ નોંધ આપવી યોગ્ય ધારું છું મારે સાચીજ રીતે કબુલ કરવું જોઇએ કે અને પ્રસંગે પ્રસંગે એ સ્થાનમાં આવેલા વૈયકિતક લેખોની નકલો લેવા આદિ જે કુશલ કર્મનું ઉપર વિચારો રજુ કરવાની ઇચ્છા રાખું છું. ટુંક વર્ણન કર્યું છે, તેમાં મારો નામનો પણ હિસ્સો નથી. હું તો માત્ર તટસ્થ પ્રેક્ષક અને એ કુશલકર્મથી દેવકુલિકાઓનું પુનઃ સમારકામ ચાલતું હોવાથી આનંદિત થનારો અને જિજ્ઞાસા શમાવનારો અને બહુ પબાસણો છુટાં હતાં અને તેથી તે ઉપરના બધા તો આ વર્ણન લખી સંતોષ પકડનારો છું. જ્યારે લેખે ખુલ્લા હોવાને કારણે વાંચવા શક્ય હતા. આ આ. શ્રી. જિનવિજય અને રા. મોહનલાલ સમાઅનુકૂળતા જોઈ રાવ મોહનલાલનું મને ઉતારી હિત મને લેખોની નકલ કરવાનું કામ કરી રહ્યા શકાય તેટલા શિલાલેખો ઉતારી લેવાનું થયું. આ હતા ત્યારના દયની છાપ મારા મન ઉપરથી ભૂસાય શ્રીમાન જિનવિજયજીના અનુકૂળ વિચારે એમના તેવી નથી. પણ એ વાત જવા દઈ તે વખતે આવેલા મતને પ્રોત્સાહન આપ્યું. તુરતજ કામ શરૂ થયું. એક વિચારમાંથી કેટલાક લખી દઉં. બાજુ લેખો સાફ કરવાનું કામ ચાલ્યું અને બીજી બાજુ તે વાંચવાનું તથા લખી લેવાનું. આ. શ્રી. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની કર્તવ્ય જિનવિજયજીની સત્વર વાચનપટુતા અને અવક- દિશા–જે તીર્થસ્થાને અને મંદિર જુનાં તેમજ બાંધકનશકિત તેમજ ર. મોહનલાલની ઝડપી લેખન કામ કારીગીરી અને ઇતિહાસની દષ્ટિએ અતિ મહત્ત્વનાં શકિત અને ગ્રહણપતા એ બન્નેના યોગે થોડાજ છે (૧) તેનું સંપૂર્ણ સર્વસ્વ કાયમ રાખવા અને તેને વખતમાં ધાર્યા કરતાં વધારે લેખની નકલો થઈ ગઈ. યોગ્ય રૂપમાં પ્રસિદ્ધિમાં આણવા માટે જરૂરનું છે કે સાંજે પાછા ફર્યા અને થોડા વખતમાં વધારે થએલ આખા દેશમાં મહત્વનું સ્થાન ભોગવતી આણંદજી કામના સંતોષજન્ય લોભે એકજ દિવસ રહેવાના ક૯યાણુછની સંસ્થા તે માટે ખાસ પ્રબંધ કરે (૨) નિશ્ચયને વેગળે મૂકાવ્યો ને બીજો દિવસ રહેવા જે તે પિતાને ખાસ ઉપયોગી થાય તેવા પ્રાચીન પ્રેર્યા. અને બીજા દિવસના કાર્ય સંતે ત્રીજો દિવસ તેમજ અર્વાચીન સ્થાપત્ય, અને શિલ્પ કળાના અપણ રોક્યા. એકંદર પાંચ મંદિરોમાં હતા તેટલા વ્યાસીઓનો એક વર્ગ તૈયાર ન કરી શકે તે ખાસ લગભગ બધાએ લેખ એ બને કાર્યશીલ ખાસ તીર્થસ્થાનોમાં એક એક એવા માણસની નીમમહાનુભાવોએ મળી આવેલા પત્થરો ઉપરના પણ ણુક કરે કે જે પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને શિલ્પશક્ય લેખો ઉતારી લીધા. આ બધા લેખે બહ કળામાં નિષ્ણાત હોય અને ઈતિહાસ રસિક તેમજ મહત્ત્વનાં છે. તેમાંના થોડાક લેખો અને તે પણ કળાત્ત હોય, (૩) જ્યાં એવા ખાસ માણસની બહુધા અપૂર્ણપણે પ્રાચીન જન લેખ સંગ્રહ બીજા નીમણુક શક્ય ન હોય ત્યાં વહિવટી માણસજ એ ભાગમાં છપાએલા છે. આ વખતે ઉતારી લીધેલા રોકવો જોઈએ કે જેમાં ઓછામાં ઓછી જૈન ઇતિલેખોની સંખ્યા જેમ મોટી છે તેમ તેની પૂર્ણ નકલ હાસ જાણવા અને સાચવવા પૂરતી લાયકાત હોય, એ પણ ખાસ મહત્વની બાબત છે. એ બધા શિલા જે પ્રાચીન કારીગરીવાળાં એકાદ પત્થરના ટુકડાનું લેખો યોગ્ય રીતે સૈમાસિકમાં અગર સ્વતંત્ર પુસ્તક અગર ઘસાયેલ ભૂંસાયેલ એક બે અક્ષરવાળા લેખનું રૂપે તેના મર્મજ્ઞ આ. શ્રી જિનવિજયજી તરફથી પણ મહત્ત્વ સમજતો હોય, લેખોની નકલો કરતાં પ્રસિદ્ધ થવાના હોવાથી તે સંબંધમાં અહિં સ્થાન જાણતા હોય, ફેટે લેતાં શીખ્યા હોય અને તીર્થોને Page #204 -------------------------------------------------------------------------- ________________ 11 જોઈએ, અને પ્રાયઃ દરેક પ્રસિદ્ધ છે થતાં તે સજાવે અનેક ઉપયોગી ૧૪૪ જેનયુગ પષ ૧૯૮૪ ઈતિહાસને સાચો અભ્યાસી હેય. આજે સરકારી લીધેલાં નિર્દોષ કામો પડ્યાં છે. એમાંથી એક સંસ્થાઓમાંથી આવું શિક્ષણ પામેલ માણસ મેળવવા એકની રૂચિ પ્રમાણે પસંદગી કરી તેને જ જીવન ધ્યેય એ મુશ્કેલ નથી. માત્ર કાર્યકર્તાઓની દૃષ્ટિ ખુલવી બનાવી સમગ્ર શક્તિ તેમાં રોકવામાં આવે તે જોઇએ. એથી મંદિરની પ્રાચીનતા અને તેને ઇતિહાસ નવરા પડેલ મનને કલેશ અને વિખવાદમાં જવાને સચવાવા ઉપરાંત કેળવાયેલ દેશી વિદેશી વિદ્વાનોનું પ્રસંગ નહિ આવે અને જેમ જુદા જુદા નોના આકર્ષણ વધવાથી તીર્થ ઉપર આવતા પ્રત્યવાને સમન્વયથી આખો સ્યાદ્વાદ ઘડાય છે તેમ જદી દૂર કરવાનું કામ બહુ સરળ થશે. જૂદી શક્તિ ધરાવનાર સાધુગણના સહાર્દપૂર્ણ સમન્વયથી જૈન સંધ બળવાન બનશે. સાધુગણુને વિનંતિ-કાર્યની દિશા અનિશ્ચિત અને જીવનનું વ્યાવહારિક બેય અસ્પષ્ટ હોવાથી સાચી પ્રભાવના–પધરામણી, ઉપધાન, ઉ. આટલો માટે સાધુ સમુદાય છતાં સામાજિક હિતના જમણાં આદિ અનેક ઉત્સવ પ્રસંગે જે ધમધામ કામ માટે સેવકોની માગણી હમેશાં ચાલુજ રહે છે. અને લખલૂંટ ખર્ચ થાય છે તેના તેજમાં અંજાઈ અને સેવકેના અભાવની ફરિયાદ મટતી જ નથી. ગૃહસ્થ અને સાધુઓને મોટો વર્ગ શાસનની પ્રભાઉપરાંત વિક્ષેપકારી સાધુઓને લીધે આખી સાધુ વના માની લે છે પણ જો એ પ્રભાવના સાચીજ સંસ્થાની અનાવશ્યકતાની ચર્ચા વધતી જાય છે. એક હોય જેને સમાજમાં બળ આવવું જોઈએ, બાજુ પરોપકારી ગણાતો મોટો વર્ગ હોય અને બીજી દરવરસે અને પ્રાય: દરેક પ્રસિદ્ધ સ્થળે આવી અનેક બાજુ કાર્યકર્તાને અભાવે અનેક ઉપયોગી કાર્યો ન પ્રભાવનાઓ થયાના સમાચાર જન પત્ર વાંચનારથી થતાં હોય કે નાશ પામતાં હોય તેવે વખતે દૂરદર્શી અજ્ઞાત નથી અને છતાં જોઈએ છીએ કે સંધમાં સાધુ પુરુષોનું કર્તવ્ય છે કે સંગઠન કરી તૈયાર થઈ બળની દિવસે દિવસે ઉણપજ વધતી જાય છે. નથી અને કામની યોગ્ય વહેંચણી કરી લે. સાધુગણું જ્ઞાનનું બળ વધતું દેખાતું કે નથી ચારિત્રનું બળ સમક્ષ નીચેનાં કામો ઓછામાં ઓછાં છેજ. વધતું દેખાતું. જે જે બળે પૂર્વે હતાં તે કરતાં પણ આજે ઓછાં છે અથવા બીજા સમાજના મુકાબલે () પુસ્તક ભંડારોની યોગ્ય વ્યવસ્થા અને ઓછાં છે એ વાત સાચી હોય તો તે આપણે શું વ્યવસ્થિત સૂચીઓ તેમજ તેને ઇતિહાસ તૈયાર કર કબુલ કરતાં શરમાવું જોઈએ ? આપણી ધર્મ પ્રભાવાનું કામ. વનાઓની ચાલુ પદ્ધતિ ખામી વાળી છે. અને () તદ્દન છેલી અને નવી ઉપયોગી પદ્ધતિએ દેશકાળ અનુરૂપ નથી. મૂળ પુસ્તકો છપાવવાનું કામ. શું ઉપર સૂચવેલ કામમાં સાધુઓ ગિરફતાર () પસંદ કરેલ ખાસ પુસ્તકોનાં લોકભાષા થઈ જાય તો જ્ઞાનની આરાધના અને ચારિત્રની એમાં પ્રામાણિક અનુવાદ કરવાનું કામ. આરાધના નહિં થવાની કે સંઘબળ વધી શાસન | (g) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઉંડા પ્રભાવના નહિ થવાની ? આતે કુંભારીયાના એ અભ્યાસથી મહત્ત્વપૂર્ણ નવસાહિત્ય રચવાનું કામ. મંદિરમાં આવેલ વિચારોની વાનગી થઈ. અસ્થાન (૪) દરેક તીર્થ અને મંદિરને લગતે સર્વાગીણી ચર્ચાને દોષ લાગતો હોય તે તે બદલ વાચક ઇતિહાસ લખવાનું કામ. ક્ષમા આપશે. (૨) સર્વ સાધારણમાં સામાન્ય શિક્ષણ પ્રચા- કેટેશ્વરનું રમણીય સ્થાન–કુંભારીયાજીથી ? રવાનું અને ઘટે ત્યાં ઉચ્ચ શિક્ષણને વિસ્તારવાનું ત્રણ માઈલ દૂર કોટેશ્વર મહાદેવનું સ્થાન છે. તે * અને તે માટે જાતે તૈયાર થવાનું કામ. ઉંચાણમાં છે. અને સરસ્વતી નદીનું મૂળ હેબ તેમજ આ અને આનાં જેવાં કેટલાંએ દેશકાળે માંગી જળપ્રવાહને બ્રાહ્મણબુદ્ધિએ વધારે પવિત્રતાનું રૂપ Page #205 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રવાસ ૧૪૫ આપેલું હોઈ ત્યાં પણ પુષ્કળ યાત્રીઓ જાય છે. (૨) પાલણપુર-કમાલપરામાં લહુ પિસાલઅમે પણ ગયા હતા. રસ્તામાં એક સુંદર દશ્યને ગચ્છના યતિને ઉપાશ્રય અને નાનકડો ભંડાર છે. ફેટે આ. શ્રી. જિનવિજયજીએ લીધો. તે વખતે એમાં તાડપત્રનાં છ એક પુસ્તકે છે. એ પુસ્તકે તેમના સંદર્ય અને કળાલુપ દષ્ટિ વિષે આવેલા જોયાં, એની આવશયક પ્રશસ્તિઓ લખી લીધી. વિચારે કાંઈ જુદા જ હતા, પણ તેનું આ સ્થાન નથી. એમાનું એક પુસ્તક તેરમા સૈકાના આરંભમાં અન્ય ઉપયોગી બે વાત-ગમ્બર, જરીવાવ, લખાએલું છે, કે જે ઉપદેશમાલા ઉપરની સિદ્ધર્ષિની આરસપહાણની જૂની ખાણ વિગેરે જોવામાં અને ફરવા- વૃત્તિ છે. બાકીનાં બધાં પુસ્તક સોમસુંદરસૂરિના નાં સ્થળાને સમયને અભાવે પડતાં મૂકી પાછા ફર્યા. ઉપદેશથી ડુંગરપુરમાં એકજ બાઇની મદદથી વિ.. પાછા ફરવાનો અને આ વર્ણનનો ઉપસંહાર ન લંબા- ૧૪૮૭ થી ૧૪૯૨ સુધીમાં લખાએલાં છે. એ વતાં ફક્ત અગત્યની લાગતી બે વાતો અહિં વાચકે પુસ્તકમાં તત્વાર્થ ભાષ્ય ઉપરની સિદ્ધસેનગણિની સમક્ષ મૂકી દઉં એક તે એ કે ખરેડીમાં શ્રીમાન વૃત્તિને પાંચમા અધ્યાયથી અંત સુધીને ભાગ છે. શાંતિવિજયજીને સમાગમ અને બીજી પાલણ મૂલ તત્વાર્થસૂત્રનું એક પુસ્તક છે. એક તાડપત્ર ઉપર પુરમાંના એક ભંડારની કેટલીક તાડપત્રની દિગબરીય ન્યાય ગ્રંથ (પ્રમેયકમલમાર્તડ) આ પ્રતિઓનું અવલોકન. (૧) શ્રી. શાંતિવિજયજી છે. ત્રણ પુસ્તકે બ્રાહ્મણ ન્યાયનાં છે. જેમાં એક વિષે ગયે વર્ષે કંઈક સાંભળેલું. તેઓ આબુના ઉચા ઉતકરનું ન્યાયવાર્તિક, બીજું તેના ઉપરથી વાચઅને વિવિક્ત શિખર ઉપર કે ગુફાઓમાં બહુધા સ્પતિમિશ્રની તાત્પર્યટીકા અને ત્રીજું તાત્પર્યટીકા એકાંત જીવન ગાળે છે. જાતે રબારી છે. તેઓનાજ ઉપરની ઉદયનત તાત્પર્ય પરિશુદ્ધિ છે. આ પુસ્તશબ્દોમાં કહું તો “રબારી હતા ત્યારે એ જંગલમાં કોની વિશેષ માહિતી અન્ય પ્રસંગે આપવી યોગ્ય રહેતા અને અત્યારે પણું જંગલી જ છું. તેઓ એકાં- થશે. આ સ્થળે એટલું જ કહી દઉં કે આ વખતની તવાસી યોગી તરીકે ભકતામાં જાણીતા છે. અને ટૂંકી મુદતની પણ અમારી યાત્રા અનેક રીતે વ્યઆપની આસપાસના પ્રદેશમાંજ જીવન' તથા સંયમ- કિતગત અને સમષ્ટિગત દ્રષ્ટિબિંદુથી સફળ નીવડી યાત્રા નિવહ છે. તેઓની પ્રતિષ્ઠા વિદ્યાને અંગે નથી છે. તેનું મૂર્ત પરિણામ શ્રીમાન જિનવિજયજી અને પણ સરળ જીવનને અંગે છે. તેઓ ભેળા છે, અને રા. રા. મોહનલાલ દેસાઈ તરફથી પ્રકટ થનાર તદન સાદા છે. નિઃસ્પૃહતા વિશેષ હોય એવી છાપ કતિઓમાં વાચકોની નજરે પડશે. પડે છે, અનેક લોકો તેઓના દર્શન માટે આવે છે આ પ્રવાસવર્ણન કદાચ કેટલાકને કંટાળો. પણ હું સમજી શક્યો ત્યાં સુધી દર્શનાર્થીઓમાં આપશે છતાં તેમાં કેટલાક વિચારો જાણી જોઈને જ કલ્યાણાથી ભાગ્યેજ હોય છે. સંપત્તિ, સંતતિ અને લખ્યા છે, કે જે બીજા કેટલાકને કર્તવ્યના ભાનમાં અન્ય અભિલાષાઓ લોકસમૂહને ધર્મની છાયામાં સાધક થશે એવી આશાથી. ધકેલે છે. એક જણ તપ કરે, યોગ સાધે, શ્રમ કરે અને તેનું ફળ મેળવવા હજારો અપુરુષાથી જણ આણંદજી કલ્યાણુછ તરફથી ચાલતી કુંભારીદેડે-એવી વસ્તુસ્થિતિનું ભાન મને થયું. એ મહા- યાતીર્થની વ્યવસ્થા અને તેમના તરફથી ત્યાંના કિંમતી રાજશ્રી પાસે રાજાઓ રાજકુમાર અને યુરોપીયન મંદિરોની સાચવણી માટે નિયુક્ત સેમપૂરીયા સુદ્ધાં આવે છે. એ ગુણાકર્ષણ જે સાંભળી જાતિ પ્રભાશંકર સ્થપતિનીવિદ્યા પ્રિયતા વિષે તંત્રી કરતાં ગુણનું ચડીયાતાપણું કેટલું અને કેવું છે. તેની શ્રી તેિજ લખશે એમ ધારી તે બાબત ઇરાદાપ્રતીતિ થઈ અને વિદ્યા કરતાં સંયમનું ખાસ કરી પૂર્વક છોડી દઉં છું. સરળતા અને નિઃસ્પૃહતાનું તેજ કેટલું વધારે છે એની પણ ખાત્રી થઈ સુખલાલ, Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ પિષ ૧૯૮૪ કવિ સામકિત “વિદ્યાવિલાસી'ની વાર્તાનું મૂળ. સુપ્રસિદ્ધ સાપ્તાહિક “ગુજરાતી"ના વિજયાંકમાં રૂ૫ કુંવર લીલાવતી, શેભાને નહિ પાર, પ્રાચીન ગુજરાતી સાહિત્યના જાણીતા અને ઉંડા સુવદનીને સુરસેન, તે ડાહ્યા અવિધાર; અભ્યાસી રા. મંજુલાલ રણછોડલાલ મજમુદારે કવિ પ્રીતિ ધર્મ ઉપર ઘી, તેના શુભ વિચાર. સામળકૃત વિદ્યાવિલાસીની વાર્તાનું મૂળ આધાર વિદ્યા વિલાસિને તનુજ, ઘણો તેહ વિધાન; તપાસવા જતાં બહુ જાણવા જેવી અને મહત્વની મા- પ્રેમ વિચટનો ઘણે, તેથી પામે માન; હિતી બહાર આવ્યું છે. અને તે બદલ ગુજરાતી વિલાસ કુંવર નામ છે, વડીલ તન છે તેહ સાહિત્યને અભ્યાસી વર્ગ, ખરે, તેમને ઉપકારી ચાર પુત્રમાં અધિક છે, શોભા શુભ દેહ. રહેશે જ. પરંતુ વિદ્યાવિલાસીની વાર્તા રચવામાં સંતોષ વિનેચટને હવે, મન જાવા કીધું વન; કવિ સામળભદ્દે પ્રસ્તુત લેખમાં નિર્દેશ કરેલા સુખ સંપત સરવે તજ્યાં, તયું રાજ્યસન. લેઓને ઉપયોગ કર્યો હશે કે કેમ, એ એક વિચા- ભવ્ય ભુવન છોડી અને, ચાલ્યો પોતે સાર; રવા જેવો પ્રશ્ન છે; એટલા માટે કે એના જ સમ. દુઃખીઆરી પ્રજા થઈ રુદન કરે અપાર. કાલીન સુરતના મહિધરપરાના બે શ્રીમાળી શ્રાવક વૈરાગ્ય આણી મનમાં, કરયું પછે સઉ તાજ ભાઈઓએ સંવત ૧૭૩૨ (૨૨?)માં વિનેચટ નામની પઢે પરિવાર જેહ, રુદન કરી આવ્યો વાજ. વાર્તા રચેલી તેની બે ત્રણ જુદી પ્રતો મળી આવેલી શાક સમાવી સર્વને, ચાલ્યો પિતે તત છે, જેને કવિ સામળ મોટે ભાગે અનુસરતો હોય નારી ચાર સાથે સહી, માંડયું અનશન વ્રત. એમ તેની એકસરખી પંકિતઓ પરથી પ્રતીતિ થાય થડે દિવસે પામીયો, શિવ તણો કેવાસ; છે. જેમકે કવિ સામળકૃત વિદ્યાવિલાસીની છાપેલી એવા નરને ધન્ય છે, થયા ગુણ પ્રકાશ. પ્રતમાં નીચેની આરંભની પંકિતઓ છેઃ ગુર્જર દેશ ગો ઘણો, વેગણપુરમાં વાસ; વળતિ સરસ્વતિ એમ વદે, મનમાં ન આણીશ બ્રાંત; પ્રિય પુરૂષોત્તમ તણે, કહે કવિ સામળદાસ. વિચટના ગુણ ગાશે જહાં, ત્યાં વસે વાસ એકાંત. હાથ પ્રતમાંથી ઉતાર:-- સેવક મહારો વલ્લભ મુને, જેમ જેમ સે અપાર; રૂ૫ કવર લીલાવતી તણે સોળકલાને સેરસ કુમાર અક્ષર મુખથી ઊંચરે, તેમાં કરું હું સાર, ચારે પુત્ર સીરોમણી, ઘણું છે રૂ૫ પ્રતાપ કવણું વિનેચટ કયાં છે, કોણ જાત કાણું દેશ; પત્રને પુત્ર તાંહાં આવીઆ, વધે બહાળા પરીવાર માત તાત ફેણ તેહનાં, રંક કિંવા નરેશ.” કાલ કેટલા વહી ગઆ, તારે વનેચટ કરે વીચાર. - હવે સંવત ૧૭૩૨ માં રચાએલી વિચટ નામની રાજભાર સં પુત્રને, ચાલો પિત કરવા તપ વાર્તાની સંવત ૧૮૮૫ માં ઉતારેલી પ્રતમાંથી એ જ અબલા ચાર સાથે સહી, કીધું દેહદમન વરસ ત્રણે. પંકિતઓ લઈએ:-- સાક્ષાત શિવ લોક સંચરા, ભવબંધન છુટા પાસ મન વલતાં સરસવતી એમ વદે, ભગત નાં આણેશ ભૈત્ય કથા સુણે વનેચટ તણી, તેની બુધી થશે પ્રકાસ. વીએચટના ગુણ ગાશે જહી, તાંહાં હું વસુ એકાય. ચંદ્રઉદે બેહુ મળી, હરે કીધી મન જોડ સેવક મારો વાલો મુને, જમ જમ સે અપાર. સુરત શહેર સોહામણું મહીધરપરામાં વાસ અક્ષર મુખથી ઓચરે, તેહે કરૂ અમે સાહાર: નાત્ય ચોવીસા વાણીઆ, તે તણે સણગાર. કવેણુ વનેચટ કાંહાં હુઉઓ, કાંણ જાત કાંણુ દેશ; શ્રીમાળી કુલમાં ઉપન્યો, લીધું સુખ નિરધાર માત તાત કાંણ અહિ, કવણુ પુરબ નરેશ. . .. • • • • • • એજ પ્રમાણે આપણે બંને કાવ્યોની છેવટની પ્રસ્તા ધરમ જ આચરે, શ્રાવક કુલ આચાર લીટીઓ સરખાવીએ -- સંવત સતર બત્રીસ, દીવાળાને દીન Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ જેન ગુર્જર કવિઓઝ તે દાડે એને પાલીએ, માંડો ગ્રંથ આરંભ આ પ્રમાણે આ શ્રાવક વણિક કવિ સામળને કારતકીએ પુરણ થ, દેવ દિવાળીને દીન. પુરોગામી કરે છે અને એ દષ્ટિએ વિચારતાં કવિ તે દીન એમ બેઠા હતા, ઉલટ ઉપને મન સાથે પ્રસ્તુત કાવ્યને ઉપયોગ કર્યો હોય એ બહુ તે વારે ગુણ ગાયા રાઅના, એ વીરેચટ રાજન. સંભવિત છે. આશા છે કે ભાઈ મંજુલાલે જેમ અન્ય સાધને બીજી એક પ્રતમાં રચ્યા સાલ સંવત ૧૭૨૨ તપાસ્યાં છે, તેમ આ કાવ્ય પણ જોઈ જશે, અને લખેલી છે. તેનું પરિણામ આપણને જણાવશે. “જૈન ગુર્જર કવિઓ” જન મંવાર વરમ્ એ નીતિસૂત્ર અનુસાર સં. ૧૯૮૨ પ્રથમ ભાગઃ | વિક્રમના તેરમા શતકથી તે ન આષાઢ-શ્રાવણમાં પ્રકટ થયેલા આ મહત્વના સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિ અને ઉપયોગી પુસ્તક “જન ગુર્જર કવિઓ” ના એની તેમની કૃતિઓ સહિત વિરતૃત સૂચી ] “જીની પ્રથમ ભાગનો પરિચય આટલે અસુરેથી થોડો થોડો ગુજરાતી ભાષાના ઇતિહાસની વિસ્તૃત પ્રસ્તાવના પણ કરાવો એ આવશ્યક છે. તેમ થતાં જૈન ધર્મસમેત સંગ્રાહક અને સંપ્રયોજક રા. મોહનલાલ શાસ્ત્ર, જૈન સાહિત્ય, જન તત્વજ્ઞાન, જન ઇતિહાસ દલીચંદ દેશાઈ, બી. એ. એલ એલ. બી. વકીલ આદિના પ્રખર અભ્યાસી અને પર્યેષક રા. રા. મોહહાઈ કેર્ટ, મુંબાઈ [ જૈન રાસમાળા પૂરવણી, જન નલાલ દલીચંદ દેશાઈને તેમના ભૂરિ પરિશ્રમ અને એતિહાસિક રાસમાળા, જેન કાવ્યપ્રવેશ “જન 2. ઈષ્ટ કર્તવ્યપાલન માટે યથાયોગ્ય ન્યાય મળે છે, તાંબર કોન્ફરંસ હેડ” અને ચાલુ “જેનયુગના એટલું જ નહીં પણ સાથે સાથે ગુજરાતી સાહિત્યના તંત્રી] વિ. સં. ૧૮૮૨. ઈ. સ. ૧૯૨૬, પૃષ્ઠ ૨૪+ એક મુખ્ય અને મહત્વના અંગ જન સાહિત્ય અને ૩૨ ૦૧૬૫૬ કુલ ૧,૦૦૦; કિસ્મત રૂ. પાંચ પ્રકા- જન ગુજર ગ્રંથકારોને પણ આવશ્યક ન્યાય મળે છે. શક શ્રી જન સ્પે. કોન્ફરંસ ઓફિસ, ૨૦, પાય- આ મોટા ગ્રંથને પહેલી નજરે જોતાં એ સત્ય ધુની, મુંબાઈ. તરતજ નજરે તરી આવે છે કે રા. રા. મેહનલાલ મનુષ્ય જેમ કાળને આધીન છે તેમ કોઈ ધારેલું દલીચંદ દેશાઈએ પ્રાચીન જૈન સાહિત્ય રૂપી અત્યાર કાર્ય પાર ઉતરવું તે પણ કાલ અને સંજોગના બળને સુધીમાં અપ્રકાશિત રહેલી રખાણમાંથી મહાન અધીન છે. ઘણી વખત એમ બને છે કે કોઈ કાર્ય અનેક મૂલ્યવંતાં કવિરત્નને, અલબત્ત અત્ય૯૫ પ્રમાવિલંબને ધકકે કદિમદિ ચઢી ગયું હોય છે તો તે ણમાં, પરિચય કરાવ્યો છે. એ સાધુ જીવન જીવનારા વિલંબની આંટાફેરીમાંથી સહજ મુક્ત થઈ શકતું મહાત્મા જનકવિઓએ પોતાના સમયમાં પોતાના નથી અને દૂર ને દૂર ધકેલાયાં જાય છે. આમ સહબંધુ, અલ્પજ્ઞ વા જિજ્ઞાસુ અને જ્ઞાનપિપાસુ જનથવામાં કેટલાકે મનુષ્યને, તે નિમિત્ત લેખાતે સમૂહને પોતાની આખ્યાન કૃતિઓ દ્વારા ધર્મ, તત્ત, હેઇને, દુષપાત્ર ગણે છે. અલબત્ત મનુષ્ય કંઈક સાહિત્ય, ઉપદેશ, ભકિત, નીતિ, સંસાર સંબંધમાં અંશે દોષપાત્ર ખરે એની ના કહેવાય નહીં, પરંતુ આવશ્યક માર્ગદર્શક જ્ઞાનતિ દાખવી, અને વાસ્તવિક રીતે તો જે ચોક્કસ કાર્ય જે એક ચોક્કસ તેમનામાં ઉન્નત જીવન જીવવાનું બળ ઉભાવ્યું અને સમયે થવાને નિર્માયું હોય છે, તે સમય આવે ત્યા- સદાય પ્રેર્યો છે. એ નિરભિમાની, લોકહદય કવિરેજ પરિણત થાય છે. અસ્તુ. ગમે તેમ પણ - એની અત્યાર સુધી જન ભંડારોમાં સચવાઈ રહેલી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન યુગ પષ ૧૯૮૪ કૃતિઓની તેના રચનસંવતવાર યાદી વ્યવસ્થિત રીતે મુખ્ય કારણ તેને પૂર અને વિષગ્ય સંબંધી અજ્ઞાનઆનુપૂર્વી અને સંકલના અનુસાર ગોઠવી આ પ્રથમ અપરિચય, એ છે; જે કંઇ પ્રાચીન ગદ્યપદ્ય સાહિત્ય ભાગમાં રા. મોહનલાલે પ્રકટ કરી છે, અને તેમ જૈન તેમજ બ્રાહ્મણી મંડારામાં કે જાહેર તેમજ કરવામાં ર. મોહનલાલે પરિશ્રમની કાંઈ કચાશ રાખી ખાનગી સંગ્રહાલયમાં સુરક્ષિત સચવાયેલું છે અને નથી. તે ઉપરાંત તેમણે પોતાના ધંધા અને અન્ય વ્યવસ્થિતપણે ગોઠવાયેલું છે તે બધાની વિષયવાર, કર્તવ્યને પણ ભારે ભોગ આપી, જન સાહિત્ય કવિવાર અને સંવતવાર સંયોજિત યાદીઓ થઈનથી. પ્રત્યેના પ્રતિકાર્યની સાધના સિદ્ધ કરી છે. આ એક શોચનીય વસ્તુરિથતિ છે. વળી જે કંઇ વળી તેમણે આ ગ્રંથ સાથે જૂની ગુજરાતી ભા- યાદીઓ કે ન શ્યક છૂટક પ્રકટ થઈ છે તે પણ પાને વિશાળ અને સર્વગ્રાહી ઇતિહાસ આલેખે છે. જિજ્ઞાસુ અભ્યાસીઓના જાણવામાં વા અવલેકવામાં અને તે માટે જરૂરી સામગ્રીઓ અને સાધન એકઠાં આવી નથી. આથી પ્રાચીન ગુજરાતી સાહિત્યનું કરવામાં, અવલોકવામાં અને તેનાં અવતરણનો યથા- પૂર કેટલું છે અને તેમાં કયા કયા વિષયો, કયાં યોગ્ય સ્થળે ઉપયોગ કરવામાં વિશેષ બુદ્ધિપરિશ્રમ પણ કયાં દૃષ્ટિબિંદુએથી, કયા કયા આશયથી, કેવા કર્યો છે, તેમ તેમણે સાથે સાથે આ ગ્રંથ “રેફરન્સ ' કેવા સ્વરૂપમાં આલેખાયા છે, તેની માહિતી તમને તત્ત્વદર્શી સૂચક–આકર ગ્રંથ તરીકે અભ્યાસકેને તેમ મળી શકી નથી. આવી સ્થિતિ ઉપલબ્ધ અને પષકેને પણ ઉપયોગી થઈ શકે તે સારૂ તેના અંત સંગ્રહિત સાહિત્ય સંબંધમાં છે. અને તે એના સ્વભાગમાં વિવિધ સૂચિઓ અને અનુક્રમણિઓ અને રૂપનો વાસ્તવ કયાસ બાંધતાં અભ્યાસકને અટકાવે આરંભમાં પણ વિસ્તૃત વિષયાનુક્રમણી સંયુક્ત કરી છે. છે; અને એ કારણે પ્રાચીન ગુજરાતી સાહિત્યને આટલાથી રા.મોહનલાલને સંતોષ થયો નથી જણાતો. ઉદયસમય સુનિશ્ચિત થઈ શક્યો નથી તેમ તેના તેઓ ધર્મ અને કર્તવ્યનિષ્ઠ હોઈને હવે પછી આ સ્વરૂપનો કયાસ બંધાઈ શકયો નથી. પણ હજીયે ગ્રંથના તૈયાર થતા બીજા ભાગમાં “જને અને ઘણાક સંગ્રહ અપ્રકટ અને દુમિલ છે તે સંશોતેમનું સાહિત્ય” એ સંબંધી એક વિસ્તૃત નિબંધ ધાવાની અને તેમાંના ગ્રંથની સુચીઓ પ્રકટ થવાની તથા ખરતર, અંચળ વગેરે ગાની પટ્ટાવલીઓ, અગત્ય છે; વિદ્યાસિક ગુજરાતમાં હજી જોઇએ શતકવાર કવિઓની કાવ્યપ્રસાદી વગેરે “ધણી ઉપયુક્ત તે અને તેટલે ખંતીલો અને ઉત્સાહી પ્રયાસ આ બાબતે” પ્રકટ કરવા ધારે છે. દિશામાં થયો નથી. પ્રસ્તુત ગ્રંથના સંયોજક રા. આટલે અછરતે પરિચય પ્રાચીન ગુજરાતી મોહનલાલેજ ચેડાંક વર્ષ ઉપર જે “જૈન રાસસાહિત્યના જ્ઞાતા અને પર્યષકને આ ઉપયોગી ગ્રંથ માળાની પૂરવણી” પ્રકટ કરી હતી તેના કરતાં તેમના પ્રત્યે આકર્ષશે એટલું જ નહિ પણ સંતુષ્ટ હદયથી સાંપ્રત ગ્રંથમાં મોટા પ્રમાણમાં માહિતી જૈન કવિઓ તેને સાવંત અવલોકવાને ઉત્કંઠિત કરશે, એટલી અને તેમની કૃતિઓ સંબંધમાં મળે છે, તેનું પરિખાત્રી રહે છે. છતાં તેને સર્વ સાધારણ પરિચય શીલન કરતાં જે કાંઈ ફલિતાર્થ સાહિત્યના સ્વરૂપ કરાવવાને તેના ઉડાણમાં વિગતસર ઉતરવાની અપેક્ષા અને બંધારણ સંબંધમાં તેમણે તે વેળાએ બાંધે જણાય છે. હતું. તેમાં પ્રસ્તુત ગ્રંથના પરિશીલનથી, તેમજ વાસ્તવિક રીતે જેને પ્રાચીન ગુજરાતી સાહિત્યની ઘણોક પલટો કરવો પડ્યો છે. અલબત્ત, આ વિષસ્પષ્ટ સંજ્ઞા આપી શકીએ, એ ગદ્યપદ્યમય સાહિત્યને જ એવો વિષમ છે કે વિશેષ માહિતી મળતાં સાચા ઉદય કયારથી છે, અને તેણે બ્રાહ્મણી સાહિત્યના સાહિત્યશોધકને એમ કરવું પડે. અર્થાત હજીયે સર્જકોએ કે જેની સાહિત્યના સર્જકોએ, તેનો આરંભ સંગ્રહાયેલું સાહિત્ય-જેની તેમજ બ્રાહ્મણ જે પ્રકટ કર્યો, તેમ પરિઝાપણું કર્યું, તે ચોક્કસ કહી શકાતું અને ઉપલબ્ધ ૫ણુ અપ્રકટ સાહિત્ય કરતાં પૂરમાં નથી, એનાં કારણે ઘણું છે તેમાંનું વિશેષ કરીને વિશેષ હોવું સંભવે છે તેને રા. મોહનલાલ દલીચંદ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૮ જૈન ગુર્જર કવિઓ » ૧૪૯ દેશાઈ જેવા સંગ્રાહકે અને સંયેજક સાહિત્યરસિક સુધીને; (૩) અર્વાચીન ગુજરાતી યુગ સત્તરમાં શતધનિક અને સંસ્થાઓના આશ્રયથી શોધી બહાર કથી ઓગણીશમાં શતક સુધીનો. વળી એ સહુ આણશે ત્યાર પછી જ ગુજરાતી સાહિત્યના ઉદયસમય વિવેચકોએ જૂની ગુજરાતીના યુગની કાવ્યકતિઓનું અને સ્વરૂપ વિષે ચક્કસ, યથાયોગ્ય કયાસ બાંધી અવલોકન કરી જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મેહેશકાશે. દરમ્યાન જે કાંઈ કયાસ બંધાય છે તેથી તાને આદિકવિપદે ચૂકયા છે. પરંતુ વખત જતાં જેમ અને બંધાતો જાય છે તેથી તેને ખીલવનારી, અંગ- જેમ નવનવી બ્રાહ્મણ અને જેની કવિઓની સાહિભૂત ચોક્કસ કેમોને પોતાની કેમના કવિઓની કદર કૃતિઓ વિશેષને વિશેષ પ્રકાશમાં આવતી ગઈ યથાયોગ્ય થયેલી લાગતી નથી, અને ઉલટો એ અને તેનાં અવલોકનો થતાં ગયાં તેમ તેમ જણાયું યાસ અન્યાય કરનારા લાગ્યો છે. એ સાહિત્ય પ્રકા- કે જુની ગુજરાતી સાહિત્યનો ઉદયસમય નરસિહ શનની નીચેની ટુંકી તવારીખથી જણાઈ આવશે. મેડેલાના સમયથી પણ પૂર્વે આગળ જાય છે અને રખડપટીને અને અત્યાચારના વમળે ચઢાવનારી એ કાળના બ્રાહ્મણી સાહિત્યને અવલોકીને બંધાયેલો પેશ્વાઈ ગુજરાતમાંથી ગયા પછી અંગ્રેજી અમલમાં ખ્યાલ જૈન સાહિત્યના અવલોકનથી બદલે પડે થાળે પડતાં ગુજરાતી પ્રજાની સાહિત્યરસિક વૃત્તિ એમ છે તેમજ કેવળ વિષ્ણુભક્તિનું સાહિત્ય પુનઃ ઉત્તેજિત થઈ અને લીથો પ્રેસમાં નરસિંહ, લખાયું છે એ ખ્યાલ પણ બદલ પડે એમ છે. મીરાં, અખ, પ્રેમાનંદ, શામળ, વલભભટ્ટ, દયારામ આદિની કૃતિઓ પ્રકટ થવા માંડી. પછી છાપાકળા પરંતુ આ સંક્રાતિકાળમાં જે કંઈક નિશ્ચિત વધતાં પ્રકાશકોએ તે કાર્ય ઉપાડ્યું અને શુદ્ધિ આલેખન થયું તેથી જૈન ભાઈઓ, કે જેમના મુનિ છાપવાનું અશુદ્ધિને, સવ્યાપસાવ્યનો વિચાર સરખોએ મહારાજે સૂરિઓએ પણ અથાક અને અગાધ પ્રમાન કરતા પૂરપાટ ગ્રંથે છપાવી પ્રસાવવા માંડ્યાં; પછી માં ગુજરાતી સાહિત્યની અભિપ્રેત અને પ્રશસ્ત સેવા બજાવેલી છે તેમની તેમજ તેઓની કૃતિઓની નર્મદાશંકર, દલપતરામ, રા, બ, હરગોવિંદદાસ કાંટા જાણી બુઝીને અવજ્ઞા અને અનાદર કરાયાં છે, એવી વાળા રા. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ આદિએ કાવ્ય " ફર્યાદ ઉઠી; જો કે વાસ્તવમાં તેવું કાંઈ હેતુપૂર્વક માળા અને કાવ્યદેહનો કાઢયાં; ધીરે ધીરે પ્રજાનો સાહિત્યરસ પૂરપાટ ખીલ્યો અને બહેલ્યો. થયેલું હતું જ નહીં અને હેઈ ન શકે. જેનો ભલે અન્ય બ્રાહ્મણી ધમએથી ધર્મના સ્વરૂપમાં ભિન્નઆમ થતાં પ્રકટ થયેલા ગુજરાતી સાહિત્યનો માગે હોય; છતાં નિત્યના સર્વ વ્યવહારોમાં તે સરળ ઇતિહાસ તારવવાની વૃત્તિ અભ્યાસીઓને ઉગી આવી રીતે સંયુક્ત છે, તેમની સાહિત્ય-કૃતિઓ અને અને શાસ્ત્રી વ્રજલાલ, પંડિત ડાહ્યાભાઈ, કવીશ્વર સાહિત્યભાવનાથી બ્રાહ્મણી સાહિત્યના રસિકે અલિપ્ત દલપતરામ, કવિ નર્મદાશંકર, રા. બ. હરગોવિંદદાસ, રહી શકે નહીં, અને વસ્તુસ્થિતિથી પૂરવાર કરે છે રા. છોટાલાલ નરભેરામ, રે. ઇચ્છારામ સૂર્યરામ તેમ જેની સાહિત્યસર્જક અને ઉપદેશકો તેમજ દેશાઇ, રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ, રા. ગોવર્ધનરામ બ્રાહ્મણું સાહિત્યસર્જક અને ઉપદેશકો પરસ્પરની માધવરામ ત્રિપાઠી, રા. કેશવ હર્ષદ ધ્રુવ આદિએ પ્રકટ સાહિત્યપ્રવૃત્તિથી અલિપ્ત રહી શક્યા નથી, અને અને ઉપલબ્ધ પણ અપ્રકટ કૃતિઓ અવલેજી કવિઓ ભવિષ્યમાં અલિપ્ત રહી શકશે પણ નક્કીં. અને તેમની કૃતિઓને પરિચય કરાવવા માંડ્યો. એમ થતાં કંઇક નિશ્ચિત સ્વરૂપમાં ગુજરાતી સાહિત્યને આથી જણાશે કે જાણી બુઝીને પણ અન્યાય ત્રણ યુગ પડ્યા છેઃ (૧) પ્રાચીન ગુજરાતી કે અપ કરવા ખાતર, અનાદર અને અવગણના ખાતર જૈન ભ્રંશ યુગ. વિક્રમના દશમા, અગીઆરમા, શતકથી સાહિત્યકારો અને તેમની સંમાન્ય કૃતિઓ તરફ ચાદમાં શતક સુધીને; (૨) મધ્યકાલીન કે જૂની ઉપેક્ષા બુદ્ધિ બ્રાહ્મણી સાહિત્યના અવલોકનકારોએ અને ગુજરાતીને યુગ પંદરમા શતકથી સત્તરમા સૈકા અભ્યાસીઓએ દાખવી નથી. માત્ર સમયની તાણ, Page #210 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૧૫૦ પિષ ૧૯૮૪ સાધનોની તંગી, ફુરણા-પ્રેરણાબળની ઉણપ એ જ છે, તેમણે પણ ગુજરાતી સાહિત્ય ઉપર સીધી નહી એવા દેખાતા અનાદરનું કારણ છે. તે આડકતરી અસર અવશ્ય કરેલી છે, ગુજરાતી છતાં કેટલાક જૈન વિદ્વાનને એમ લાગ્યું અને ભાષાના બંધારણમાં તો એ અસર સ્પષ્ટ છે, તેમની ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટના વતીય અધિ- સેવાનો પરિશધ છે અને યથાયોગ્ય કદર પણ થવી વેશનથી રા. રા. મનસુખલાલ કીરતચંદ મહેતા રા. ઘટે છે. સં. ૧૯૮૩ના “ગુજરાતી”ને વિજયાંકમાં મનસુખલાલ રવજીભાઈ મહેતા આદિએ જન સાહિ. એક સાહિત્યરસિક મુસ્લીમ લેખક રા. કોકીલે એ. ત્યને ગુજરાતી સાહિત્યમાં ફાળે, ગુજરાતી સાહિત્યના સંબંધી કંઈક સૂચન પણ કર્યું છે. ગમે તેમ પણ આરંભનો જેનેનો યશ, એવાં એવાં દૃષ્ટિબિંદુઓવાળા, જે મુસલમાની સાહિત્યસર્જકની અસર અને ફાળાને સારા વિચારણીય નિબંધ લખવા લખાવવા માંડયા, ઘટતો પરિશોધ અને કદર થશે, તથા એમના ગુર્જરી અને જન રાસમાળાની સૂચિઓ જન બહતકાવ્યદો. સાહિત્યનું પરિશીલન અને અવલોકન થશે ત્યારે હન, આદિ સંગ્રહ પ્રકટ કરવા માંડયા, ભાવનગર પોતાના પ્રાચીન મુસલમાની સાહિત્યકારોને થયેલા પરિષદમાં તે સંબંધી નિબંધની અતિશયિતા થઈ હતી. અન્યાયને જે આક્ષેપ ગુજરાતી સાહિત્યને શિરે પરંતુ એનું એક સુફળ આપણે અત્યારે જોઈએ મૂકાય છે તે દૂર થશે. છીએ. જન સાહિત્યરસિક લેખકની આવી સ્તુત્ય આટલું તવારીખ દિગદર્શન પ્રાપ્ય ગુજરાતી આતુરતા અને ઉત્સાહને પરિણામે અનેક જન રાસાઓ, સાહિત્યના પ્રકાશન અને સંશોધનને અંગે બંધાયેલો રાસાસંગ્રહે, કાવ્યસંગ્રહે તેમ ગદ્યકૃતિઓ પ્રકટ થવા કેટલાક શ્રમજનક ક્યાસ દૂર કરશે. માંડી છે અને ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ પણ ટૂંકમાં ઉપર કહ્યું તેમ નરસિંહ મહેતાને પ્રાચીન તેને પરિશીલન રસપૂર્વક કરતા થયા છે. આનંદ ગુજરાતી સાહિત્યના આદિકવિનું પદ અપાય છે, તે કાવ્યમહોદધિનાં સાત મક્તિકે શેઠ શ્રી દેવચંદ લાલ- માત્ર લાક્ષણિક છે, દિગબંધન વિધિને અનુસરતું છે. ચંદ જૈન પુસ્તક ભંડાર તરફથી શેઠ શ્રી જીવણચંદ જૈન કવિઓની કૃતિઓ તેમાં નરસિંહ મહેતાના સાકરચંદ ઝવેરીએ ભારે પરિશ્રમ લેખ પ્રકટ કર્યા છેપૂર્વના અને સમકાલીન બ્રાહ્મણ કાવ્યસાહિત્યના અને પોતાની સદબુદ્ધિ અને ઉંચી કર્તવ્યનિષ્ઠાનો અપૂરતા પરિચયથી એ મત બંધાયો છે, અને પરિચય ગુજરી સાહિત્યરસિક જનતાને કરાવ્યો છે, જેનાથી ગુજરાતી સાહિત્યનો પુરો સંશોધ હજી થયા અને હજી નવાં મિકિતકે પ્રકટ કરવાનો તેમનો ઉત્સાહ નથી. તથા આસમાની સુલતાનીથી તેમજ ખતાલા સતત સચેત રહ્યા જણાય છે. ચિબૂટની ઉગ્રુપથી ઘણુંક સાહિત્ય નષ્ટ થઈ ગયું તેમજ રા. રા. મોહનલાલ દલીચંદ દેશાઇએ છે. (ઘણુંક) તે તો ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થયું છે, તેમજ જે પરમ સ્તુત્ય પરિશ્રમ અને પ્રસ્તુત વિસ્તત ગ્રંથનો ગુજરાત વર્નાકયુલર સોસાયટી, શ્રી ફાર્બસ પહેલો ભાગ પ્રસિદ્ધ કર્યો છે અને બીજો ભાગ પણ ગુજરાતી સભા, શ્રીમંત ગાયકવાડ સરકારનું ટુંક સમયમાં પ્રકટ કરનાર છે, તે પણ એનું બીજું પ્રાચીન પુસ્તક સંગ્રહ ખાતું આદિ સંસ્થાઓએ, મહાન સુફળ છે. પ્રાચીન સાહિત્યરસિક સંશોધકોએ ઉત્તેજી, હજીયે એળે જેમ જિન બંધુઓની પિતાના સહધમી સાહ. જતું, સાહિત્ય અસ્તવ્યસ્ત થતું, કીડા ઉધાઇઓના ત્યસર્જકને અન્યાય થયાની આવી ફર્યાદ છે તેમ ખેરાક થતું, વા જલપ્રલયોમાં તણાઈ જતું સાહિત્ય મુસલમાની બંધુઓ જેમને નિકટ પરિચય ગુજ- સંગ્રહાવું અને સંશોધાવું ઘટે છે. (અપૂર્ણ ) રાતી પ્રજાને વિક્રમની ૧૪ મી સદીથી થતા રહ્યા ગુજરાતીની સાહિત્યપૂતિ ૨૭-૧૧-૨૭ (આનું અનુસંધાન હવે જ્યારે “ગુજરાતી માં બહાર પડશે ત્યારપછી તે અમો વાચકે સમક્ષ સાદર ૨જુ કરીશું. વિદાન અવલોકનકાર હજુ ઘણું ઘણું લખી ના પ્રકાશ ફેંકનાર છે તેની રાહ આતુરતાથી જોવાય છે. તંત્રી) Page #211 -------------------------------------------------------------------------- ________________ શુકસપ્તતિ અને શુબહરી (સુડાબહોત્તરી). ૧૫૧ શુકસપ્તતિ અને શુકબહેત્તરી (સુડાબહેત્તરી). ત્તિ-શકસિતેરી' નામની સંસ્કૃત ગ્રંથ પરે લગાવી શકું છું. આ કથાઓમાંની કેટલીક છે કે જેનું અનેક ભાષામાં ભાષાંતર થઈ ગયું છે. વાહન એટલે કે તંત્રના જે પુસ્તક પરથી તે ગ્રંથ અસલ એક જનકતિ છે એમ સાબીત છપાવેલા પુસ્તકમાંથી લેવામાં આવી છે. કરવાની જર્મન વિદ્વાન પ્રોફે. હર્ટલે સન ૧૯૧૧માં હામ “જે કે મને અંગત ખાતરી છે કે પર્સિયન ભીડી હતી. “જૈનશાશનમાં જણાવાયું હતું કે અમને અને ટર્કિશ ભાષામાં “તૂતીનોમેડ એટલે કે શુકગ્રંથ ઉમેદ છે કે આ જર્મન વિદ્વાન મી. હર્ટલ મહાશય એવા મથાળાવાળી સતિની આ વિસ્તારવામાં આ ઉપરની વાત સાબીત કરવામાં ફતેહમંદ થશે. આવેલી પ્રત તમામ રીતે એક જૈન પુસ્તક છે, તે તેઓ તા. ૪-૧૦-૧૯૧૧ ના મુનિમહારાજ શ્રીયુત પણ આ સવાલને નિર્ણય જે તેની હિંદમાંની મૂળ ઇંદ્રવિજયજી ઉપરના, પોતાના પત્રમાં જે જણાવે છે, પ્રત શોધી કાઢી શકાય તેજ, થઈ શકે. દુનિયાના તે પત્રના એક ભાગનો ગુજરાતી અનુવાદ નીચે સાહિત્ય સંબંધી ઇતિહાસને વાતે આ શોધ ઘણી જ આપીએ છીએ.” અગત્યની થઈ પડશે, વળી હિન્દની કથાઓના વિદેતમે જાણે છે કે પ્રાચીન કાળમાં હિંદુસ્તાનનાં શગમનને માટે અને ઈતિહાસ માટે જૈન સાહિત્યની ઘણાં પુસ્તકે પરસીઅન અરેબીઅન વગેરે ભાષામાં, અતિ ઉપગિતા તે બતાવી આપશે. તમને આવા ભાષાંતર કરવામાં આવેલાં છે. આ પુસ્તકો કાંતો હિંદુ વિસ્તારવામાં આવેલા મૂળ ગ્રંથ માલૂમ છે? અથવા અથવા બ્રાદ્ધ સાહિત્યનાં હોય છે, તો પણ વધારે તે શું તમારી કામના વિદ્વાન સાધુઓને તેને માટે પ્રાચીન કાળમાં કોઈપણ જૈનગ્રન્થનું ભાષાંતર થયું શેકવાનું તમે નિમંત્રણ કરી શકશે? હોય, એમ હજુ સુધી સાબીત થયું નથી. આવા જે પ્રમાણે રેઝન કહે છે, તે પ્રમાણે પર્સિયન ગ્રંથને શોધી કાઢવા, તે સૌથી વધારે અગત્યનું થઈ ભાષાંતર ઈ. સ. ૧૩૦૦ જેટલા પ્રાચીન કાળનું પડશે, અને હું ધારું છું કે મેં એક ગ્રન્થ શોધી ગણવામાં આવ્યું હતું. તેથી કરીને સંસ્કૃત ભાષાકાઢયો છે. તમે સુ તતિ કે જેનું સંસ્કૃત મૂળ માથી તેનું, માડામા મા હમચકના માંથી તેનું, મોડામાં મોડું હેમચન્દ્રના વખતમાં ડો. આર. સ્મિટ સંશોધન કર્યું છે, તેને જાણે ભાષાંતર કરવામાં આવ્યું હોય અને જે તેની જન ભાષાંતર કરવામાં આળ્યુ હોય એ છે. જો કે હું હજી સુધી સાબીત કરી શકયો નથી. મૂળ પ્રત મળી આવે, તો આ શોધ એવું સાબીત તે પણ હું ધારું છું કે આ પુસ્તક પણ જનકતિનું કરી આપે કે હેમચન્દ્રના વખતમાં જૈન ધર્મ, છે. હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર ઉપરની તેમની પોતાની સાહિત્ય અને સુધારાને માટે ભારતમાંજ સાથી ટીકામાં (યલ એશિયાટિક સોસાયટી બંગાલની ઉત્તમ અગત્ય ધરાવતો હતો, એટલું જ નહિ, પરંતુ અવૃત્તિ પૃ. ૪૪૪ એક ૪૧) તેનું ઉચ્ચારણ કર્યું ભારતની હદની પેલી પાર પણ તે જાણીતો હતો; છે. હવે તે ગુજરાતની વિસ્તારવામાં આવેલી અને મુસલમાને ભારતમાં આવ્યા તે પહેલાં મુસ્લિમ પ્રત પ્રાચીનકાળમાં પરસીઅનની અંદર, અને ૫- દુનિયાની ઉપર પોતાની અસર ચલાવતો હતે. જે સ અનમાંથી ટર્કિશમાં ભાષાંતર કરવામાં આવી હતી, તરજુમા ઉપર “તૂતીના દેહને પાયે રચાયેલે છે, અને તે ટર્કિશ તરજુમા ઉપરથી ઇ. સ. ૧૮૫૮ માં તેની અંદર ૭૦ કરતાં વધારે કથાઓ હોવી જોઈએ. જ્યોર્જ રોઝને જર્મનમાં તેનું ભાષાંતર કર્યું હતું. મેં આથી એ સંભવિત છે કે, આ ગ્રંથનું નામ શુતે ભાષાંતર તપાસ્યું છે, અને મને માલૂમ પડ્યું છે સપ્તતિ નહતું, પણ સુથા , શુક્રવરિત્ર અથવા કે તે પ્રકટ થયેલા સંસ્કૃત મૂળની અંદર આવેલી એવું કાંઈ હોવું જોઇએ. કૃપા કરીને આ ધણાજ ૭૦ કથાઓ ઉપરાંત, ઘણી બીજી કથાઓ છે કે અગત્યતા સવાલ ઉપર ધ્યાન આપશે.”-જૈનશાસન જેમાંની ઘણીખરીને તે હું બીજા જૈન ગ્રંથમાં, ૬-૧૧-૧૯૧૧ માં “શુકસપ્તતિ કથા અને જેને Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જેનયુગ પિષ ૧૯૮૪ આ સંબંધમાં ઉક્ત પત્રના તે વખતના તંત્રી અનુમાન કરી શકીએ છીએ કે તે તાંબર જનન જણાવે છે કે – બનાવેલો ગ્રન્થ છે. તેના ઉદાહરણમાં તે ગ્રંથની આ ઉપરના અનુમાનની પુષ્ટિમાં એક એ પચીશમી કથા અહીં આપીએ છીએ – દલીલ આપણે રજુ કરી શકીએ તેમ છીએ કે અબૂ મસ્તિ વધુ નામ ના તજ્ઞ gિઅબદુલ્લાહ મુહમદ અલ ઇદ્રસી નામક એક તેના નામ પણ સનસ્કૃતિઃ | તમિલ ન્યૂબિયન ભૂગોળવેત્તા સિદ્ધરાજ જયસિંહની સભામાં રજઃ સિતારો ગુfણનાં મુળઃ સમાનતઃ ગયો હતો, અને આ અલ ઈંદ્રસી (E, Edrise) તે જુાિના વડજિ ન માનતા મોરોકે માંહેના કપૂટા (Queta) નો રહેવાસી હતો. શ્રાવ થાપત્તાઃ તાઃ ! સ ક્ષાઆ ભૂગેળાએ સિસિલીના રાજા રોઝર બીજા ડ િતા પૂનાં રિમાળામરહૂમાન થે (Roger II) ના રાજ્યદરબારમાં રહી, દુનિયાની તીજે ઘેર ઘsfar સૌ ઘેરામુસાફરીને હેવાલ આપનારું એક “જહ તુમુસ્તાક સુબ્ધ ન સુજ્ઞ૪ તિ તારા સ્ત્રોવાઈખ્તિરાકુલ આફાક' નામનું પુસ્તક રચ્યું છે. આ પ્રવામરોત ! તારનાય નમાયાન્યૂબિયન વિદ્વાન જ્યારે સિદ્ધરાજ જયસિંહની સભામાં મારી પurt gવ ત્રહ્મચારિક આવ્યો હશે, ત્યારે અલબત તેણે શ્રીમદ્દ હેમચંદ્રા- તાતુ વિદ્યુતા: Tsfજ તારો ચાર્યની મુલાકાત લીધેલી હોવી જોઈએ. અને તે વાત નિના ૩urfધ (sufધ) ખવાય માતએટલા પરથી સિદ્ધ થાય છે કે તે પોતે એવું કહી ના અનન્યાં નાનીમા વેરાવા તરતો ગયેલ છે કે, સિદ્ધરાજ જયસિંહ જૈન ધર્માવલંબી નિતઃ તતો સ્ત્રોત પવા સંવૃત્ત / જ હતો. આ ઉપરથી એવું અનુમાન દેરી શકાય છે કે, ક્ષvળવા 7 સિતવઃ | તિ શુલ્લા માવતી જ્યારે તેણે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની મુલાકાત લીધી સુતા છે હશે, ત્યારે તેને પ્રસ્તુત સંસ્કૃત ગ્રંથ પ્રાપ્ત થયો હશે, -ચંદ્રપુરી નામની નગરીને વિષે સિદ્ધસેન નામનો અને સ્વદેશમાં ગયા બાદ આ ગ્રંથના ૫ સયન ભા: દિગંબર લકથી પૂજાતે હતે. તેજ નગરની અંદર પાંતરનો પ્રચાર મુસલમાની રાજ્યમાં તેણે કયો હેય ગુણીઓને વિષે મુખ્ય એક શ્વેતામ્બર આવ્યું. તે એમ સંભવ થઈ શકે છે. ગુણવાન શ્વેતામ્બરે તમામ લોકોને તથા શ્રાવકેને વળી બીજું પ્રમાણ એ પણ છે કે, શ્રીમદ્ પણ સ્વાધીન કર્યા, તે દિગમ્બર પણ તેની થતી હેમચંદ્રાચાર્ય આ સુવાતિ ના મૂળ ગ્રંથ ઉપર પૂજાને સહન નહિ કરો છો, પોતે એક વેશ્યાને માનની દૃષ્ટિથી જુએ છે, તે ઉપરથી પણ સિદ્ધ તેને ઉપાશ્રયમાં મોકલીને “આ વેશ્યામાં લુબ્ધ છે થઈ શકે છે કે તે જનની કૃતિનેજ હોવો જોઇએ.- અને સુશીલ નથી' એમ વેતામ્બરનો લોકપ્રવાદ જુઓ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્ય કૃત યોજાત્ર પૃ. ૪૪૪ કર્યો. તે જોવાને લોકોને બેલાગ્યા અને પોતે કહે લોક ૪૧ – છે કે “દિગમ્બર જ બ્રહ્મચારી હોય છે, અને થાણતિરંજી મળેવ સુવડનથી તારો ભ્રષ્ટ હોય છે. હવે તામ્બર દીવાની નતિitsfજ ગુ ડસિ કાયમ : ! અગ્નિમાં ઉપધિને સળગાવીને સવાર થતાંમાં નાગો -નીતિને જાણનાર અને સીતેર કથાઓને કહેનાર થઈને બહાર નીકળ્યો, તેથી લોકમાં એ અપવાદ શુક જાણે બિલાડી વડે પકડાયેલો હાયની!-તે પ્રમાણે ચાલ્યો કે આ તે દિગમ્મર છે, વેતામ્બર નથી. તું નીતિને જાણનાર હોવા છતાં આનાથી ગ્રહણ એ સાંભળી પ્રભાવતી સૂઈ ગઈ. કરાયેલ છે, એ પ્રમાણે તેણે અભયકુમારને કહ્યું. આ કથાની અંદર શ્વેતામ્બરની સ્તુતિ અને ‘તદુપરાંત ખુદ સુરમતિના સંસ્કૃત મૂલ દિગંબરની મશ્કરી કરવામાં આવી છે, એટલા પરથી ગ્રંથ માંહેની અમુક કથાઓ ઉપરથી આપણે ચક્કસ ખાસ સિદ્ધ થઈ શકે છે કે, તેની રચના તાંબરે Page #213 -------------------------------------------------------------------------- ________________ શુકસપ્તતિ અને શુબહેત્તરી (સુડાબહારી) ૧૫૩ કરેલી છે. વળી વેતામ્બર સિવાય બીજા કોઈએ તેની બુદ્ધિહીન શિષ્ય એમ સમજ્યો કે “માં વત’ રચના ન કરી હોય તેને માટે એક જમ્બર પ્રમાણે આ પ્રમાણે તેણે પોતાને બચાવ કર્યો. આ કથા એજ રજુ કરી શકાય એમ છે કે, આ કથાની સાંભળી પ્રભાવતી સૂઈ ગઈ. અન્દર જે “sufષ વારિ’ (ઉપધિને સળગાવીને) આ કથાની અંદર બનારસ જતા મહાદેવના તેમાં “ ધ” શબ્દ વાપરેલો છે, તે ખાસ જૈન ભક્ત એક નામધારી શ્રાવકની મજાક કરવાની સાથે સાધુઓમાંજ વપરાતો પારિભાષિક શબ્દ છે, અને ત્યાંના માહેશ્વરરતમાં માંસાહારનો ધ્વનિ થાય છે, જનેતર લોકો આ શબ્દનો અર્થ જ ન સમજી શકે, અને શ્રાવકની અન્દર માંસાહારની બાબત ઘણી તો પછી તેને પ્રયોગ કરે તે વાતજ અસંભવિત છે. લજજાસ્પદ અને નિન્દનીય બતાવેલી છે. એ ઉપરથી આ ઉપરથી તે જનેતરની તેમજ દિગંબરની પણ ૧૭ પણ સિદ્ધ થાય છે કે તેને ક કઈ જૈન છે.” કૃતિ નથી, તે પછી બાકી રહ્યા જે શ્વેતાંબર તેનીજ આ દલીલ સંબંધમાં પ્રો. હર્ટલે પછી પિતાના તે કૃતિ હોય, એમ સાબીત થાય છે. વળી કેટલીએક બીજા તા. ૨૩-૧-૧૨ ના પત્રમાં પિતાની સંમતિ પ્રતિઓની અન્દર “ઉપાધિ વાત્સ્ય’ એવો પાઠ આ રીતે આપી છે કે – છે તે અશુદ્ધ છે, કારણ કે તેનો અર્થ અહીં લાગુ પડી શકતો નથી. “સતિની એક કથાની અન્દર આવતા વળી તે ગ્રન્થની ૬૫ મી કથા પણ ઉપરનાજ પધ શબ્દ વિષે આપની ચર્ચા તદ્દન નિશ્ચયાત્મક અનુમાનને ટેકો આપે છે માટે તે કથાને પણ અહીંઆ છે. જ્યારે દશ વર્ષ અગાઉ મેં પહેલાં પ્રથમ રાજ છે રજુ કરીશું. સતિ વાંચી ત્યારે તે કથાના ભાવાર્થે મને આશ્ચર્યમાં अस्ति देवि ! जनस्थानं नाम पत्तनम् । નાંખ્યું હતું. દિગંબરે તરફ જે વિરૂદ્ધતા તે કથાની सत्र नन्दनो नाम राजा यथार्थः । तत्पत्तने અન્દર પ્રકટ છે તેના ઉપરથી જે પ્રમાણે આપ श्रीवत्सो नाम श्रावकः परं महेश्वररतः । तेन આપના પત્રમાં અનુમાન કરી છે, તેવી જ રીતે अन्यदा वाराणसी नगरी प्रति प्रस्थितेन બરાબર મેં પણ અનુમાન કર્યું હતું, તે એ કે આ सशिष्येन पथि गच्छता एकः शिष्यः मांस કથાને રચનાર ખુલી રીતે તાંબર હતો....વળી हरणाय स्थापितः। अन्य श्रावकै दुष्टः स कथं પારિભાષિક શબ્દ “Tvf” ઉપરથી જે અનુમાન તમે भवत्विति प्रश्नः । शुकः प्राह । यथा सर्वश्रा ખેંચી કાઢે છે તેની વિરૂદ્ધ કોઈપણ માણસ વાજબી वका आगत्योपविष्टाः तदाट्टहासं जहसुः । રીતે કાંઈ પણ વાંધો ઉઠાવી શકે નહિ. પંચતંત્ર ઉપરનો મારો ગ્રંથ કે જેના એક પ્રકરણમાં - पृष्टः सर्वैर्जगाद । ईदृशोऽयं शिष्यः। मयोक्तं સતત વિષે લખવામાં આવ્યું છે તેની અંદર આ मां संवर्तत अबुद्धया अनेन मांसस्य...। इति ચર્ચાને મેં દાખલ કરી છે-જે વસતિના श्रुत्वा प्रभावती सुप्ता ॥ કર્તાએ કેટલીએક વાર્તાઓ ન ઉવાથીન ઉપ- - હે દેવી! જનસ્થાન નામનું નગર છે, તેની રથી લીધેલી છે.” – જૈનશાસન ૩-૩-૧૯૧૨. અંદર નન્દન નામે રાજા છે. તે નગરની અન્દર શ્રીવત્સ નામને શ્રાવક છે, પરંતુ તે મહાદેવને સં. ૧૨૫૫ માં પૂર્ણભદ્દે તે વખતે વિશીષ્ણુવર્ણ ભક્ત છે. તેણે એકવાર વારાણસી જતાં રસ્તામાં એક થયેલ જુના શાસ્ત્ર પંચતંત્રને સંસ્કૃત કરવા માટે શ્રી શિષ્યને માંસ લાવવાને માટે મોકલ્યો. બીજા શ્રાવ સોમ નામના મંત્રીના કહેવાથી પંચતંત્ર રચ્યું હતું કોએ તેને જોયે. હવે આનું કેમ થાય? એ પ્રશ્નના તેનું સંશોધન કરી ઉક્ત પ્રો. હટેલે તે પ્રકટ કરાવેલ જવાબમાં શુક કહે છે કે, જ્યારે બધા શ્રાવકો છે, તેની પ્રસ્તાવનામાં સુરક્ષતિ સંબંધી પોતે આવીને બેઠા ત્યારે ખૂબ હસ્યા. બધાએ પૂછ્યું, ત્યારે શું જણાવેલ છે તે પોતાના ૧૩-૩-૧૪ ના The તે બાયે “મેં શિષ્યને માં પ્રવર્તત એમ કહ્યું, ત્યારે lains and the Panchatantra ( જેને અને Page #214 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૧૫૪ પિષ ૧૯૮૪ પંચતંત્ર) એ નામના નિબંધમાં કહે છે કે ( જુઓ -ઉપરની રૂપરેખા ગમે તેટલી આછી હોય, જેન સાહિત્ય સંમેલન કાર્યવિવરણ p. 35):- છતાં તે વાંચકને એટલું બતાવી આપે તેટલી પૂર્ણ | But scanty as the above sketch છે કે જન કથાસાહિત્ય ધણી વિશાલ અસર આખા is, it will be sufficient to show the હિંદપર કરી હતી. આગલા વખતમાં આ સત્ય સ્ત્રીreader how vast an influence Jain કારવામાં અશક્યતા હતી કારણ કે યુરોપીય પંડિતેને narrative literature had all over India. જન પુસ્તક ભંડારાનો લાભ મળ્યો નહતો પણ In former days it was impossible to સુભાગે વર્તમાન જેનો આ પુસ્તક ભંડારોમાં પડેલા recognise this fact, as European scho- સાહિત્ય ખજાનાઓ પશ્ચિમાર્યો અને પૌવત્ય પં. lars had no access to Jain libraries. ડિતાને માટે ઉપલબ્ધ કરવાથી કેટલો બધો લાભ But fortunately the Modern Jains ap- થાય છે તે જાણવા લાગ્યા છે. આમ કરવાનું તેઓ pear to be aware of the advantage ચાલુ રાખશે તો એવી આશા રખાય કે “જૈન they derive from making the literary સાહિત્યને ઇતિહાસ પ્રકટ થયેલ જેવા આપણે treasures of their libraries accessible જીવતા રહીશું. આપણે આવો ઇતિહાસ જૈનોને જ to Western as well as Eastern scholars. માત્ર નહિ, પરંતુ સમસ્ત ભરતક્ષેત્રને તેમજ એશિIf they continue to do so, it may be યાના પશ્ચિમ ભાગને અને યુરોપને પણ અત્યંત hoped that we shall live to see the ઉપયોગી થઈ પડશે. મારા ઉપર ઉલેખેલા પંવતંત્ર appearance of a History of Jain પરના પુસ્તકમાં મેં બતાવ્યું છે કે સુરતનું Literature. Such our history will be જૈન સંસ્કરણ તુતિ-નમેહ કે જે ગ્રંથ જુદી જુદી of the utmost importance not only to એશિયાની અને યુરોપની ભાષાઓમાં અનુવાદિત the Jains, but to all મતક્ષેત્ર and even થયેલ હતો તેનું મૂળ છે. પૂર્વ તરફ ભ્રમણ કરનારા to the West of Asia and to Europe. એક આખા જૈન પુસ્તકનો આ અત્યાર સુધી મળેલ In my above quoted book on the જૂનામાં જૂના દાખલા છે. ભવિષ્યમાં જે મને જેવી 1987 and its history I have shown ઉદાર સહાય જૈન કથા ગ્રંથોનાં સારાં હસ્તલિખિત GEIR HG4 of $4148 that a Jain recension of the Hસ પુસ્તકે ઉછીનાં પૂરાં પાડવાની મળી છે તેવી ને was the original of the Tuti-nameh તેવી જૈન વિદ્વાનો તરફથી મળતી રહેશે તો મને which was translated into different આશા રહે કે કથાસાહિત્યના પ્રદેશમાં જૈન સાહિત્યની Asiatic and European languages. This વિશાલ મહત્તા અંધતમની આખાને પણ તુરતજ is as yet the oldest instance of a જણાશે.” ( આ કથા સાહિત્ય સંબંધી Literature whole Jain book wandering to the of Swetambar Jainas 1421 @11 2010 East ( West). If in future I shall હર્ટલને ત્યાર પછી લેખ એક ચોપાનિયાના આ meet with the same benevolent assis. કારમાં પ્રકટ થયેલ છે કે જેનું ભાષાંતર જનયુગમાં tance which I have received from Jain અધુરું અને જૈન ધર્મ પ્રકાશમાં પ્રાયઃ પૂરે પ્રકટ scholars who have lent me good Mss. થયેલ છે. ) of Jaina story book, I may hope that, પ્રોફેસર મેકડોનલ પિતાના “સંસ્કૃત સાહિત્યનો in the domain of narrative literature, ઇતિહાસ” (History of Sanskrit Literture) the high importance of the Jain litera. - પ્રકરણ ૧૪ ‘વાતો અને કહાણીઓ'માં સુture will soon appear even to the Ratત સંબંધી નીચે પ્રમાણે જણાવે છે:-[જુએ blindest eyes. રા, મોહનલાલ દવે કૃત ભાષાંતર ૫. ૪૯૭.] કે Page #215 -------------------------------------------------------------------------- ________________ શુક્સપ્તતિ અને શુબહેત્તરી (સુડાબહેતરી) ૧૫૫ “એજ પ્રકાર (તારુતિ , fસ- શામળભદ્દે સુડાબહોતરી ગુજરાતી પદ્યમાં સં. ૧૮૨૧ સન કરિા જેવો) ત્રીજો ગ્રન્થ શુ તિ માં રચી છે તે સંબંધી ટુંકામાં જોઈ લઈએ - (સડા સિત્તરી) એ નામનો છે. એ ગ્રન્થની વાત તે પહેલાં શારદાની સ્તુતિમાં પિતાને વિષે એવી છે કે એક સ્ત્રીને પતિ પરગામ ગયો હતો તે જણાવે છે કે “શિવનો સેવક શામળે, કીધો પંડિદરમ્યાન તેની સ્ત્રીને પરપુરૂષને સંગ કરવાની ઇચ્છા તરાય'. પછી ગણપતિની સ્તુતિ કરે છે; કૃષ્ણની સ્તુતિ થઈ આવી. એના પતિને પાળેલો પોપટ ઘણો કરે છે તેમાં નરસિંહ મહેતાને પણ ઉલ્લેખ કર્યો હોશિયાર હતો તેની એ સલાહ લે છે. એ પિપટ છે કે “નરસીયાને હાર, દીધે ગાતામાં ગાણું'. ત્યાર પિતે જાણે પેલી સ્ત્રીને વિચારની વિરૂદ્ધ ન હોય પછી રામચંદ્ર, અન્નપૂર્ણાની પ્રાર્થના કરી આ વાર્તા તેવી રીતનું બતાવે છે, પણ એવાં કર્મ કરવામાં રચવાનું કારણ જણાવે છે !કેટલું જોખમ રહેલું છે તે તરફ પેલી સ્ત્રીનું એ લક્ષ કવિ કહે શુક બહેતરી, આણી મને ઉલ્લાસ, ખેંચે છે; અને ગુંચવણને પ્રસંગે ફલાણીએ પોતાની પરાક્રમ પુરૂષ પ્રકૃતિ તણા, શિવ ઉમિયા સંવાદ. ૨૭ જાતનો જેવી રીતે બચાવ કીધો હતો તેવી રીતને ચાતુર નર ચહા દેશમાં, ચાતુર શિરોમણી ચાલ, બચાવ કરતાં આવડે એમ ન હોય તો કોઈ પુરૂષને સ્ત્રી ચરિત્ર શોભા ઘણી, ખરી વાતને ખ્યાલ. ૨૮ મળવા જવું નહીં એવી રીતનું તેની પાસેથી વચન શામળ કહે સંક્ષેપમાં, કવિતા કેરા કામ, લે છે. તે ફલાણીએ કેવા પ્રકારની મુશ્કેલીમાં કેવી બત્રિશ લક્ષણ બુઝશે, હોંશીને મન હામ. ૨૮ રીતે પોતાની જાતનો બચાવ કર્યો હશે તે વિષે એમાં અર્થ છે અવનવા, ગુરૂ છે એ ગ્રંથ, જિજ્ઞાસા થવાથી તે સ્ત્રી એ વિષેની વાર્તા કહી નિચ જનતે નિંદા કરે, પુરાણુ પરાક્રમ પંથ. ૩૦, સંભળાવવાને માટે પોપટને વિનંતિ કરે છે અને ગુણવંત દુધ ગવરી તણું, તત્વજ આપે તરત, પિપટ પછી વાર્તા કહે છે. પણ જ્યાં આગળ શું કો દુધ દહીં કો તક લે, કે માખણ કે ઘત. ૩૧ ચવણનો પ્રસંગ આવે ત્યાં સુધીનીજ વાર્તા એ કહે મુખ મમતા કરે માનવી, ગુણહીણ લે ગર્ક, છે, અને પછી તે સ્ત્રીને એ પૂછે છે કે “ આવી પંડિત જનને પ્રિય છે, નીંદક જનને નર્ક. ૩૨ ગુચવણને પ્રસંગે પેલી સ્ત્રીએ શું કરવું જોઈએ ?” આને ઉત્તર તે સ્ત્રીથી નથી આપી શકાતે એટલે પછી પોતાનો અને પિતાના આશ્રયદાતાને પોપટ તેને કહે છે કે “આજની રાત હમે ઘરમાં પરિચય આપી પિતાની આ વાર્તામાં શું છે તે ટુંકમાં રહે તે હું હમને એનો ખુલાસો કહે.આવી રીતે આ રીતે આપે છે :સિત્તેર દિવસ નીકળી જાય છે, એટલામાં તે સ્ત્રીનો શુક બહેતર શિરોમણી, ચતુરાને ચિત ચાલ, પિયુ પરદેશથી પાછો પધારે છે.” મોટા માણસ મહિપતી, માને તેમાં માલ; ઉત્તરને પ્રતિ ઉત્તર, જાર તણો વિજાર, આ પર જે પુસ્તકો પ્રકટ થયેલ છે તેનું છેવ ગુણ અવગુણુ ગ્રાહક ધણ, પંડિત કરે વિચાર. ટમાં ટિપ્પણુ છે કે:-“શુકસપ્તતિ પ્ર૦ આર. સ્મિટ ભાગ્યાનું સાજું કરે, કલંકનું અકલંક, લીઝિક ૧૮૯૩; મ્યુનિચ ૧૮૯૮; ભાષાંતર, કીલ કથીરનું કંચન કરે, વાળે આડે આંક. ૧૮૯૪; સ્ટટગાર્ટ ૧૮૯૮.” શાહ નરને તસ્કર કરે, તસ્કરને કરે શાય(હ) ગૂજરાતી પદ્યમાં પૂર્ણિમા ગચ્છના ગુણમેરૂસૂરિ જળને સ્થાનિક સ્થળ કરે, રંકને કરે રાય. શિષ્ય રત્નસુંદરસૂરિએ સં. ૧૬૩૮ના આશે શદિ ઓલવી નાખે અગ્નીને, વાળી નાંખે વહેર (ર) પંચમીને સોમવારે ખંભાતમાં શુકબહેતરી કથાને એક વચને અમૃત કરે, જે હેય ઝાઝું ઝેર. ઉદ્ધાર કર્યો છે. આ જૈન કવિ અને તેની આ કથા ચદ વિદ્યાથી ઘણી, વિજાર વાત વિવેક, સંબંધમાં કહીએ તે પહેલાં જનેતર પ્રસિદ્ધ કવિ પંડીત જન એ પારખે, ન્યાવટ શાહવટ નેક, Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈનયુગ પષ ૧૯૮૪ આ શામળભટ્ટની આ કથા માટે બહુ લખાય અનીતિથી ભરપુર છે. શામળનો આ દોષ સાવ તેમ છે, પણ ટુંકામાં કાર્તિક ૧૯૮૪ ના તાજા બધાનાં લક્ષ બહાર ગયે છે એવું નથી, પણ કોઈએ કૌમુદી'માં રા. ડોલરરાય રંગીલદાસ માંકડે “સુડા- સખ્ત ભાર દઈને આ વિષે લખ્યું હોય એમ જાણુમાં બોતેરી, એ નામના લેખમાં જે લખ્યું છે તે નથી. માટે વાત બરાબર મન ઉપર અસર કરે તે અત્રે જણાવીશું. વાસ્તે અહિં એક વાર્તાને સાર ટુંકમાં આપું છું. શામળ તે બધા કરતાં ઉઘાડી રીતે નીતિનાં એક સુતારને પિતાની સ્ત્રી બાબત શંકા થઈ અને તેની પરીક્ષા કરવાના હેતુથી તેણે તેને કહ્યું, તરવનું ભયંકર ઉલ્લંઘન કરે છે. વાર્તામાં એકજ હું આઠ દિવસ સુધી બહાર ગામ રહીશ.” પછી પ્રશ્નની બે બાજુ ઘણે ભાગે ચર્ચાય અને ઘણી તે બહાર ગયો. સ્ત્રી પણ સાંજે જ્યારે પાણી ભરવા વાતોમાં જેમ અનીતિની વાત હોય છે તેમ નીતિની ગઈ ત્યારે એક યુવાનને (આવા યુવાનનું પનઘટ વાતો પણ હોય છે. આવી વાતેનો હેતુ તે ફક્ત પ્રિયસ્થાન હતું એ તે જાહેર છે) સંકેત કરી તેડી એવો જ હોય છે કે એ વિરોધથી લોકોની આંખ આવી. સુતાર, તે પહેલાં છાનામાના ઘેર આવી, ઉઘાડી, તેમને સાચે રસ્તે દેરવા; પણ શામળની ખાટલા નીચે સંતાઈ ગયો હતો. તેણે બધું જોયું. ઘણી વાતમાં તે તેવું જરા પણ નથી, અનીતિની ફતેહ થયેલી પણ તેની ઘણી વાર્તામાં દેખાય છે અને પણ પેલી સ્ત્રીને કોઈક રીતે, સુતાર ઘરમાં છે એ સંશય પડ્યો એટલે તે પેલાને કહેવા લાગી, “આજ આવીજ વાર્તાઓ માટે મહારે વાંધે છે. જોષીએ આવી મને કહ્યું કે આજ મધ્યરાતે તારો નીતિને નેવે મૂકીને જે કોઈ વાર્તાની શરૂઆત પતિ મરી જશે. મેં તો કરગરીને તેને ઉપાય થઈ હોય તે તે “સૂડાબહોતેરી'ની છે. પહેલેથી છેલ્લે પૂછયે. તેણે આ દેખાડો એટલે મારે આમ કરવું સુધી પિપટ જારી વિદ્યાની ખરાબી કહી, તરત તે પડયું છે.” આ સાંભળી સુતાર તે બિચારો સ્ત્રીના ખરાબીમાંથી ને મુશ્કેલીમાંથી કેમ બચવું એને માટે ઉપકાર તળે દબાઈ ગયો હોય તેમ મરણ સુધી ફરી વિજારી વિદ્યા શીખવે છે. આમાં એક વેપારી એવી શંકા મનમાં લાવ્યોજ નહિ. પરદેશ જાય છે અને પોતે એક પિપટ અને મેનાં “ આજ પ્રકારની દરેક વાત છે, અને ગમે તેવો પાળ્યાં છે તેને કહેતો જાય છે કે તેની સ્ત્રીને આડે વાંચનાર હોય તે આવી વાર્તાને સાહિત્યમાં રસ્તે જવા ન દે. હવે સ્ત્રી તે પતિ ગયા પછી તર એક ક્ષણવાર પણ ટકવા દેવામાં પાપ ગણે. હું તો તજ વિહવળ થઈ, અને રાતે પોતાનું મન શાન્ત પુસ્તક જરૂર બાળી નાંખ્યું. માત્ર આવાં પુસ્તકો પણ કરવા બહાર જવા લાગી. તે વખતે પોપટે તેને સમ- હતાં એટલું ન ભૂલવા માટે થોડીક પ્રત કેઈક જાવીને એક વાર્તા કહી અને તે દિવસ માટે રોકી. પુસ્તકાલયમાં સચવાય તે ભલે. જો કે એવી જરૂર આમ ૭રે વાર્તા કહી. દરેક વાર્તામાં પહેલા ભાગમાં પણ બહુ ઓછી. ” કેઈક સ્ત્રી, પતિની આંખમાં ધૂળ નાંખી, જાર સાથે એક જનેતર વિદ્વાનનું જેનેતર કવિ શામળભટ્ટ રમે છે અને અંતે પતિ અથવા તેનાં સગાં તે નારને સંબંધી પોતાનું પ્રામાણિક કથન ઉપર જણાવ્યુંજાર સાથે જોઈ જાય છે; અને બીજા ભાગમાં એ પ્રસિદ્ધ રસિક નાગર કવિ નર્મદે પણ એક સ્થળે ઓ પિતાની એ વર્તણુકને એવી રીતે ફેરવીને સમ જણાવ્યું છે કે “ શામળભદ્દે કેટલીક વાર્તાઓ ન જાવે છે કે પિતે કેમ જાણે પતિ માટે અથવા તો લખી હોત તો સારૂ.” છતાં એટલું તે સ્વીકારવું સગાં માટેજ એમ કરતી હોય ! દરેક વાત આમ પડશે કે શામળભદ્ર વાત બહલાવી તેમાં રસ પૂરવાનું * આ વેપારી માટે શિવસેવક શામળભટ્ટ વિપ્રને કાર્ય સુંદર રીતે કરી શકતા. ભાષા પર ભારે કાબુ કવિ સુર' રા ા .. ઈ ન મળે તે વિસા શ્રીમાળી વાણીઓ, જિન ધર્મ હતો. ગદ્ય લખવું સરલ તેમ તેને પદ્ય લખવું તેવું જુગતે જાણીએ ” મળે. સરલ હતું. સામાજિક ચિત્ર આબેહુબ ચીતરતા. Page #217 -------------------------------------------------------------------------- ________________ શુકસતિ અને શુબહેત્તરી (સુડાબહેતરી) ૧૫૭ હવે ઉપરોક્ત જૈન કવિ રત્નસુંદરસૂરિની “શુક આપવાનું પુણ્ય હાંસલ કરી શકશે. અમે તે બને બહેતરી ' લઈએ. જા કવિઓ હમેશાં અમુક સ૬- તેટલી સંશોધિત કરી જેયુગના દરેક અંકમાં ખંડશઃ ગુણનું પ્રતિપાદન કરે છે. નીતિને શામળભટ્ટ માફક આપીએ એવી સૂચના થઈ છે; અને તે પર ટિપ્પણી કદિપણું નેવે મૂકતા નથી, પણ તેને અખંડપણે કઠિન શબ્દાર્થની જન સાહિત્ય રસિક ગ્રેજ્યુએટ ડે. બતાવી તેનો વિજય સિદ્ધ કરે છે અને અનીતિનો મોતીલાલ સંઘવીએ તૈયાર કરી આપવાનું માથે લીધું સર્વદા પરાજય એ રીતે સૂચિત કરે છે. ધર્મ જય છે તે માટે તેમને ધન્યવાદ આપીએ છીએ. તે ટિપણું ને પાપે ક્ષય' એ સૂત્રમાં સનાતન સત્ય ભર્યું છે. પણ જોઈ સુધારી આનું પ્રકાશન થાય તો નીચે આ રત્નસુંદરકત શુકબહેતરી અપરામ રામ- મૂકવાનું બની શકશે. મંજરીની સં. ૧૮૫૭ માં લખાયેલી પ્રત પરથી રત્નસુંદરની બીજી કૃતિઓ:-(૧) પોપાખ્યાન ઉતારેલી નકલ ગોધરાથી મુનિમહારાજશ્રી સંપત 3 ચેપ રચ્યા સં. ૧૬૨૨ આસો સુદ ૫ રવિ, સાણુંવિજયજીએ મોકલાવી છે. તેમાં અનેક શુદ્ધિઓની દમાં–જુઓ જૈન ગૂર્જર કવિઓ પૃ. ૨૩૦; (૨) જરૂર છે કે જે આ ગ્રંથની બીજી હસ્તલિખિત પ્રતો સાત વ્યસન પર ચેપી રયા સં. ૧૬૪૧ પિશ મળે તેજ-અને વિશેષ શુદ્ધ સંસ્કરણ તે જેમ શુદ ૫ રવિવાર ખંભાતમાં, અમારા જોવામાં આવી છે. પ્રાચીન હસ્તલિખિત પ્રત મળે તે પરથી-થઈ શકે તેમ છે, જાણવામાં આવેલી પ્રતા નીચે પ્રમાણે છે:- તેમણે પોતાના પરિચય અમ કરાવ્યા છે કે ૧. રાજકોટ નાનચંદજી યતિના અપાસરામાં ; પૌમિક ગચ્છમાં થયેલા ગુણમેરિના પોતે શિષ્ય સં. ૧૮૪૦ માર્ગ. શુ. ૭ રવિ ધ્રાફા મધ્યે લખેલી છે અને સૂરિપદ પિતાને લગાડેલું હોવાથી તે પણ ગુણમેરના પટ્ટધર આચાર્ય હતા. પર્ણમિક ગુણમેરૂ પ્રત છે. સૂરિના પ્રતિષ્ઠા લેખો સં. ૧૫૮૮ બુ. ૧ અને સં, ૨. સં. ૧૭૫૦ ના વૈશાખ સુદ ૧૪ શનિવારે ૧૫૮૧ ને બુ. ૨ માં મળે છે તે પૈકી પહેલામાં જશનગર મળે લખેલ પ્રત ઉદેપુરના યતિ ચેતનસાગરજીના ભંડારમાં છે. પત્ર ૧૧૦. તેમને સૌભાગ્યરત્નસૂરિના પટ્ટધર જણાવ્યા છે. ૩ અમદાવાદના ડહેલાના અપાસરામાં છે. રત્નસુંદરસૂરિએ આ સુડાબહોત્તરીની ચોપાઈ (મારો “જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ.૨૩) મૂલ સંસ્કૃત સુરક્ષતિ પરથી અનુવાદ કરીને કરી આ સિવાય ૪૭ પત્રની એક પ્રત સા બહતી જણાય છે. મૂલ જોઈને તેમાં પોતે નવીન તત્વ કથા એ નામની મારવાડી ભાષામાં ગદ્યમાં ઉત્તર શું દાખલ કર્યું છે, શામળ ભટ્ટની સુડાબહેનરીની અક્ષરે લખેલી કુલ ૪૭ કથા વાળા સં. ૧૭૮૫ ના , કથાઓ અને તેની કથાઓ વચ્ચે કયાં કયાં સામ્ય આસૂ સુદી ૧૧ દિને બુધવારે પાલિકા મથે લખેલી છે તે, તેમજ બીજી કેટલીક બિનાએ આ ચોપાઈ પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટયૂટમાં છે. નં. ૧૪૭૧/૧૮૮૭ આખી પ્રકટ થઈ જાય પછી જ આપી શકાય તેમ –૯૧ આ પણ આ લોકકથા સાહિત્યના કાર્યમાં છે. આ સુડાબહોત્તરી આ બંને કવિઓ સિવાય કામ લાગે તેમ છે. અન્ય બીજા કવિએ રચિત જોવામાં કે સાંભળવામાં આ સર્વે તેમજ તેની બીજી પ્રતો જ્યાં જ્યાં આવતી નથી. આ સંબંધમાં જેટલું સાહિત્ય હેય હોય ત્યાં ત્યાંના તેના માલેકે-રખેવાળે અમને ઉછીની તે સર્વ અમોને પૂરું પાડવામાં યા તેનું સ્થળ બતાઆપવા કૃપા કરશે તે અતિ ઉપકાર થશે અને એક વવામાં જે મહાશય કૃપા કરશે તેમના ઉપકૃત થઈશું. કથાને સુંદર રીતે ઉદ્ધાર કરવાના કાર્યમાં સહાય તંત્રી, [તા. ક. ઉપરનું લખાયા પછી ગત ડીસેંબરની ૨૮ મી તારીખે પાલણપુરના ડાયરાના ભંડારના બે દાબડા જોયા. અને ત્રીજામાંથી મુનિ ધીરવિજયની કૃપાથી બે પ્રત શુકબહેતરીની મેળવી. તેમાંની એક પધમાં ઉક્ત રત્નસુંદરકૃત છે અને બીજી ગદ્યમાં સં. ૧૮૦૫ માં લખાયેલી પુરૂષોત્તમદાસ પુત્ર દેવદત્ત અવદીચ બ્રાહ્મણની છે, કે જે ગદ્યને સારે નમુને પૂરો પાડે છે, આ સંબંધી સર્વ સાહિત્ય મળે ધણું લોકસાહિત્ય સંબંધી મળી શકશે તંત્રી.] Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પષ ૧૯૮૪ જૈનયુગ બસ ધુની બને! જેના જીવનમાં ધુન નથી, તેના જીવનમાં જીવન યુવાન મિત્રો ! નથી-આનંદ નથી. તમારામાં ધુન છે, તમે ધ્રુની થવાના છે તે ધુન વિનાનું જીવન એટલે નિરાશા અને હતાશા. સાચું. સમાજ તમારી ધુનની પાટુ સહન કરે ધુનનો નાશ એટલે જ મૃત્યુનો પાશ. પણ તમારી એ ધુન પાછળ એ મહાન ઉદેશ પારણુમાં પિઢતું બાળક પણ ધુનમાં અને ધુનમાં હોવો જોઈએ કે પાટુ મારે છે અને આનંદ પામે છે. “તમારે સમાજના દીવા થવાનું છે, તમારે સઆથીજ ધુન માનુષી સ્વભાવ છે. યુવાનો તેમજ માજને ઉદ્ધાર કરવાનો છે, તમારે સમાજ-માતા આનંદ પામે છે. તેમાં જ છે અને મરે છે. માટે સેવાનું મહાન વ્રત સ્વિકારવાનું છે. તેમજ તમારી યુવાનોના મગજમાં ધુન છે, યુવાનોના હૃદયમાં ધુન ધુન ગણાશે, નહિતર તેને ગાંડાઈ માની તમે ધુન છે, યુવાનેના પ્રત્યેક કાર્યમાં ધુન છે. સૌથી તિરસ્કરણીય બનશે એ ખચીત માનજે.' સ્વતંત્રતાના ધુની બંગીય યુવાનેએ શું નથી કર્યું? આથીજ ધુની થતાં પણ આવડવું જોઈએ. પિતાની ધુનમાં હજારો કારાગ્રહને મંદિર માની ધુનમાં સ્વાઈદતા ન જોઈએ. ધુનીએ આચાર, વિચાર, તેમાં સિધાવ્યા. એજ ધુનમાં સેંકડોએ ફાંસીને વર અને વાણી પર સંયમ કેળવે જોઈએ. માળ ગણી તે મારફત જીવન સમાધિ સાધી. , સમાજ-માતાના ધુની યુવાનો ! આથીજ યુવાને એટલા ધુની, ધુની એટલા યુવાને. ધુન વિનાના યુવાને યુવાન નથી. તેમનામાં તમારી ધુન એ માતા પ્રત્યેની સેવા વૃત્તિમાં આણવાની આજે આવશ્યકતા છે. પણ એટલું જરૂર યુવકત્વ નથી. જૈન સમાજને એવા ધુની યુવાનની જરૂર છે, વિચારજે કે “એ ધુન સમાજ-માતાની ચાકરી જેની પ્રત્યેક નાડીમાં વહેતું લોહી ધુનથી ઉકળતું કરતાં કાચરી ન કરી નાંખે, નહિતર એ ધુનમાં ગાંડાઈ છે, ધમાલ છે, અધમતા છે એમ લેખાશે.” હોય, જેના હૃદયમાંથી ધુનને જ ધબકારો નિકળતો હોય. એજ કારણે યુવાનોને સાચા ધુની થવા સમા પણ હા ! સમાજ એવા ધુની નથી માંગતી કે * જેની ધુન સમાજને પ્રદણઘાતક નિવડે. જનું નિમંત્રણ છે, કારણ ધુતી થવું એજ યુવાનો જીવનમંત્ર છે. માટેજ એક બાળક પોતાની ધુનમાં ને ધુનમાં માતાને મિત્રો ! ધુની બનો. સાચા ધુની બનો. તમારી પાટુ મારે છે. માતા તે સહન કરે છે કારણ એ ધુનમાં સમાજને આનંદ છે. સમાજને પિતાના બાળક તેની સેવા કરવાનું છે, એ બાળક તેના ઉદ્ધારની આશા છે. સમાજ તેમજ અહોભાગ્ય ઘરનો દીવો થવાનો છે, ઉદ્ધાર કરવાને છે-એ માને છે અને માનશે.. મહેચ્છાથી માતા પિતાના બાળકની પાટુ સહન ધુની - Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પ્રતિમાલેખ પ્રતિમાલેખ. (રા. ડાહ્યાભાઈ મેતીચંદ તથા રા. પોપટલાલ પુંજાભાઈ ગત પૃ. ૫ર થી સંપૂર્ણ. સિદ્ધચકો (સતના કલ્યાણ પાર્શ્વનાથના દેરાનાં). ૪૩. કાંઈ જતુ સિદ્ધચક્ર કારાપિત. ભ. શ્રી ૫૨. સંવત ૧૪૭૯ વર્ષ માઘ શદિ ૪ દિને વિજયલક્ષ્મિીસૂરિભિઃ પ્રતિષ્ઠિતમ. શ્રી ઉકેશ વંશવ કડુયા પુત્ર દાદા પુત્ર રણમલ શ્રા વકેણ ભાતક ગણુ યુતન પુત્ર મહીરાજ સદિતન સ્વ ૪૪. સંવત ૧૭૩૭ વર્ષ પિષ સુદિ ૧ દિને પુન્યાર્થ શ્રી આદિનાથ બિલ્બ કારિતમ પ્રતિષ્ઠિતમ પુષ્યા શ્રી નાથબાઈ પુત્રિયા થી ફૂલબાઈ શ્રી ખરતરગચ્છ શ્રી જિનરાજ સૂરિ પદે શ્રા .નાગ્ના શ્રી સિદ્ધચક્ર મંત્ર કારિત પ્રતિષ્ઠિત જિનભદ્રસૂરિભિઃ શ્રી મહોપાધ્યાય શ્રી યશોવિજયગણિભિઃ શ્રી વિજયદેવસૂરિગછે. ૫૩. સુરજવહુ નાના શ્રી (આસુદીના?) બિઓ કારિત ૧૯૭૯ વર્ષે પિષ સુદિ ૬ રૌ ભક્તિસાગર ૪૫. ૧૮૨૫ વર્ષે આશડ સુદિ ૧૫ માકશન સૂરિભિઃ સુત બેધલશાહ ભાર્યા ગુલાબ વહકયા શ્રી સિદ્ધ ૫૪. સંવત ૧૮૦૨ માગસર સુદિ ૧૩ ભાવચક્ર કારાપિત. દત્તા યાનમલ બાઈ શ્રી સંભવનાથ કારા, ૪૬. ભાઈશ્રી માણક શ્રી સિદ્ધચક્ર ભરાપિત, ૫૫. ૧ વિહરમાન પંદર ઈશ્વર સ્વામિ ૧૯૬૦ ૪૭. સંવત ૧૯૩૧ના વૈશાક સુદિ ૧૩ ભોમે ૫૬. ૨ છે ગુલાબબાઇના કહ્યા થકી પાનાચદ કરાપિત. ૫૭. સંવત ૧૮૧૫ ફાગણ સુદિ ૭ સોમ શ્રી ૪૮. સંવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સુદિ ૫ ચંદ્ર છે ૌતમસ્વામિ. મેટીમા બાઈ નાથી ચંચલના કહ્યા થકી પાનાચંદ કુશલચંદ કરાયા છે. ૫૮. ઈઢાણ શ્રી પાર્શ્વનાથ બિલ્બ શ્રી વિજ યદાન સરિભિઃ ૪૯. બાઈ નાથબાઈ પુત્રી કૂલબાઇ. (ભગવાનના નાના ચાંદીના પતરાં નં. ૨ છે.) ૫, સંવત ૧૭૮૦ વર્ષે વૈશાક સુદિ ૯ સેમ ૫૦. " " ) શ્રી સુરતી વાસ્તવ્ય; પ્રેમજી સવજી ભાર્યા નવિબાઈ. કેન શ્રી આદિનાથ બિલ્બ કારાપિર્ત પ્રતિષ્ઠિત તપશ્રી પંડળી પિળ, છે શ્રા જ્ઞાનવિમલ સૂરિભિઃ નેમિનાથનું દેરાસરજી. ૫૧. સંવત ૧૫૨૧ વર્ષે આષાઢ વદી ૬ દિને ૬૦. મા. શ્રી મુલાકધુ શુભ ભવતુ શ્રી પ્રાગ્વાટે શ્રેષ્ઠી સારજણભાર્થી-પાંચી–પુત્ર મણેરસીકેન ભાર્યા ગોમતી તૃત માણીક પ્રમુખ કુટુંબ ૬૧. સંવત ૧૯૮૦ વર્ષે વૈશાક સુદિ ૯ સોમ યુતન શ્રી વાસુપૂજ્ય બિલ્બ કારિતં-પ્રતિષ્ઠિત પરિ સુરદાસ ગંગાદાસ પુત્રિ નંદુબાઈ કે....શ્રી તપાગ છે શ્રી–બી-શ્રી. લક્ષ્મિ સાગર સૂરિભિઃ ચંદ્રપ્રભ મૂતિ કારાપિત પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી Page #220 -------------------------------------------------------------------------- ________________ વિજ્યપ્રભસૂરિભિ દે લ રિભિઃ શ્રી પૂજ ૧૨. જેનયુગ પષ ૧૯૮૪ શ્રી જ્ઞાનવિમલ ૬૯. સંવત ૧૮૦૨ માગશર સુદ ૧૩ ભૂગ શા જેચંદ પુત્ર શા ઝવેરમેન ચંદ્રપ્રભ બિલ્બ. ૬૨. સંવત ૧૭૩ વૈશાક સુદિ ૧૧ બુધે ૭૦ સંવત ૧૮૦૨ માગશર સુદિ ૧૩ ભેગુવા શ્રીમાળ જ્ઞાતિય...પદ્મપ્રભ બિમ્બ ક. ૫. શ્રી શા હેમચંદ ભાર્યાનેમનાથ. જ્ઞાનવિમલ સૂરિભિઃ ૭૧. સંવત ૧૮૦૨ માગશર સુદિ ૧૩ ભૂગુ ૬૩. સંવત ૧૫૨૫ વર્ષે જેષ્ઠ સુદિ ૧૩ મો ચંદ તનુ બાઈ રેવા ઝવેર શ્રી શાન્તિનાથ. " ઉપકેશ જ્ઞાતિય ચામુંડાગાત્ર શાજા પુસા ભાર્થી દાતુ ૭૨ સંવત ૧૯૮૫ વર્ષે વૈશાક સુદિ ૧૦ ર સુત પદમસી ભાર્થી ભુપાઈ સહિતેન આત્મ શ્રેયાર્થે સુરતવાલા શ્રીમાળી જ્ઞાતિય વૃદ્ધ શાખા શાહ માણેશ્રી સંભવનાથ બિલ્બ શ્રી.ગડે પ્રતિષ્ઠિત શ્રી કચંદ પુત્ર..શિતલનાથ બિલ્બ કારિત પ્રતિધનેશ્વર સૂરિભિઃ ષ્ઠિતં તપાગ છે. સૂરિભિ ! ૬૪, સંવત ૧૬૬૪ વર્ષે પિષ સુદિ ૧૦ શના ૭૩. સંવત ૧૮૧૫ વર્ષે ફાગણ સુદિ ૭ સામે વૃદ્ધ શાખાયા શ્રી શ્રીમાળી જ્ઞાતિય ગંધાર વાસ્તવ્ય વછર...અભિનંદન કારાપિત શ્રી અંચલગચ્છ ગામ વર્ધમાન ભાર્યા. ચિરાદે સુતગામ વજીયાકેન શ્રી શિતલનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિત તપા ૭૪. સંવત ૧૮૨૫ વૈશાક સુદિ ૧૨ ગુ. કા. ગ છે શ્રી વિજયસેન સૂરિભિઃ પુનમીયા ગ છે. અચરતબાઈ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કાર્તિ પ્રતિષ્ઠિત શ્રી જિનવાસ ૬૫. સંવત ૧૫૭૩ વર્ષે મહા વદિ બીજ રવૈ રવી સરિભિઃ (નામ બરાબર ઉકલતું નથી) (જિનસેમ વિભિ (ત ઓશવાલ જ્ઞાતિય લઘુશાખીય મં૦ સહજ ભાર્થી સઉભિઃ) આ પ્રતિમા પાષાણુની પ્રતિમા જેટલી પતલી પુત્ર મહારાજેન ભાય માલણ દેવી યુતન સ્વ. શ્રી છે અને તેની ફેણ તથા બાહુ વિ૦ ભાગો છુટા છે. શ્રેયસે શ્રી સુમતિનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિત શ્રી કેરેટ ગ શ્રી એમદેવસૂરિપદે શ્રી જિન ૭૫. સંવત ૧૭૭૩ વર્ષે શ્રીમાલી વૃદ્ધ શાખા સરિભિઃ નારકલીગ્રામ (નાદકલી બરાબર વં કશનજી વર્ધમાન ગદીતા પાબિલ્બ કારાપિત ચાતું નથી.) પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનવિમલ સુરિભિઃ ૬. શ્રી પાર્શ્વબિલ્બ પ્ર. ત. ૫. શ્રી વિજ ૭૬. સ્વસ્તિ શ્રી સંવત ૧૫૦૮ વર્ષે વૈશાક વદિ યસેન સૂરિભિઃ ૧૧ ર ઉમડ જ્ઞાતિય ઠ૦ વાગ્યે સુત ઠ૦ શા. ૬૭. સંવત ૧૭૭૩ વર્ષે વૈશાક સુદિ ૧૧ બુધે ઈયાત ઠ૦ સાયરનાસ્ના ભાર્યા બાઈ રહી સહિશ્રી સુરતિ બંદરે વા. લા. કેશવ ચુત કપુર ભાર્યા તેન કુટુમ્બ શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિબ્બે લકેન શ્રી વાસુપૂજ્ય બિલ્બ કા. પ્રતપગછે. કારિતું પ્રતિષ્ઠિત શ્રી વૃદ્ધ તપાગચ્છ ભટ્ટારક શ્રી શ્રી જ્ઞાનવિમલ સૂરિભિઃ વિજયતિલકસૂરિ પદે શ્રી વિજયધર્મ સૂરિભિઃ ૬૮. બાઈ લાડુ કેન શ્રી શાંતિનાથ. ૭૭. સંવત ૧૫૧ર વર્ષે પ્રા. ભ૦ દેવા ભાવ કરમાં પુત્ર ભા૦ રામાકન ભાઇ કપુરી ભ૦ પોપટ Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાલેખ ૧૬ ભાર્યાહાલી ભ૦ નિશલ વિણ દાદિ કુટુમ્બ ૮૫. સંવત ૧૮૧૫ વર્ષે ફાગણ સુદ ૭ સેમ યુનેન શ્રી કુથુંબિલ્બ કારિત પ્રતિષ્ઠિત તપાગચ્છ વૃદ્ધ શ્રીમાલી વંશે શા પુરૂષોતમ ભાર્યો અદલ વહુક્યા શ્રી રત્નશેખર સૂરિભિઃ વડગામ...વાસિના શ્રી ચંદ્રપ્રભુ બિલ્બ કારિત વિજયદેવસૂરિગછે. પ્રતિષ્ઠિત અંચલગ છે શ્રી વિજયસાગરસૂરિ. ૭૮ સંવત ૧૬૬૪ વર્ષે માગસુદિ ૧૦ દિને શને વૃદ્ધ શાખાયાં શ્રી શ્રીમાલી જ્ઞાતિય અહિમ ૮૬. સંવત ૧૭૬૧ વર્ષે વૈશાક સુદિ બીજ ગુર ભગર (નગર) વાસ્તવ્ય ૬૦ જેચંદ ભાવયજ સુરતિવાસી શ્રીમાલ જ્ઞાતિ વૃદ્ધ શાખા પ. કેશવ લદે નાસ્ના શ્રી સુવિધિનાથ બિલ્બ કા. પ્રશ્રી દાનબાઈ સુત પાકશર ભાર્યા હરૂલ વહુક્યા શ્રી વિજયસેનસૂરિભિઃ તપાગ છે. અભિનંદન બિલ્બ કારિત પ્રતિષ્ઠિત શ્રી (જિનવિજયગણિભિઃ ૭૮, સંવત ૧૮૦૨ માગશર સુદિ ૧૩ ભ્રગુ | (હજુ થોડી પ્રતિમાઓ બાકી છે કે જેના લેખો શ્રીમાલ જ્ઞાતિય મા ગંગાદાસ પુત્ર જગજીવનકેન શ્રી લેવાના રહેલા છે.) મુનિસુવ્રત બિલ્બ કારિત. સિદ્ધચકે. ૮૭. શાહ નાનચંદ ઉમેદચંદને પુત્ર શાહ ૮૦. સંવત ૧૮૧૫ ફાગણ સુદિ ૯ સોમ મગનલાલના પૂન્યાર્થે સ્વર્ગવાસ સંવત ૧૯૬૧ ના મુનિસુવ્રત બિલ્બ ફાગણ વદ ૪ પંડળની પોળ સુરત. ૮૧. શ્રી ધર્મનાથ બિલ્બ કારિત. ૮૮. નગીનભાઈર તનચંદ. ૮૨. સંવત ૧૮૧૫ વર્ષે ફાગણ સુદિ ૭ સોમ પ. મં. કાશીરામ નાપિમ કુંવર તપા. ૮૯. સંવત ૧૭૪૯ વર્ષે અષાડ વદિ ૫ ગુસ શ્રી કપુરકેશવ...ભાર્યા બાઈ ફુલ વહુ પેટ ભરાપિત્ત, ૮૩. સંવત ૧૮૨૫ માઘ સુદિ ૧૨ શુકરે વૃદ્ધ શાખાયાં માત્ર જ્ઞાતિય (નારામ)-કુંવર શ્રી અને ૯૦. સંવત ૧૯૩૦ ના આશવદિ ૧૩ ને જીતનાથ. શુક્રવાર શ્રી આ પટ ભક્તીનું કારણ જાણી શાહ કુશલચંદ ઝવેરચંદ પટેલ વિશા શ્રીમાલી ૮૪. સંવત ૧૮૧૫ ફાગણ સુદિ ૭ સેમતથા તલપદાના છોકરા પાનાચંદ-બહેન હરકેર સંભવબિસ્મ કારિત પ્રતિષ્ઠિત વિધિપક્ષે. કરાવ્યો છે, શિલાલેખ કે ધાતુલેખો ઉતારવામાં બહુ કાળજી અને ચોકસાઈ, તથા અતિશય પરિશ્રમ લેવામાં આવે તેજ તેને પ્રામાણિક અને વિશ્વસનીય ગણી શકાય. આ કાર્ય ઘણું શ્રમદ અને વિકટ છે. તે સંબંધી જ્ઞાન અને વાંચનકળા પણ આવશ્યક છે. તે તે પર ખાસ લક્ષ રાખી તેમાં નિષ્ણાત જનો પાસે આવા પ્રતિમા લેખ દરેક શહેર અને સ્થાનનાં મંદિરમાંથી ઉતરાવી લેવાય અને અમારા પર મેકલાવાય તે અમે આનંદપૂર્વક પ્રકટ કરીશું. તંત્રી, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈન યુગ પિષ ૧૯૮૪ અલભ્ય પ્રાભૂત ગ્રંથે. (લેખક–રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી B. A. L L. B. સેલિસિટર) [ જનયુગના પ્રથમ વર્ષમાં પૃ. ૮૭ અને ૧૨૭ ૫રને બે ખંડમાં “આપણું પ્રાત” એ નામને મનનીય અને શોધખાળથી ભરપૂર લાંબો લેખ સાક્ષર શ્રી મુનિ મહારાજ શ્રી કલ્યાણવિજયજીને પ્રકટ થઈ ગયેલ છે. તેની પૂર્તિમાં શ્રીયુત મેહનભાઈને આ નાનકડે લેખ કંઇકે વધુ પ્રકાશ નાંખે છે તેથી અત્ર મૂકે છે. તંત્રી.] નિર્વાણુ કલિકાની લેખકની પ્રસ્તાવનામાં કેટલાંક ૮ ૧૬ ૨૪. सुत्तं वित्ती तहवत्तियं च पावसुय अउणतीसविहं । લભ્ય અને અલભ્ય પ્રાભૂત સંબંધી ઉલેખ કરવામાં ૨૫ ૨૬ ૨૭ ૨૮ આવ્યો છે. ઉક્ત ઉલ્લેખને સાર એ છે કે પ્રાભત fધવ નદ વધુ ધનુર્વેદ સંકુર્તા સમય થી ભદ્રબાહુથી માંડી ઇસ્વીસનની બીજી શતા- અર્થાત-અષ્ટાંગ નિમિત્તનાં અંગોઃ-૧ દિવ્ય, દીના મધ્ય ભાગ સુધી હો, જુદા જુદા ગ્રંથામાંના ૨ ઉત્પાદ, ૩ અંતરિક્ષ, ૪ ભૌમ ૫ અંગ, ૬ સ્વર ઉલ્લેખો પરથી માલમ પડતા કેટલાક પાહુડે અથવા ૭ લક્ષણ, અને ૮ વ્યંજન; અને તે દરેક પુનઃ પ્રાભૂતનાં નામ “સિદ્ધ પ્રાભત”, “વિદ્યા પ્રાભૂત” ત્રણ પ્રકાર છે. ૧ “નિ પ્રાભૂત” “નિમિત્ત પ્રાભૂત” “પ્રતિષ્ઠા પ્રાભત” “કર્મ પ્રાભત”, “વિજ્ઞાન પ્રાભૃત” “કલ્પ પ્રાભૃત” (તે ત્રણ પ્રકાર) સૂત્ર, વૃત્તિ અને વાર્તિક; એ “સ્વર પ્રાત” નાટયવિધિ પ્રાભૃત” વગેરે છે. કુન્દ સાથે ગાંધર્વ, નાટય, વાસ્તુ, આયુર્વેદ), ધનુર્વેદ) મળીને ૨૮ પ્રકારનું પાપકૃત થાય છે. ૨. મુન્દ્રાચાર્યનાં પણ આઠ પ્રાભ મળે છે. પ્રથમ ચારને ઉલ્લેખ શ્રી ભદ્રેશ્વરની વિ. સંવત બારમા નિમિત્ત પ્રાભતને ઉપર ઉલ્લેખ કર્યો છે જેમાં શતકમાં રચાયેલી પ્રાપ્ત કથાવલિમાં “પાલિત ચરિ. નિમિત્તના આઠ પ્રકારનો સમાવેશ થતો હોવાથી ત”માં છે. તે જ પ્રમાણે પ્રાચીન પાલિત પ્રબંધમાં “કાવિયા” પયગ્નો જે નિમિત્ત નો ગ્રંથ છે, ઉલલેખ છે. કર્મ બાબતનો ઉલ્લેખ કર્મગ્રંથમાં છે. તેને નિમિત્ત પ્રાભતના અવશિષ્ટ અંશ તરીકે ગણકર્મગ્રંથ પરથી બીજું નામ “કષાય કાભૂત” એવું વામાં આવ્યો છે. સ્વરોદય સંબંધી ગ્રંથે પણ તેજ મળે છે. દિગંબરામાં એ નામનું પ્રાભૂત પ્રસિદ્ધ છે, પ્રમાણે સ્વર પ્રાભૂતના અવશિષ્ટ અંશ છે. સુત્ર વૃત્તિ કલ્પ પ્રાભૂતને ઉલેખ તથા વિદ્યા પ્રાભત અને તથા વાર્તિક એમ ત્રણ પ્રકારે આઠે નિમિત્ત સંબંધી શ્રત હોવાથી તેના વીશ પકાર ગણવામાં આવ્યા પ્રતિષ્ઠા પ્રાભૂત સંબંધિ અનુમાન શ્રી જિનપ્રભસૂરિના વિવિધ તીર્થકલ્પ અર્થાત કહ૫ પ્રદીપ પરથી છે. છે. એ ચોવીશે પ્રકારના નિમિત્ત બુતને નિમિત્ત સ્વર પ્રાભૂતનો ઉલ્લેખ ઠાણુગ સુત્રની ટીકામાં છે. પ્રાભૂત તથા સ્વર પ્રાભૂતાદિમાં સમાવેશ કરવામાં નાટયવિધિ પ્રાભૂતનો ઉલ્લેખ “રાયપણુ” સૂત્રની આવ્યો હતો. બીજા ગંધર્વાદિ પાંચ પ્રકારના કૃત માંથી “નાટય” શ્રતને નાટય વિધિ પ્રાભત, જેને ટીકામાં (સમિતિ અવૃત્તિ) પૃ. ૫ર પર છે. ઉલ્લેખ ઉપર કરી ગયો છું, તેમાં સમાવેશ કરવામાં હવે આવશ્યક સૂત્ર પૂ. ૬૬ (સમિતિ આવૃત્તિ) આવ્યો હતો. આ ઉપરથી અનુમાન થાય છે કે પર ટીકામાં સંગ્રહણિકારના નામથી પાપશ્રત દર્શા- તેજ પ્રમાણે ગાંધર્વ પ્રાભત વાસ્તુ પ્રાભૂત આયુઃ વનાર ઉલ્લેખનું અવતરણ કરવામાં આવ્યું છે કે- પ્રાભૂત તેમજ ધનુર્વેદ પ્રાભત પણ રચાયાં હશે. અને એજ વધારાનાં પ્રાતે હતાં એમ માનવાને કારણ अठ्ठ नियित्तंगाई दिव्युप्पातलि क्ख भीमं च। મળે છે. જેવી રીતે ચાર વેદના ઉપદે નામે આમંા સર વ@ા વંન ૪ તિવિર્દ પુ É ૧ યુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ તથા સ્થાપત્યવેદ ઉપયોગી Page #223 -------------------------------------------------------------------------- ________________ વિનેદના પત્રો ઐહિક વિદ્યાનું વર્ણન કરે છે, તે જ પ્રમાણે ઉત અંગ રૂપે હે “નિર્યુક્તિએ પછી રચાયેલી, પ્રાભતો પણ તેની ઉપયોગી અહિક વિધાનાં સંગ્રહ પરંતુ કાળને પ્રતાપે એવી તે શીર્ણ વિશીર્ણ થઈ રૂપે યોજાયેલાં એમ સ્વાભાવિક અનુમાન થઈ શકે. ગઈ છે કે આગમ-પંચાંગીમાં તેને સમાવેશ ન થયે વળી એમ પણ અનુમાન થાય છે કે વેદાંગ ઉપવે. એટલું જ નહિ પરંતુ તે વ્યાખ્યા રૂપે છે તેટલું પણ બહુ દાદિ ગણુ સાહિત્ય સમસ્તનો પ્રાભત ગ્રંથમાં સમા- થોડાજ જાણતા હશે. એવી જ સ્થિતિ “લિકાએ વેશ કરવામાં આવ્યો હશે. એ રીતે પ્રાભત વૈદિક સંબંધી છે. પરંતુ એ બને સંબંધિ વિસ્તૃત વિવરણ સાહિત્યની અસર તળે રચાયાં હોય એ પણ બહુ આવશ્યક હોવાથી તે બીજા કોઈ લેખ માટે રહેવા સંભવિત લાગે છે. આ દિશામાં શોધખોળ બહુ દઈશ. ઉપર જે પાપમૃત એમ નામ ઉક્ત સામે રસપ્રદ તથા નવીનજ અજવાળું પાડનારી થઈ પડ. હિત્યને આપવામાં આવ્યું છે તેને એટલો જ અર્થ વાનો સંભવ છે. થઈ શકે કે જે વડે પાપની સંભાવના હોય અને અત્રે એ ઉમેરવું જરૂરી છે કે મૂળ સૂત્ર પર જેની લોકમાં પ્રરૂપણ કે ઉપયોગ નિવૃત્તિપરાયણ “સંગ્રહણીઓ પણ વ્યાખ્યા સાહિત્યના પ્રાચીન જન માટે ઉચિત ન ગણાય. - - વિનેદના પગે. પત્ર ૫ મે, ર્યા કરે તે આપણે કયાં આરો આવે? ગઈ કાલેજ એમનો ટુંકે પત્ર હતો તેમાં આમ હતું , મુંબાઇ તા. ૨૨-૯-૧૯૨૫. તમારી બળવાખોર વૃત્તિ ખરેખર મને બાળી રહી ભાઈશ્રી રમેશ, છે. એક બાજુ બા બાપુની લાગણી દુઃખાતી જોતાં દિલ - તારી પત્ર મળ્યો-આનંદ. જરા રોકાયેલ હતા ગભરાય છે તે બીજીબાજુ સમાજને નૂતન જીવનની પ્રેરએટલે પત્ર લખવામાં કંઇક વિલંબ થશે. કુસુમ ણાઓ આપણે નહિં તે બીજું કેણું કરાવશે એ વિચારે હેનના લગ્ન બાબત તેં લખ્યું તે જાણ્યું. એમાં મન દુભાય છે. મારે હવે વધુ કંઈજ કહેવાપણું નથી રહેતું. આપણું વિદભાઈ, હવે મને વધુ ને બાળશે. આ ભયંકર સમાજમાં તે આવાં કેટલાંય લગ્નો થતાં હશે. અને વેગમાં મારા જેવી એક વધુનો તે શે હિસાબ? મારે કોણ જાણે કયારે થતાં અટકશે. સત્તરથી અઢાર દુઃખે તમે દુઃખી ન થશે, પરંતુ મારી દયા જરૂર ખાજે. વર્ષના સંસ્કારી કુસુમ બહેનને પેલા શ્રીમંત પરંતુ ભાભીને મારા પ્રણામ. ચાલીસથી પીસ્તાલીસ વર્ષના ત્રીજ વરની સાથે પર લી. શુતા જેવા પડે એ આપણું કમભાગ્ય નહિ તો બીજું શું? આ કમભાગ્ય માટે જેટલા એમના માતપિતા ભાઈ રમેશ, આટલેથી આપણને થોડું જ ભાન જવાબદાર કહી શકાય તેટલાજ બલકે તેથી પણ થવાનું હતું? એ જ્યારે વડીલો અને નાનકડાઓ વધુ કુસુમબહેનને હું જવાબદાર માનું છું. કેટલીઓ વચ્ચે સામસામે મિંટ મંડાશે, યા કોઈ સમાજ બાર ચૌદ વર્ષની કુમારીકાઓને આમ હડસેલાતી ખળભળાવી નાંખનારો સુધારક ખરી ખેતી પણ આપણે આપણું સમાજજીવનમાં જોતા હોઈશું. ધાંધલ મચાવવા બહાર પડશે ત્યારે આપણે લોકોની પરંતુ એ જોઈને તે જરા આંખો લાલ કરવાની આંખો ખુલશે. આવા પત્રો પાછળને વનિ અત્યાયા બેચાર અશ્રુઓ વહાવી આપણે બેસી રહેવાનું, રથી નિરખવાની એમને થોડી જ પડી છે? હશે. પરંતુ જે કુસુમબહેન જેવા પણ મનમાં જ કલ્પાંત હવે આ બાબત વધુ અહિં નહિ. મારી ધારણા Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈનશુગ પિષ ૧૯૮૪ મુજબ જ્યારે આપણી સામાજિક મુશ્કેલીઓને પણે સદંતર ઉખેડી ફેંકી દઈએ, અને બીજી બાજુ આપણે વિચાર કરીશું ત્યારેજ બધું કહેવાશે. આજની નવી દુનિયાને ધ્યાનમાં રાખી ઇતિહાસના હવે અત્યારે વિશેષ કંઈ નથી લખતો. આપણી પેલાં ઉજળાં ચિહાને ફરી વધુ જોરમાં જીવંત કરીએ મૂળ બાબતને આ પત્રમાં સ્પર્શ કરી શકાય એટલો તો હું એકખું જઈ શકું છું કે દુનિયાના હવે પછી સમય પણ નથી. લગભગ બાર વાગ્યા હશે, અને અસ્તિ ધરાવનાર ગણ્યાગાંઠયા ધર્મોમાં ધર્મ જરા થાકી પણ ગયો છું એટલે બેચાર દિવસ રહી પણ પોતાનું સ્થાન સારી રીતે જાળવી લે. ઇ. સ. નવોજ પત્ર લખીશ. પૂર્વેની પાંચમાં યા છઙ્ગ સંકાની દુનિયાને જે શ્રી બધાને પ્રણામ. મહાવીરના સંદેશ વગર આરો નહોતે તે પછી મને કહેવા દેજે કે વીશ યા એકવીશમાં સૈકાની આલમને વિનોદના યથાયોગ્ય. પણ એ સંદેશ વિના છુટકે નથી. જે આપણે દેવાળું પત્ર ૬ ઠે. કાઢીશું તે પછી રહ્યા સહ્યા બીજા ધર્મો મહાવીરના મહાન સંદેશને પિતામાં સમાવી લેશે અને દુનિયાને મુંબઈ તા. ર૭-૮-૧૯૨૫. નાશ થતો અટકાવશે. વહાલા ભાઈ રમેશ, મારો પત્ર મળ્યું હશે. ગયા પત્રમાં લખ્યા ભાઈ રમેશ! આપણા ઇતિહાસનું પ્રથમ ઉજળું મુજબ તારા પત્રની આ વખતે રાહ નથી જોતો. સત્ય તે આપણી સાધુ સંસ્થા. આ જમાનાનાં મને આ પત્રમાં આપણે જન ઇતિહાસના એકાદ બે પણ એ સાધુ સંસ્થાને વિચાર કરતાં ખરેખર પ્રિય સત્યને વિચાર કરીશું. પ્રથમ પત્રોમાં એક અનહદ આનંદ થાય છે. ખરું છે કે એ સુંદર કડવા સત્યની તે ઝાંખી કરી, અને તેમાંથી સહેજે વ્યવસ્થાને લાભ આપણને બહુજ ટુંક સમય મળે, કોઈને પ્રશ્ન થાય કે જે એ કડવું સત્ય બે હજાર પરંતુ તેથી મૂળ વસ્તુ થોડી જ મારી જાય છે ? લાંબો વર્ષના ઈતિહાસને પાને પાને ચાલુ નજરે પડ્યા સમય એ ઘટનાએ આપણા જીવનમાં પાઠ ન ભજવ્યો કરતું હોય તે પછી બીજા કોઈ ધર્મોની માફક જન તે એટલાજ કારણે કે પિલા કડવા સત્ય સાથે આને ધર્મ પણ આ દુનિયાના પટ ઉપરથી હતા ન હતા મેળ કેમ મળી શકે? ગમે તેમ પરંતુ એક સમયનું કેમ ન થઈ ગ? ઇતિહાસની કઈ સુંદર ઘટના આપણું એ ઉજળું ચિન્હ આપણે સહેજે કેમ ભૂલી ઓએ આજ લગી એને ટકાવી રાખ્યો? જઈએ? કુદરતના કોઈ અકસ્માતેજ આપણે જેનો એક એક કલ્પના કરો કે જેમાં ભદ્રબાહુ યા જંબુરહેવા નથી સર્જાયા–એ કડવા સત્યે તો ખરે- સ્વામી આપણી ધાર્મિક સંસ્થાને મોખરે પ્રભુ મહાખર એટલી ભયંકર રીતે આપણી ભૂત અને વર્ત વીરના પ્રતિનિધિ તરીકે પાઠ ભજવી રહ્યા હોય, અને માન જીવનને છિન્નભિન્ન કરી નાંખ્યું છે કે આવો એમના હાથ નીચે દેશમાં કેટલાય આચાર્યો, ઉપાપ્રશ્ન ઉદ્ભવ્યા વિના ન રહે. અત્યારે આપણે બાયો તથા અન્ય સાધુ સમુદાય પિતાની નિત જીવી રહ્યા છીએ એ એક સત્ય છે એમાં કોણ ના ફરજ બજાવી રહ્યા હોય. આ કલ્પનાના જંબુસ્વામી કહેશે? આટલું છતાં આ હડહડતું સત્ય પણ મને તે આપણી સમગ્ર સંસ્થાના પાપ અને એમના હાથ તે નવાઇ પમાડે છે. મારા દિલને થતું આ આશ્ચર્ય નીચેના આચાર્યો તથા ઉપાધ્યાય તે બીશપ અને અન્ય આપણું ઇતિહાસને ખુણે ખાંચરે ઢંકાઈ ગયેલી બે પાદરીઓ વિગેરે કહું તો કંઇ ખોટુ નહિ. કાઈ બી. ચાર ઉજળી ઘટનાઓ તરફ મારું ધ્યાન ખેંચે છે. સંસ્થાનો ચાલક તો એક જ છે જોઈએ એ તો અને એને વિચાર કરતાં મને થાય છે કે જે પેલા આપણે ત્યાં પ્રથમથી જ સ્વીકારાએલું. અત્યારની કડવા સણને આપણું અત્યારના જીવનમાંથી આ- માફક જુદા જુદા આચાર્યો પિતાની સ્વતંત્ર ટાળીએ Page #225 -------------------------------------------------------------------------- ________________ વિનોદના પત્રો જમાવીને તદન ખોટી ધાંધલ મચાવી છે તે અ- દીધેલો કે ભાગ્યે જ કોઈનું સાધુ અવસ્થામાંથી પતન વકાશ આપણી સંસ્થાની શરૂઆતમાં નહોતું. પ્રભુ થવાનો ભય રહે. મહાવીરના પ્રતિનિધિ જે કંઇ ફર્મવે તેથી લેશ પણ અત્યારની માફક તે સમયમાં કાઈ, દિવસમાં વિરોધી મા બીજા કોઈ પણ આચાર્ય યા સાધુ ત્રણ ત્રણ વખત આહાર માટે બહાર નહોતા પડતા, નહેતા લઈ શકતા. અને જે એક યા બે વખત આહાર માટે બહાર દરેક આચાર્યની આજુબાજુ પિતાનેજ શિષ્ય પડતા તે પણ બાપડા શ્રાવક શ્રાવિકાઓનું વધ્યું સમુદાય હાય એવી કોઈ ઘટના તે વખતે નહોતી. ઘટયુંજ વહોરી લાવતા. અત્યારે તો ખાસ આમંદરેક સાધુ જેટલા ભાવથી પિતાને દીક્ષા આપી હોય ત્રણ થાય, અને સમય સમયનો જુને વિવેક પણ તે આચાર્યને માનતા તેટલાજ ભાવ અને પ્રેમથી ન જળવાય. હાલમાં શ્રી મહાવીર પ્રભુના આચાબીજા આચાર્યો તરફ જોવાની એમની ફરજ મનાતી, રાંગ તથા શય્યભવસૂરિ સંપાદિત દશવૈકાલિક યા અને સહુ કોઈ એમ માનતા. કઇબી સાધુ, ધર્મને બીજા કોઈ પણ સૂત્રની પૂરી ગણના પણ ન થતી અંગે જેટલો વધુ અભ્યાસ કરતા તેટલી તેમની કદર હોય તેમ આપણા જેવાઓને તે લાગે એમાં નવાઈ વધ થતી. એમના હાથે થયેલાં ધર્મને અંગેનાં કાર્યો જ શી? ભાઈ, આ સ્થિતિમાં તો શારીરિક જીવનને સંઘ ભૂલતા નહિ. આ બધી વસ્તુની કદર કરતો સંઘ અંગેને આદર્શ પણ કેમ પ્રાપ્ત થઈ શકે? આમ આવા સાધુ સાધ્વીઓને ઉપાધ્યાય, પંન્યાસ, આ વસ્તુને ખરો આત્મા હણાય છે. કેવળ ઉઘાડા પગ ચાર્ય વિગેરે અધિકારોથી નવાજતો, અને તેમ કરો યા માથા રાખવામાં અને કેશલુછનમાંજ ગૈરવ પોતે કતાર્થ થતો. આમ ગમે તેટલા અધિકારો મળે નથી. કેટલી વાર મેં તો આપણા સાધુઓને પરંતુ છેવટે માન છે પ્રભુના એકજ પ્રતિનિધિને અન્ય અન્યધર્મીઓ પાસે અને બહારના બીજા આપવું પડતું, એટલે કોઈ પણ સાધુઆત્માને પોતાને વિદ્વાને પાસે આમ ગેરવ લેતા જોયા હશે, અને ઘણું ખરું અધિકારની લાલસા નહતી થતી. એમ ત્યારેજ મને થયેલું કે આપણે મુખ્ય વસ્તુ ભૂલી કઈ પ્રકારની ગાંડી લાલસા ન થવાથી એ મહા- ગયા છીએ. પ્રભુ મહાવીરનું જે બંધારણ આપણુંભાઓને કેાઈ ગામના સંઘોને કેડી, યા કે તે માંથી દુનિયાના આદર્શ સેવકે, અને સેવિકાઓ ઉભા ફાની માણસને પૈસા ટકાની લાંચ રૂશવતે આપી કરવા રચાએલું, તે બંધારણનો મૂળ હેતુ ઉંચો મૂકી અત્યારની માફક અધિકારો લેવાની ઘેલછા પણ ન. આપણે કેવળ એમાંજ મોટાઈ માનતા અને મનાહોતી થતી. વતા થઇએ તે એથી તાવિક લાભ ન થાય. આમ કેવળ પ્રભુના નાના મોટા સીપાઈ તરીકે ભાઈ રમેશ ! હવે વખતે તું મને કહીશ કે જ કામ કરવાનું હોય ત્યાં પોતાનું પુસ્તકાલય યા ‘વિનોદ ! આમ સાંકડું દિલ રાખી અત્યારના સાધુ જીવનને અંગે પિતાની સામગ્રીઓ વસાવવાનો તો જીવનના ખોચરાં તપાસવાં તે આપણા જેવાઓને વિચાર પણ કયાંથી થાય? સંઘના ભંડારોમાં પુસ્તકે તે શોભતું હશે ? આવો આહાર અને આમ એડવિગેરે જળવાય, અને દરેક વિદ્યાભિલાષી છવડો કાર વિગેરે કહેવું એ નવી દુનિયાના આપણને તે એનો ઉપયોગ કરી શકે. આમ હોય એટલે શ્રાવક- કેમ પાલવે ?” આમાં ખરેખર હું તારી સાથે મળતા ભાઈઓની પૈસા માટે ખુશામત પણ નહોતી કરવી જ છું. અત્યાર સુધી મેંતો આપણું ગત જીવનના પડતી. અને કોઈને આડાઅવળા પિતાને નામે પૈસા ઇતિહાસના પાનાઓમાંથી ઉજળું જે કંઇ મળી પણ જમે રહેતા રાખવા પડતા, દેશ અને કાળની આવે છે તે તારી પાસે રજુ કર્યું. અને સાથે સાથે પરિસ્થિતિ સમજીને અને સાધુ જીવનને પુરો વિચાર એ બધાની પુરતી સમજ માટે વર્તમાન જીવનને કરી પ્રભુ મહાવીરે સાધુઓ માટે આહાર વિહાર પણ બાજુમાં ઘટાવ્યું. એ વર્તમાન જીવનને પુર તથા બીજે પણ જીવનક્રમ એવી સુંદર રીતે ગોઠવી ખ્યાલ તે હવે પછી જ આવશે; અને એ બધું Page #226 -------------------------------------------------------------------------- ________________ જનયુગ પિષ ૧૯૮૪ તારી પાસે મૂક્યા બાદ હવે પછી ભવિષ્યની સાધુ સાધુ સાધ્વી બાબતોના કંઈ કંઈ કડવા અનુભવો સંસ્થા કેમ હોય તો આપણે દુનિયામાં આપણું પણ તને જણાવીશ, અને એ બધું જાણતે છતે બે સ્થાન જાળવી શકીએ તેને પણ વિચાર કરીશું. ચાર અબુઓ વહાવી આપણે બધાં વહે જઇશું. ભાઈ! ઈતિહાસના આ પ્રિય સત્ય બાબત હવે પ્રિય રમેશ ! આતે કેવી લાચારી? અરે ! પછીના પત્રમાં વળી વધુ કંઇ કહીશ. અત્યારે તો આને લાચારી પણ કેમ કહેવાય ? એજ ઉકળતી એટલુંજ કે ઈસ્વીસનની શરૂઆત પહેલાં કેટલાંય ઉમે આમાંથી કોઈ લ્યુથરનો જન્મ થાય તો તેમ વર્ષો અગાઉ આપણી સંસ્થાના એકના અનેક આ નવાઈ જેવું શું ? કુદરતના આવગમાં શું શું ગેવાને થયા અને ત્યાર બાદ દિન પ્રતિદિન વધતાં છુપાઈ રહ્યું છે તેને જ્ઞાની જાણે, બાકી અત્યારે વધતાં એક એવું પરિણામ આવ્યું કે અત્યારે ધણી વિમળા બહેનને પ્રણામ. ૫ત્ર તુર્તા લખજે. વિગરના ઢોર જેવી આપણી સ્થિતિ થઈ પડી છે. જ્યારે વર્તમાનને વિચાર કરીશું ત્યારે કમળાના વિનદના યથાયોગ્ય. એક વિચારણીય પ્રશ્ન. જન વિચારકે, હિતચિંતક અને આગેવાને માટે, [ પાટણના પંડિત પ્રભુદાસનો આ લેખ ઘણું વખતથી અમારી પાસે પડે, તે અવશ્ય પ્રકટ કરવા યોગ્ય છે એમ તેમનું મંતવ્ય હોવાથી અત્ર પ્રકટ કરીએ છીએ. તે પર ગંભીર ચર્ચાને અવકાશ છે તે સમાજ હિતૈષીઓ પોતાના પુખ્ત અને યોગ્ય વિચાર પ્રકટ કરશે. તંત્રી,]. ૧. હું અનેક વખત લખી ગયો છું કે જૈનસંધ મળશે કે જ્યાં હજુ બરોબર એ જ પ્રમાણે વહીવટ એ ધાર્મિક સંસ્થા છે. કોઈ કામ નથી. કેમ એ ચાલ્યા કરે છે. જે જોઈને આપણે ખુશી થઈએ. સમાજ શાસ્ત્રની દૃષ્ટિથી પાડેલ વિભાગ છે. તેને હજારો ગામો જેનોની વસ્તીવાળાં છે અને બધે કંઇ સંસ્થાને લગતા વિષયે અને ધારાધોરણો પણ છે. હાલનું બંધારણ દાખલ નથી થયું. તેમજ કેટલેક પરંતુ તેના ઉદેશે અને વિષયો કાગળ પર નથી, ઠેકાણે અંદર અંદર બખેડાન્મતભેદ હશે. તેમ છતાં છતાં છુટા છુટા અનુભવમાં અવશ્ય છે. શોધખોળ દરેક ગામમાં મતભેદ હશે એમ તે નજ માની શ. વિભાગદ્વારા તેને સંગ્રહ કરવામાં આવે છે તે કાય. એટલે એવાં આપણને ઘણાં ગામો મળી શકે સુસંગત રીતે ગોઠવી શકાય. કે જ્યાં બરાબર વ્યવસ્થિત સંઘ સંસ્થાને ધરણે બધો કેટલાક નિયમો શાસ્ત્રોમાંથી મળે. વહીવટ ચાલતો હોય, તેમજ એવાં આદર્શ ગામડાં કેટલાક વિષયે ચાલુ વ્યવહારોમાંથી મળે. પણ મળી આવે કે જ્યાં સુંદર નિયમોને સુંદર કેટલાક સામાન્ય નિયમો ભારતીય સંસ્કૃતિ ઉપયોગ પણ થતો હોય; એ બધી શોધ ઉપરથી અને આદર્શ માંથી મળી શકે. પણ ઘણું મેળવી શકાય. આ રીતે પ્રયત્ન કરતાં–આખી એ ધાર્મિક - ૩ મારો લખવા આશય એ છે કે એ સંઘ સંસ્થાને બંધારણ રીતસર કાગળ પર લેવું હોય તો સંસ્થા પોતાના ચાલ્યા આવતાં ધોરણે ચાલ્યા કરે, લઈ શકાશે. તેમાં મૂળનું પરિવર્તન ન કરવું પડે. તે સંસ્થાને ૨, છતાં હજુ સુધી, એ સંસ્થાનો વહીવટ તે ઉત્તેજન આપી જ્યાં જ્યાં એ સંસ્થા અવ્યવસ્થિત પરંપરામાં અવશેષ રહેલા નિયમો અનુસાર લગભગ થઈ ગઈ હોય ત્યાં વ્યવસ્થિત કરીને આખા પ્રતિચાલે છે, અને તે સંસ્થાના વહીવટકર્તાઓ પણ નિધિત્વવાળી એક મહા સંધ સંસ્થા તાજી કરવામાં લગભગ નક્કી જેવાજ છે. કેટલાક એવા પણ ગામે આવે તે શો વાંધ? Page #227 -------------------------------------------------------------------------- ________________ એક વિચારણીય પ્રશ્ન તાજી કરવાનું લખવાને એ ઉદ્દેશ છે કે હિમ- ૮ વિવાદાસ્પદ બાબતેને પદ્ધતિસર નિર્ણય કરજ એક લેખકભાઈએ લખ્યું હતું કે “ સંઘ નારી સંસ્થા. સ્થાનિક છે પણ બધા સંઘો પર વ્યાપક સંસ્થા એમ અનેક શાખા પ્રશાખામાં જુદાં જુદાં ખાહેતી માટે તેની જરૂર છે.” આ લખવામાં તે તાંઓ વહેચી નંખાય. ભાઈની ગેરસમજ થાય છે કારણ કે જૈન એટલે દરેક સંસ્થાની એકવાયતા રહે. પરસ્પર સંધોનાં કેટલાક કાર્યો સ્થાનિક તે હતાંજ, વિરોધી થવાને પ્રસંગ ન આવે. તેજ પ્રમાણે વ્યાપક કામો પણ હોય, તે અનિવાર્ય ૫ શ્રી જન સંધ સંસ્થાને વધારે મજબુત અને છે. અને વ્યાપક કામો કરવા માટે પણ કંઈ સાધન વ્યવસ્થિત કરવાનું હું નિચેના સંજોગોથી કહું છું. તે અવશ્ય હશેજ. એટલે પછી તે એક વ્યકિત કરે -૧ આ સંસ્થા શ્રી તીર્થંકર પ્રભુએ સ્થાપી છે. કે ઘણું વ્યક્તિઓ મલીને કરે પણ તે સંસ્થાજ -૨ આ સંસ્થા લગભગ અઢી હજાર વર્ષ જેટલી કહેવાય. તે પ્રાચીન છે. ખરી રીતે આનું સ્વરૂપ કેવું હતું તે આપણે -. આ સંસ્થાના વહીવટ હજુ ચાલતા જ જાણતા નથી પરંતુ તેવી વ્યવસ્થા ચોક્કસ હતી. તેને આવેલ છે. તાજી કરવી, એ મારો આશય છે. -૪ આ સંસ્થા કેઈપણ દુન્યવી સંસ્થાથી સ્વ૪ આ સંસ્થાને તાજી કરીને બાકીની બધી તંત્ર છે. મહિલા સાત સંસ્થાઓની નીતિ આ સંસ્થા પણ ઘડે, અને પેટા -૫ ગામે ગામ પ્રત્યેક જૈનનું પ્રતિનિધિત્વ તેમાં વ્યવહાર તે તે સંસ્થાને સંપી દે. ગોઠવાયેલું છે. -૧ શિક્ષણ પ્રચાર કરનારી સંસ્થા જેમાં વિદ્વાનેને પણ સ્થાન મળે. | -૬ તેના આગેવાનું નક્કી થયેલા છે છતાં નહેય -૨ આચાર વિસ્તારનારી સંસ્થા જેમાં ક્રિયા લ - ત્યાં યોગ્ય ગોઠવી શકાય. રુચિને પણ સ્થાન મળે. -૭ સાધુ સાધ્વી પણ આ સંસ્થાના અમલદારો -૩ મિકતનો વહીવટ કરનારી સંસ્થા. હેવાથી તેઓને પણ સેવા આપી શકવાની તક -૪ સાહિત્યરક્ષક અને વર્ધક સંસ્થા. રાખેલી છે. - ધર્મ પ્રચારક. -૮ બરોબર સંગઠન કરવામાં આવે તે ઘણુ - આંતર વ્યવસ્થા સંભાળનાર. મત મતાંતર પડે છે તેને તે સંભાવેજ ન રહે. -૭ બાહ્ય આઘાતમાંથી બચાવનાર. એટલે સાધુ સાધ્વીના વિખવાદનો પણ ભય ન રહે. -૮ યોગ્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપવું, અને અન્ય મતભેદ, વિચારભેદનો અવકાશ છેજ, ગ્ય પ્રવૃત્તિને અંકુશમાં રાખવી. -૮ મહાસંધ જે ઠરાવ કરે તે ગામના આગેવાન ૧ “ કન્વેન્શન અને સત્ય ” એ મથાળા નિચેના તરફ જાય અને આગેવાન ગામના જૈનોને જણાવી મારા પ્રશ્નને કોઈપણ વિદ્વાન ભાઈઓએ જવાબ કેમ નહિ દે. હજુ આ રીત કેટલેક અંશે માલુમ પડે છે અને આપ્યું હોય, તે મને સમજાયું નથી. એક ભાઈ (પર- જેનો માન્ય પણ કરે છે. સંધ શિવાયની બીજી સંમાણુંદભાઈ)એ જવાબ આપવા યત્ન કરેલો પણું મારી સ્થાના ઠરાવો તે અમુક માણસો માને કે ન માને દલીલને સ્પર્શ કરે તેવું હું તેમાં કંઈ પણ જવાબ એમ બને છે પણ સંધની જાજમ પર આગેવાનને જેવું ન જોઈ શકે. માત્ર એક જ દલીલ જવાબરૂપે ગણું તે ગણાય, તેવી મને મળી તેનો ટુંકો જવાબ આ લેખની હાથે થયેલો ઠરાવ માનવોજ પડે-તે વજલેપ ગણાય ૩ કલમના બીજા પેરેગ્રાફમાં મેં આપે છે. એટલે છે આ રીતે ચોક્કસ પ્રતિનિધિત્વ હજુ ચાલે છે તેને મારા એ બધા પ્રશ્નોનો નિકાલ વિદ્વાનોની સમક્ષ અનિ- ઉપયોગ થાય અને કોઇ પણ ખાતાને ગામેગામ કંઈ ર્ણિત રૂપે હજુ ઉભેજ છે, પણ ઠરાવ કરાવવો હોય તે મુખ્ય સ્થળે લખવાથી Page #228 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ પિષ ૧૯૮૪ અને મુખ્ય સ્થળેથી હુકમ છુટતાં બરોબર અમલ સંસ્થાની નીતિ પ્રમાણે ચાલે એટલુંજ જેવાનું. થઈ શકશે. -૧૭ સંધ, તીર્થ, શાસન એ વ્યવસ્થાપક એટલે જુદી જુદી સંસ્થાઓ માટે જુદા જુદા સંસ્થાના ભિન્ન ભિન્ન પરિસ્થિતિને લાગુ પડતાં પ્રતિનિધિત્વ ગોઠવવાની અને તેના વહીવટની પણ નામો છે. કડાકુટ મટી જાય છે. -૧૮ તેના નિયમે ગમે તેવી પરિસ્થિતિમાં -૧૦ દેશકાળ અને સંજોગે પ્રમાણે મુખ્ય જૈન ધર્મને બચાવી લે તેવા છે અર્થાત સનાતન સ્થળ, ઉદેશને વળગી રહીને ફેરફાર કરી શકે છે (દીર્ધકાળ નભે એવા) છે. એટલે વખતના વહેવા સાથે જે કંઈ સમયને અનુ- -૧૯ ચાલતી આવતી પ્રાચીન સંસ્થાને છેડીને સરી કરવું પડે છે તે સમયજ કરાવશે પણ તેમાં નવી સ્વતંત્ર સંસ્થા કે પરસ્પર વિરોધી ધોરણવાળા અંકશ એકહથ રહેવાથી વહીવટની સગવડ ઘણીજ સંસ્થા કરવાથી લાભ શ? કામ મહેનત, વ્યવસ્થા રહેશે. વિગેરે તો ગમે તે સંસ્થામાં કરવા પડશેજ, બે વસ્તુ -૧૧ અત્યારે પણ સંધ સંસ્થા વ્યવસ્થિત કર રહેવાથી સામાન્ય પ્રજાને કયે રસ્તે જવું? એ મુશ્કેવાની બાબતમાં કોઇનો મતભેદ પડશે જ નહિ. એટલે જ રહેશે અર્થાત કાયમ બે વર્ગ પડેલા રહેશે તેથી બહુમતિ ૫ણ સંધ સંસ્થાના પક્ષમાંજ આવશે. કદી એકત્ર થવાનો સંભવ ન માની શકાય એટલે -૧૨ અલબત્ત તેને બરાબર વ્યવસ્થિત રીતે ખરા સંસ્થા તે એકજ જોઈએ એમ કાઈ પણ કબુલ સ્વરૂપમાં મુકવામાં મુશ્કેલીઓ ઘણી છે પણ તેમ કરશે. હવે જ્યારે એકજ જોઈએ તે પછી પ્રાચીન કર્યા વિના બીજી રીતે તેટલી સફળતા પ્રાપ્ત થાય સંસ્થા છતાં તેને વ્યવસ્થિત ન કરવી અને નવી તેમ નથી. સંસ્થાની ખટપટમાં પડવાનું શું કારણ? નવી સંસ્થા આટલી મહેનત કરવાથી હંમેશા માટે સર- એટલે હું કેન્ફરન્સને ઉદ્દેશીને કહું છું. ળતા થઈ જાય છે. -૨૦ અર્થાત ૧૩ પ્રયત્ન કરવામાં આવે તે ચોક્કસ સાધ્ય ૧ કોન્ફરન્સ શબ્દને બદલે વ્યાપક નામ “મહાછે, તેની હું ખાત્રી આપું છું અને તેના ભાગે પણ સંધ” એવું નામ રાખવું. નિકળી શકે તેવાજ છે. ૨ અને તેનું પ્રતિનિધિત્વ, બંધારણ-વિચાલતું -૧૪ આ એકતા ભારે બળવતી થશે અને બહે આવે છે તેને જ તાજું કરવું. લામાં વહેલી થઈ શકશે માત્ર પ્રયત્નની જરૂર છે. ૩ પેટા નિયમ સમયને અનુસરીને કામ ચલાઉ -૧૫ સામાન્ય વર્ગને અને દૂર દૂરના ગ્રામીલ તરીકે જેવા ઠીક લાગે તેવા કરી લેવા. પ્રદેશોમાં આબાલવૃદ્ધ સ્ત્રી વર્ગને પણ સંઘનું નામ આ ઉપર લખ્યા તેવા અને બીજા અનેક પરિચિત છે. તેના પ્રત્યે ભક્તિ તથા પ્રેમ પણ છે કારણેને લીધે આ પ્રાચીન મહાન સંઘ સંસ્થાનો આ સંસ્થાને નામે તેઓ ગમે તે કરવા તૈયાર પણ વહીવટ વ્યવસ્થિત અને તાજો કરવામાં આવે અને થઈ જાય છે. માત્ર ગોઠવણને તાજી કરી સમયાનુ ભવિષ્યની પ્રજાના હાથમાં એવી સંગીન સંસ્થા કુળ ચાલુ કરવાની જ ઢીલ છે. મુકવામાં આવે છે જેને ધર્મની રક્ષા અને પ્રચાર -૧૬ હાલની ભિન્ન ભિન્ન કામ કરનારી જેટલી આજના કરતાં ઘણી સરસ અને વ્યવસ્થિત રીતે થઈ સંસ્થાઓ છે તે બધીને કામ ચાલુજ રાખવા દેવું; શકશે. એમાં કશો સંદેહ નથી લાગતું તેથી આ માત્ર તેને માટે મહાસંધ, કાર્યની નીતિ અને ધોરણ બાબત વિચાર કરીને રીતસર ચર્ચા શરૂ કરવી ગોઠવી આપે એટલે તે શાખા પ્રશાખા રૂપે ગોઠવાઈ વ્યાજબી ધારી વિચારકે, હિતચિંતક અને આગેવાનોજશે એટલે સંસ્થાઓ છે તેના કરતાં જુદી નવી ની સેવામાં સાદર રજુ કરું છું. કાઢવી પડશે તેમ નથી નવી. સંસ્થા નિકળે તે મુખ્ય પ્રભુદાસ બેચરદાસ પારેખ, પાટણ Page #229 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નૈધ વિવિધ નોંધ. (કૅન્ફરન્સ ઑફિસ પરિષદ્ કાર્યાલય તરફથી). ૧. ઉપદેશક વાડીલાલ સાંકલચંદને રિપોર્ટ પ્રચાર કાર્યને પરિણામે થએલા ઠરાવો-નવા આ સંસ્થાના એક ઉપદેશક મી. વાડીલાલ સાંક. ગામમાં જૈન તેમજ જૈનેતરની મીટીંગમાં જીવદયા લચંદ શાહે છેલા ત્રણ માસમાં ઉત્તર ગુજરાતને અને સંપના વિષયે પર ભાષણ આપતાં સારી કેટલાક ભાગમાં પ્રવાસ કરી સંસ્થાનું ઉત્તમ પ્રચાર અસર થઈ હતી, અને ધારાળા વગેરે કેમોએ કરાવી કાર્ય કર્યું છે અને તે જાહેર પ્રજાની જાણ માટે પ્રકટ કર્યો કે હિંસા કરવી નહિ. જે કરે તે સવાપાંચ રૂપીકરતાં અમને આનંદ થાય છે. આ ઉપદેશક સંસ્થાના આ મંદિરમાં આપે અને તેવી હિંસા કરનારને જના અને અનુભવી હોઈ દરેક સ્થળે વિવિધ વિષયો પકડી કાઢનારને સવા રૂપીઓ આપો. તે ઠરાવ પર ઘણીજ આકર્ષક શૈલીથી ભાષણ આપી શ્રેતા- કરવામાં આવ્યો હતો. નવાગામ વગેરે આઠ ગામના વર્ગ પર સચોટ છાપ પાડી સંસ્થાના ઉદેશાનુસાર લોકોએ ઠરાવ કબૂલ રાખ્યો છે. શ્રી સાંતેજના પ્રચાર કાર્ય કરી રહ્યા છે, ઘણે સ્થળે જન તેમજ સંધ તરફથી જણાવવામાં આવે છે કે કૅન્ફરન્સના જૈનેતરોની જાહેર સભાઓ સમક્ષ ભાષણો આપ્યાં હેતુઓ વગેરે પર ઉપદેશક મજકુરે ભાષણ આપ્યું હતાં. પ્રવાસ દરમીઆન તેઓ તા. ૨૫-૯-૨થી હતું અને ધર્મની ખરી લાગણીના અભાવ, હાનિ. અત્યાર સુધીમાં લગભગ ચાલીસ જેટલાં ગામોએ કારક રિવાજે જડવાલી બેઠા છે તે વિશે અસર જઈ કાર્ય કર્યું હતું. અને નીચે જણાવેલાં સ્થળોએ કારક ભાષણ આપ્યું હતું અને અમને સંતોષ થયે વ્યાખ્યાનો આપ્યાં હતાં. નવાગામ, નાયકા, ખરાંટી, હતિ. જીવદયાના વિષય પર એક જાહેર ભાષણ સચોટ સાનંદ, અમદાવાદ (અને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાતાં રીતે આપવામાં આવ્યું હતું. એક માસની રજા જોગવી હતી ) સેલા, ભાંડજ, ગામ આંગણજમાં ધાર્મિક તેમ સંપ વગેરે શીલજ, સાંતેજ, આંગણજ, ગોતા, મેસાણા, સવાલા, વિષયો પર ભાષણ આપ્યાં. અને આગેવાન શેઠ કમાણુ, કઢીઆર, લાછડી, ખરવાડા, કડા, ભાલક, ભીખાભાઈ લલુભાઈ ભાઈચંદ ઇલેકશનમાં ફત્તેહમંદ ગુંજા, ખાનપર, દેણપ, કલી, ઉમતા, જાસકા, નીવડતાં તેના માનમાં મેલાવો કરવામાં આવતાં મછાવા, મડાલી, લુણવા, મહેરવાડા, કડા, સીધપુર, તે પ્રસંગે પણ કેળવણીના પિપર ભા તે પ્રસંગે પણ કેળવણીના વિષપપર ભાષણ આપસોડા, વીઠડા, બલાદ, વગેરે. વામાં આવ્યું હતું. એજ રીતે ત્રણ ભાષણો આપ• ઉપરના દરેક સ્થળે સંસ્થાના ઉદેશાનુસાર હા- વામાં આવ્યાં હતાં. શેઠ અમથારામ ઓત્તમચંદ જાતે નિકારક રિવાજો દૂર કરવા સાધ, કેલવણી, સંપ, મહેનત કરી ઘર ઘર ફરી સુકૃત ભંડાર ફંડ એકઠું દયા વગેરે પૃથક પૃથક વિષ પર ભાષણે આપ્યાં કરી આ સંસ્થાને મોકલી આપવામાં આવ્યું છે તે હતાં. અને જાહેર મીટીગોમાં જ્યાં જનેતા અને બદલ તેઓને ધન્યવાદ આપીએ છીએ, હલકી કોમના શ્રાતા વર્ગોએ હાજરી આપી હતી અમદાવાદ-શાહપુર મંગળ પારેખના ખાંચામાં ત્યાં દારૂ નિષેધ અને જીવહિંસા નહિ કરવા સચોટ સં. ૧૯૮૪ના માગસર સુદ ૧૧ ના રોજ શાહપુર ભાષણો આપતાં તેવા લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. જીલાનો સદગૃહસ્થા થા બહેનોએ પસહ કરેલાં તે તેમાંના કેટલાકના ઠરાવો નીચે આપવામાં આવ્યા છે. વખતે ૫. ઉમંગવિજયજી આદિ ઠાણાની હાજરીમાં આ સિવાય સુકૃત ભંડાર ફંડની યોજના સમજાવતાં ગૃહસ્થ તેમજ મહારાજ શ્રી તરફથી અનુજ્ઞા મળતાં લગભગ દરેક સ્થળેથી શ્રી સંઘોએ પોતાના તરફથી ધાર્મિક બાબત પર તેમજ રૂદન કુટનના રિવાજ સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવી કંડ ભરાવી આપ્યું હતું. નાબુદ કરવા તેમજ કંદમૂળ વિગેરે ન ખાવા વિગેરે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈનયુગ પિષ ૧૯૮૪ વિષય પર દાખલા દલીલ સહીત અસરકારક વિવેચન નહિં કરવા દેરાએલાં છે. આ ભાષાની અસરથી કરવાથી ઘણાંઓએ રડવા કુટવા હાનિકારક રિવાજનો હાજર રહેલાઓ પૈકી, ઘાંચી, પટેલ, સુતાર, હજામ નિષેધ કરવા વિગેરેની બાધા લીધી હતી. વગેરેમાંથી કેટલાકેએ પરસ્ત્રી પ્રત્યે પોતાની મા બેન લાછડીમાં-ગામના મંદિરના ચોગાનમાં જાહેર સમાન દ્રષ્ટિ રાખી વર્નાન રાખવાની બાધા લીધી ભાષણો આપ્યાં હતાં. જૂદા જુદા વિષ પર વ્યા હતી. આમ ઉપદેશકદ્વારા બોધ ચાલુ રહે તો ઘણે ખ્યાનો આપ્યાં હતાં અને શ્રાતાઓ ઉપર ઘણીજ લાભ અમે માનીએ છીએ. કોન્ફરન્સને માન આપી ઉંડી છાપ પડી હતી. ગામ ખરવડાના આગેવાન સુકૃત ભંડારફંડ સંધમાંથી કરી આપ્યું છે. આવા શઠ વજલાલ વાડીલાલ મારફતે ગામમાં સાદ પડાવી કાર્યથી કોન્ફરન્સને તેમજ લાયક ઉપદેશકેને ધન્યવાદ જાહેર ભાષણ આપતાં હાનિકારક રિવાજો તથા આપી એ છીએ. '' દયા ધર્મના વિષયો પર ઠરાવ કરવામાં આવ્યા હતા. લુણવા –ના શ્રી સંધ તરફથી જણાવવામાં જનેતરોએ હાજરી આપેલી તેઓએ પણ પાપ ન આવે છે કે ઉપદેશક તરફથી “ મૂર્તિ પૂજવાથી કરવા અને દારૂ ન પીવાના ઠરાવો કર્યા હતા. થતા લાભ, અને અન્ય ધર્મમાં ન જવાની જે ગામ કામલપુર-જૈન અને અજેની જાહેર શિખામણે અમને મળી છે તે ઘણી જ સ્તુતિપાત્ર સભા મેળવી. કૅન્ફરન્સના હેતુઓથી વાકેફ કર્યા છે. તેમના ઉપદેશથી રૂદન કુટન નહિ કરવાના હાનિકારક રિવાજો થા ધાર્મિક અને વ્યવહા. ભાષણથી તે બંધ કરવા સંબંધે ત્યા લગ્ન પ્રસંગે રિક કેળવણી તેમજ શત્રજ્ય સંબંધી વિવેચન કર્યો ફટાણું ગાણ નહિ ગાવા સંબંધે ઠરાવ કર્યો, અને હતાં. શ્રી ઉમતાના સંધ તરફથી જણાવવામાં આવે તે ઠરાવથી વિરૂદ્ધ વર્તન કરનાર પાસેથી રૂ. ૧૫ છે કે “ અમને દરરોજ ભાષણથી ઉપાશ્રયસંધ આ- સવા દંડ લેવાને ત્યા તે રકમમાંથી પારેવાને દાણું વી જે આનંદ થયો છે તે અપૂર્વ છે. સંતોષથી નાંખવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જણાવીએ છીએ કે કૅન્ફરન્સને માન આપી, જેઓ | મહેરવાડા-માં પણ ઉપરોક્ત રિવાજો સંબંધ ઘેર હતા તેમની પાસેથી સુકૃત ભંડાર ફંડ લઇ. રૂ. ભાષણ આપતાં તે રિવાજ બંધ કરવા અને તે ૨૨-૧૨-૦ મજકુર ઉપદેશકને આપ્યા છે. અમને રિવાજથી વિરુદ્ધ વર્તન કરનાર પાસેથી રૂ. ૫ બોધ દ્વારા જે શિખામણ મળી છે તે અતિ લાભ સવા પાંચ દંડના લેવા ઠરાવ કરવામાં આવ્યો છે. આ કારી છે. ગામે કેળવણી વિષયક ઉપદેશની તેમજ પાઠશાળાની જાસકા-તાલુકે ખેરાળુના સંધ તરફથી જણા- જરૂરીઆત હોવાના કારણે એક પાઠશાળા સ્થાપન વવામાં આવે છે કે “આપની તરફથી કરતા ઉપ- કરવા તથા તેના નિભાવ માટે પાંચ વર્ષ સુધી અડદેશક શા. વાડીલાલ સાંકળચંદે આવી અત્રેના શેઠ ચણ ન આવે તેવું એક ફંડ ભરાવી આપવા ગોઠવણ નરોત્તમદાસ ભીખાભાઈ મારફતે ગામમાં સાદ કરવામાં આવી છે. સિદ્ધપુર તાબે સમાડામાં પણ પડાવી તમામ કેમ એકઠી કરી ભાષણો આપ્યાં જાહેર સભા ભરી વ્યાખ્યાન આપતાં ઠરાવો થયાં હતાં. ચર્ચાએલ વિષ નીચે મુજબ – હતાં, અને હલકી કેમો વાળાએ દારૂ બંધ કરવા ધાર્મિક નેતિક તેમજ કન્યાવિક્રય, બ્રહ્મચર્ય, બીજા વિગેરેની બાધાઓ લીધી હતી. ધર્મમાં નહિ જવા બાબત તેમજ મૂર્તિ પૂજવાથી ૨ યુનિવર્સીટીને અભ્યાક્રમ અને અર્ધમાથતા લાભ, ફટાણું નહિ ગાવા, રૂદન કુટન નહિં ગધી-આ વિષય પરત્વે અમારે જણૂાવવું જોઈએ કરવું-તેવા જાદા જુદા વિગેરે પર અસરકારક કે દર વર્ષે આર્ટસ કોલેજોમાં અભ્યાસ કરતા અને ભાષણે આપ્યાં હતાં, જેની છાપ એટલી તે ઉડી જન વિવાળ ગ્રહોમાં વસતા આપણુ જન વિદ્યાપડી છે કે તેઓનાં મન અને લાગણી તેવાં કામ થીંઓમાં અધમાગધી પર અભચી ઉતપન થાય Page #231 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ ૧૧ અને તે અભ્યાસક્રમ અપાર કરે તે માટે પ્રતિ sity Examination we shall try our best વર્ષ આવી સંસ્થાના સંચાલકોને વિજ્ઞપ્તિ કરવામાં to create interest in the subject and આવે છે કે પિતાના અધિકારી તે સંસ્થાના advise them to take it up instead of વિદ્યાર્થીઓ અર્ધમાગધીને અભ્યાસ ગ્રહણ કરે તેવી Sanskrit. We may however draw પ્રેરણા કરવી. આવા પાના જવાબ ભાગ્યે જ એકાદ your attention to the Standing rule બે સંસ્થાઓ તરફથી મળે છે. એ વિચારતાં ખરેખર of the Bombay university that a ખેદ થાય તેવું છે. આવા પત્રોના જવાબમાં અમ- student can take Ardha Magdhi as a દાવાદ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડીંગ second language only if he has passed તરફથી અમને એક પત્ર મળ્યો હતો જેનો અગત્યનો in Sanskrit at least one examination ભાગ એ છે કે “આવા વિષયનો નિર્ણય કરવાનું કામ conducted or recognised by the Uniવિદ્યાર્થીઓની પસંદગી ઉપર મુકવું તે વધારે ઈચ્છવા Versityથાય છે.” આ પત્ર મલતાં અમારા તરફથી આવા As Gujarati has now been allowed પ્રત્યુતરથી ઉત્પન્ન થએલ નિરાશા અને આપણી for Sanskrit at the Matriculation Exaફરજ વિદ્યાર્થી વર્ગને બની શકે ત્યાં સુધી દેરવવા mination, Students who pass their હેવી જોઈએ વગેરે હકીકત વાળો એક પત્ર લખ matric with Gujarati cannot take વામાં આવ્યો હતો જેના જવાબમાં ઉક્ત બોડીંગ Ardha Magdhi at the first year in Arts. હાઉસના In the F. Y. A. however as there is એ. સેક્રેટરી તરફથી નીચેનો પ્રત્યુતર અમને મળ્યો છે તેમજ તે સંસ્થાની સમિતિના no Gujarati as a second language and એક સભાસદનો અભિપ્રાય મા છે જે આ નીચે as students are required to pass the F. Y. A. Examination with Sanskrit, આપતાં તેમને અમે ધન્યવાદ આપીએ છીએ. they can conveniently take. Ardha ( પત્ર. તા. ૨૭-૧૨-૨૭. Magdhi from the Intermediate class તમારા નંબર ૪૧૦૬ તા. ૨૨-૧૦- ૨૭ નો even if they did not pass their metri. પત્ર મલ્ય છે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએને અર્ધમાગધીને વિષય લેવા પ્રેરણા કરવામાં આવશે. culation with Sanskrit. Ahmedabad. અમારી મીટીંગના એક સભ્યના અભિપ્રાયની } Sd/ S. Shah. નકલ આ સાથે આપની જાણ માટે સામેલ રાખી છે. 18-12-20 S. M. Dalal. ૩ ઘામિક ખાતાંઓના હિસાબની ચોખવટ ઓ. સેક્રેટરી. આ સંસ્થાના ઉપદેશક મી. મુંજાલાલ પ્રેમચંદ શાહ We are glad that you have taken જેઓ પિતાના સિંધના પ્રવાસ દરમીયાન કરાંચી up the cause of Jain Literature so હાલા મુકામે ગયા હતા. ત્યાંના દેરાસરજીનો વહીવટ હાલા મુકામે ગયા હતા. ત્યાના દર seriously. આગેવાન તરફથી શ્રી સંધની જાણ માટે પ્રકટ It is of course desirable that tak કરવામાં તેમજ દેખાડવામાં ન આવ્યાનું અમને up Ardhamandhi as a seconતે જણાવે છે. તેના ૧૯-૧-૨૮ નં ૨૮૮ ના પત્રની language should be left to the option વિગત એવી છે કે “ અહિં આપણાં ઘર લગભગ of the students concerned. However પાંત્રીશ છે. એક જૈન મંદિર છે તેને વહીવટ looking to the number of students શરૂથી અત્રેના શેઠ લક્ષ્મીચંદજી રીખવદાસ કરે છે that take up the subject for Univer- તેનો આજદિન સુધીનો હિસાબ બતાવતા નથી. અને Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જેનયુગ પષ ૧૯૮૪ વલી ગયા પજુસણુ અગાઉ દેરાસરના ભંડારમાંથી અને મોહનલાલ બી. ઝવેરી. સોલીસીટરો એમની રો. ૨૦૦-૩૦૦ લગભગની ચોરી થઈ છે (!) તેને જુબાની લેવા માટે એક કમિશન પટણાની કેટે પ મલ્યો નથી જેથી અને બીજા આગેવાને કહ્યું હતું અને આ બન્ને ગૃહસ્થની તપાસ અત્રેની શેઠ વિજયલાલજી, ગુલાબચંદજી, કસતૂરચંદજી, તથા small Causes Court મારફતે મી. એન. સી. હાકેમચંદજી એમણે પ્રતિજ્ઞા કરી છે કે એક વાર ભરૂચ સમક્ષ નીકલી હતી. જે તા. ૧૦-૧-૨૮ થી સમાં ચોરીન પત્તે ન મળે અને હિસાબની ચોખવટ ૧૮-૧-૨૮ સુધી ચાલી હતી. આ કમિશનમાં બને કરીને બતાવે નહિ તે ગામ છોડીને ચાલ્યા જવું. વિદ્વાન સાક્ષીઓએ પિતાની જુબાની આપી હતી. હવે આ પ્રતિજ્ઞાઓને છ માસ થયા છે. હજુ કંઈ શ્વેતાંબર જૈનો તરફથી મુખ્ય તપાસ રા. મકનજી, ઠેકાણું પડયું નથી. અને દેરાસરનો વહીવટકર્તા શેઠ જે. મહેતા બેરીસ્ટરે લીધી હતી અને આ પત્રના * લક્ષ્મીચંદજીની વતી તમામ વહીવટ તેના ભત્રીજ તંત્રી રા. મોહનલાલ દલીચંદ દેશાઈએ આ કેસમાં હાલાના આગેવાન શેઠ રામલાલજી મેરવદાસજી વકીલ તરીકે સંપૂર્ણ સેવા બજાવી હતી. જૈન શ્વેતાંચલાવે છે. અને હિસાબ બતાવતા નથી.” આ બર કોન્ફરન્સ તરફથી સંસ્થાના એક રેસીડેન્ટ જનરલ સબંધે ત્યાંના આગેવાનોને રજીસ્ટર પિસ્ટથી પત્ર સેક્રેટરી રા. ચીનુભાઈ લાલભાઈ શેઠે હાજરી આપી લખવામાં આવ્યા છે. આવાં ખાતાઓના સંચાલકે હતી. આ તપાસ દરમી આન ઉપર જણાવેલા દરેક ટ્રસ્ટીઓ વગેરેનું અમે સબહુમાન દયાન ખેંચીએ ગૃહસ્થાએ કોઈ પણ જાતને બદલો લીધા વિના છીએ કે પિતા પર રહેલી જીમેદારી સમાજને શ્રી પિતાને કીમતી વખતનો ભોગ આપી કેમની જે સંધને પિતાના હસ્તના વહીવટની સંપૂર્ણ માહિતી સેવા બજાવી છે તે બદલ તેમને ધન્યવાદ આપીએ છીએ. પ્રતિવર્ષ તે અવશ્ય આપવી જોઈએ એ પિતાની ૫ સુકૃત ભંડાર ફડતા . ૯-૧-૨૮ થી ફરજ છે. અને આ ફરજમાંથી તેઓ મુક્ત રહી ૩૧-૧-૨૮ સુધી. શક્તા નથી. અમને આશા છે કે શ્રી હાલાના જૈન ઉપદેશક- વાડીલાલ સાંકળચંદદ્વારા. દેરાસરજીના વહીવટકર્તાઓ પણ અવશ્ય ઘટતું કરશે. ઉમતા-૨૨ા-જાસકા-૯-માવા-મંડાલી૪ શ્રી પાવાપુરી તીર્થને અંગે કાઢવામાં ૩)-લુણવા-૭)-ઓગણજ-૧૨ા દાસજ-૫)-મેઆવેલું કમિશન-શ્રી પાવાપુરી તીર્થને અંગે હરવાડા-૨૬)-કેડા-૨) સમડા-૮)-વીઠડા-પારાAવેતાંબર અને દિગબરો વચ્ચે ચાલતા પટણાની બલાદ-૧૧ કેર્ટના મુકદ્મા નં. ૬૪. સન ૧૯૨૬ માં અત્રેના ૧૧૭) જાણીતા અને પ્રથમના આ સંસ્થાના પ્રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ અનુક્રમે રા. મોતીચંદ ગિ. કાપડીઆ ઉપદેશક-પુંજાલાલ પ્રેમચંદ કરાંચી-૩૬૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૧૭૩ ૫ પાલીતાણાની બે સંસ્થા–નામે સિદ્ધક્ષેત્ર મંતવ્ય તો અમે કયારનું તે તે સંસ્થાના કાર્યવાકેને બાલાશ્રમ અને યશોવિજયજી જૈન ગુરૂકુળ લગભગ રજુ કરી દીધું હતું કે જોડાણ કરવું ઇષ્ટ છે. બંને એકજ પ્રકારની છે. તે બંનેની વ્યવસ્થા જુદી જુદી સંસ્થાના જોડાણ સાથે બંનેના કાર્યવાહકેનું પણ છે અને તેમાં મદદ ભરવા માટે બંને તરફથી જુદી જોડાણ કરવું જોઈએ-ફંડનું પણ જોડાણ કરી તેનું જુદી અપીલો બહાર પડે છે અને બંનેનું કામકાજ ટ્રસ્ટ કરી તેમાં બંનેના કાર્યવાહકેને ટ્રસ્ટી નીમવા જુદુ જુદુ થાય છે. સિદ્ધક્ષેત્ર બાલાશ્રમમાં તો તેને જોઇએ, અને બંનેની રીતસરની મેનેજીંગ કમિટી નીમી સેક્રેટરીઓજ મેનેજીંગ કમિટી તરીકે કાર્ય કરતા જે પ્રમાણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મુંબઈમાં દેખાય છે. તેના ફંડમાં મુખ્ય ફાળો આપનાર સ્વ. વ્યવસ્થા થાય છે તે પ્રમાણે મુંબઈમાં તેની મેનેજીંગ ર્ગસ્થ શેઠ નરોતમદાસ ભાણુછ તથા શેઠ દેવકરણ કમિટી રાખવી જોઇએ ને તે દ્વારા દરેક જાતને મૂળજી છે. તે બંનેથી તે સંસ્થાની વિદ્યમાનતા રહી પ્રબંધ કરવો જોઇએ. બંનેની સગવડ એકજ મકાછે ને તે માટે તે બંનેને ધન્યવાદ ઘટે છે. તેના ફંડનું નમાં બને તેમ ન હોય તે નીચલાં ધોરણ-ગુજટ્રસ્ટડીડ થઈ જવું જોઈએ એમ ઘણાને મત હત રાતી અંગ્રેજી ધોરણ બાલાશ્રમમાં અને અંગ્રેજી, ને હવે થોડા વખતમાં થઈ જશે એ સંભવ છે. ઘારણુ યા અંગ્રેજી ચોથીથી ઉપલા ધોરણ માટે ગુરૂ તેનું અને યશોવિજયજી જન ગુરૂકુળનું જોડાણ થઈ કુલમાં રાખવાની વ્યવસ્થા સારી થઈ પડશે. નામ જવું ઈષ્ટ છે એમ શેઠ નરોતમદાસની હયાતીમાં કેટ. બંનેનું જે છે તે રાખી શકાય, યા બંને સંસ્થા એક જ લેક સ્થળેથી બોલાતું હતું પણ તેમની વિદ્યમાનતામાં છે એ બતાવવા બંનેનું નામ જુદું પણ એકજ તે બાબતને ફડ થયો નહિ. હવે એ પ્રશ્ન એ બંને જેવું કે “શ્રી મહાવીર બાલાશ્રમ” આપી શકાશે. આ સંસ્થામાં ચર્ચાય છે તેથી અમે તટસ્થ તરીકે રીતે જોડાણથી બંનેના ખર્ચમાં ઘટાડો થશે, યાત્રાળુ જણાવીએ છીએ કે આવું જોડાણ ઇષ્ટ છે કે યા જેને પાસેથી એક વખતે સારી રકમ મળી નહિ તે પર પુખ્ત વિચાર કરી તે શકશે, બંને વચ્ચે અથડામણ રહેશે નહિ યા જુદા બંનેના સેક્રેટરીઓએ પોતાને સ્પષ્ટ ખ્યાલ કરી જુદા પ્રયત્ન કરવાની મુંઝવણ રહેશે નહિ. બંનેના લેવો ઘટે. જોડાણ કરવાનું ઇષ્ટ ગણાય ત્યાર પછી સહકારથી આખી સંયુક્ત સંસ્થા વધુ દીપશે અને કેવી રીતે જોડાણ કરવું, તે દરેકના ફંડ સંબંધી શું કંઈક વધુ સારું કાર્ય કરી શકશે. જોડાણ થવા પછી વ્યવસ્થા રહે, તે બંને જોડાયા પછી દરેકનું નામ કઈ પણ કાર્યવાહકે સહકાર કરવાનું છોડી દેવું ન જે છે તે કાયમ રાખવું કે જુદું અને એકજ રાખવું, ઘટેઃ અમે આ બંને સંસ્થાના એકત્રિત થવામાં લાભ દરેક સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓ માટે અમુક ધાર જોઈએ છીએ તે આટલે કાળે આ વખતે અત્ર પ્રકટ ણુના અંકમાં, અને ત્યાર પછીના ધોરણના બીજીમાં કરીએ છીએ. સાથે સાથે બંનેને સંચાલકે આ રાખવા કે બંનેને એકજ મકાનમાં રાખી બધા પર અમારી આ પ્રેમભાવથી કરેલી સૂચના પર ધોરણના વિદ્યાર્થીઓની સગવડ એક જ રસોડે અને ગંભીર વિચાર કરશે એવી તેમને વિનતિ પણ એકજ પ્રબંધ નીચે કરવી એ સર્વ બાબતનો કરીએ છીએ. નિવેડે સપાટાબંધ થઈ શકે તેમ છે. અમારું નમ્ર તંત્રી, Page #234 -------------------------------------------------------------------------- ________________ ન ૭૭૭૭eo wwwwww કસાઈટ લાસ” સ oooooooooooooooo ગરમીના કીરણોને આંખમાં જતાં – અટકાવે છે અને એટલે જ તે ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમે આજેજ કુકસાઈટ કાચને બનાવે અને તમારી આંખે જેના ઉપર જીદગીને અને મજશેખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કે. (જૈન-ચશ્માવાલા) આંખ તપાસી ઉત્તમ ચસ્મા બનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ, . અમારા અમદાવાદના એજન્ટ રા. જગશીભાઈ મેરાર ઠે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ, oooooooooooooo આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકે પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. જૈન ગુર્જર કવિએ” (પ્ર. ભાગ, “જેન શ્વેતામ્બર મંદિરાવલિ, “જેન ડીરેકટરીઝ ભાગ ૧-૨, “જન ગ્રંથાવલિ, વિગેરે. અમદાવાદના ગ્રાહકે પ્રત્યે વિજ્ઞપ્તિ–આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય તે સત્વરે અમારા એજન્ટને આપી પહોંચ લેશેજી. છે ~િ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ Page #235 -------------------------------------------------------------------------- ________________ 3 શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની ઉપરોક્ત બેજના તેના આશયો અને પરિણામજન્ય : અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદાર અગર હેંડબીલદાર રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય, સબબ આ પેજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઈપણું પેજના હોય તો તે સુકત ભંડાર કંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણુમાંથી ખર્ચ બાદ કરી બાકીને અડધો ભાગ કેળવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ ફંડમાં લઈ ? જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પિતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની ૨ વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈન બંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી એ સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણીકારા સુધારી અગણિત ? પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈન બંધુઓને આ ફંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય છે તેમાંથી મોટી સંસ્થાઓ ? નભાવી શકાય એવી સુંદર યોજના છે. “ટીપે ટીપે સરોવર ભરાય” એ ન્યાયે ફંડને જરૂર આપ અપનાવશો અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એને લાભ લે, એમાં લાભ આપે એવો પ્રયત્ન કરશે. બીજી કોમો આવી રીતે નાની રકમોમાંથી મોટી સંસ્થાઓ ! ચલાવે છે તે આપ જાણો છો. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હેય. સેવ, નગીનદાસ કરમચંદ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, ઓ. રે. જ. સેક્રેટરીઓ, શ્રી. જે. 9. કૅન્ફરન્સ. Page #236 -------------------------------------------------------------------------- ________________ ( o નબળા શરીરને બળવાન બચાવ અમૃત તુલ્ય કિમત . ગળી ૩૨ની છે ડૂબી ૧ ને ? 8 રૂપિયે ૧ એક છે { આતકનિગ્રહ એક સાથે પાંચ ડબીની કિંમત *ગોળીઓ. પિયા ૪ ચાર તમારા શરીરમાં શક્તિ ઓછી થયેલી જણાતી હોય, ખેરાક બરાબર ન પચી શકતે હેય, જરા જેટલી મહેનત કરતાં પણ હાંફ ચડી આવતી હોય, ચહેરામાંની રતાશ અને કાંતિ ઉઠી જતી હોય, માથાનો દુખાવે લાગુ પડ હેય, કેડમાં ચસકા આવતા હોય, પીંડીમાં કળતર થતી હોય, માથામાં ચક્કર આવી જતા હોય, દરેક કામમાં અણગમે આવ્યા કરતું હોય અને શરીરની નબળાઈ, મનની નબળાઈને પણ વધારતી જતી હોય તેવે વખતે પ્રખ્યાત -આતંકનિગ્રહ ગાળી– એનું સેવન કરવામાં બેદરકાર રહેવું એ ડહાપણ ગણાતું નથી. અમારા આતંકનિગ્રહ ઔષધાલયની બીજી પણ ઘણી ઉત્તમ દવાઓના માહિતી મેળવવા માટે અમારે ત્યાંથી પ્રાઇસ લીસ્ટ મંગાવી વાંચવાની દરેકને ભલામણ કરવામાં આવે છે. જ - મુંબઈ-બ્રાન્ચ. કાલબાદેવી રોડ, ઈ વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. આતકનિગ્રહ એષધાલય. જામનગર–કાઠીયાવાડ Page #237 -------------------------------------------------------------------------- ________________ જગ મશહુર- (રજીસ્ટર્ડ નં. ૪૪ ). નીચેનાં પુસ્તક કોન્ફરન્સ ઍફીસમાંથી વેચાતાં મળશે. વીર બામ વીર ઓઈન્ટમેન્ટ શ્રી જૈન ગ્રંથાવલિ . ૧ -૮-૦ સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈનફલુશ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧ -૦-૦ | એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક , , ભા. ૧ લો ૦-૮-૦ પ્રકારનાં દરદ ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ ૦-૧૨-૦ | કરે છે. પાઈ અલરછીનામમાલા પ્રાકૃત કેશ ૧-૦-૦ જૈન ગૂર્જર કવિઓ આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે | દરાજ તથા ખસ ખરજવાનો અકસીર મલમ. રૂ. ૦૧ કરે. એક અંક માટે જાહેર ખબરને ભાવ | દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂ. ૪-૦-૦ વધુ માટે લખો – સોલ એજન્ટઆસીસ્ટન્ટ સેક્રેટરી, શા, મેહનલાલ પાનાચંદ દવાવાળા, શ્રી જૈન શ્વે. કૉન્ફરન્સ . ખલાસી ચકલ, મુંબઈ નં. ૩, ૨૦ પાયધૂની પોસ્ટ નં. ૩ બહાર ગામના એારડો વી. પી. થી રવાને કરીએ મુંબઈ, છીએ માટે લખો. જૈન ગ્રેજ્યુએટ ભાઈઓ તથા જૈન સંસ્થાઓ પ્રત્યે. આ ઓફિસમાં જૈન સંથાએ તેમજ જૈન ગ્રેજ્યુએટ બંધુઓનાં નામે વિગેરે હકીકત ગયા કન્વેન્શન સંમેલનના ઠરાવ અનુસાર રછછર કરવામાં આવે છે, તે આથી વિનંતિ કરવામાં આવે છે કે જૈન સંસ્થાઓ કે જેને છાપેલાં ફોર્મ અમારા તરફથી મળ્યાં ન હોય તેમણે મંગાવી લેવાં અને ભરી મોકલવાં તેમજ જૈન ગ્રેજયુએટ ભાઈઓએ પિતાના નામ રજીસ્ટર ન કરાવ્યાં છે તે તેમણે નામ, (પુરૂં) ચાલુ તેમજ હંમેશનું ઠેકાણું, ડીગ્રી કઈ તથા લીધાની તારીખ, યુનિવર્સિટી અને કૅલેજનાં નામ લખી મોકલાવવા તરટી લેવી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ૨૦, પાયધુની, મુંબઈ ૩. Page #238 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં સુખ શું છે?? નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, છે જે તમારું શરીર કોઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હોય તે પ્રખ્યાત મશ્નમંજરી ગોળીઓ (રજીસ્ટર્ડ) નું તરતજ સેવન કરો. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત આ સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ છે પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઈલાજ છે. કીં, ગોળી ૪૦ ની ડબી ૧ નો રૂ. ૧ સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે ગર્ભામૃત ચૂર્ણ રજીસ્ટર્ડ) નું તેને તરત જ સેવન કરાવે. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂ૫ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ આ રેગે દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. આ સ્ત્રીઓનાં દરેક દરદ દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. આ ક, તેલા ૧૦ ના ડબા ૧ ના ૨, ૨) એ, જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તો RE - બાલપુષ્ટીકરણ વટીકા રજીસ્ટર્ડ) છે ને તરત જ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હષ્ટપુષ્ટ હું બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. ક, ડબી ૧ ને રૂ, ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિદ્યવિદ્યા પુસ્તક મફત મગાવે, જ રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે ભાટીઆ મહાજન વાડી સામે, Page #239 -------------------------------------------------------------------------- ________________ Sિ અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા જ જૈનબંધુઓને વિજ્ઞપ્તિ. IST શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જૈનકોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સતત્ પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિધાર્થીઓ બધા વિષયોમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. - આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી , 0 પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણીજ ઘટી / ગઇ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તો આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી. સેવકો, માનદ્ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણું. W AS Page #240 -------------------------------------------------------------------------- ________________ Dooooooooooooo શિooooooooooooooooooooo હું તૈયાર છે! સત્વરે મંગાવો! છે “જૈન ગૂર્જર કવિઓ.” હું આશરે ૧૦૦૦ પૃને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનોએ શું ફાલે આપે છે તે તમારે જાણવું હોયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવો. જૈન ગૂર્જર કવિઓ એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તકે કોણ? જૈન રાસાઓ એટલે શું ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાનો વિકાસદમ આલેખવા તેને સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયેગી મંગલાચરણ તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦. પ્રથમ ભાગ-માત્ર જીજ પ્રતે હૈઈ દરેકે પોતાને ઔર તુરત નેંધાવી મંગાવવા વિનંતિ છે. ૨૦ પાયધૂની, } લખો – ડીજીની ચાલ પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. 19 હું મુંબાઈ નંબર ૩. ] σφφφφφφφφφφφφφα QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ06 છ$$$$$$$$$$$$$$$$$$$ Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન માનું વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ આંર્ડ નવી તેમજ ચાલુ પાશાળ!એને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ્ નાણાની સગવડ ના ડ્રાય તેમને સ્કોલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ખાલકો, બાલીકાઓ, સ્ત્રી તેમજ પુરૂષોની હરીફાઇની ધાર્મિક પરીક્ષા દર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામેા દરવર્ષે ખેંચી આપે છે, 3 ઉચ્ચ કેળવણી માટે ખાસ સન્નડ કરી આપે છે. ૪ ૫ વાંચનમાળાએ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામે પશુ કરે છે. આ ખાતાના લાઇક્ મેમ્બરે। અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમો માકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. —: મેમ્બરો માટે : ૧૦૦) એક વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત લાઇક્ મેમ્બર થવાને રૂ. રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની, મુંબઈ ૩, } એન. સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એર્ડ. રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરો, સેશન્સ જતે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલા, કર્નલો, મેજરા, કેપટના, નામદાર લેટ વાઇસરાયના લેટ એનરરી એ. ડી. સી., પેાલીટીકલ એજન્ટો, સરકારી યુરોપીયન સીવોલીયન ફ્રીસી, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાક્ટરા તથા દેશી અને યુરોપીયન અમલદારા અને ગૃહસ્થામાં બાદશાહી યાકુતી નામની જગાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેરેટરીમાં આ રજવાડી ધ્રુવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાકુતી ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી ચાકુતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરફાઈ આપનાર અને નબળા માણસને પણ જીવાનની માફક તેરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની રખી એકના રૂપીયા દેશ. ડાકટર કાલીદાસ માતીરામ, રાજકોટ-કાઠીયાવાડ, Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ( શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કેલરશીપ ફંડ. લશે આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણ- Bસ વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે. (૧) માધ્યમિક કેળવણી અંગ્રેજી ચેથા ધરણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના મા અભ્યાસ માટે. ૭ (૨) ટ્રેઇનીંગ રફૂલ અથવા કેલેજમાં અભ્યાસ કરી ઈન્ડ શિક્ષક થવા માટે. () મિડવાઈફ કે નર્સ થવા માટે. (૪) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શેર્ટહેન્ડ વિગેરેનો અભ્યાસ કરવા માટે. છે. (૫) કળા કૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડ્રોઈંગ, ફેટોગ્રાફી, ઈજનેરી વિજળી છે ઈત્યાદિના અભ્યાસ માટે. પ(૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. ( લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે તથા કે લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ હી 0 લીધી હોય તે તેના મેકલવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. એ વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને વાલીયા ટેક- પણ રેડ-ગ્રાંટરોડ-મુંબઈ લખે. છે. સ્ત્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ટ્રેઈન્ડ શિક્ષક નું થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંસ્કૃત યા પ્રાકૃતિને અભ્યાસ કરી તે છે. ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું હોય (ા નથી. એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી છે જ ઉપર રહેશે. આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ માટે ઘી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ ઍફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું. Page #243 -------------------------------------------------------------------------- ________________ | નમો તિસ્થa | જૈન યુગ [શ્રી જૈન ધેટ કોન્ફરન્સનું માસિક-પત્ર ] પુસ્તક ૩ મહા-ફાગણ મહા-ફાગણ અક૬-૭ અંક ૬-૭ ૧૯૮૪ માનદ તંત્રી મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈકે, મુંબઈ Page #244 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય, | પૃષ્ટ વિષય. બહેનને (કાવ્ય) રા. મણિલાલ શેઠ , ૧૯૩ | મેહપરાજય રૂપક નાટકનો સંક્ષિપ્ત સાર તંત્રીની નોંધ, રા. ફ. કે. લાલન . • ૨૨૮ ૧ આગામી શ્રી મહાવીર જયંતી ખાસ અંક, તપાગચ્છની પટ્ટાવલી (તંત્ર) .. - ૨૩૨ ૨ ધન્ય શ્રી કસ્તુરભાઈ, ના. વાઈસરોયને ધર્મનું ભાવનામય શિક્ષણ. માનપત્ર, ૪ અરિસિંહકૃત સુકૃત સંકીર્તન, (ા. નર્મદાશંકર દેવશંકર મહેતા) ... ૨૩૮ ૫ જૈન દર્શન અને સાહિત્ય માટે શું કરવાની માનવ જીવનને ધામિક આદર્શ. જરૂર છે? ૬ મહાકવિશ્રી ન્હાનાલાલના રા. ફ. ક, લાલન • • ૨૪૪ ઉદ્ગાર, ૭ કાકા કાલેલકર અને છાત્રાલયો. ૧૯૪ વિવિધ નોંધ, જીવનમાં ત્યાગનું સ્થાન. રા. પ્રાણપુત્ર ... ૧૯૯ પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન. (તંત્રી) ૨૦૧ ૧ બનારસ હિંદુ યુનિવર્સિટી અને જૈન ચેર, સ્વ. સાક્ષશ્રી મનસુખભાઇના પત્રો , ૨૧૪ ૨ શ્રી હાલા (સિંધ)ના દેરાસરજીના વહીઅરિસિંહ કૃત સુકૃત સંકીર્તન, , , ૨૨૦ | વટકર્તાઓનો ખુલાસો, ૩ શ્રો આગમેદય છે. મોતીલાલ છે. સંધવી M.B.B.Sc. | સમિતિ અને પુસ્તક પ્રકાશન, ૪ઉપદેશકોનો શ્રીમદ્ યવિજયજીકૃત જ્ઞાનસાર પત્ત બાલા પ્રવાસ. • • - ૨૫૦ વબેધ સહિત . . ૨૨૫ 5 જૈન એજ્યુકેશન બે-મળેલી સભાને રીપોર્ટ, ૨૫૫ હા જૈનયુગ –જૈનધર્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ લખર્ચ જીવનચરિત્ર ને સમાજપ્રગતિને લગતા વિષય ચર્ચ, સહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જૈન માસિક. લ–જેન વેડ કોન્ફરન્સ ઓફીસ –વિદ્વાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની કસાયેલી કલમથી લખાયેલા ગધપધ લેખો તેમાં આવશે. ૨૦ પાયધુની મુંબઈ નં. ૩. શ્રીમતી જૈન વે. કૅફરન્સ (પરિષદ) સંબંધીના વર્તમાન-કાર્યવાહીને અહેવાલ સાથેસાથે અપાશે. આ માસિક બહોળા પ્રમાણમાં ફેલાવો પામવાની તે દરેક સુજ્ઞ આ પત્રના ગ્રાહક બની પિતાના ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને મિત્રને પણ ગ્રાહકે બનાવશે અને સંધસેવાના માટે તે ઉપયોગી પત્ર છે; તે તેઓને ઉપરને પરિષદના કાર્યમાં પુષ્ટિ આપશે. સરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. We have to recognize the fact that the world today has access to many sources of spiritual guidance which have never been ecclesiastically sanctioned, but which are none the less resorted to for that reason. While there has been a falling off in Church attendance, there has been an increase in the spiritual hunger of mankind, due mainly to the deepened interest in the universe which science has created. The destiny of the Church is to become the great finishing school in the education of humanity. A minister of religion must become the friend of knowledge in all its kinds and not in one kind only; a change not difficult to make when we realise that all knowledge, whether of God man or the universe is essentially one. Dr. Jacks Editor Hibbert Journal. પુસ્તક ૩ વીરાત સં. ૨૪૫૪ વિ. સં. ૧૯૮૪ માહ ફાગણ અંક ૬-૭ બહેનને. હારી મીઠી મીઠી હંસલી સોલ હારી જાત્ય, કુમુદથી વધુ કોમળી એ હંસલી હારી કાય, દીઠી મળે નવ જેડલી હારી આ જગમાં મુજ તાત! ૧ ઉહી ઉહી લૂ આ જગની તે સહીશ કયાંથી માય, ૭ બોલ બેલે મોતીડાં વેરે કંઠ વસે કેફિલ માનસરની પોયણ તું ચાંદની તુજ વિહાર, ધરણી સામે આંખ ઢળે બે છુપાવવા ઉરહીર. ૨ અંધારામાં લોટવા હું ભૂલી પડી તું કયાંય ? ૮ માટીના હ્યાં માનવીને મારી સંગ વિહાર, જગનાં જૂઠાં લોકડાં તે જાણે નહિં તુજ ભૂલ, જીવન માં લગ મન્થન કરીયે કર્મ' થકી અણજાણ. ૯ સાગર કેરી દીકરી જે સાગર જેવું ઉર. ૩ ખદબદતા ઉભરાયે જીવો જીવન એ અમ નાશ ! જગસરાનાં પાણીડાં ખૂટયાં દીઠાં ઝાંઝવાં નીર, અર્થ સરે શું જીવનથી આ ? જીવન એ ઉપવાસ. ૧૦ તાતની વાટયે જાવા ઉડી તરસી મૃત્યુ તીર. ૪ પુણ્યજ હારૂં મુખ નિહાળું હળવું થાયે ઉર, ઉર વલોવી માવડી પાયે સાચું પ્રેમલનીર, ઉર ભરાઈ આવે હેની ! પણ ન રહે તલપૂર. ૧૧ પ્યાસ છીપી ને ઝળકી કાયા આવ્યો હંસલી જીવ. ૫ મણિલાલ શેઠ. ધન્યજ હારી માવડી ને ધન્યજ હારે તાત, ૯ મી કડીમાં કમને અર્થ object of ધન્યજ ધરણી ખારી હોયે પકવે સેલ જય, ૬ struggle છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ માહ-ફાગણ ૧૯૮૪ જેનયુગ તેત્રીની નોંધ. ૧ આગામી શ્રી મહાવીર જયંતી ખાસ વિનતિ છે. જે કેટલાકે અમને વચન આપેલ છે તેઓ અંક-આવતા ચૈત્ર માસના અંક તરીકે શ્રી મહા વચન પાળશે એવી અમોને ખાત્રી ભરી આશા છે. વીર જન્મોત્સવ ખાસ અંક કાઢવા વિચાર છે. તે જૈન વિદ્યાલયો-વસતિગૃહોમાંના વિચારશીલ વિવામાટે ખાસ લેખ મોકલવા કેટલાક સજજન મહાશ ર્થીઓ ભવિષ્યના આગેવાને આ પરવે કંઈ સારું ને ખાસ વિનંતિ કરી છે જ્યારે બીજાઓને આ કરી બતાવવાનું-અભ્યાસપૂર્વક લેખ લખી મોકલવાનું લેખ દ્વારા વિનંતિ કરવામાં આવે છે. શ્રી મહાવીરનું માથે લેશે તો ચિત્રીઅંક વિશેષ સુન્દર અને આકર્ષક જીવન ચરિત્ર જુદા જુદા દૃષ્ટિબિંદુઓથી અનેક વખત બની શકશે. અનેક મહાશય તરફથી ચચશે ત્યારેજ તેમજ તેમના સંબંધમાં ખુદ આગમોમાં જે કહેવામાં આવેલ છે તે, ૨ ધન્ય શ્રી કસ્તુરભાઈ-જેન કોવેન્શનના તથા તેમનાં ચરિત્ર ભિન્ન ભિન્ન આચાર્યોએ રચેલાં પ્રમુખ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ, છે તે બહાર પડશે ત્યારે જ તેમનું ચરિત્ર હાલના અમદાવાદના પ્રસિદ્ધ સ્વ. શેઠ લાલભાઈ દલપતભાજમાનાને અનુકૂલ, શિલીમાં સર્વાંગસુંદર આલેખી ઇના સુપુત્ર શેઠ કસ્તુરભાઈને કોણ ઓળખતું નથી? શકાશે એમ અમારું માનવું છે. તેમણે પોતાના સુશિક્ષણના પ્રભાવે લીના પ્રતાપે અને પ્રેમ ભર્યા સજજે સુંદર છાપ લોકપર પાડી અત્યાર સુધી આ જાતની દષ્ટિ રાખી જે જે હતી અને તાજેતરમાં પિતાની ઉદારતાની શક્તિથી સામગ્રી મેળવી શકાય તે પ્રકટ કરવા પ્રત્યે અમારે પોતાની પ્રતિષ્ઠાને ગેરવમાં ઓર વધારો કર્યો છે. ' પુરૂષાર્થ થયો છે. તેમાં સહકાર આપવા માટે લેખક સદ્દગત શેઠશ્રીના માતુશ્રી ગં. સ્વ. ગંગાબાઇના બંધઓને આગ્રહ કરતા આવ્યા છીએ. કેઈન એમ નામથી ચાલતી ઝવેરીવાડાની જૈન કન્યાશાળી અને લાગશે કે એ જાતની “ધન” અમને લાગી છે તે શેઠના નામની પાંચકૂવાને દરવાજ પરની પ્રાથમીક તેને જણાવીશું કે તેવી “ધન'માંથી કંઈ અવનવું પ્રકટ શાળા એ શેઠ લાલભાઈ અને તેમના સુપુત્રનાં શુભ થઈ જશે. એક ભાઈ તે એમ જણાવે છે કે તે કાર્યોનાં સ્મરણો છે. થોડુંક થથાં શાળા માટે ખાસ માટે તે ઘણુંયે કરવાનું છે. અમે પણ એમજ મા- મકાન બંધાવી અમદાવાદની મ્યુનિસિપાલીટીને આપી નીએ છીએ ને તેથી આ અમારો પ્રયત્ન છે દીધું ને હમણાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડિંગ | મુનિ મહારાજાઓ ચાતુર્માસ વીત્યા પછી હજુ શેઠ લલુભાઈ રાયચંદના નામે ઓળખાતી હતી તેને એક રથળેથી બીજે એમ વિહાર કર્યા કરે છે તેથી સુંદર સ્થાયી મકાન ન હોવાથી તેવું મકાન પૂરું નિશ્ચિત સ્થળ વગર અમે ખાસ પત્ર લખી તેમને પાડવા માટે શેઠ કસ્તુરભાઈએ પોતાના સ્વપિતાશ્રી શેઠ લાલભાઈના નામથી એકાવન હજાર રૂપીઆ વિનતિ કરી શકયા નથી તે તેઓ આ પત્ર વાંચવા મળે તે તેને વનતપત્ર તરીકે સ્વીકારી મનની અને જેવી નારી રકમ છાત્રાલયને ભેટ કરી હતી કે પ્રૌઢ લેખ મોકલાવશે. મુનિશ્રી સાક્ષર ક૯યાણવિજ તેમાંથી તેના મકાનનું ખાતમુહૂર્ત ગત તા. ૨૪-૨-૨૮ યજીએ તે શ્રી વીર ચરિત્ર સંબંધી ખાસ પ્રકરણો - ના રાજ શેઠ કસ્તુરભાઇએ કર્યું હતું. લખ્યાં છે તે પૈકી એકાદ સુન્દર પ્રકરણ અમને મોક- આ યુગમાં શિક્ષણ એજ સર્વ રોગોનું ઔષધ લવા કૃપા કરશે. મુનિશ્રી અમરવજયજી, ચતુરવિજયજી છે એ વાત અમદાવાદી આ શેઠે સક્રિય રીતે સ્વીકાર્યું આદિ સાહિત્યપ્રવૃત્તિમાં ને આવા કાર્યમાં ખાસ છે એ જાણી આનંદ થાય છે. મુંબઈના શ્રી મહાપ્રીતિ ધરાવે છે તેમને પણ લેખ માટે અમારી ખાસ વીર જૈન વિદ્યાલય માટે એક લાખ રૂપીઆની Page #247 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૧૯૫ સખાવત કરનાર સ્વ. શેઠ વાડીલાલ સારાભાઈ (કે પિતાના અંતઃકરણનું સમાધાન કરી લેવાથી ને જેમણે પોતાના સ્વર્ગવાસ પહેલાં પોતાની બધી સંપ, દેશના સમય પતોને નેવે મૂકવાથી એકંદર સર્વાળે ત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ સખાવતે માટે કર્યો) અમદા વિષમ પરિણામો આવે છે તો તેમ થાય તેના કરતાં વાદી હતા. અમદાવાદમાં પુષ્કળ શ્રીમંત હતા અને બિલકુલ ભાગ ન લેવો એ વધારે હિતાવહ છે. હજુ અનેક છે. તે સર્વે શિક્ષણના કાર્યમાં, કોમના શ્રી શત્રુંજય તીર્થને સવાલ ઘણાં વર્ષથી એક જબરું અભ્યદયના કાર્યમાં અને સાર્વજનિક હિતના કાર્યમાં સ્થાન આપણી મૂર્તિપૂજક કોમમાં ભોગવે છે. તે સંબંધી પિતાની સંપત્તિને સદુપયોગ કરે, તે તેનાં મિષ્ઠ આપણો મુદ્દે અને આપણી લાગણી સામાન્ય રીતે ફળો ટૂંકા સમયમાં આપણે પ્રગતિસૂચક મેળવી શકીએ. ટુંકપણે રજુ કરવા માટે સરકારના સર્વથી મોટા શેઠ કસ્તુરભાઈ સુશિક્ષિત છે અને રાજકારણમાં પ્રતિનિધિ એવા વાઇસરોય સાહેબને માનપત્ર આપવા પણ દેશના પક્ષમાં રહ્યા છે એ અતિ આનંદદાયક માટેની વ્યવસ્થા આ એસોસિયેશને પોતાને આશરો બિના છે. થોડુંક થયાં એક મોટી સભામાં સાયમન હેઠળ કરી સમય જૈન કેમના નામથી બેલવા માટે કમિશનના બહિષ્કાર કરવાના પડકાર કરવા માટે જે શ્વેતામ્બર મૂર્તિપૂજક કામના કેટલાંક સ્થળોએથી દેશનાયક શ્રીમાન ઝીણાનું વ્યાખ્યાન અમદાવાદમાં આગેવાનોને એકઠા કરી તે માટે ડેપ્યુટેશન ગોઠવથયું હતું તે વખતે પ્રમુખસ્થાને શેઠ કરતુરભાઈ વાનો પ્રબંધ કર્યો. વાઈસરોય સાહેબે તે પ્રમાણે બિરાજ્યા હતા. માનપત્ર સ્વીકારવાની હા પાડી. તે માનપત્રનો મુસદ્દા શેઠ કસ્તુરભાઈ આમને આમ અનેક સુકાર્યો અનેકની મદદથી તૈયાર કરવામાં આવ્યો ને તે વાઈ કર્યો જશે અને લોકોના સાચા હિતના પક્ષપાતી રહી સરોય સાહેબને મોકલતાં તે તેમણે પસંદ કર્યો. તે તેમના અભ્યદય અર્થે પિતાની સર્વ શક્તિને સદુપ" આપવા માટે સમય નક્કી થશે. હવે રીતસર ડેપ્યુયોગ કરવાનું ચાલુ રાખશે તે તેઓ ભલે સરકારી ટેશનના આકારમાં જઈ તે વાંચી ચાંદીના કાસ્કેટમાં ખિતાબો કદાચ મેળવી ન શકે, પરંતુ લોકેાન તર- અર્પણ કરવા જેટલું જ બાકી રહ્યું. ફથી અનેકગણું માન, પ્રતિષ્ઠા અને કીર્તિ મેળવશે અને છેવટમાં આત્મસંતોષને અનુપમ આનંદ તો પરંતુ મનુષ્ય ધારે છે કંઈ ને થાય છે કંઇ. અચૂક પ્રાપ્ત કરશેજ. પરમાત્મા તેમને તેમ કરવા વાઈસરોય સાહેબની તબીયત નરમ થઇ ગઈ, અને વિશેષ ચિરંજીવતા, સંપત્તિ અને આબાદી બક્ષે ઉપલું માનપત્ર સ્વીકારવાનું નિયત વખતે માંડી એમ ઈચ્છીશું. વાળવામાં આવ્યું. આ માન પત્ર કેવી રીતે ઘડવામાં આવ્યું છે તે જનસમાજ સમક્ષ મૂકાયું નહિ તેથી ૩ વાઈસરાયને માનપત્ર-મુંબઇની જ એ- અનેક તર્ક વિતર્કો થયા-ઘણાએ પોતાની કલ્પનાના સેસિયેશન આફ ઇન્ડિયાની રાજકારણમાં પોતાનું ઘેડા દેડાવ્યા, અને કેટલેક સ્થળેથી જુદા જુદા આબને તેટલો ભાગ લેવાની મહત્વાકાંક્ષા સુવિદિત છે. ક્ષેપ મૂકયા. જેને ક્ષેપ મૂકાયા. જન . કોન્ફરન્સ ઓફિસ જેવી આ મહત્વાકાંક્ષા યોગ્ય છીપર દેશની સાથે સહકાર પ્રતિનિધિ સંસ્થાને પણ તે માનપત્રની નકલ પૂરી અખંડપણે સાધી આગળ ધપવા માટે વહેતી હોય પાડવામાં આવી નહોતી. તેમાં કોઈને કંઈપણ વાંધો લેવા જેવું નજ હેય. અમેએ ઉપરનું જે કંઈ ખબર મળી છે તે જન પ્રજા રાજકારણમાં શા માટે અગ્ર ભાગ લેતી જણાવ્યું છે. જુદા જુદા આક્ષેપોનો જવાબ આપનથી એવી ફર્યાદ ચોગરદમ થાય છે; પણ અગ્રભાગ વાનું એસોસિયેશનના મંત્રીઓ ખાઈ ગયા. અમને લેવામાં માત્ર અંગત મિક-જાતીય લાભેજ આગળ તે તપાસ કરતાં જણાયું હતું કે સાયમન કમિશનને ધરવાથી અને તે લાભો સાચવવા માટે ગમે તે રીતે સહકાર કરવાનું તેમાં લખાયાનો આક્ષેપ કરવામાં Page #248 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ - - - - માહ-ફાગણ ૧૯૮૪ આ તે ટો હતો. છતાં વિશેષ ખાત્રીને અર્થે પત્ર દેવાને તેને અધિકાર નથી. જેના કૅન્ફરન્સ અમારી જાણ માટે તે માનપત્રની નકલ એસો. ના ઓફિસના મંત્રીઓએ પણ હવે પછી ડેપ્યુટેશનના મંત્રીઓને તા. ૫-૨-૨૮ ના પત્ર લખી અમે મં- સભ્ય તરીકે આવો એવી અંગત વાતને ન સ્વીકારી ગાવી કે જેની નકલ નીચે પ્રમાણે છે પોતાની સ્ટેડિગ કમિટી દ્વારા ચુંટીનેજ પ્રતિનિધિ * વિશેષ લખવાનું કે આપની એસેસીયેશન તરફથી મોકલવાનું કે ન મોકલવાનું સ્વીકારવું ઘટે એમ હિંદના ના. વાઇસરૉયને એક માનપત્ર એનાયત કરવામાં અમે નમ્રપણે માનીએ છીએ. આવનાર હતું અને તે તેઓ નામદારની નાદુરસ્ત તબીયતના સબગસર તેમના બીજા કાર્યક્રમ સાથે સ્વીકારવાનું ૪ અરિસિંહ કૃત સુકૃત સંકીર્તન મુલતવી રાખવામાં આવ્યાનું અમારી જાણમાં છે. આ માનપત્ર સંબંધે તે વખતે પણ કેટલીક અફવાઓ આ સંસ્કૃત કાવ્ય ભાવનગરની શ્રી જૈન આત્માચાલતી હતી અને હાલમાં પણ છેલ્લી તા. ૩-૨-૨૮ નન્દ સભાએ વિ. સં. ૧૮૭૪ માં માત્ર ત્રણ આ• શુક્રવારના રોજના મુંબઈ સમાચારમાં પણ “જૈનચર્ચા ” નાની કિંમતે પ્રકટ કર્યું છે. તેનું સંશોધન પ્રવર્તક ના મથાળા હેઠળ કેટલીક હકીકતે તે સંબંધે પ્રકટ થઈ શ્રી કાન્તિવિજયજીના સાહિત્યપ્રેમી મુનિ શ્રી ચતુર છે, તે તરફ આપનું ધ્યાન ખેંચતાં જણાવવાનું કે આ વિજયે કર્યું છે અને તેમાં અંગ્રેજી પ્રસ્તાવના તથા વિષમાનપત્રના ખરડાની નકલ પ્રથમ તમારી પાસેથી (તા. વાનુક્રમ કાવ્યાંતર્ગત ઐતિહાસિક નામોની તથા દેશ ૧૪-૧૨-૧૭ ના પત્રથી) કૅન્ફરન્સ ઍફીસ મારફતે મંગાવવામાં આવી હતી જે હજુ સુધી મળી નથી તેમ નગરનાં નામોની એમ બે અનુક્રમણિકા મૂકવામાં તે સંબંધે તમારા તરફથી પ્રત્યુત્તર પણ નથી જેથી આ આશા છે તેવા આ થના મઉમા ઘણી વાર પત્રથી આપને વિનંતિ કરવાની કે, ઉક્ત માનપત્રના થયા છે. એ સર્વે અને ખાસ કરી અંગ્રેજી પ્રસ્તાવના ખરડાની એક નકલ આ પત્ર લાવનાર માણસ સાથે તેયાર કરવામાં સ્વર્ગસ્થ સાક્ષર ગ્રેજ્યુએટ રા. ચિમમોકલી આપશે. નલાલ ડાહ્યાભાઈ દલાલ એમ એ. નો હાથ છે એમ તો તેનો જવાબ તેરમે દહાડે તા. ૧૮-૨-૨૮ ના અમારું અનુમાન છે. તે પ્રસ્તાવના વસ્તુપાલ-તેજ: પત્રથી એવો મળ્યો કે, પાલના યુગની એક સામગ્રી હોઈ તેમાં સારરૂપ નામદાર વાઈસરોયને આપવાનું માનપત્ર તે નામ- ઐતિહાસિક તત્વ ભરેલું હોઇ તેનું ગુજરાતી ભાષાંતર દારની નાદુરસ્ત તબીયતને લીધે મુંબઈ મુકામે આપી ડાકટર મોતીલાલ છગનલાલ સંધવી એમ. બી. બી. શકાયું નહોતું અને તે કાર્યક્રમ મુલતવી રહ્યું છે તેથી હાલ એસ. પાસે કરાવી તેને અમે જોઈ જઈ યથાસ્થિત તુરત માનપત્રની નકલ મેકલવાની આવશ્યક્તા લાગતી બને તેટલું મૂકી અત્ર પ્રકટ કરીએ છીએ. આ કાવ્ય નથી તે જાણશો. એજ.” આમ પત્ર લખી મંત્રી સાહેબે વાત ઉડાવી છે પ્રસિદ્ધ કરવામાં પટિશ્વાસ રાહ જs પ્રસિદ્ધ કરવામાં પાટણવાસી શેઠ લહેરૂભાઈ હાલાઅને વિશ્વાસમાં લેવા યોગ્યને પણ વિશ્વાસમાં નથી ભાઈ ભાર્યા (સ્વ૦) સમરત બહેનની અર્ધદ્રવ્ય સહાય લીધા તેથી પિતાની સંસ્થાના ગૌરવમાં તેણે મળી છે, અને તેના, સરસ મળી છે, અમે તેને, સંશોધક મુનિશ્રીને અને પ્રકાવધારો કર્યો નથી, ને ખોટા આક્ષેપોને લોકો સાચા શિની સંસ્થાનો ઉપકાર માનીએ છીએ કે જેમનાથી માની લે એ બાબતમાં પુષ્ટિ આપી છે. કૅન્ક. આવું અતિહાસિક કાવ્ય પ્રકાશન પામ્યું. રન્સ એકિસને તે વિશ્વાસમાં લેવી જોઈતી જ હતી. ગુર્જર મહામાત્ય વસ્તુપાલ અને તેમના સાદર હવે આ મુલતવી રહેલે કાર્યક્રમ સજીવન થાય ત્યારે તેજપાલના યુગ મકાન હતા. તે ભવ્ય યુગનું ભવ્ય આપવા ધારેલું માનપત્ર તેજ સ્થિતિમાં અક્ષરોમાં આલેખન થવું ઘટે. તે થવા માટે તે સંબંધીની સવ અપાશે કે જૂદા, (એતો તે વખતની પરિસ્થિતિ પરજ સામગ્રી એકઠી કરવી ઘટે. આ સામગ્રી પૈકી બાલ આધાર રાખેને!) તે પ્રભુ જાણે પણ સમગ્ર જૈન ચંદ્રસૂરિનું વસંતવિલાસ કાવ્ય, અને જયસિંહરિનું કેમના નામે ગમે તે બોલવાનો કે લખવાનો કે માન. હમીરમદમર્દન કાવ્ય એ બે પરની ઉક્ત રૂ૦ સાક્ષર Page #249 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની ધ શ્રી ચિમનલાલભાઇની અંગ્રેજી પ્રસ્તાવનાઓનાં ગૂજ- એક પાઠાવલી અનુવાદ અને ટિપ્પણું સાથે તૈયાર રાતી ભાષાંતરો આ પત્રમાં પ્રકટ કરી ગયા છીએ. કરી શકાય. એક ભાઈએ તે પ્રકટ થવાથી સમાજને શું લાભ “સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર ઉપર વિવેચન છે એવી શંકા કરી હતી તેને રૂબરૂ સમજાવતાં તેમની થવાની જરૂર છે. હરિભદ્રસૂરિની અનેકાન્તજયપતાકા, એ શંકા દૂર થઈ છે. જેનો પોતાના પૂર્વજોનાં કાર્યો શાસ્ત્રવાર્તાસમુચ્ચય, દર્શન(સમુચ્ચય) આદિનાં ઓળખતાં થશે, ત્યારે તેમનું અનુકરણ પોતાના જીવ પણ સારા સંસ્કરણ અનુવાદ વગેરે થવાં જોઈએ. નમાં ઉતારી શકશે. જૈન દર્શનની આધુનિક તત્વજ્ઞાનની દ્રષ્ટિ(એ) પણ સ્વ સાક્ષર શ્રી મનસુખલાલ કિરતચંદ મહે- ચર્ચા થવી આવશ્યક છે; અને ભિન્ન ભિન્ન ફિલ્સતાએ એક સ્થળે યથાયોગ્ય કહ્યું છે કે – ફીઓ જે મુદ્દાઓ ચર્ચે છે તે વિષે જન ફીલસૂફીને જે દિએ, સારણ, વારણ, ચાયણ પડિયણ જગ શું કહેવાનું છે તે વિદ્વાન આગળ સ્પષ્ટ રીતે રજુ જનને ” એવા વિખ્યાતિવાળા આત્માથી, સદુપદેષ્ટા, થવું જોઈએ. નિઃસ્પૃહી, ત્યાગી આચાર્યોની અને હામ-દામ-ઠામવાળા, “ આ રીતે કામ તો ઘણું કરવાનું છે. તેમાંથી શ્રીમાન-ધીમાન વિકસંપન્ન, ઉદારચિત્ત, આત્માથી ઘણું શકય છે, પણ તે માટે નિષ્ણાત વિદ્વાનો, પૈસા, ગૃહસ્થની પરમ આવશ્યક્તા છે. એ નિમિત્તા મળે તે રેગનું નિદાન યથાર્થ થઈ, યથાયોગ્ય ચિકિત્સા થાય. નહિ વ્યવસ્થા આદિની જરૂર છે. જ્ઞાનના પૂજારી ગણાતા તે પછી કાળ પરિપાક થયે નવું અવિકૃત, સકળ કલેવર જનો આજે જ્ઞાન તરફ ઉદાસીન છે એ પણ ઐતિઘડનાર જાગે અને કલેવર ઘડાય ત્યારે.' હાસિક વિચિત્ર ઘટનાજ ને! ” હવે પછી તૈયાર કરેલ નયચંદ્રસૂરિના હમિર આ વક્તવ્ય પર ખાસ ધ્યાન રાખી પુસ્તકકાવ્યની પ્રસ્તાવનાનો સાર, અને બને તે વસ્તુપાલ પ્રકાશિની સંસ્થાઓએ કાર્ય કરવાનું છે. આવા મંત્રીએ પોતેજ રચેલા નરનારાયણાનંદ કાવ્ય તેમજ ઉપયોગી અને દિગંતગામી કાર્ય માટે એક જબરું અન્યની પ્રરતાવનાનું ભાષાંતર ગૂજરાતીમાં કરી કરાવી ફંડ કરી તેને વ્યવસ્થિત આકારમાં મૂકવાની જરૂર આ પત્રમાં પ્રકટ કરવા વિચાર છે. જિનહર્ષસૂરિત છે. સમજુ શ્રીમંતો જાગે, ભણી ગણી સારી વસ્તુપાલ ચરિત્રનું ગૂજરાતી ભાષાંતર ભાવનગરની કમાણી ધરાવનાર ભણેલાઓ સમજે ને આ તરફ જૈન ધર્મ પ્રચારક સભા તરફથી પ્રસિદ્ધ થઈ ગયું છે. પોતાની સક્રિય સહાનુભૂતિ વ્યક્ત કરે એટલું હાલતે ઈચ્છીશું. ૫ જૈન દર્શન અને સાહિત્ય માટે શું કર- ૬ મહાકવિશ્રી ન્હાનાલાલનો ઉદ્દગાર-મુંબઈ વાની જરૂર છે? માંગરોલ જૈન સભાના ગત વિજયાદશમીએ ઉજવવાના એક વિદ્વાન મહાશય ટૂંકમાં જણાવે છે કે, વાર્ષિક ઉત્સવ પ્રસંગે તેમને પ્રમુખસ્થાન લેવાનું આ જન સાહિત્યમાં શ્રી હેમચંદ્રાચાર્યકત કાવ્યા. મંત્રણ થતાં જે વિચારો તા. ૨૮-૯-૨૭ ના પત્રથી નુશાસન શ્રી ધનપાલકત તિલકમંજરી વગેરે અનેક તે સભાના મંત્રી શ્રી મકનજી જુડાભાઈ મહેતા પુસ્તકે છે કે જેના મૂળ ગ્રંથનું સંપાદન, પ્રસ્તાવના આ પ્રત્યે જણાવ્યા હતા તે ઉપયોગી ધારી અત્ર મૂકીએ : અને નોટસ તૈયાર કરાવવાની જરૂર છે. જે દર્શ- છીએ નના (પણ) મહત્વના અન્ય ગ્રંથો ઘણું છે જેનું સ્નેહી ભાઇશ્રી, શાસ્ત્રીય રીતે સંપાદન અનુવાદ આદિ થવાની જરૂર શ્રી માંગરેલ જૈન સભાના ૩૬ માં વાર્ષિકોત્સવ છે. આગના સરળ અને પ્રચલિત ગદ્યમાં અનુવાદ પ્રસંગે પ્રમુખપદ લેવાનું આપનું આમત્રણ તથા સભાને થવાની જરૂર છે. તે માટે વૈદિક પાઠાવલી જેવી રીપેર્ટ બને મળ્યાં. આભારી છું. માંગરોળ જેન સભાની Page #250 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૧૯૮ માહ-ફાગણ ૧૯૮૪ ને હારી ઓળખ ની છે. અઢારેક વર્ષે ઉપર મહાગુ પાલન કરતા નથી અથવા કરી શકતા નથી તેનું જરાતનું રહારું ભાષણુ મહે' ત્યહાં આપ્યું હતું. અને હું તે પાલન નિયમો ઘડી પગારદાર નેકરે ભારફતે થયેલું માનું છું ને કહું છું કે જેને એ ગુજરાતને અને ગુજરાતના જોવા માગે છે. આર્ય સમાજીએ ઘરમાં ભલે હવન ઇતિહાસને શણગાર્યો છે. તેમાં પણ અત્યહારે જેન કોમ અંદર અંદરના કલહ તેમજ બહારનાં ખોટા આક્રમણોથી ? કરતા ન હોય, પણ ગૃહપતિઓ અને વિદ્યાર્થીઓ એવા સંજોગોમાં થઈ પસાર થાય છે કે હમારામાંના પાસેથી તે તેમ કરાવવાનો આગ્રહ રાખે જ છે. હમાનએ કહેતા હશે કે સમય કટેકટીને છે. એટલે એજ છોકરાએ ધેર રજા ઉપર આવે ત્યારે હવન જેનોને બે અક્ષર કહેવા હારે ધર્મ હુને કહ્યા કરે ન કરવાની છુટ, સંસ્થામાં કાંતવાને આગ્રહ હવે છે કે “અવસર લે” ત્યહાં હમારી સભા પ્રસગ આપે છે. જ જોઈએ એવા નિયમની તરફેણમાં મત આપનાર પણું ઘણું દુઃખ સાથે મ્હારે આપનું આમત્રણ નકારવું લોકોનું પણ આવું નથી દેખાતું એમ નથી. જૈન પડે છે. અત્યારે હું મ્હારા સાહિત્યસેવાના કામમાં એટલે મા અટલ બેન્ડિગોના જે વ્યવસ્થાપકે સૂર્યાસ્ત પછી ન ડૂબી ગયેલ છું કે બીજું કાંઈ હાથ ધરી શકું એમ નથી. જમવાના, બટાટા ન ખાવાના વિગેરે નિયમ તેમજ સભાના દિવસ ને સમય પણે થડે બાકી છેઃ એટલે જેન કેમને શોભે એવું અને હેને ગમે તહેવું સંસ્થામાં પળાવવાને ખાસ આગ્રહ રાખે છે ભાષણ હું તૈયાર કરી શકું એમ નથી. એટલે દિલગીરી તેજ પોતાના જીવનમાં એ નિયમના છેડેસાથે મહારના લખવી પડે છે. મહેને ક્ષમા કરશે. આપની ચોક ભંગ કરતા હોવાનો એકરાર પણ કરે છે. સભાને અને મેલાવડાને ફતેહ ઈચ્છું છું. સંભારે હેમને આ પ્રયત્ન તે ગરમ પાણીમાં મડદું રાખી તેની સૌને નમસ્કાર કહેશે. ઉષ્ણતા ટકાવવાના પ્રયત્ન જેવો છે. આપણને જે ન્હાનાલાલ દ. કવિના જય શ્રી હરિ. તા. ક. આપની સભાના ગઇ સાલમાં સ્વર્ગસ્થ થયેલા યોગ્ય જણાય તેને જ યોગ્ય કહીએ, પણ જેને અમલ સહુ-ચારે સભાસદોને મહારે પરિચય હતે. હેમને માટે આપણે કરી રોકતા નથી તેના અમલ બાજ પા સભા જે ઠરાવ કરે હેમાં હારી સંમતિ ગણશે. કરાવવાને આગ્રહ આપણે હાથે તે થવાને નથી આ મહાકવિની અસાંપ્રદાયિકતા પ્રસિદ્ધ છે. સર્વ એટલું જે જાણીએ તો કૃત્રિમતામાંથી અને દંભકેમ, સંપ્રદાય સાથે પરિચય રાખી સહકાર આપે માંથી બચી જઈશું.' છે. તેમણે અંદર અંદરના કલહ માટે કેવું સુંદર અને ઉપદેશ કરતાં પોતાનું દૃષ્ટાંત વધુ સારું, અને સચોટ ટૂંકાક્ષરીમાં કહ્યું છે. આ પત્ર લખતી વખતે સચોટ અસર કરનારું છે એમાં શક નથી. પોતાનાં શ્રી કેશરીઆઇના સંબંધમાં જાહેરપત્રમાં ખૂબ ચર્ચા બાલકે પર માબાપનું સચ્ચારિત્ર જે અસર કરે તે ચાલી રહી હતી તેથી તે સંબંધી તેમના આ દાબ કે કડક નિયમ અસર ન કરી શકે. માટે માબાપ ઉદ્ગારો છે. સમાજને એક સંપી કરી વૈમનસ્ય દર જે નિયમો પિતાના પુત્રને છાત્રાલયમાં પળાવવા કર્યો æકે છે, નહિતો તેની છિન્નભિન્નતા થઈ જાય માગે તેને પોતે પણ આચારમાં સર્વથા મૂકવા જોઈએ. એ સ્વાભાવિક છે. - છાત્રાલય માટે શું શું આવશ્યક છે, નિયમ કેવા ૭ કાકા કાલેલકર અને છાત્રાલયો-અમરેલી જોઈએ, તેનું પાલન કેવી રીતે કરાવી શકાય, વિમુકામે આ ફાગણ માસમાં છાત્રાલય સંમેલન ભરાયું ધાર્થીની સ્વાતંત્ર્ય પ્રત્યે જવાની મનોદશા ને સાથે તે વખતે પ્રમુખસ્થાનેથી કાકા કાલેલકરે એક અતિ પિતાની અવ્યવસ્થિત અને પરાવલંબી જીવન ગાળમનનીય અને લક્ષ ખેંચતું ભાષણ આપ્યું હતું; તેમાં વાની સ્થિતિ વગેરે અનેક બાબતે સંબંધી કાકા એક વાત ખાસ જેન છાત્રાલયને લાગુ પડે છે તે કાલેલકરે મહત્ત્વતી અને આદરણીય વાતો કહી છે, તે અત્ર ઉતારીએ છીએ. તે તરફ આપણાં સર્વ છાત્રાલયોનું-તેના નિયામક * જે વાત સ્વરછતાની એજ ધાર્મિક આચારની, ગપતિઓ અને વિદ્યાર્થીઓનું અમે ખાસ લક્ષ માબાપ અને સંસ્થાના વાલીએ જે આચારનું પતે ખેંચીએ છીએ. Page #251 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં ત્યાગનું સ્થાન ૧૯૯ જીવનમાં ત્યાગનું સ્થાન. ‘ત્યાગ” એ શબ્દ કાને પડતાં ભારતની ૫૦ રવાભાવિક છે અને તેનાં એટલા કડવા અનુભવ લાખ ત્યાગમૂર્તિ એનો સમૂહ આંખ આગળ ખડે થયા કે “સ્વ”યા મનને દાબેલું રાખવા માટે સાધથાય છે, કેવી કેવી તે મૂર્તિઓ વિચિત્ર છે-કોઇની નેની જરૂર પડી. થવું તે એમ જોઈતું હતું કે કમરમાં દોરી લપેટલી હોય તો કાઈ તદન નસમર્તિ સમાજ ના થા છતા આ સાધનાનું ગ્રહણ કર હાય, કેદની જટાની એક ગાંઠડી માથા પર લાદેલી હતું, પણ સમાજમાં રહીને ત્યાગના સિદ્ધાંતનું પાલન હોય તો કોઇના મસ્તક દાઢી મૂછ સાવ સાફ કરી કરવું કઠણ હતું, તેથી વૈરાગ્ય અને સંન્યાસનો પ્રચાર દીધેલ હોય. આ ત્યાગ આ વૈરાગ્ય પર મરીફીટનારા થયે. આમ થવું તે સિદ્ધાંતને વિજય નહિ, પણ છવ છે. તેમની સામે શિર ઝુકાવે, તેમના ચર- પરાજય હતો. બહાદૂર સિપાઈ તે છે કે જે સેના ણની રજ માથે ચડાવો. તમે સાંસારિક જીવના એ સામે પિતાની વીરતા બતાવે. જંગલમાં જઈ તલઅહોભાગ્ય છે કે આ દેવતાઓનાં દર્શન થયાં. ત્યાગનો વાર ફેરવવી એ વીરનું કામ નથી. ત્યાગ, આભમહિમા કોણ નથી જાણતું? શુદ્ધિનું એક સાધન-માત્ર છે કે જેમાં આપણે સમાજના એક ઉપયોગી અંગ બની શકીએ, પણ કોઈપણ ધર્મગ્રંથ હાથમાં લે તો તે ત્યાગ અને આત્મદમનના ઉપદેશથી ભરપૂર જણાશે. બુદ્ધ, આપણે અહીં સાધનને સાધ્ય સમજી લીધું. પરિણામે ઈસુખ્રિસ્ત, શંકર સર્વેએ ઇરછાઓને દમવાને બોધ આપણામાં સારા નરસાનો એક નવો વિભાગ જ પે. જેમણે “સ્વને લાત મારી સમાજની ઉપેક્ષા આપે છે. તેનાથી મોટો, મહત્ત્વનો કોઈપણ ધર્મ કરી, તેઓ “ના ભકતો અને સામાજિક જીવન નથી. આત્મશુદ્ધિને માટે ત્યાગજ એકમાત્ર ઉપાય ગાળનારાને તુચ્છ સમજવા લાગ્યા. મનુષ્ય પાપી છે, આ અમારી સામે જીવનને સર્વથી ઉચ્ચ આદર્શ થઈ ગયો, પાપવૃત્તિ તેને માટે સ્વાભાવિક સમજાવા છે. આપણે આ આદર્શથી જેટલા દૂર યા પાસે લાગી. તેથી પિતાના પર પિતાનો ધણ આવવા છીએ. તેટલાજ આપણી દૃષ્ટિમાં પડીએ કે ચડીએ લાગી, તેનામાંથી આત્મવિશ્વાસ ચાલ્યો ગયો, પરાછીએ. અમુક માસે અંત આવતાં સન્યાસ લઈ લીધો! એવી વાત સાંભળતાં જ તે વ્યક્તિને માટે ધીનતાનું તેના પર આધિપત્ય થયું. મનના તત્વને સમજી તેના પર રાજ્ય કરવા બદલે આપણે તેના આપણા હૃદયમાં શ્રદ્ધાનો પ્રવાહ છૂટે છે. મનમાં એ ઇચ્છા થયા વિના રહેતી નથી કે શું કદિ આપણને ભયની દર પાડવાનું શરૂ કર્યું કે જંગલ નાઠે, કોઈ ગુફામાં ભરાયો, કેઈએ આંખો ફેડી, કોઈ પવનાપણ એવું સૌભાગ્ય પ્રાપ્ત થશે ? આપણે પણ કે. હારી થયે. આ ન આત્મસંગ્રહ છે, ને વૈરાગ્ય. વખત સંસારની બેડીઓ તેડી ફેકવા માટે સમર્થ હવે વિચારીએ કે આત્મદમનથી આપણું પર થઈશું આપણું એવું ભાગ્ય કયાંથી ? આ સુબુદ્ધિ શી અસર થાય છે ? પહેલી વાત એ છે કે જે મોટી તપશ્ચર્યાથી પ્રાપ્ત થાય છે. એ પૂર્વ સંસ્કારનો વાતો મનુષ્ય ભૂલી જવા માગે છે તે નિત્ય તેની ચમકાર છે ! સામેજ ઉભી રહે છે. એમ ઇરછીએ કે કોઈ જાતની - ત્યાગને આ મહિમા કેમ થયો તે પ્રશ્નનો કુવાસના જાગ્રત ન થાય; પણ જે દિવસે તમે વ્રત જવાબ દેવો કઠણ નથી. આપણા સામાજિક અનુ લશે તે દિનથી તમે તમારા ચિત્તને વિશેષ રૂપે ભવ ત્યાગને જન્મ આપનાર છે. આપણું જીવન ચંચલ જોશ. સંસારથી હમેશ કાંપતા અને ઈરછાસામાજિક જીવન સાથે એટલું બધું બંધાયેલું છે ? એનું ભૂત હમેશ સામે રાખતા રહેવાથી માનસિક કે સમાજથી અલગ તેની કંઈ કિંમત જ નથી. શકિતઓ દુર્બલ બનવાનો સંભવ છે. આવી ઘણાએ સમાજ જ તેનું કર્મક્ષેત્ર છે. સમાજ મુખ્ય છે, વ્યકિત મહાત્માઓનું બુરું પતન થયેલું દેખાયું છે. ગૃહસ્થ ગયું છે. તેથી “પર” પર ધ્યાન આપવું એ અમારું તો બધા શહેરોમાં રહે છે. પણ તીર્થસ્થાનોમાં જેટલા પહેલું કર્તવ્ય છે, પછી “સ્વ” પર ધ્યાન આપવાનું છે. વ્યભિચાર થાય છે તેટલા બીજ નગરોમાં નથી થતાં. પરંતુ સ્વ'ની તરફ જવાનું મનુષ્ય માટે એટલું બધું તેનું કારણ સ્પષ્ટ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ કલમ દીધો. ને ઉચ્ચ નાની ચારે બા હોય. ૨૯૦ જૈનયુગ માહુ-ફાગણ ૧૯૮૪ બીજી વાત એ છે કે સાગ-વ્રતધારી મનુષ્યોમાં ક્ષેત્રમાં જ નહિ, પણ રાજનીતિ અને સમાજના ક્ષેત્રમાં અહંકારની પ્રવૃત્તિ અજ્ઞાનરૂપે જાગી ઉઠે છે. હૃદય પણ પરાધીન અને કાયર બનાવી દીધા છે. જેણે ઉદાર અને વિશાલ થવાને બદલે વધારે સંકુચિત ત્યાગનો ભેખ લીધે, તેને જનતા પાસે ભકિત રૂપી થાય છે. પિતાનાં બાલ બચાં પાલનપષણુની પૂતમાં કર વસૂલ લેવાનો અધિકાર મળી ગયે, દશ-પાંચ લોહીનું પાણી કરનારા વીર જનોને પણ અમે કૃણાના મનુષ્યોને ગુલામ બનાવી દીધા. ભારત વર્ષ પર આ નજરથી જોવા લાગીએ છીએ. રાજાઓમાં પણ વૈરાગ્યની જબરામાં જબરી અસર એ થઈ છે કે તેણે અંહકારને આ પ્રકાર નથી મળતું, જે બાવા જનતામાં આત્મવિશ્વાસ અને સદુદ્યોગને ટાળી તેની 'એમાં દેખાય છે. ડાકટર બેઝ પણ એક સાધુની જગ્યાએ પરાશ્રય અને પરાધીનતાને સ્થાપિત કરી નજરમાં સાંસારિક જીવ છે અને તે માટે અધમ છે, દીધી. ધન માટે, સંતાન માટે, તે ઠેઠ મોક્ષ માટે પછી ચાહે તે તેની શોધથી સમસ્ત ભૂમંડલમાં ગમે તેટલો ઉપકાર કેમ ન થતું હોય. ભકતની પણ આપણે બીજાના સામું જોઈ રહીએ છીએ. ૧૨ સા " ના 19 * એક મંડલીને પિતાની ચારે બાજુ બેઠેલી જોઈને તે કપટ, કાયરપણું અને ચાપલૂસી કે જે પરાધીન જાપિતાને ઉચ્ચ સમજવા લાગે છે. તેને આ ભકતધારા તિઓની મિલ્કત છે તે આપણા ઘરમાં એવી અડ કોઈપણ પ્રકારની સેવા કરાવતાં સંકોચ થતો નથી. કરી બેઠાં છે કે જવાનું નામ લેતા નથી. તેની સમજમાં તે સેવા કરવાના તેનો એટલે બધા આપણુને આમ સંસ્કારની જેટલી જરૂર છે અધિકાર છે કે જેટલો ભક્તને તેની સેવા તેટલી આત્મત્યાગની નથી આપણે આમાં સમા. કરવાનો અધિકાર છે. આ રીતે સાધારણ જમાં અંકુરિત થઈ વધે છે, ખુલે છે અને ફળે છે, જનતામાં આ ત્યાગીઓ દ્વારા દાસ-વૃત્તિનું પિષણ તે સમાજરૂપી ખેતરની પેદાશ છે. સમાજમાં, પરિથતું રહે છે. સંસારની બધી વસ્તુઓ તુછ વારમાં રહીને જ તેને પ્રફ્ફટ થવાનો અવસર મળી છે, નિઃસાર છે, તે માટે તેની કિંમત જ શું હોય! શકે છે. ત્યાગની બીનખેડાઉ જમીનમાં પડવાથી આ સિદ્ધાંતના ભકત જેમને સંસારમાં નિરાશાનો કુંઠિત બની જશે, અમે એ કહેતા નથી કે જે મહાઅનુભવ થયો હોય તેઓમાં વધુ દેખાય છે. હિંદીમાં માઓને પોતાના જીવનમાં કોઈ મિશન પૂરું કરવાનું કહેવત છે કે “નારિ પુર્વ ગૃદુ-સંપતિ નાણી, હતું તેને પણ સામાજિક બંધનમાં પડવું જોઈએ. ચૂંઢ મુલાય મા ન્યારી' તેની સત્યતામાં કોઈને તેઓ સમાજની બહાર છે જ કયારે? તેઓ આપસંદેહ નહિ જાય. ણને સંસારમાં ઉન્નતિના માર્ગ બતાવે છે, સાધન વધુ અંશે જીવનમાં નિરાશ પ્રાણુ જ ત્યાગના દેખાડે છે. અમારો વિરોધ તો કેવલ એવી મનોદશા પ્રલોભનમાં આવે છે. આ સ્વાભાવિક પણ છે. માનઃ સામે છે કે જેણે ૫૦ લાખથી વધારે આદમીઓને તણા કે જે પ્રત્યેક મનુષ્યમાં છુપાયેલી છે, તે તુષ્ટિના બેકાર કરી રાખ્યા છે, જેણે આપણને જીવનમાં નિમાર્ગની શેધમાં રહે છે. આ સાધન તેને માટે સુલભ ઉત્સાહી. ઉદાસીન, પરમુખપેક્ષી, અને સ્વાર્થી બનાવી છે, જે સંસારમાં બધી ચીજો અસાર છે અને સ્વર્ગમાં દીધા છે. આપણને એ યાદ રાખવાની જરૂર છે કે અમે આથી કંઈ ઉત્તમ પદાર્થો ભોગવવાના મળશે, તે ધામિક ઉન્નતિ પણ સાંસારિક ઉન્નતિ વગર પ્રાપ્ત અમે આ વસ્તુઓ પાછળ શું કામ પડીએ ? અમને થતી નથી. તે ચપટી લોટ જોઈએ. જેને રાજ કરવું હોય તે રાજ અનુવાદક “પ્રાણપુત્ર કર, એક દિન તે પણ મારા જવાના છો. આ ઉદા- [ મધુરીના ગત વૈશાખના અંકના સંપાદકીય સીનતાથી લાભ લેનારની કદિ કમી નહોતી અને લેખનું ભાષાંતર.] રહેવાની નથી. ત્યાગ અને વૈરાગ્યથી પરાધીનતાના ( આ ધંખમાંના સર્વ વિચારે અમને સંમત છે ભાવને ઘણો આશ્રય મળે છે. કોઈ અંશે સ્વાર્થ માંકન એમ કેઇએ માનવાનું નથી. આમાંના વિચાર થવા કરતાં આ સંસારથી ઉદાસીન થઈ જવું એ સામેના વિચારો સૌખ્ય ભાષામાં જે કાઈ મકલશે તે વધારે સારું છે. તેથી વૈરાગ્ય આપણને કેવલ ધાર્મિક અને સાનંદ પ્રકટ કરીશું. તંત્રી) Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન ૨૦૧ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન. સંગ્રાહક અને સંપાદક-તંત્રી. [જનયુગના બીજા વર્ષના ફાગણ ચૈત્રના અંકમાં પૃ. ૩૦૬ થી પૃ. ૩૧૯ સુધીમાં, વિક્રમ ચૌદમા શતકથી લઈને વિકમ અઢારમા સૈકાના કવિઓનાં વસંતવર્ણન કાવ્ય પ્રકટ કર્યા હતાં. તે અઢારમા શતકના બાકી રહેલા કવિઓથી લઈને ૧૯ મા શતકના કવિઓનાં આ માધ-ફાગણના સંયુક્ત અંકમાં પ્રકટ કરવામાં આવે છે. આ સંબંધીનું જે નિવેદન કરવાનું હતું તે અમે ઉપરોક્ત પૂર્વ ભાગના લેખમાં કહ્યું છે તે પુનઃ જેઈ જવું. તંત્રી ] - શ્રી મોહનવિજય એ એક જબરા કવિ અઢા- હમણાં તે નૃપપુત્રિકા, આવશે રમણ વસંત, રમા શતકમાં થઈ ગયા છે તેમની ચાર કૃતિઓ પૈકી જે જોવાનો ખપ કરો, તે રહો ઈલાં એકંત. ત્રણ કૃતિઓ મુદ્રિત થઈ છે અને હરિવહનને રાસ પથિકે જાણ્યું જાયનું, સાંઝે નગરીમાંહી, નામની કૃતિ અષ્ટકટ છે. આ ત્રણે મુદ્રિત કૃતિઓમાં જીવ્યાં રેં જોયું ભલું, ઈમ ધરી રહ્યા તરૂબંહિ. જે વસંતનાં વર્ણન છે તે તેમજ નાનાં કાવ્યો મળી ઢાલ ૨૩, સખીરી આયે વસંત અટારડો-એ દેશી. આવ્યાં છે તે અત્ર મૂક્યાં છે. તે સર્વ પરથી તેમની સખીરી એહવે આવી ક્રીડવા, રતનવતી વનમાંહી વર્ણનશક્તિ અને સુંદર શૈલી જણાઈ આવે છે. ચતુર નર સાંભલા. તેમની કાવ્યકલા અને વ્યાખ્યાન કરવાની છટા ખેલે સંગ સાહેલિયાં, ઘાલીને ગલબાંહી-ચતુર સ. ૧ એટલી બધી રસભરી વેધક હતી કે તેમના સમય તાલી દે કેઈક છીપે, વેલીસદન મઝાર, ચ. માં તેમનું નામ “મેહનવિજયે લટકાળા' પડયું હતું. ઢુંઢી કાઢે તિહાં થકી, રતનવતિ તિણિવાર. ચ. સ. ૨ | નર્મદા સુંદરી સાધ્વીની દીક્ષા લેવા તૈયાર થાય કેઈ કદંબના ગુછમેં, રહે લઘુગાત્ર છિપાય, છે ત્યારે એ વ્રત પાળતાં છએ ઋતુમાં શું શું સહન શ્રમસીકર લઇ મુખે, મુગતા સમ રહ્યા આય. ચ. સ. ૩ કરવું પડશે એ તેણીને ઢાલમાં તેનો પિતા સમ- નાખે ગંદુક કુસુમના, આમાસાંહમાં કેઇ, જાવે છે અને દીક્ષા લેતાં વારે છે. જ્યારે તે સુંદરી છુટી કબરીયે બાલિકા, દેડે મલીને સઈ. ચ. સ. ૪ તેને દુહામાં જવાબ આપે છે. આ છ ઋતુમાં વસંત જાણીયે ઉર્વશી ઉતરી, ઇંદ્રપુરીથી ભુર, ઋતુના સંબંધી નીચે પ્રમાણે જણાવે છે – શોભા વન છાહીયે, તુતૃપ ર દુર.ચ. સ. ૫ વલી તેમજ વસંતઋતુ આવે, તવ કિસલય તેમ તરૂ ભાવે, વાગે ચંગ મૃદંગ સુરાગે, વલી ટોલી ગાવે ફાગે. -માનતુંગ માનવતી રાસ મેહનવિજયકત છોટે કેસર ભરી પીચકારી, તેમ લાલગુલાલ નરનારી, સં. ૧૭૬૦ કરે નાટક બત્રીશ બદ્ધ, તે તે મુનિર્વે નવિ કીધ. રત્નપાલ વ્યવહારીને રાસમાં રપાલને તેની સ્ત્રી રતનવતી વણધારી રાઉલ (રાવલ)ના રૂપમાં તપ નવ કિસલય તરૂ થયે, આવશયક વાછત્ર રહી છે તેણી રતનપાલ પોતાના માતાપિતાને શોધવા અક્ષયનાદક ફાગ ગતિ, કેસર ક્રિયા વિચિત્ર પરદેશમાં જવા ચાહે છે ત્યારે કહે છે કે “એ તમારું માર્દવ લાલ ગુલાલ બહુ, પરિસહ નાટક કીધ, કામ નથી, એ કામ તે અમારા જેવા પંથની ગતિ રૂતુ વસંતમાંહે અહે, મુનિને એ અનિષિદ્ધ. જાણનારા યોગીનું છે. છ રૂતુમાં તમારે શું કરવાનું -મેહનવિજયકૃત નર્મદાસુંદરી રાસ રચા સં. તે પછી જણાવે છે – ૧૭૫૪ સમીમાં. પરંતુ ષટપદ પરે ભમિયે, રંગશું વનમાં રમિયે, વસંતેત્સવ. હિમ રૂતુ નલિની પણ સુકે, વિરહિણી પણ આંસુ મુકે રણું તમ ગુણમંજરી, સકલ કલાયે પૂર, હિમથી પીડાણી જે રાત્ર, હિમ ગલે આંસુ દલ પાત્ર, રતનવતી તસ પુત્રિકા, અગણિત ગુણે સબૂર. તે હિમ તો અમેહિજ સહિયે, તમે તો ઈણ મંદિર રહિયે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ આ પછી માહ માસની ઠંડી, ને વસંત ઋતુની ચંપકવન પ્રિય વેગથી, સે. કંપે ધુણે અંગ કે લા. વાત નીચે પ્રમાણે જણાવે છે – હૈ હૈ હૈ મુઝ ઉપરે, સે. નાવી બેસે ભંગ કે લા. ૪ આગલ માહ ફાળુન રૂતુ આવી, ભોગીજનને મધુ દુમ ઝરે મદ આપણે, સે. ફલદેખી સહકારકે લા. મનમાં ભાવી, ઈણ રીતે ફલ નવિ આપણે, સો. તિg વમે તુમને પથે શીતલ વાય, અમને તો કાંયે નવિ થાય. આંસુધાર કે લા. ૫ જામે શીતલ કૃશ તે નીર, નવિ કેઈ રહે સરસજ તીર, ફુલ ફગદ જલ ફલ વલી, સો. વિહંગતણી તિહાં તે અમે બેઠા તાપે, છમ કરીને શિશિર રૂતુ કાપું મૃદુવાણી કે લા. તમે સુઓ ભીડી ઓઢી, ઉપર વલી શીખ ઓઢી, તે કેતુક જેવા ભણી, સે. દિવસ વધારે તુમ તિણ તે પંથ ને ચાલો, બેઠા એ મંદિરમેં મહાલો ભાણ કે લા. ૬ આગલ વસંતરૂતુ આવે, ઘર મુકી કેઈ નવિ જાવે, નીલે ન હોવે જલદથી, સે. શુદ્ર જવા ગાવે તે ગુણીજન ફાગ, તુમને નહિ જાવાને લાગ. પ્રસિદ્ધ કે લા. કહુકહુ કહે પરભૂત તનયા, કહી કુહુ તે અમાવસ્યાતનયા રૂતરાજે અનિમેષમાં, સે. તવ નવપલ્લવ કીધ કે લા.૭ તે તમભર તકર રાણ, ફરે મન્મથ લેઈ બાણ. કાનનમાં લસે કેતકી સે. માને મન્મથને તુણીર કે લા. નરોગીને લુંટે વાટે, અમ યોગીમાં તે શું ખાટે. જાણે મુદગર કામના, સે. સેહે કેક પટીર કે લા. ૮ અમે તસ જીતીને બેઠા, અમે બ્રહ્મચર્ય ગઢમાં પિઠા, થલ નર વનમાં રમે, સો. પહેરી ભૂષણ અંગ કે લા. હવે ત્રિગુણ તે મંદ સમીર વિરહિ ન શકે ધરીને ધીર, ખેલે પેટ ભરિ ભરિ, સે. લાલ ગુલાલ સુરંગ કે લા. ૯ એ દિન છે ભેગી કેરા, અમ સરિખા તે અનેરા, વાજે વીણ મધર સ્વરે, સો. ગાજે ચંગ મૃદંગ કે લા. –મોહનવિજયકૃત રત્નપાલ રાસ રમ્ય સં. નાટક સત્રી નાટકી, સો. વાલી છણાં અંગ કે લા. ૧૦ ૧૭૬૦ પાટણમાં. પુરજન વનમાં પરવર્યા, સો. ઉત્સવ કરે વિશાલ કે લા. - ઉક્ત રાસમાંજ બીજે સ્થળે મુનિશ્રી રત્નપા- જન યાત્રા દેખણ ભરી, સે. માતને કહે ધનપાલ કે લા. લતે પૂર્વે ભવની વાત કહી સંભળાવે છે, તેમાં ધન- જે અનમતિ દ્યો અમભણી, સે. તે જેઉં વનના પાસ કરીને શ્રેણીને પુત્ર વસંત આવતાં વનમાં વસંત ખ્યાલ કે લા. ખેલવા જાય છે એ વખતનું વસંતવર્ણન કરવામાં - કેમ જાઇશ ભૂખ્યા થકે, સે. વન તે નહી કરે આવ્યું છે. ન્યાલ કે લા. ખંડ ૪ ઢાલ ૧૪ તે પણ હઠ લેખ કરી, સો. પોતે વન મઝાર કે લા. * લુહારણ જાય દીકરે લુહારી હે-એ દેશી. સર્વની સાથે ખેલત, સો. એ લઘુવીય વ્યવહાર કે લા. એમ રહેતાં ત્યાં અનુક્રમે સોભાગી છે. જલક્રીડા કરે સરોવર, સો. બાલ વિચે ધનપાલ કે લા. આવ્યો માસ વસંત કે લાલ લાગી છે. મંદિર પુઠે ગૃહાવલી, સે. ઝલકે ક્યું ઝાકઝમાલ કે લા. વન વિહસ્યાં ફુલે ફલેં, સેભાગી હે ચૌદમી થા ખંડની, સો. એ કહી મોહને ઢાલ કે લા. પવન મિલે મહમંત કે લાલ સોભાગી હે. ૧ પૂર્વભવ ગુરૂમુખ થકી, સે. શ્રવણે સુણે રત્નપાલ કે લા. મંજર પંજરને ભરે, સે. ભૂમિ મલ્યા સહકાર કે લા. -રત્નપાલ રાસ મોહનવિજયકૃત સં. ૧૭૬ ૦ ભારે રખે ધરણી ધસે, સો. તેણે પીક કરેય પુરાર કે લા. ૨ વસંત નીલ ભ્રમર ગુંજે ઘણુ, સે. છહ વિકસ્યાં ઋતુ વસંત પ્રકટી તિસે, સફળ થયા સહકાર, અરવિંદકે લા, કામ કળા કોકિલ કહે, જનને વારંવાર કુટીલ નયન મનુ વારવા, સો. કીધા એ કઝલ કેસુ અતિ કુસુમિત થયા, રંગ સુરંગા લાલ, બદ કે લા, ૩ ખેલે ફાગ વસંત-નૃપ, તેને લાલ ગુલાલ. Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન સુમન થઈ વન ઘન પ્રજા, મધુ નૃપ આવ્યો જાણિ, વસંતોત્સવ. ફળ દળ લેઈ ભેટ, સ્તવે વિહગી વાણિ. ૩ ઢાલ ૪ વિઠલ વાલેરે ઉમિયાજીને લાગુ પાય એ વર અણગણિતા ચંપક કુસુમ, મુકુલિત વૃક્ષ સમીપ, આલોરે એ દેશી. જાણું ઋતુ રાજા ભણી, કીધા મંગળ દીપ. ૪ રાજા રાણી રંગથી, ખેલે અનોપમ ખેલ રે, સપરિવાર આભાનૃપતિ, પ્રજા સહિત સેવંત, નવલી દીઠી નારીઓ, તિહાં શશિવદની ગજગેલ આવ્યો વનમાં કામવશ, રમવા કાજ વસંત. ૫ સુણો ભવિ પ્રાણીરે !,ચંદનરિદ સંબંધ અતિરસ આણીરે. છાંટે કેસર છાંટણાં, લાલ ગુલાલ સોહાત, કાચિત સુત કેડે કરી, ઊભી ચંપક છાંયરે સોહે મધ્યાહે ગગન, જાણે થયો પ્રભાત. ૬ આંબા ડાળે ઝૂલણું બાંધી, બાળ હિંડોળે માય-સુ. ૨ ચંદ કુંવર સવયા સહિત, કુસુમ થકી ક્રીત, કેઈ કર ધરી નિજ બાળને રે, ભીડે હિંયડા સાથરે, વીરમતિ તે દેખીને, મન નિસનેહ ધરત. ૭ કઈ શિખા હીંડાવવું, નિજ સુતના ગ્રહી હાથ-સુ. ૩ રામકડાં ભહુ ભાતનાંરે, સુખડલી વળી દેઇ રે, -ઋતુરાજ વસંત ત્યારે પ્રકટ થઈ-આંબાની રાતા રાખે બાળને, ઈમ તરૂ તરૂ નારી કેઈ-. ૪ ઝાડે સફલ-ફલ સહિત (મોર અને મરવા સહિત) સ્તન પય પાને પોષતી રે, સુત સુર તરૂને છોડ રે, થયાં, અને કોકિલા-કોયલ વારંવાર લેકને કામ યુવતી ઈમ વનમાં બહુ, મનડાના પહોચાડે કોડ-શુ. ૫ કળાની ચેતવણી આપવા લાગી. કેસુડ અતિશય -ચંદરાજાને રાસ. મોહનવિજયકૃત સં. ૧૭૮૩. ફુલ્યાં હતાં તે લાલ સુરંગી રંગનાં હતાં; જાણે કે મોહનવિજયનાં છૂટક કાળે, વસંતરાજા ફાગ ખેલતાં લાલ ગુલાલ ઉડાડી રહ્યા હોય તેમ ભાસતું હતું, (આ સમયે) વનરૂપી પ્રજા આવ્યા માધજ માસ, આસજ પિહાતીરે, સમાજ પણ સુમન (એટલે એક પક્ષે પુષ્પયુક્ત અને સખી હજીય ન લીધી સાર, રાજુલ જોતીરે, બીજે પક્ષે સારા મનવાળા) થઈને જાણે મધુ એટલે હેશ રહી મનમાંહે, મનડા કેરી રે, ચૈત્ર માસ રૂ૫ રાજ આવ્યો હોય તેના પધારવાની સખી જોર કરી યદુરાય, ગયા રથ ફેરી રે. જાણ થતાં તેમની અગાડી ફળ પત્રાદિ ગ્રહણ કરીને સાજન ફાગણ માસ, મલી સહુ ટોલીરે, ભેટ કરી રહેલ હોય તેમ જણાતું હતું. અને પક્ષી- ગાવે રાગ વસંત, ખેલે હેલી રે, એની વાણી જાણે તે સમય સ્તુતિ કરતાં હોય તેમ ધણી રાતે રાખી રીશ, મેહેલી નિરધારી રે, ખ્યાલ આપતી હતી, વળી ચંપાનાં ઝાડોની નજીક મહારે મનડામાં ન સમાય, દુઃખ છે ભારી રે. ૯ પૂરી ખીલેલી નહી એવી અગણિત કળીઓ દેખાતાં સખી ચઢે તરૂ સહકાર, મેયો વન કેજે રે, જાણે ઋતુરાજ-વસંત રાજાના આગમનની રોશની કોકિલા કરે રંગરોલ, ભમરા ગુંજેરે, માટે મંગળ દીપ કર્યા હોય નહિ એવો દેખાવ થઇ ફલી નવ નવ રંગ, વનસ્પતિ બાધી રે, રહ્યા હતા. માહારી ચંપકવરણ દેવ, દુઃખડે દાધી રે. ૧૦ ( આ પ્રકારે હતું ત્યારે ) આભાપતિ પિતાનાં -મોહન(વિજયીકૃત રાજુલ બારમાસ. પરિવાર અને પુરજન સહિત પોતે કામ વશ થઈ વસંત રમવા માટે વનમાં આવ્યો ને પરસ્પર કેસ રાગ હારી મહાર. રનો છાંટણાં થઈ રહ્યાં હતાં, લાલ ગુલાલ એટલે મહારા પીયાજીની વાત રે, હું કને પૂછું, મહારા બધે સુહાતો હતો કે મધ્યાન્હ હતા છતાં ગગનમાં જેને પૂછું તે તો દૂર બતાવે, જાણે પ્રભાત-સૂર્યોદય થયે હોય નહિ એવું લાગતું સબહીં રે લાલા સબહીં ધૂતારા લોકરે-હું કેને. ૧ હતું. આ વખતે ચંદકુમાર પિતાના સવયસ્ક-સમાન વયના મિત્ર સહિત પુષ્પક્રીડા કરતું હતું. વીરમતિ તે અરે મર્યો ને કેશુડો ફળ્યો, જોઈને મનમાં અભાવ-અપ્રીતિ ધારણ કરતી હતી. આ રે લાલા આવ્યો માસ વસંતરે, હું કને. ૨ Page #256 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ૩ ૨૦૪ માહ-ફાગણ ૧૯૮૪ કટકે રે કાગલ લખી લખી મેલું, સુંદર સેજ ગમે નહિ, સુતાં રે નીંદ ન આય, કેઈ સહસા રે લાલા સહસાવનમાં જારે. કેને. ૩ તોહી વિના પ્રભુ માહરા, ઈણિપર દિન કિમ જાય. ૧૪ નેમજીને જઇને એટલું રે કેજે. ઈમ ન કીજે સુણિ પ્રાણનાથ, રાણી રાજુલ રે રાણી રાજુલ ધાન ન ખાય રે કેને. ૪ પાલીઈ પ્રીતડી પ્રતીય હાથ, રૂપ વિબુધને મોહન પભણે, મયણુનો વાસ એ માસ ફાગ, જનમ રે લાલા જનમ જનમ તારો દાસ રે. હું કેને. ૫ સામી સંભારીએ એ લાગ. ફાગુણના દિન કુટરા, આકરા લાગેરે મુજઝ - રાગ વસંત વિરહે તપે તન કોમલ, મન ભાવે નહી કિઝ, ચાલો સખી ! સિદ્ધાચલ ગિરિ જઈયે, કેઈ ખેલે લાલ ગુલાલસું, અબીર અરગજા હાલ, રંગભર ખેલીયે હોરી- હું રહી એક ભાગિણી, આવ્યા ન નાહ મયાલ. ૧૬ સિંથે સિંદૂરે ને વેણી સમારી, કુંકુમ કેશર ઘોલી, સમર સંતાપે સાહેલડી, ભેદી રહ્યા મુઝ દેહ, કરી શિણગાર ને હાર મનહર, પહેરણ ચરણ આપણુ૫ કિમ રાખસ્યું, પોતે યૌવન વેહ, ચેલી-ચાલે. ૧ પ્રીઉના વિના છણ મંદિર, મનમથ કેરા રે ચાર, એક એકના પાલવ ગ્રહીને, અટકે બેલે બાલી, દુઃખ આપે દો દેહડી, ઉઠયા તનને ફેર. ૧૭ એક એક કરે રે મરકડી, હસી હસી લેવત કે જિન પૂજેરે પદામિની, ભામિની આપદ દૂર, તાલી. ચાલે. ૨ કે નૃત્ય નાચે નવન, પાપ પખાલે રે, એક નાચે એક ચંગ બજાવે, એક બજાવે કંસાલી, કે પીઉ સંગે ઢગે, ખેલે બહુ ખ્યાલ, એક શુદ્ધ વસંત આલાપે, જિન ગુણ ગીત સરિખા સરિખી જોડી મિલી, ખેલે ફાગ ખુમ્યાલ ૧૮ રસાલી. ચાલો, ૩ " એક અબીલ ગુલાલ ઉડાવે, લાવે ભર ભર જેરી, પ્રેમદા મનમથ જોર પીટ્યું, ડસી નાગણી જેમ ડોલે, ચુવા ચુંદન એર અરગજા, છાંટત કેશર ઘોલી. ચાલો. ૪ હવે સહી રાજ ચિત્ત થાપે, વસંત ઋતુ શત્રુંજગિરિ પર્યો, ફુલ્યો ફાગુણ માસ, ચૈત્રમાં નેમ એ દુ:ખ કાપે. રૂપ વિબુધને મેહન પભણે, જનમ જનમ તારે ૧૮ દાસ. ચાલો. ૫ ચિહું દિસે તરૂવર ચીતર્યો, ચેત્રે સુવાસ, હવે નેમવિજય લઈએ. જાઈ જુ9 નવ માલતી, મોગરા મરૂઆ છે ખાસ, તૂ ઉપગારિયે તૂહિંજ ઇશ, કહું એટલું ઝનામિ સીસ દમણે ચંબલી રે ચંપકે, પક્ષદ લાગી રે ચિત્ત, મહિર કરી મોહના! મંદિર પધારે, નારિનાં નેહનાં નેમતણી હું વાટડી, ઈણી રીતિ જોઉં રે નિત. ૨૦ | નયન ઠારો. ૧૧ નિકુર હજી લાજે નહિ, જે કરે વનમેં ગુંજાર. માહે મને રથ માહરા, મનમાં રહ્યા રે હજાર રમણ વસંત આવી મિલ્ય, ભૂમિ તણે ભરતાર, સુખ દુખ મનની રે વારતા, કોણ સુણે નિર્ધાર, પરિમલ આવે રે કુસુમના, બીડું હું નિજ નાક, જેહને મન છે રે નેહલો, તે ભમે વિકલ શરીર, પ્રીઉ વિના સી સુગંતા, મદને મુકી ઘણું હાકે. ૨૧ કેતકી વિના જિમ ભમરને, ભાવેન ફુલ કરી. ૧૨ મંદિર સુન રે મહિલા તણું, મેડન કિમ રહે મન, ગ્રહણી ઉતાર્યા રે ગહભરી, પુરૂષ ન રાખું રે પાસ, કેકિલ કલ કંજિત કરે, તિમ હે વિરહિણું તઝ. ભોલ ભેલવે ભામિની, મદન તણું ધરી આસ, નયને રે નીંદ આવે નહી, ત તાબ નયને રે નીંદ આવે નહી, અતિ તીખી ચંદની રાત, સજની ! સેજ તલાઈને, હું એવું દિન ને રાત, ઉખી રહી પ્રીઉ પ્રી૩ જીભડી, વાહા વિધાંની વાત. પીયુ પરદેસે સિધાવિયા, રખે હવે કિસી ઘાત. ૧૩ તાઢિ રે ગાઢા પરાભવ્યા, આહિજ સૂના આવાસ, કેમ ગમે ઘડા સાહિબ, ખિણ વરસાં સેરે થાય, થર થર કંપે રે દેહડી, મુક્યા જેહ નિરાસ, પ્રહરની સી વાતડી, માસ વરસ કિમ જાય. ૨૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન -નેમિનાથ બાર માસ નેમિવિજય. (પ્રસિદ્ધ | રાજુલના મહીનાની દેશી. શીલવતી રાસના કર્તા). ૮-સખી માઘ તે વાઘ સમાન, માસ મેં દીઠો રે, [જનયુગ પિષ ૧૯૮૨ ૫. ૧૮૯-૧૯૦૫ આવે જે પીઉ ઘેર, તે મુજ મીઠરે; ભણી ગુણી હું મોટી હુઈ, યૌવનવય જવા પામી એ તો સરવર નદીમેં નીર, ટાઢે ઠરિયારે, એવે વસન્ત ઋતુ આવી, મલ્યાં રમવા બહુ ફાગીરે. દવ જિમ દીધાં વન્ન, શી ભરિયાં રે, કીધાં કર્મોન છૂટીઈ. એકલડી નાર, ટાઢે કંચું રે ઠામ ઠામ ઓચ્છવ માંડી, હર્ષ ગાઈ ફાગરે પીઉ પીઉ મુખથી વાણ, અહોનિશ જjરે. છયલ છબીલા ખેલે ખાંતણું, કરે નવનવા રાગરે-કીધાં. સૂતાં કિમ હી ન જાય, વેરણ રાતડી રે નગર ૫ડોહ વજડાવી, રાજાએ તેણીવારરે, રાજુલ કહે મહારાય, સુણ મુજ વાતડીરે. ૨ સહુકે રમવા નિસરો, કુણુ નર ને કુણુ નારરે. કીધાં. ૯-ફાગુણ માસે ફાગ, પીઉ સંગે ગોરી રે રાય રાણું સહુ મનવિને, આવા વાહ મજારો રે, ઊડે અબિર ગુલાલ, ખેલે હોરી રે એહવે અચરિજ જે થયું તે સાંભલો નિરધાર રે-કીધાં. એ કેશરની પિચકારી, ભરીને છાંટેરે, -સે. ૧૯૭૭માં ગંગવિજય કત કસૂમથી રાસ, પૃષ્ઠ.૮૪ તિમ તિમ વિરહણી દેહ, સૂકે ઉચ્ચારે. વાહાલા વિણ કેણ સાથ, હાલી રમીયેં રે, માહા માસની રમણી રૂડી, આયો રમીયેં મનને સખી ગહિલા જિમ ગેહ, સેરીયે ભમીરે, ભેલી, સામલીયા. અબલા બાલા નારી, સુણોને બેહેનીને, યૌવનવય લાહો લીજે, આપે પ્રેમ સુધારસ પીજેરે. એતો જાણે હૈયડાં માંહે, વ્યાપી વિરહનીરે. ૨ સામલીયા. ૧૦ ૧૦-હારે સખી ચિત્રે ચતુરા નાર, ચંપકવરીરે ફાગુણ તે ભલી પર આવ્યો, એ તે અબિર ગુલાલ પીઉડ ગયો પરદેશ, મુકી ઘરણીરે, ઈટાવ્યોરે સા. કેશર પિચકારી છૂટે, મુજ તનમન વિરહા લુટેરે. આ સેજ તલાઈ સાર, કહે શું કરીયેરે પીઉ વિણ સૂને આવાસ, દેખી ડરીયેરે. સા. ૧૧ એતો માલતી મધુકર સંગ, સુંદર ફુલર ચેત્રે તે તરવર ફૂલે, કહેવાલિમ મુજ કેમ ભૂલેરે.સા. એ તે સામી બેઠો બાલ, બોલે અમૂલીરે કેયેલડી કંઠ સોહાવે, મુજ એ દિન કિમ હી ન વિરહ વ્યથા અતિ જોર, મુજને જાગેરે જવેરે, સા. ૧૨ રાજુલના રસિયા સામ, આ ભાંગે -રાજુલ માસ દેવવિજય, સં. ૧૭૬૦ –રાજુલ બાર માસ દ્ધિવિજય (રૂપહંસશિ.) મધુકર માધવને કહેજે-એ દેશી ૧-ચૈત્રે તે ચતુરા નાર, ચિત્તથી વિમાસે રે, માહે તે માયા બહુ કીજે, વિષયક સુખ અમૃત પીજે, કંત વિહુણી રાત, કિમ કરી જાશે રે. તુમ વિના એ મુજ તનુ છીજે રે. તેમ જિનેસરને કહેજે ૧૪ વિરહ વ્યથાની પીડ, મેં ન ખમાય રે, ફાગુણના દિન નિગમીમેં, અબીર ગુલાલેં તે રમીયે તુમ વિણ મુજ પ્રાણનાથ, જીવડો જાય રે. ૨ ઘર મુકીને કેમ ભમીયે રે, નેમ. ૧૫ યૌવન લહેર અથાગ, રાખી ન રહેશે રાજુલ પોહેતી પીયુ પાસે, પામી તે મનની આશે, પછી પસ્તાશો નાહ, વાલો કહેશેરે. અનુભવ સુખ એ બિહું બાસે રે. નેમ. ૧૬ માનવ ભવ અવતાર, લાહે લીજે રે, શ્રી વિજયરત્ન સુરિરાયા, વાચક દે ગુણ ગાયા, સફલ કરો અવતાર, કહ્યું મુજ કીજેરે. તુમ નામે સંપત્તિ પાયા રે. નેમ. સરખો લહી સંયોગ, કાંઇ વિમાસરે, ૧૭ દેવવિજય, વાચક દેવ કહે એમ, જોઈ લ્યો તમારે. Page #258 -------------------------------------------------------------------------- ________________ २०१६ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ ૧૧-માધે તે માયા થાય, કહું ગુણગેહારે વર નાવલિ સુંદર, ફલ પુષ્ક પર નિમ્બર, આ નવવન એ દેહ, વિલસો નેહ રે. ૧ ઉઝાણતP સિરિકરું, હિંતિ દમણ મનહર.” ૨ આ ચાર દિવસનો રંગ, ચટકે લીજે, માનું જલપે લોકશું, સરસ શબ્દ જે થાવે એ, લે લાહો તુમે સેણ, કહ્યા મુજ કી રે. ૨ માવે એ, હર્ષ લોક મનમાં નહીં એ, ૧૪ ફરી ફરી નહીં સંસાર, જોબન જાશે રે, પલવ વિકસિત મિષ હસે, વાત કંપિત માનું નાચે એ, રાખ્યું ન રહે તન, સહુકે ભાસે રે. ૩ સાચે એ, શાખા પલવ સ્તવ કરે એ. ૧૫ તે કારણ કહું એમ, વાલમ માહારી રે, સરસ કુસુમ રસ ચૂકે એ, માનું એહ તે રોવે એ, આ આવી વસે ઘરમાંહે, ગુણ બહુ તારારે, ૪ સોવે એ, વિરહી સુખે નહીં તે વતી એ. ૧૬ આ દિન દિન અધિકે પ્રેમ, નેહી કીજે રે કુલભર નમીયા તે વતી, માનું ઘણુમે પાય એ આ વાચક દેવ કહંત, રસ એ લીજે રે. ૫ તિહાં આય એ, પ્રિયજનને તે હર્ષથી એ. ૧૭ ૧૨-આ ફાગણ આવ્યો માસ, નાહ ન આવ્યરે, શાખા ચલિત માનું તેડે એ, લોકને ક્રીડા દેવે એ, અબીર ગુલાલજ તેહ, સહુ મેં છાયો રે ૧ ચેતે એ, લોક વસંત તે આવીયો એ, ૧૮ આ પીયુ ચા ગિરનાર, મુજને છેડી રે, કામે ઉન્મત્ત લોક એ, ક્રીડા કરે કાકા એ, આ શિવરમણીશું રંગ, પ્રીત એણે જેડી રે. ૨ શોક એ, નહીં કે ચિત્તમાં તદા એ. ૧૯ આ બેટી જગ માંહે પ્રીતિ, જે નર કરશેરે, મારી લેઈ નિજ સાથે એ, ઉદ્યાને સહુ આવે એ, થિર નહીં જગમાંહે કેય, સુકૃત હરશે. ૩ • સોહાવે એ, નવ નવ આભૂષણ થકી એ. ૨૦ પામી તે મને વૈરાગ્ય, સંયમ લીધું રે, પણ શ્રી નેમિ જિણુંદને, મદન ભાવી નવિ શકે એ આ રાજુલ સતી ગુણ જાણ, કારણ કીધું રે. ૪ ધકકે એ, મારી કાઢી મૂલથી એ. ૨૧ આ સવત સત્તર પંચાણું, રહી ચોમાસે રે કેકિલ તિહાં કજિત કરે, વનપાલક આવી ભાખેર, આ પિોરબંદર શુભ ઠામ, મનને ઉ૯લાસું રે. ૫ વિલાસેએ, કૃષ્ણજી વન ફલ ફૂલી એ. ૨૨ શ્રી વિજય રત્નસૂરિદ, વાચક દેવ બોલે રે, ડિડિમ દેવરાવે તિહાં, વનલમી જોવા જાય છે, વારી હું તેમ જિસુંદ, નહીં તુમ તેલે રે. ૬ રાય એ, સહુ જન ઋદ્ધિશું આવજો એ. ૨૩ -રાજુલ બાર માસ દેવ વાચક સં. ૧૭૯૫ તે સુણી સહુજન હલકો, તરૂણક મન હરખે એ, રિબંદરમાં. વરખે એ, મયણ તે બાણુ સડાસડે એ. ૨૪ વિક્રમ ૧૯ મું શતક, ચોથે પંડે બીજી એ, હાલ પ્રથમ અધિકારે એ, પદ્મવિજયજી. પ્યારે એ, પદ્મવિજય ભાખી ભલી એ. ૨૫ ભાવ શ્રાવકના ભાખીયે-એ દેશી. હાલ ૩, તનમન કીધું તુને ભેટ, મહારે વાહ. એ દેશી. વાડી વન આરામે એ, વલી ક્રીડા પર્વત ઠામે એ, કાનજી જાવ ઉદ્યાન-એ આંકણી ગોઠી કામે એ, સહકાર કેલિ કમલવને એ. ૧૧ રમવા ચાલો જાઇએ વનમાં, પડહથી થાયે વિજાણું, ઇમ સુખમાં સુવિલાસ એ, આવ્યો વસંત તે માસ એ, મારા વાલા, ઉલાસ એ, કામ નૃપતિ પામે ઘણો એ. ૧૨ કીડા વસંતની કરવા ચાલ્યા, બેસી નિજ નિજ યાન ગોપીને કહે હરિ આવોએ, તેમને વિવાહ મનાવોએ, મારા વાલ્લા કાનજી, ૧ દાવો એ, મદનધામમાં એહને એ. ૧૩ તિહાં મંદાર ને દમણ મરૂઓ, કંદ ચંદનનાં થાન, મા, “પુનાગ નાગ ચંપર્યા, એલા લવંગ મડિયું, જાઈ જઈ ને કેતકી વેલી, વલી રૂદ્રાક્ષનાં રાન, ખજૂર કેલિ નાલિય, અસેગમેં અલંકિ. મારા. કા. ૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન ૧૦૭ પારિજાત ને ધાતકી સલકી, રાયણુ ચૂત અમાન, મા. મન મોહન મેરે દિલ વસ્યો છે, મેરે લલનાં, કેરિટ ને મંદાર મનોહર, જે તેમ વલી કાન્હ, દિલ વચ્ચે મન વસ્યો મુઝ-મન મોહન, * મારા. કા. ૩ એ આંકણી. રૂખની જાતિન જગમાં એકવી, ન જડે એહ ઉદ્યાન મા. મલય વાયુ તિહાં વાયા મનેહર, ફૂલ્યાં વન ઉદ્યાન, સહુ જાદવ તિહાં કેલિ કરતા, ક્યું નંદન સુર લલનાં. તાન મારા. કા. ૪ લેક થાક તિહાં જેવા ચાલ્યા, કોકિલ રવ સુણે ખાદ્ય ખાયે હસે ખેલે રંગે, કંઈ કરે મદ્યપાન, માત્ર ( કાન-મન. ૨ કેઇ કરે વીજણે વલી વાયુ, કેઈ કદલી કેરે મિત્ર પરિવૃત્ત હું પણ ચાલ્યો, કરી તનુ શોભા વિશેષ,લ. પાન, મારા. કા. ૫ અનગ નંદન ઉદ્યાનમાં જાતાં, આવ્યો રાજપંથને ક્રીડા કરી એમ હવે દાદર, મજજન કેરે કાજ, માત્ર દેશ. મન. ૩ વેણુ વીણું મૃદંગ બજાવે, કલકલ રવ જિમ નામ વિલાસવતી નૃપ પુત્રી, ગેખથી દીઠો મુઝ, લ. ગાજ, મારા. કા. ૬ કઈ ભવાંતરને અભ્યાસે, રાગથી અતિશે અભૂઝ, મન. પુષ્કરિણી માંહે સ્નાન કરીને, આ સરોવર પાજ, મા. બકુલમાલા ગુંથી નિજ હાથે, નાખી મુઝ શિર તેહ, લ. કંઈક નાટક કરતી રમણી, મદવંતી મૂકી લાજ, દીઠી મુઝ વસુભૂતિ મિત્ર, થાપી કંઠ દેશે મેં એહ; મા. કા. ૭ મન, ૫ બહુ વાજિત્ર ધ્વનિ તિહાં ઉઠે, દશ દિશે દીસે શ્રાજ,મા. ઉર્વ જોયું તબ તિહાં દીઠું, વદન કમલ અદ્ભુત, લ. ગાવિંદ રૂકમણી ને સત્યભામા, કમલક્રીડા કરે હર્ષ લડ્યા હું તે પણ હુઇ, તેષ વિષાદ સંયુત. મન, સાજ, મા. કા. ૮ -સમરાદિત્ય કેવલી રાસ, પદ્મવિજય કૃત. સં. ૧૮૪૨ પ્રીતમની પ્રિયા આણું પામી, અને તેમની પાજ, મા. દેવર દેવર કહેતી વલગે, આ રમીયે આજ, મા. કા. ૮ ખંડ ૯ ઢાલ ૪ કઠડારા આયાં ગુરૂજી પ્રાહુણુએ દેશી નેમજી તે અવિકારથી કરતા, ક્રીડા તેહ સમાજ, મા. આઈ વસંત ઋતુ અન્યદા, વનસિરી અતિ વિસંત અયુત આણંદ અંતર પામે, દેખી શ્રી જિનરાજ, મારા સાજન વાહા, ચાલો વસંત જોવા જાયે, આંબે મંજરીઓ ભઈ, અતિમુક્તક ઉલ્લસત, ૧ મારા અંતેશ્વર પરિજનની સાથે, તે રજની તિહાં ઠાય, મા. તિલકાદિક ફુલ્યાં ઘણું, મલયાચલ વાયા વાય, મા. હરિ હલી નેમિ જિનરાય-એ આંકણી. ભ્રમર ગુંજારવ કરી રહ્યા, કેફિલ શબ્દ સુણાય. મા.૨ ઈમ નિત નિત તાસ ક્રીડા કરતા, વારૂ વસંત વહી મદન પીડે બાલ વૃદ્ધને, વિકસિત કમલિણી થાય, મા. જાય મા. કાનન સેવે બહુ જના, વિરહ ન દંપતી ખમાય.મા.૩ હરિ હલી નેમિ જિનરાય૦-૧૧, નગર સહિક આવીઆ, ઇણ સમે ભૂપતિ પાસ,માં. -નેમિનાથનો રાસ ખંડ ૪ પદ્યવિજય કૃત. સં. વિનવે ઘણી પરે રાયને, પૂરો અમારી આશ. મા. ૪ ૧૮૨૦ દીવાલી રાધનપુરમાં. તે નિત્ય ઉચ્છવ છે યદ્યપિ, તે પણ આજ વિશેષ;મા. ઓચ્છવ ઉપરે હાયશે, ઓચ્છવ જનને અશેષ. મા.૫ ખંડ ૫ ઢાલ ૨ પાઉધાર તિણે રાજીયા,” તવ ચિંતે મહારાય,મા. રાગ ધમાલ, પાસજી હા, અહે મેરે લલનાં-એ દેશ. મેકલું સમરાદિત્યને, દેખે વિચિત્ર સમવાય, મા. ૬ વસંત સમય એક દિન હવે આવ્યો, રહેતાં તિહાં તે સમીહિત અમ નીપજે, ઉપજે કામ વિકાર, મા. - સુખ માંહિ, લલનાં. એમ વિચારી તેહને, ભાખે સુખે પરકાર. મા. ૭ અવિવેકી જન આનંદકારી, દિદિન અધિક ઉચ્છાહ “ ઓચ્છવ બહુ દેખાવીઆ, હું તો પરમાણંદ, મા. મારા સાજન વાલ્વા, ચા મા. કા. ૧૦ અંતેઉર પરિજનની સાથે , Page #260 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૨૦૮ માહ-ફાગણ ૧૯૮૪ હવે દેખાવો કમરને, તુમો એહ નરીદ.” મા. ૮ મીસલ વાર છે છોડ તે સારા, ગોટા દાઉદીશર્ણના કયારા કહે મહર્દિક રાયને, “કીધો અમ સુપસાય, મા. બેહે કે ઘણી ગુલાબની સરસી, લાલ રંગ ગુલાલા ઇમ કહી તે નિજ ઘર ગયા, તેડાવે કુમારને રાય. ફરસી. ૧૧૯ મા. ૯ ઉજજવલનિ માલી સાહેલી, જોઈ જઈ મહેલ, “વત્સ! સ્થિતિ એ આપણી, મધુ ઓચ્છવ થાયે સોન જુઈ પીલી ચંબલી, નવલી નાગરવેલ આજ, મા. નવલી નાગરવેલ તે નીલી, નવપાંખડીયે ઓલર ખીલી, જેવા જાયે નરપતિ,” એમ ભાખે મહારાજ, મા. ૧૦ વાસ સુવાસ રહી છે ફેલી, ઉજજવલનિ માલી એ મારગ તમે આચરે, મેં જોયું બહુ વાર, મા. સાહેલી. ૧૨૦ હર્ષ થશે પ્રજા લેકને, તિમ સ્વજન પરિવાર” મા.૧૧ એ હવે વસંત રમવાને બાગે પાંચમ કરી નિરધાર, -સમરાદિત્ય રાસ પદ્યવિજય કૃત સં. ૧૮૪૨ રાજકુમર નેમીશ્વર સાથે, જાવું લઇ પરિવાર, વિશાલનગરમાં. જાવું લઇ પરિવારથી જેહવે, ખબર થઈ રાણીને નેમિ ચંદ્રાવલા. તેહવે, લબ્ધિ કહે મહા મંગલકારી, આવ્યો માને માસ, તેડી સજની સાથે સેવાગે, એ હવે વસંત રમવાને નરનારી મનમાંહે હરખે, ધરતી ઘણું ઉલ્લાસ, બાર્ગે. ૧૨૧ ધરતી ઘણું ઉલ્લાસ તે અંગે, મદવંતી મતવાલી રંગે આનદ અલબેલી રામા, ઉઠી અંગ ઉચ્છા, માંહે માહે ઉમંગ શું ભારી, લબ્ધિ કહે મહા મંગ ચારે કોરથી ચતુરા ચાલી, ચટપટ અતિ ચિત્ત ચાહ, લકારે. ૧૧૫ ચાપટ અતિ ચિત્ત ચાહ શું રાણી, શેહે સહાગવિગતે શું વનરાય વખાણુ, મર્યાં અંબ કદંબ, સપરાણી, નારંગી સોપારી સોટા, લોહણ લીંબુ જંબુ, નખ શિખ શણગારી સહુ શ્યામા, આનદ અલલોહણુ લીંબુ જંબુ તે દીઠાં, સીતા રામ સદા ફળ મીઠાં, બેલી રામા, ૧૨૨ ફગ અરગ વિલિને રાયણું, વિગતે શું વનરાય સરલ ગેટલા ને અંબોડા, વાંકી વેણ વ્યાસ વખાણું. ૧૧૬ શીશફલ લઈ બેઠે જાણે, મુખ મ અધિશપયાલ, કદલી ફલ શ્રીફલ બીજોરાં, ફણસ પર અંજીર, મુખ મણ અધિશયાલ તે માથે, લટકે લરી નાગણું મધુર સ્વરે પંખી વિચ રાજે, કેકીલ ને વલી કીર, ગણ સાથે, કેકીલને વલી કીર તે રૂડા, મયૂર નીલ ચાસને સૂડા, શેહે દાડિમ દાખ ખજૂરાં, કદલી ફલ શ્રીફળ વસન વેઢા મુગ્ધા પ્રૌઢા, સરલ ચોટલા ને અંબોડા. બીજોરાં. ૧૧૭ તેલેં તરલ અતર સુગ, ગુંથી નાના ભાત, કર્ણયર કેતકી ને વલી રૂડી, બેલસિરિ બેકાર, સૈર્થે સીદુરે સારી તે, અરૂણ રૂચિ સુવિખ્યાત, કેવડી આ કુસુમાકર ઋતુમાં, કૂલ્યાં કસમ અપાર, અરૂણ રૂચિ સુવિખ્યાત તે જાલી, ગોફણી રહી ફૂલ્યાં કુસુમ અપાર અબુઠયા, મ હરિ રંગી બઠયા, ઘુઘરીઆલી, અમર બંધ ચાંપે કેશડી, કશેયર કેતકી ને વલી ભમરીદાર ચરમરી ગતી સંધે, તેલ તરલ અતર રૂડી. ૧૧૮ સુગંધે ૧૨૪ લાલ રંગ ગુલાલા ફરસી, તવ તે બંદી જેડ. કલા ચોસઠ ચોથાઈ રાજે, પૂરણ મુખ મયંક શશ નારંગીના કરમાતે, મીસલ વાર છે છોડ ભાલ ભલાં ભામનીયો કેરાં, જતાં તે નિકલંક, * આ લબ્ધિવિજય કે લબ્ધિ વર્દન આ કૃતિના કર્તા જોતાં તે નિકલંકથી દીશે, સુભગ સમારીમાં જોઈ અરીસે જણાય છે છતાં છેવટે લોકાગચ્છના ગંગ મુનિના શિષ્ય પીલીયા કંકુમ કેશર તાજે, કલા એ.સઠ થાઈ કલ્યાણું આવે છે તે સંદેહાસ્પદ લાગે છે. રાજે. ૧૨૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન ૨૦૯ તેર માંહે છે આ હરિરંગી, રાતી જરદ પ્રકાર, ભરી પિચરકી છાંડતા રંગે, હવે જાદવ ધમ મચાકઈ કપાલે ચાંદલા કીધા, બિંદી જીણી હાર, વતા અંગે. ૧૩૭ બિંદી જીણી હાર તે કીધી, રત્નજડિત અમુલિક લીધી, તિહાં સહુને શાન કરી સમજાવે, દાસી જઈ તે માંહ, કઈક જડેલ કંદનને સંગી; તેહ મહે છે આડ હરિ નેમકુમાર સાથે રમવાને, રાણીઉ આવે ત્યાંહ, રંગી. ૧૨૬ રાણીઉ આવે ત્યાં જે ટાણે, તમે ખલજે સહુ તે ભકુટી ભમર કમાન તે કર્ષિ, કેમ વખાણી જાય, પરમાણે, દેશ દેશ પ્રવેશ કરી જોઈ, તે પણ મન વિસમાય કારણ છે કેાઈ ખેલ તે દાવે, તિહાં સહુને શાન તેપણુ મન વિસમાય તે મહારૂ, કીયા દેશની કરી સમજાવે. ૧૩૮ ચિત્તમાં ધારું, તિહાં આવિયાં જૂથ પટરાણી કેરાં, ચારે દિશથી ચૂંપ જોતાં સરગની અપ્સરા સરખી, ભ્રકુટી ભમર કમાન રૂકમણી ને સભામાં આદે, આઠે તેમ અનૂપ, તે કર્ષિ. ૧૨૭ આઠે તેમ અનૂપ તે સાથે, ચાર સહસ એકએક સંધાતે, ચપલ નયન ગતિ મીનના સરખી, કમલ તણે આકાર, મલિયા સંગે લોક અનેરાં, તિહાં આવિયાં જૂથ ત્રિગુણી રેખ વિરાજે તેહમાં, કીકી તેજ અંબાર, પટરાણી કેરાં. ૧૩૯ કીકી તેજ અંબાર સલૂણી, અંજન રચિત કટાક્ષ દશે દિશાથી દિગપાલોની, દેવી જોવા કાજ ભર જણી, આવી અનેક મલી તે માંહે, પારવતી શિરતાજ, જોતાં સુર નૃત્ય કરે હરખી, ચપલ નયન ગતિ મીનના પારવતી શિરતાજ ભવાની, રૂદ્રણી પણ આવે છાની, | સરખી ૧૨૮ બેહેકે સુગંધ ફુલ માલોની, દશે દિશાથી કાને કુંડલ ઝાલ જુમાલી, જૂમખાં જગમગ જ્યોત, દિગપાલોની. ૧૪૧ કામિની કેઈકને કાને અક્રેટા, ભૂષણ ઘણું ઉઘાત, શ્રવણુ સુણી રામત અતિ રંગે, શ્રીધર શંકર શેષ, ભૂષણ ઘણાં ઉઘત તે ઝલકે, કંદન કામમાં ચુની શક સુરાસુર ને અજ આવે, જોવા જૂ જૂવે વેશ, ચલકે, જેવા જૂજુવે વેશથી હરખે, સૂરજ ચંદ્ર ચકિત લર લલકે મુગતા શોભાલી, કાને કુંડલ ઝાલ જુમાલી થઈ નિરખે, નાકે નવેસર શોભતાં, કુંદન મુગતા સંગ, ગણપતિ અને પવનસુત સંગે, શ્રવણ સુણી રામત એર કમાન વિચેંજ અમુલિક, નવગ્રહનાં નવનિંગ, અતિ રંગે, ૧૪૨ નવગ્રહનાં નવરંગ રંગાલાં, તે રૂ૫ ભૂપનાં છે રખવાલા, , તે ૨૫ ભૂપનો છે રખવાલો, એક વસંત અને વલી રાજે, બીજી બાનિક બાગ, ચૌદ ભુવન ચમકે લોભતાં, નાકે નવેસર શોભતાં.૧૩૦ શ્રી રમણીરૂપ સુરગે, એથે અંગ સહાગ થી ૧૩૫ સુધી આમ સુંદરીઓનાં વર્ણન ચોથો અંગસોહાગ તેમાંહે. પાંચમો ખેલ રસિક ઉછાહે ચાલુ છે. એ પાંચે કામ સિન્ય લઈ સાજે, એક વસંત સાજ સમાજ તેડાવી મંડી, માનનીય મોડામડ અને વલી રાજે. ૧૪૩ પુરવાસી પટરાણું સઘલી, બેડી જોડાજોડ. સામાં સામી રહીને સાહેલી, સરખા સરખો સંગ બેઠી જોડાજોડ દબાવી, વલી તે તેમને વાત જણાવી, જલબેડ બલિયા વિચ સેહે, ઘાલી કેસર ૨ગ, રમવું લાજ દેવરની ઠંડી, સાજ સમાજ તેડાવી ઘેલી કેસર રંગ તે વરણી, ચપલ ગર્લે ફરતી મનહરણી, મંડી. ૧૩૬ માચે ઘમ ગુલાલની પેહલી, રોમાં સામી રહીને હવે જાદવ ધૂમ મચાવતા ચંગે, આવ્યા બાગ મોઝાર સાહેલી. ૧૪૪ ઘેર મલી પ્રદ્યુમ્નની ને, બીજી નેમ કુમાર, ફિરતી પિચકારી રહી વરસી, કુમર કરે વિચાર, બીજી નેમ કુમારની સાથે, ઉડે ગુલાલની જોલી માથે, આપણે હવે સરકીને કરે, નીકળવું નિરધાર, Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જીનયુગ માહ-ફાગણ ૧૯૮૪ નીકલનું નિરધાર તે આમાં, જૂથ ભેલ પાડી તે વાંમાં પ્રસિદ્ધ વીરવિજયજીની કૃતિમાંથી રેકી નેમને ઘેર આકર્ષ, ફિરતી પીચકારી રહી ઢાલ ૮. વનમાં વિસારી વાહે વાંસલી-એ દેશી. વરસી. ૧૪૫ + + – મદનમંજરી મુખ મોહી રહે. મધરી મહુઅર વીણું વાગે, ઢલક તાલ મૃદંગ, પણ તાતની આણું શિર વહે, દેય રાજ્ય sફ ઝાલ ઝણકે છે ઝામી, ચરણે વાજાં ચંગ, પ્રતાપ તપંત, ચરણે વાજાં ચંગ ફેરી, શૂર શરણાઈ સર ન ફેરી, મધુ માધવ સુરભિ કર, દિશિ દક્ષિણ વાયુ ભણણણ ભેરી ભુગલાં આગે, મધુરી મહુઅર વહેત. ૫ મદન, વીણા વાગે. ૧૪૬ એણે અવસર રવિ દક્ષિણ જત, ભૂમિ સ્ત્રી શીત શ્રીમંડલ સારંગી વાજે, દેકડ ને કડતાલ, પીડા દેખ, ખંજરી ખંજન નયણીને કર, ઘર અવાજ રસાલ, અનંગ આકાશથી ઊતર્યો, વરતાને આણું વિશેષ ૬ મ. ઘર અવાજ રસાલથી રણકે, સતારને તંબુરા ઝણકે મધુમત ભમરીયે રણઝણે, ઝંકારવ મંગલગીત, વિધવિધ વાજે અંબર ગાજે, શ્રીમંડલ સારંગી વાજે.૧૪૭ ઋતુ વસંત રાય આવિયે, વેધક જન વિકસ્યાં તેલે ને તંબેલે ભીની, તરૂણું ટાલાટોલ ચિત્ત. છ મ. લાજની પાજ લોપીને મુખથી, ગાયે ફાગુણ ગોલ, ચતુરાં જોબનવય ઝગમગે, પતિસંગે તેમ ઋતુરાય, ગાયે ફાગણ ગોલ ધુમારી, થોકે થાક રહીને નારી દેખી અવનીતલ ઝગી, વનરાજી કિસલપત છાંય, ૮ મ. કરતી આલી નેમીસરની, તેલે ને તં મેલે ભીની. ૧૪૮ જાઈ કેતકી માલતી ભોગીયા, ભમરા વન ફુલેં કરંત, લાલ ગુલાલના થાલ ભરીને, આવે સજની સાથ, શુક સુકી મેનાં વતતરૂ, કરી માલા જુગલ રમંત ૯.મ. પાને ને પુખરાજે જડીઅલ, પિચકારી ગ્રહી હાથ, હસ હંસી જુગલ જલ ઝીલતાં, કરે ક્રીડા સરોવર પાલ, પિચકારી ગ્રહી હાથ રઢિઆલી, પહોંચે પહોંચી મદભર કોયલ ટહૂકતી, મુખ મંજરી આંબા ડાલ. ૧૦.મ. જોર જવાલી ફણસ ચાંપા નાગિયો, રાયણુ દહાડિમ સહકાર, છાંટે છલથું દોટ કરીને, લાલ ગુલાલના થાલ શુંહતું સીતાફલ જાંબુડી, ન નમી કેલિ તરફ ભરીને, ૧૪૯ ભાર. ૧૧ મા. પાય કેમકલે ઘુઘરી બાલે, તેમ તને નાદ વૈરજહર વિરહિણી નારી, મલયાનિલ સુરભિ વાય, કટિ મેપલ ખલકે માદલિયા, તે લઈ રહેતા વીદ, મદ ઉપજાવે જુવાનને, વલ્ય ઓચ્છવ મધુરાય, ૧૨.મી. તે લઇ રહેતા વાદ હાલંતા, રંગરોલ લુકમાં માલંતા, નાગર જનશું નૃપ પરિવર્યા, જાય રમવાને ઉદ્યાન, ચમકે ચૂડા વીજલી તેલ, પાય ઠમકલે ઘુઘરી પવનપ્રેરિત તરૂપલવા, માનું નૃપને કરત બેલે. ૧૫૦ આહુવાન, ૧૩. રહે વસંત પાવસ પર જુબી, અવની ઉપર છાયા, ચડી ગલાલ ઘટા અંબરથી, દિનમણિ છબી ન કષાય, કેઈ ગાવે ગીત વસંતનાં, નારી કો ફુલની માલ, દિનમણિ છબી ને કલાય તે બેહે, પિચરકી મદિરાપાન કરી નાચતી, કેઈ હાથ ગ્રહી કંસતાલ ૨૮મ, વરસે જડી મેહે નરનારી કરી ઘર કેલનાં, રમે સોગઠાબાજી સાર, રહી વાદલીઉ ઘેરેજ લેબી, રહે વસંત પાવસ તરૂ ઉપરે કુસુમને વીણતી, ઉંચા હસ્તે સ્પદ્ધિત પર જુબી. ૧૫૧ તાર. ૨૯ મ. -મુનિ કલ્યાણ (?-લબ્ધિ) કૃત સં. ૧૮૫ર. પ્રિયા બેઠી હીંચેલે નિજપતિ, કઈ જુગલ જલે કલ્લોલ, કેઈ હાથ પ્રિયા કંઠે ઠરી, લાલ ગુલાલસે રંગરોલ. ૩૦મે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન તિહાં કુંવર કુસુમવન ખેલત, તરૂ બાંધી હિંચોલા ખાટ, રાગ ધમાલ મદનમંજરી અંકે ધરી, જુવે નવરસ નવ નવ નટ. આયો વસંત હસંત સહેલી! રાધે મધુ દેય માસ,લલન. ૩૧ મ. વિરડી સંત ને નામ વસંત, સંત સદા સુખવાસ ૧ જઈ સરવર જલક્રીડા કરે, જેમ કમલાણું મેરારિ, | મન માનસરોવર હંસલો છે, અહો મેરે લલના. સંધ્યા સમે સહુ ઘર ગયાં, નૃપ સાથું નગર નર નારિ. ૩૨ મ. આ૦-એ આંકણું. તવમદનમંજરી કહે કંથને, આજ રમવા સરિખી રાત, ( રાગ વસંત કરત હૈ ગોપી. ખેલત હેરી મુકુંદ, લલના પરિકર સહુ ઘર મોકલો, આપણુ દેય જશું પરભાત. કહે રાજુલ સુણ મૃગ વાઈ હે; વિરહાકું દુઃખ દીયે ૩૩ મ. ચંદ-મન. ૨ રહ્યા કુંવર વિસઈ પરિકરા, વનિતાણું વનમાં તેહ, મુખમંજરી વલી કોયલ ટહુકે, જબ ફલીયો માકંદ,લ. સવિતા સમરી વલ્લભા, ગયો પશ્ચિમદિશે નિજમેહ, મધુર મે મધુકર માલતી પરિમલ લેહે, મરાલ યુગલ અરવિંદ. ૩૩ મ. મન. ૩ ધમ્મિલ કુંઅરના રાસમાં, ખંડ બીજે આઠમી ઢાલ, તકે પરવાલ પલાસ ભઈ હે, કેતકી અબિર ગુલાલ, લ. વીર કહે વૈરાગિયા, સુણે આગલ વાત રસાલ. રંભાસી ખેડ સુચંપક વિકસે, દાડિમ ફલ સુવિશાલ. ૩૪ મ. મન. ૪ -ધમ્મિલ કુમાર રાસ પૃ. ૮૭-૯૦ વીરવિજયજી ખંડ સમસ્ત સુમનસ સુગંધક, મિત્ર ચિત્ર હિતકાર,લ. કૃત સં. ૧૮૯૬. એણે અવસર ચલીયે હમ છોડી, કંતજી ગઢ ગિર નાર-મન. ૫ પિયુ માહા માસે મત જાઓએ, હિમાલો હાલશે, રયણ એક વરસ સમાન, વિયોગી સાલશે. જગ જસ વાસ લહી બેહુ બેઠા, વલી શુભવિજય લંકાથી સીતા ખટમાગું, રામ ઘર લાવિયા, વિશાલ, લ. એવા વહી ગયા સાત માસ, પ્રિતમ ઘેર નાવિયા. ૯ - ૯ વીર કહે દંપતી દબાવે છે, મંગલ તણી લહે માલ. ડી. હલકા હસંત વસંત, આકાશથી ઊતર્યો મન. ૧૧ માનું ફાગણ સુર નરરાય, મલીને નોતર્યો, હેલી ખેલે ગોપી ગોવિંદ, ઉમું ઘર આવતી, -વીરવિજય. અલિ કેસ ઝુંપાપાત, વિયોગે માલતી. ૧૦ સાલવગરનાં પ્રકીર્ણ કાવ્ય. સખિ ચેતરે ચિત્ત થકી, વિછોહી વાલમે ટાઢ પડે માહા માસમાં, વાલા હેમ ઠરે પરભાત, આવા દુઃખના દહાડા કેમ જાય, ઉગે રવિ આથમે, સૂરજ તેજ બેસી, વાલા વિકસે સુંદર ગાતર, આંખ મીંચાણે ભલી જાય રે, ઊઘાડે ગલો પ્રભુ માને મારી વાતરે, હુંતો અરજ કરું દિન રાતરે સામલીએ સિદ્ધ સ્વરૂપ, સપનમાં આગલો. ૧૧ તુજ નેહ નહીં તિલ ભારે, મેં જાણી તમારી વાતર. રમે હંસ યુગલ શુકમોર, ચકેર સરોવરે, -ઘરે આવો નેમીસર સાહેબ ૧૫ નિજનાથ સહીયરને સાથ સુધી રમે વન ઘરે, માછલડી પાણી વિના, વાલા તડફડી છવિત દેત, મુખ મેજરી આંબા ડાલે, કેયલ ટહુકતી, તિમ વિછડવે હું તાહરે, વાલા મન આણો તે સંકેતરે સખિ વાતમાં વિલે વસંત, રૂએ રાજીમતી. ૧૨ તુજ સાથે ફિર મુજ ચિત્તરે, પીયુ સંભાલ નિજ ખેતરે –નેમ રાજુલ બાર માસ-વીરવિજયકૃત જન ભવ આઠ તણી જે પીતરે, કેમ ત્યાગ કરે છે કાવ્ય પ્રકાશ ૫. ૨૩૪ મિરરે, ઘરે. ૧૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈનયુગ માહ-ફાગણ ૧૯૮૪ ફાગુણના દિન છુટરા, વાલા વન કુંપલ વિકસત, ફાગુણ સરસ સહાય, અ. અબીર ગુલાલ ઉડાઈયે, સા. કેશર પિચકારી ભરી, વાલા ખેલત કામિની કંતરે ઢોલ મૃદંગ સુહાય, અ. ગીત ધમાલ જગાઇયે, સા. ૮ અબીર ગુલાલ ઉડતર, મધુરે સ્વરે ગાવે વસંતરે ચૈત ધરૂં કિમ ધીર, અ. વિરહવ્યથા તન ઉપજી, સા. નરનારી મલી ગાવંતરે, સુણું ઉપજે વિરહ અનંતરે. કેઈ ન એસે સેણુ, અ. આણિ મિલાવે નેમજી. સા. ૯ ઘરે. ૧૭ – નેમિ બારમાસ રંગવલ્લભકૃત. ઈણ રીતે પીયુડ વસે, વાલા કે શું પેલું ફાગ, કાલજડે કોર બલે, વાલા લાગો પ્રેમનો દાઘરે; માહ મહીને સાત પડે, અણુ રૂતિ ચલે બલાઈ વિરહાનલ મોહાટી આગરે, એહથી તાપ તનુ અથાગરે, ઉચાં પડવાં પઢને, કામણ કંઠ લગાઈ. ૩ સાહેબશું નવલો રાગરે, પ્રીતમ હવે મલવા લાગશે. ફાગુણ માસ વસંત રૂતિ, સુણ ભોગી ભરતાર ! ઘરે. ૧૮ ચૈત્ર તરવર મારીયાં, વાલા સહુ ફૂલી વનરાય, પરદેસાંરી ચાકરી, જાવે કાણુ ગિવાર (ગમાર). ૪ પરિમલ મહકે લિના, વાલા સુરભી શીતલ વાયરે, ચતુર મહીને ચેતરે, હું જ ચલણહાર, તગ કયા તુરીયાંતણુ, સાથીડા સિરદાર. કોકીલા પંચસ્વર ગાય, ગુંજારવ ભમરના થાયરે, મન માલિની શું લલચાયરે, ભમરા રહ્યા લપટાયરે. -જસરાજકૃત બારમાસ. ઘરે. ૧૪ રિસાણ રહીયે નહીં, વાલા રૂણું કીજે દૂર, આવ્યો માહજ માસ, નેમ ન આવ્યા, હલી મલી ખેલો રંગશું, વાલા રાખો ચરણ હજૂર, રે કોઈ દૂતી લાગી કાન, તેણે ભરમાવ્યારે; જિમ વાધે પ્રેમ અંકૂર રે, વનીયું જાયે પૂર રે , વિરહ અંગીઠી જાલ, હીયડું બાલેરે, પ્રીતમ જે થાયે શર રે, દુઃખ કીજે ચકચૂરરે. કાંઈ તજવું વિણ અપરાધ, તે મુજ સાલેરે. ૭ ઘરે. ૨૦ ફાગણ માસે ફાગ, રાગ ન જાગે રે, –રાજુલ બારમાસ કરશેખર. (ઓ.). સંગે હોવે જે નાહ, તો દુઃખ ભાંગેરે; માહારા હૈયડાની જાળ, કેમ એલાયરે, દેવે વિરહી સરજીયાં રે, કાંઈ ન સરજી પાંખ, જે નયણે દેખું નેમ, તે સુખ થાય. મારા માન્યા ચૈત્રજ માસે અંબ, મેર્યા રંગેરે, બિહું રડે નારંગીરે, માહે મોરી દાખ, કોકિલ કરેરે કલ્લોલ, મધુકર ગુંજેરે, મનરા માન્યા. ૫ ફૂલી નવ નવ રંગ, સહુ વનરાજીરે, ચંગ મૃદંગ ડફ તાલશું રે, મુખડે પંચમ રાણ, મન. કેત વિના ન સહાય, વિરહે દાઝરે. કેશરીયે સબ સાજશું રે, ફાગુણ રમીયે ફાગ. મન. ૬ -નેમ રાજુલ બારમાસ. કવિયણ કૃત. કેઇ ફૂલી કે પાલવીરે, કેઈ કુંપલ વનરાય, મન. જનકાવ્ય પ્રકાશ. પૃ. ૨૩૬.આંગણ અબે મેહરીરે, વલિયે ચૈત્ર સુવાય. મન. ૭ -આનંદકૃત રાજુલ બારમાસ. હાલ ગરબાની માની રયણ તલફતાં, નાનિંદલગાર, મ્હારા વાહા. ઢાલ સિપાઈડાની તે નિરધારાં માનવી, કિમ કાઢે જમવાર, હારા વાહા. માધ સદા સુખદાય, અરે જાની, સુખીયાંને સંસારમેં ફાગુણ આફટરે, ફલી સબ વનરાય. હારા વાહા, સાહિબીયારે. પિઉડ નહી મુઝ મંદિર, મુઝ કિમ ખેલણે જાય, પ્રાણનાથ મુઝ નહિ, અ, લવલાઈ ગિરનારમેં સા. ૭ હારી વાહા. ૧૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન ૨૧૩ ચૈત્રે ચમકે ચિત્તડ, છડું મંદિર એહ, હારે વાહ, સહકાર ઉદાર લિ વનમઝિ મનહર વાયુ વહિ શિયરો. નેમિ વિના કિમ રહિ સકું, દધી વિરહે દેહ, અલિની અતિ આલિ કરતિ સુભાલિ હારા વાલા. ૧૨ વદન વિશાલ ભય પીયર, -તિલકશેખરકત નેમિરાજલ બારમાસ.પ્રત લ.સ. ૧૮૧૯ ચિત્ત ચેતકમાસિ મિલઈ યદિ નેમ મહાસુખ પ્રેમ લહે જી રે. ૯ સવૈયા -લબ્ધિવર્ધન કૃત નેમનાથના બારમાસ સવૈયા. બઢી અતિ રાતિ કિGહી ન વિહાતિ સુજન સંધાતિ વિના સુણિ ભાઈ, રાગ ધમાલ. પરઇ પરતક્ષ નુસાર કે લક્ષ પજારત (પરી છત) વૃક્ષ સુકી વનરાઈ, અવસરકા લાહા લીછર્યો છે, અહે મેરે લલનાં સુહાતન સત નહી ઉ૬ મીત ચલહે શિવપુર હિં. અવ. કરિ જિમ ચીત ઘરગણિ આઈ, મહકે માસ વસંતકે તરૂવર, લહકે મલય સમીર, રાજૂલ અનૂપ સુહાવતિ ધૂપ અંબ અંબ બિન મોર જગે હૈ, મંજરી રસ લુબ્બે મેસે મનિ માહ મહા દુખદાઇ. ૭ કીર. અ. ૧ સબેદૂ સખી સંગિ મિલી મનરંગ વન વન કુંજને ટહકત કેકિલ, શીતલ સરોવર નીર, વજાપતિ ચંગ પદ્ધતિ ધારો, ઇત ઉત લલિત લતા કુંજનમેં,જત મધુકર ધીર. અ. ૨ આયરી વસંત વિનેદ અનંત નવલ વસંત નવલ વર નાગર, નવલ શંગાર રાજામતિ કંત મહિમત છારો, હાર, નવલ અબીર ગુલાલથું સંધી, નવલ નવલ ધુંવાર. અ. ૩ માદલ તાલ વજાપતિ બાલ ઝખઈ અતિ આલહ હેરી પુજારા, (પા. ઝખંતિ અલી સબહાર પૂજારો) અંતરિક્ષ કે આગે રાગું, ગાવત મંગલ ચાર (અહે) ફાગુણ મેં ફરિ પ્રેમ બઢઈ જૂ સખી " ધૂમત ચંગ મૃદંગ ઉપગે, નટુવા હું ચાહે ધમાલ. અ. ૪ જો મિલે યદિ(નેમ) શિવાકેશ બારો. ૮ યા વસંત સમય મનમોહન, યા સૂરિજનક ખેલ, કુહકઈ કેકિલા મધુર ધ્વનિર્યું સુરણ યા પ્રભુ પાસ ભેટ ભએર્થે, આનંદ ભઈ રસરેલ. અ. ૫ નાદ વિનોદ હર્યો હિયરો, -આનંદ, Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ સ્વ સાક્ષર શ્રી મનસુખભાઈના પત્ર. [ ભગવાન મહાવાદી સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતારનું અંગ્રેજી ભાષાંતર તેના પરથી સંસ્કૃત ટીકા પરથી ડું અંગ્રેજી વિવેચન ડા. સતીશચંદ્ર વિદ્યાભૂષણે કર્યું હતું તેનું અમે ગુજરાતી ભાષાંતર કરી શ્રીયુત મનસુખભાઈને જોઈ જવાને સુધારા વધારા કરવા મોકલ્યું હતું તે સંબંધી નીચે પત્ર છે. આ પત્રે બરાબર સમજાયતે માટે અમે તેમને લખેલા પત્રોની નકલ હવે પછી આપશું. તેની નકલ આ કેસમાં ગયા પછી મળી છે. તંત્રી.] બીજાને સમજાવવા જઈએ તે તે કેવા પ્રકારે ગ્રાહ્ય શ્રી મોરબી ૪-૪-૧૧ મંગલ કે ઉપકારી કે શુભ કે સાહિત્યસેવાજનક થઈ પ્રિયબંધુ શ્રી શકે ? મેં ચાર લોક ઉપર મૂળ ઉપરથીજ અનુવાદ કર્યો પછી કેટલાકમાં મારી ચાંચ ન ડુબી શકી. બે પત્ર મળ્યા છે. ઉપાશ્રયાદિના અર્થ સમજાય છેવાડેને ભાગ મને મૂળ સ્પષ્ટ લાગે, સમજાય છે તેવા જુદા કાગળ ઉપર જશે. પણ આ૫નું લખેલું તો સમજાતું જ નથી. શ્રી ન્યાઆ અંગે આપને રૂબરૂમાં જ કહેવું આપે બાબુ શરચંદ્રને (? સતીશચંદ્ર જોઈએ) યોગ્ય ગણી મૌન ધરેલ તથાપિ આપની તીવ્ર ઉત્કંઠા અનસર્યા વિના મૂળનેજ આશય વિચાર્યો હત તે જોઈ મને લાગે છે તે જણાવું છું. આપ સ્પષ્ટ સમજી શકત. પણ બાબુને અનુસરવામાં (૧) યથાશક્તિ યતનીયું શબે-એ દલીલ સાચી આપ વિષય ન સમજી શક્યા હો એમ લાગે છે. છે પણ શક્તિ છે કે નહિ એને વિચાર કરવો કે મૂળનું ભાષાંતર બહુ કિલષ્ટ છે. અને વિવેચન પ્રાયઃ નહિ ? ન્યા. આ. માટે શક્તિ નથી એ આગળ અપૂર્ણ અને અસંબદ્ધ છે. કવચિત મૂળથી ખલના જણાવું છું. પણ છે. (૨) સાહિત્યની અભિવૃદ્ધિ–મને ભય લાગે છે કે આમ મને ભાસે છે અને એથી એ પ્રસિદ્ધ ન સાહિત્યની અભિવૃદ્ધિના બહાને આપણે દ્રવ્ય કે ભાવ કરવા ભણી મારો મત છે-જે આપે માગ્યો છે અને બંનેથી આપણી શકિતનો વિચાર કર્યા વિના, તથા હું નિખાલસ દીલથી આપું છું. આપને પ્રત્યુત્તર પ્રકારના ક્ષયોપશમ વિના, તથા પ્રકારના અભ્યાસ મળે mss. પાછું મોકલી આપીશ. વિના, તથા પ્રકારના અનુભવ વિના એક ભાષા માત્રના પ્રસંગોપાત એક પ્રશ્ન પુછું છું તેને જવાબ આડંબરથી ઝોકાવ્યું છે. બંધુ, બહુ જોખમદારી યથાવકાશ આપવા વિનંતિ છેઃજબરી છે. (૧) ભૂતાર્થ શું છે? અસદભુતાર્થ શું છે ? ન્યા૦ અ અંગે આપને પુછું છું કે આપ નય, નિક્ષેપ, સપ્તભંગી એ કયાં સુધી-ઉપકારી છે? મૂળ કે સમજી શક્યા છે ? આપ નથીજ સમ. એ ભૂતાર્થ કે અભૂતાર્થ ? ભૂતાર્થ હોય તે તેની કાંઈ જ્યા, જે વાત આપ નથી સમજી શકતા તે વાત સીમા ખરી? જે એ વાત નથી સમજી શકે તેના અંગ્રેજી ઉપ ન્યા. અના બદલે આપ શ્રી યશોવિજયજીની રથી આ૫ દેશ ભાષામાં ઉતારવા જાઓ છો એ કેમ તર્કભાષા બરાબર અભ્યાસી તેનું ભાષાંતર કરે તે બને ? બત્રીશમાંથી આપ એક પણ એક નથી બહુ સરળ અને ઉપકારી થશે. ન્યાઅક પછી સમજ્યા. આપ સમજી શક્યા હત તે આપ સમ- સમજાશે. જેલું સ્પષ્ટ લખી શકત કે જે હું પણ સમજી શકત. વિચાર માટે (૧) શ્રી પંચાસ્તિકાય (૨) આપને પિતાને અંતરમાં વેદાવું જોઈએ કે આપ પન્નવણા સૂત્ર (મારે ત્યાં મારું છે તે જોઇએ તે નથી સમજી શકયા; તે જે વસ્તુ આપણે સમજી ન શ્રીનાનચંદભાઈ આપશે) (૩) પુરૂષાર્થસિદ્ધિ ઉપાય શકતા હોઈએ તે સમજ્યા પહેલાં ભાષાંતર દ્વારા જોવા યોગ્ય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ સ્વ સાક્ષર શ્રી મનસુખભાઇના પત્રો ૨૧૫ અમે બધા કશળ છીએ. હર્ષ અને શોક બને છમાં આવો ચરવલે નથી રાખતા. એમાં પંજવા અંગે લાગણી બતાવી તે માટે ઉપકાર. લગ્નના પ્રમાર્જવાની ક્રિયા પાથરણું (આસન) વડેજ કરે ચાંદલા માટે આપને મેં તરતમાં મળીશ ત્યારે છે અને તે પાથરણાને “પછણું' અથવા પિચ્છનક આપવા અથવા મોકલી આપવા જણાવેલ તે હવે (પુજનાર) એવું નામ આપેલ છે. દિગમ્બરે મોરકાંતે મોકલી આપીશ કાંતે આપીશ. પીંછ રાખે છે. સ્થાનકવાસી શ્રાવકે નાનો ઉનનો સુખરૂપ ઈરછું છું. બંધુ, આપણે વ્યવહારિક ગુચ્છો રાખે છે. “અરવલો” “આખેડા પાડ” એ આર્થિક સ્થિતિ મજબુત કરવા ઉપરાંત ધર્મ બોધ બધા રૂઢ શબ્દ છે. એના મૂળ ધાતુ પર્યાય શું સુદ્રઢ થયા પછી હાલ જે સાહિત્ય સેવા માટે ઉત્કંઠા હશે એ સમજાતું નથી. “અરવલ' એ શબ્દ (૧) વર્તે છે તે દાખવાય તે વધારે સારૂં. ચાર-વલો” અથવા (૨) “ચરવાળે” એમાં રહેલા કામ સેવા ઇચ્છું છું. આશયને લઇને તે નહિ જોયો હોય? (૧) ચારલી, આપના વલ અર્થાત જેમાં ચાર વળ છે “એ ચરવલો' અથવા મનસુખ. વિ. કિરતચંદ મહેતાના (૨) “ચરવાળે” અર્થાત હરે, ફરે, ઉઠો કે બેસો સવિનય પ્રણામ. એ આદિ ક્રિયામાં વાળો, પુંજે, માર્જે. [અમારા તરફથી સામાયિક સૂત્ર તૈયાર થતું હતું કે ઉપાશ્રય-ઉપ+આશ્રય, ઉપના જુદા જુદા અર્થ જેમાં કેટલાક શબ્દને વ્યુત્પન્ચર્ય શું છે તેને રા. મનઃસુ-યોજી શકાયઃ-(ઉપ=ઉત્કૃષ્ટ આશ્રય. માણસોને ઘર ખભાઈ પાસેથી પત્રદ્વારા ખુલાસો માગ્યો હતો તેને જવાબ હાટ હવેલી એ વગેરે રહેવા માટે આશ્રય, સ્થાન છે. પોતાના ઉપરના પત્ર સાથે જુદે કરી મેક તે નીચે પણ તે બધાં આશ્રય છે ત્યારે જે સ્થાને તેઓ આ પ્રમાણે છે. તંત્રી.] ભવ પરભવ હિતકર એ ધર્મ પાળી શકે–આચરી આખેડા પાખેડા-આ શબ્દો “ અ-ક્ષાલન, પ્રક્ષાલન’ના અપભ્રંશ હોવા સંભવે છે. આ સંભવ શકે, તે ઉત્કૃષ્ટ સ્થાન, ઉપાશ્રય છે. માટે ધર્મ કરણી કરવાના સ્થાનને “ઉપાશ્રય” કો. આમ જોતાં કોઈ કલ્પનાજનિત છે; પણ તે કલ્પનાને પુષ્ટિ આપ પોતાના ઘરમાં એવું એલાયદું સ્થાન રાખે તેને ઉપાનાર એ “આખોડા પાખડા” શબ્દનો વ્યવહાર જે ક્રિયા માટે યોજ્યો છે તે ક્રિયાને હેતુ શ્રય કહી શકાય, પણ “ઉપાશ્રયને રૂઢ અર્થ સમુછે. આ ક્રિયા તે મુહપત્તીના પ્રતિલેખનમાં દાય માટે નિર્ણત કરેલું આવું સામાયિક પૌષધાદિ “આખેડા-પાડ” કરે છે તે છે. મુહપત્તીના ૧" ધર્મક્રિયાનું સ્થાન તે છે. પચાશ બોલ દાખવ્યા છે તે હાલ વ્યવહારમાં બહુધા (૨) ઉપ=નિકટ આશ્રય, અથવા અપ્રચલિત છે, પણ એ બોલમાં ઉત્તમ હેતુ રહેલો ઉપ°=ઉપલક્ષણથી આશ્રય, છે. સમ્યકત્વ મોહિની આદિ પરહરે એ “પા ”. ' અર્થાત જીવને પોતાનો જ ખરો આશ્રય છે પ્રક્ષાલન અને સદૈવાદિ આદરૂં એ આખોડા-અક્ષા આત્માનાજ ખરો આશ્રય છે. પણ તે આશ્રય પા. લન. આમ કલ્પના થાય છે પણ તેની સત્યતાને મો-સમજ બહુ કઠિન છે. એટલે જે કારણથી આગ્રહ કરી શકાય એમ નથી. એ આશ્રય નિકટમાં અથવા પરિણામે સમજાય એવાં ચરવલ-સામાયિક આદિ ક્રિયામાં પંજવા સ્થાનને “ઉપાશ્રય” એવું નામ આપ્યું છે. પ્રમાર્જવા માટે શ્રાવકે ઉનનો જે ગુચ્છો રાખે છે, [ અમારા તરફથી શ્રી વિનયવિજયકૃત નયકર્ણિકા તેને ચરવલો કહે છે. સાધુઓ પણ જીવરક્ષા તથા પર વિવેચન પ્રગટ થઈ ગયું છે. તેનું અંગ્રેજી ભાષાંતર પુંજવા પ્રમાર્જવા માટે એ ગુસ્કે રાખે છે તેને યથાશક્તિ કરી તે જોઈ જઈ સુધારા વધારા સૂચવવા એ” અથવા રજોહરણ કહે છે. “ અરવલાને શ્રીયુત મનઃસુખભાઈને મોકલ્યું હતું તેને જવાબ નીચે વ્યવહાર પ્રાયઃ તપગચ્છ સંપ્રદાયમાં છે. અંચલ ગ- પ્રમાણે છે. તંત્રી. ] Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ | P. T. O. તા. ૬-૫-૧૧, શ્રી મોરબી ૪-૫-૧૧ ગુરૂવાર- આ સાથે મને એમ લાગ્યું તેમ જુદુ Eleપ્રિય બંધુ – mentary સ્વરૂપ લખી મોકલ્યું છે. તે આપ તથા આપનું કૃપાપત્ર મળ્યું હતું. વિરહવાર્તા યથાર્થ શ્રી મેહેપાણ વાંચી જશે. અને સુધારા-વધારા-સૂચના છે, તેવું બનવા યોગ્ય હોઇનેજ બન્યું છે. સાથે મોકલશો અથવા સુધારશો અને ઉપયોગ કરવા | શ્રી નકણિકા માટે આપે બહુ રાહ જોઈ હશે. યોગ્ય હોય તો સૂચવશો. પહોચ તરત લખાવશે અને આપનું બારિકીથી વાંચતાં મને કવચિત કવચિત વસ્તુ જણાવશે. શંકાઓ પડે છે, કેમકે મારા વાંચવામાં (અન્ય સ્થળે) બીજી આવેલ, તેથી મારા વાંચવામાં આવેલ તેમાં જે પ્રશ્ન પુછ્યો હતો તે ખાસ આપને જ પડ્યો અને આપની કણિકા'માં ફેર છે કે નહી, છે તો તે હતા. બુ. કે ચા.ને પુછવાની જરૂર નથી. સાપેક્ષ છે કે કેમ અથવા મારી સમજ ફેર છે કે કેમ તેની પાસેથી મારે જે ઉત્તર જોઈએ છે તે મળએ વગેરેના યત્કિંચિત નિર્ણય અર્થે મારે તે તે વિષય વાની આશા જ હાલ તે નથી કેમકે હાલ તે ચર્ચતા ગ્રંથ જેવા પડયા છે અને તે પણ વિલંબનું ઉત્તર તેઓ આપી શકે તેવું સામર્થ્ય દેખાતું નથી, એક કારણ છે. એના પરિણામ રૂપે ટેબલના આકારમાં એવી દશા દેખાતી નથી. જુદા જુદા ન લખી તે અંગે જુદા જુદા લેખકે લી. મનસુખ, કેવા પ્રકારે વ્યાખ્યા કરે છે તે યોજના કરી છે, એટલે આપને વિષય વાંચવાથી મને તે લાભજ થયો છે. શ્રી મોરબી. ૭-૫-૧૧ રવિ. એના પરિણામ રૂપે મૂળ નયકર્ણિકાના વિષયની પ્રિયાબંધુઆ નેટ અંદરના સુધારા-વધારા સાથે આપને ગઈ કાલે નક Text ની નેટ તથા બીજી મારી મોકલું છું. તે આપ તથા શ્રી મહેપાણી જઈ જશે. નેટ તથા પત્ર વગેરેનું B. P. મળ્યું હશે. બીજું પણ અને તેમાં જ્યાં જ્યાં સુધારા-વધારાને અવકાશ આજે બાકીનું મોકલું છું, ઈગ્રેજીમાં વિષય આપે હેય તે બતાવશો એટલે પછી આપના ઉપધાત બહુ સારો લખ્યો છે. હવે ફેર કરાવી પ્રસિદ્ધી માટે આદિમાં પણ છે જે કાંઈ ફેરફાર કરો ઘટશે તે કરશું. મેક તે પ્રથમ શ્રી મહેપાણીને ખસુસ બારિ દેવચંદ્રજીના આગમસારમાં અને તેમનાજ કીથી જોઈ જવા વિનવશે. નયચક્રસારમાં નય સંબંધે, ખાસ કરી “ઋજુસૂત્ર” બધી રીતે જોતાં લાંબા વખતથી એવા નિર્ણય સંબંધમાં ફેર દેખાય છે. ઉપર આવ્યો છું કે અભ્યાસ અને અનુભવ આ હાલ એજ પહોંચ તરત પાઠવશો તથા નેટ બંનેની બહુ જરૂર છે. અને એં બંને અર્થે મુખ્ય વાંચી જણાવશે. મારી એક ભુલ (ડામાં) થઈ છે સાધનભૂત એવા અનુભવી જ્ઞાતા પુરૂષની જરૂર છે. તે એ કે આપનું original લખાણ ચેરી નોટમાં કે જે યોગ હાલ તે ક્યાં પ્રાયઃ દેખાતું નથી. મેં સુધારો કર્યો છે; પ્રાય: હવે પછી તેમ નહીં બને. , ન. સપુરૂષની નિશ્રાએ તેની કૃપાથી, તેની સાચી ભાન્યા. યુ. ટીકા Extracts છે, પણ બહુ સારા વાના-જિજ્ઞાસાપૂર્વક અભ્યાસ-અનુભવ અર્થે સ્વયં છે, બહુ ગૂઢ અર્થવાળા છે. અન્ય કૃતની અપેક્ષા યથાશકિત કરવું એજ સ્વ આધીન છે, કરી શકાય રાખે છે. એજ કામસેવા-કૃપાપાત્ર ઈચ્છું છું. એમ છે. પ્રત્યુત્તર તરત પાઠવો. લો, આપના, મનસુખ વિ, કિરતચંદ મહેતાના દા, શુ. મનસુખ વિ. કિરતચંદ મહેતા ના. સ, વિ. પ્ર. Page #269 -------------------------------------------------------------------------- ________________ સ્વ સાક્ષર શ્રી મનસુખભાઈના પત્રો ૨૧ 8. Morvi, 22-5-11. Dear Brother Mohanbhai, I hope you have received my p.c. a few days back I shall be very glad and thankful to you to know the name of the fact T. Have Mr. Go- vindjibhai and yourself gone through my corrections in your version of Naya Karnika, and the separate piice? I should like to know the particulars. I have fully grasped Nyaya Avtara, through the extracts of the Vivriti as well as through some other means. The whole Vivriti (sent by you) with some additions, from other authors, relating to the same needs to be translated, I shall do it and send the same to you. But it will take some time. In one of my letters, I wrote to you that going through your Eng. "lish Naya Karnika has done me good, by making me refer to other authors on Naya. It was to a great advantage to me, and as a fruit of the same I have been able to fully grasp and translate the Naya Pradeepa of Shree Yashovijayji. I wish to pass the same from you, Mr. Mehpani and one or twoSadhus whom you may recommend. Hoping to hear soon. Yours ever sincerely, (sd). Mansukh Kiratchand Mehta, P.S. Who is the author of the Vivriti on Nyaya Avtara sent by you? I think, he is shree Sidhharshi. Morvi, 26-5-11. Dear Brother Mohanlalbhai, Your kind p.c. of the 23rd inst to hand. You seem to have perhaps misunderstood me. I did not intend and cannot intend that you should con bine me in the English version of N. K. with you. The separate piece was sent to you to see if it is correct and can be of use to you. If it can. not be of use to you, it may be returned to me with your corrections, remarks, suggestions &c. Naya Pradeepa is nearing completion. Even the printed copy of N. P. (published by J. P. D. Sabha ) is not free from errors. I draw your attention to page 98 (front side) 1. 4 aayahratt or faufa ? p. 99 (front side) 1.2 tar T F Frutat:-the whole seems to be incorrect, nay wrong. p. 99 (back side) 1.8 TEUTET ? T CU: ? If you have got the copy, please refer to it. There are other errors also. The Vivritti of N.A. is by Sidhar. shi, as it appears from the Prashasti. Brother, first we go deep in Jain philosophy and then we find how difficult it is and how unqualified we find ourselves for it. Hoping to hear regularly. Yours ever sincerely, Sd. Mansukh K. Mehta, HER V16104 xe 24H 24141 2741 પુસ્તક સંબંધી નીચેના પત્રનું વક્તવ્ય છે, તંત્રી) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈનયુગ માહ-ફાગણ ૧૯૮૪ માટે નથી જ. જેને ઉપકાર થઈ શકે તેના માટે છે શ્રી મોરબી તા. ૫-૬-૧૯૧૧ તે પછી શ્રીમનાં કાવ્યો શા માટે ન દાખલ કરવાં? પ્રિય બંધુત્રી, દાખલ નથી થઈ શકતાં તેમાં કેવી સ્પૃહા અને લોકાઆ સાથે “કાવ્યસંગ્રહ” ની પ્રસ્તાવના નુયાયી વૃત્તિ કામ કરે છે. પણ પરમાર્થ એથી બહુ મોકલું છું. તેની પહોંચ લખાવશો. બધાં કાવ્યો સાથે દૂર છે, એજ. દશ દિવસમાં જોઈ શકાય એમ નથી. આ પ્રસ્તાવની નય પ્રદીય” પુરો થઈ ગયો છે. સંદેહસંમને જ્યાં જરૂર લાગી છે ત્યાં કાંઈક ઉમેરેલ છે. ૫ન વાકો માટે રા, કુંવરજી આણંદજીને પુછાવ્યું જે ભાગ શ્રી મેહપાણીએ બીન જરૂરનો જોયો છે છે પણ તે તો હજુ સુધી જવાબ જ ખાઈ ગયેલ છે. તે તેમજ લાગે છે. Retouch કરી હવે મોકલી આપીશ-બીજું પણ શ્રી સામાયક વિચારમાં કુફની અશુદ્ધિ કવ- ચાલે છે, પ્રત્યુત્તર કૃપાપાત્ર ઇચ્છું છું. ચિત દેખાય છે, તે તે આપ સુધારવાની હશેજ. લી. આપના તે સિવાય અશુદ્ધિ દેખાતી નથી. જે જે લોકો મનસુખ વિ. કિરતચંદ મહેતાનાસ, વિ. પ્રણામ દાખલ કર્યા છે તે તે બધાના મૂળ આધાર નથી આપ્યા. બધા અપાયા હતા તો વધારે સારું હતું. શ્રી મોરબી ૨-૭-૧૧ . “કથણી કહે સબ કોઈ”—એ પદમાં છેલ્લાં પદમાં પ્રિય બંધુશ્રી મોહનલાલભાઈ– સેજ’જ છે, “તેજ' રૂપ પાઠાંતર કયાંથી નિકળ્યો? ( પત્ર ભર્યું છે. વર્તમાન દશ કાળાદિ જોતાં “નિરપેક્ષ વિરલા કોઇ” એમાં નિરપેક્ષ નથી “જિન” કહેવડાવવું અથવા “જિન” તરીકે ઓળપણ નિપક્ષ અને originalમાં નિપખા=નિષ્પક્ષપાતી ન ખાવું એ મને તે પાપરૂપ લાગે છે. વાસ્તવિક નહિ -મધ્યસ્થ-સમતાવંત) એમ છે અને એજ બરાબર પણ કહેવાતા અને જેમનું અભિમાન માત્ર ધરતા લાગે છે-નિરપેક્ષનો અર્થ એકાંતિક, એકાંતવાદી છે એવા જૈનો માટે વીર્યને વ્યય કરવું એ પણ ઉકએ થાય છે (મુખ્યપણે); જોકે આપે અપેક્ષાનો અર્થ આશા-ઇરછા-સ્નેહા આપે છે એટલે નિઃ+ રહે મોતી વાવવા જેવું છે. હાલ એ પ્રકારના વીર્યના અપેક્ષા ઋહારહિત એટલે એમાં વાંધો નથી. તથાપિ વ્યયથી સ્વવ્યકિત (personal identity)ના જન original નિપંખ છે. સમૂહ (૨) માં (અજની વસતિમાંથી બસે પાંચ પૃ. ૪, લા. ૭, પ્રમાદવર્તા છે ત્યાં પ્રમાદ જનોમાંસમુદ્રની અપેક્ષાએ ખાબોચી જેટલામાં) વઈ જોઈએ, ઓળખાવારૂપ મિથ્યાભિમાનના પિષણરૂપ લાભ થાય ૫. ૪. લા. ૯ “આઓએ ધો' છે ત્યાં છે ખરે! આણુએ ધો” જોઈએ. અઠવાડીઆ પછી માંગરોળ જવું પડશે. શ્રી સંપૂર્ણ થયે મોકલી આપશો. જ્ઞાનસાગરજી જણાવે છે કે સં. ૧૮૨૫ થી આનશ્રીમદ્ રાજચંદ્રનાં કાવ્યો સારાં છે એમ કહ્યા દધન ચોવીસી પર મેં વિચાર કરવા માંડશે. સં. ૧૮૬૬ છતાં લેતા નથી તેમાં જે દલીલ દાખવે છે એ સુધી વિચારતાં વાંચતાં-અનુભવતાં એ ચોવીશી યથાર્થ દલીલ એમજ મારી આગલી વાતને પુષ્ટ કરે છે કે ન સમજઈ શકી. છેવટ હવે તે દેવું પડશે, માટે વ્યવહારિક સ્થિતિ સારી કરે. વ્યવહારિક સ્થિતિ જેટલું જેમ સમજાયું છે તેમ તે લખું એમ કહી સારી નથી તેથીજ અન્યના દબાણમાં રહેવું પડે છે. ૧૮૬૬ માં વર્તમાનમાં જે ભીમશી માણેકઠારા જે સ્પૃહાને લઈને જ અભ્યના દબાણમાં રહેવું પડે છે. અર્થ પ્રસિદ્ધ થયા છે તે લખ્યા-છે એવું પૈય? જે કાંઈ લખવા-પ્રસિદ્ધ કરવામાં આવે છે તે કાંઈ એમ તે ચોકસ લાગે છે કે ધર્મ અને તવજ્ઞાન શ્રીમતિ વિરોધ દાખવનારા જ ( સાધુ શ્રાવક) અંગે જે કંઈ લખવું-પ્રકાશવું તે આભામાં પરિણામ Page #271 -------------------------------------------------------------------------- ________________ સ્વ સાક્ષર શ્રી મનસુખભાઈના પત્રો ૨૧૯ પામ્યા વિના લખાય-પ્રકાશાય તે પિતાને તે કાંઈ શ્રી. ન્યા. અ. અંગે તીવ્ર જીજ્ઞાસા કે અધર્યું પણ લાભ નથીજ પણ પરને પણ લાભને બદલે, તો નથીને ? જરૂર હોય તો જણાવશો તે આપને આત્મામાં પરિણામ પામ્યા વિનાનું થાતઅયથાર્થ mss. મોકલાવીશ. લખાઈ જવાથી, હાનિરૂપ થાય છે. આ ગુહ્ય જે થી સાં. સુ. ના ૬૪ પૃષ્ટ મળ્યાં હતાં. હાલ સમજવામાં–શાંતિથી વિચારવામાં આવે છે તેનું સત્ય એજ. કૃપાપત્ર ઈચ્છું છું. પ્રકટ જણાય એમ છે હાલ એજ. લીઆપના પ્રત્યુત્તર ઇરછું છું. લી. શુ મનસુખના પ્રણામ. મનસુખ વિ. કિરતચંદ મહેતાના સવિનય પ્ર. Oh Lord I implore Thee to bless શ્રી. મોરબી all mankind and keep us from evil ૮-૩-૧૧ ગુરૂ. and bring us to dwell with thee. પ્રિય બંધુશ્રી મોહનલાલભાઈ. This prayer is to go all over the અઠવાડીઆ ઉપર આપનું કૃપાપત્ર મળ્યું હતું. world. Copy it and see what happens ઉત્તરમાં વિલંબ માટે ક્ષમા માગવા યોગ્ય છું. It was said in good old times that “ શ્રીમદ્ રાજચંદ્ર'નાં કાવ્યોમાંના બેના અર્થ those who wrote it were delivered from તે લખેલા છે છેલ્લાં બેના લખવા કે નહિ એ અમુક some great calamity and those who કારણે વિચાર થતો હતો પણ લખવા એ વિચાર passed by it, would meet with some ઉપર આવ્યો છું તે હવે તે બંને લખી બધાના great misfortune. Those who write it અર્થ મેકલી આપીશ. within two days and send it to nine આપે “શ્રીમદ રાજચંદ્ર' ગ્રંથ અથથી ઇતિ friends would on the fourth day receive સુધી વાંચ્યો હોય એવું બનવું અસંભવિત છે. તથાપિ some good news. એમ જો હોય તે તે અથથી ઇતિ સુધી મધ્યસ્થ Do not write your name. Write દષ્ટિએ બારીક અવલોકન પૂર્વક વાંચવા વિનંતિ the date you receive and the date you છે. વાંચ્યા હોય તે ફરી ઉક્ત રીતિએ વાંચવા despatch. Please do not break the chain વિનંતિ છે, પછી ઘણું ઘણું વિચારવાનું-સમજવાનું Received. Despatched. મળશેજ મળશે. 8–9–12. 9–9–12, ૧૦ શ્રી મોરબી ૨૧-૭-૧૪ પ્રિય બંધુ શ્રી મોહનભાઈ આપને “ધમકીને પત્ર મળ્યો હતો. શ્રી મ. ચ. (મહાવીર ચરિત) નો યથાશક્તિ પ્રયાસ કરીશકર્તવ્ય છે; પણ હાલ લાંબો સમય થયાં એ ભણી વર્ષે પ્રવર્તતુ, પ્રવર્તી શકતું નથી. કારણો ઘણાં છે; ભય લાગે છે કે આપણે જબરે ભુલાવામાં, ચક્રાવામાં પડ્યા છીએ, તથાપિ સ્વજનની શુભ માગણીની ઉપેક્ષા નહિ કરી શક, કરૂં તે મને ખેદરૂ૫ થશે એમ માનું છું. ભાઈ કરસનજીને યોગ્ય મદદ આપશો. નાનચંદભાઈને ઉપયોગી થશે. હાલ એજ લખમશીભાઈને લખ્યું છે. બધાંને પ્રણામ દા. આપના મનઃસુખના પ્રણામ. [ આ પત્ર “હેરડ'ના તંત્રી તરીકે શ્રી મહાવીરના અંક માટે લેખ માગવાના ઉત્તર રૂપે લખાયો જણાય છે. ] Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ અરિસિંહકૃત સુકૃત સંકીર્તન. [વસ્તુપાલ-તેજપાલના યુગની સામગ્રી, ] ( અંગ્રેજી પ્રસ્તાવનાના અનુવાદક-ડાકટર મેતીલાલ છગનલાલ સંધવી, M. B. B. Sc.) साक्षाजिनाधिपति धर्मनृपाङ्गरक्षो। ૭ વસંતવિલાસ બાલચંદ્ર રચિત जागर्ति नर्तितमना मुदि वस्तुपालः । પાછળથી બનેલ (૧) સુકત સંકીર્તન-એ એક એતિહાસિક ૮ વસ્તુપાલ પ્રબંધ. પ્રબંધચિંતામણિમાં આપેલ . મહાકાવ્ય છે. તેની અંદર વસ્તુપાલે કરેલાં સુકાનું ૮ વસ્તુપાલ પ્રબંધ, ચતુર્વિશતિ પ્રબંધમાં આપેલ. વર્ણન છે. તે મહાકાવ્યનાં અગ્યાર સર્ગ છે. દરેક ૧૦ વસ્તુપાલચરિત્ર શ્રી જિનહર્ષ વિરચિત. સને અંતે અમર પંડિતે બનાવેલા પાંચ પાંચ (6) ગ્રંથકાર અને તેને ધર્મ. કે લગાડેલા છે. તે પાંચ કે પૈકી પ્રથમ સુકૃત સંકીર્તનને કર્તા અરિસિંહ હતો; તેના ત્રણ વસ્તુપાલની પ્રશંસા સૂચવનારા છે. જ્યારે પિતાનું નામ લવણસિંહ હતું. તે વસ્તુપાલન ચોથો શ્લોક આ કાવ્યના કતાં અરિસિંહનું તથા આશ્રિત હતો. ઉપદેશ તરંગિણીના આધારે જણાય તેની કવિ તરિકેની ચાતુરીનું વર્ણન આપે છે, પાંચમો છે કે અરિસિંહને પણ કીતિ કૈમુદીના કર્તા સેમેશ્લોક જણાવે છે કે ઉપરના ચાર લોકો અરિસિંહ ધરની માફક ગીરાસ તથા આ કાવ્ય બનાવવા માટે પંડિતે બનાવ્યા છે તે બીનાની વાકેફગીરી આપે છે. બીજી પણ કેટલીક બક્ષીસો મળી હતી. તે પોતે (૨) સુકૃત સંકીર્તનની જનપ્રિયતા વણિક હતો કે બારોટ હતું તે ચેકસ સમજાતું જન સમાજમાં સુકૃત સંકીર્તન બહુજ લોક નથી. તેના નામ સાથે ઠકુર પદ લાગેલું છે અને પ્રિય થયું હોય એમ જણાતું નથી. સેમેશ્વરના તે પદ વણિક કામમાં પણ સાધારણ હતું. તેના કીર્તિકૌમુદી ગ્રંથમાંથી કેટલાક કે પ્રબંધ કોશમાં ધર્મ સંબંધમાં પણ કાંઈ ચોકસ જણાતું નથી કે તે તેમજ જિનહર્ષસૂરિના વસ્તુપાલચરિત્રમાં મળી આવે જૈન ધર્મ પાળતા કે શૈવ ધર્મ પાળતા. મહારાજા છે પણ સુકૃત સંકીર્તનમાંથી એક પણ લોક કુમારપાળના આત્માને બેલાવી તેની પાસે ભીમદેવને તેઓમાં લીધે જણાતો નથી. બાલચંદ્રસૂરિએ પણ હુકમ કરાવે છે કે જૈન ધર્મનું માહામ્ય તારે ફરીથી પિતાનું કાવ્ય વસન્તવિલાસ મીતિકૌમુદીની ઢબ સજીવન કરવું તે બીના ગ્રંથ કર્તા જેન હોવાનું ઉપર રચેલું છે. પુરવાર કરે છે. જ્યારે તેના ગ્રંથની આદિમાં જિને શ્વર ભગવાનને પ્રણામ કર્યાનું તેણે વિસાર્યું છે તથા (૩) વસ્તુપાલ સંબંધી સાહિત્ય. તેણે જણાવ્યું છે કે વસ્તુપાલની માતા કુમારદેવી વસ્તુપાળ મંત્રીના ઇતિહાસને લગતા મુખ્ય જો કે જૈન ધર્મ પાળનારામાં એક અગ્રગણ્ય હતી ગ્રંથે તત્કાલીન અને પાછળથી બનેલા આ પ્રમાણે છે.. છતાં તેને શિવ ધર્મમાં પણ શ્રદ્ધા હતી તે વાત તત્કાલીન આપણને તે શૈવ હોવાનું કારણ આપે છે. અલબત્ત ૧ સુકૃત સંકીર્તન અરિસિંહ કૃત તે ચુસ્ત શિવ નહિજ હોય. ઉપરની બીના અરિસિં૨ કીતિકામુદી સોમેશ્વર હેજ આપી છે, બીજા કોઈ ગ્રંથ કર્તાઓએ આપી ૩ ધર્માલ્યુદય १. स्वसंकीर्तन गुणकुल पूर्वजावदात प्रतिपादक ૫ હમ્મીરમદ મર્દન कीर्तिकौमुदी सुकृत संकिर्तन काव्यकृत्सोमेश्वरारिसिंहयो- ૬ વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ ) ग्रामग्रासाश्वदुकूलादिदानं यावज्जीवाह दत्तम् । ૪ સુકૃત કીતિ કોલિન ઉદયભા Page #273 -------------------------------------------------------------------------- ________________ અરિસિંહકૃત સુકૃત સંકીર્તન ૨૨૧ નથી. સુક્ત મુક્તાવલી નામનો જહણ કવિને તેની કૃપાણુ તરવાર સાથે સરખામણી કરી છે તેથી એક ગ્રંથ છે તેની અંદર અરસી ઠકુર સંબંધે તેને વેણુકૃપાણ”અમર પણ કહેતા હતા. અમરસિંહએ ચાર કે આપેલા છે તે અરસી ઘણે ભાગે વિવેકવિલાસના કર્તા જિનદત્તસૂરિકે જે વાયડગચ્છના આપણા ગ્રંથકર્તાજ જણાય છે. હતા તેના શિષ્ય હતા. જિનદત્તસૂરિ વસ્તુપાળની (૫) અમરચંદ્ર અને તેને અરિસિંહ સાથે સાથે શત્રુંજયની જાત્રાએ ગયેલા સૂરિઓમાંના એક હતા તેમ આ ગ્રંથમાં ઉલ્લેખ છે. પ્રબંધકોશ સંબંધઃઅમરચંદ્ર એ સંસ્કૃત સાહિત્યમાં એક નામાંકિત આપણને જણાવે છે જિનદત્તસૂરિના શિષ્ય અરિવ્યક્તિ છે. તેના ગ્રંર્થોની કીર્તિ માત્ર જૈન સમા સિંહ કવિરાજ પાસેથી અમરચંદ્રને સિદ્ધસારસ્વત જમાંજ ફેલાયેલી હતી એમ નહિં પણ તે બ્રાહ્મણોમાં મંત્ર મળ્યો હતો. તે મંત્ર એકવીસ દિવસ જપવાથી સરસ્વતી દેવી એકવીસમા દિવસે મધ્ય રાત્રિએ ચંદ્રપણ વિસ્તરેલી હતી. બ્રાહ્મણોમાં તેના ગ્રંથો બાલ બિંબમાંથી નીકળી તેની પાસે પ્રત્યક્ષ થઈ, અને ભારત તથા કવિકલ્પલતા વિશેષ પ્રખ્યાત હતા. તેના તેને વરદાન આપ્યું કે તું એક સિદ્ધ કવિ થઈશ અને હાલમાં ઉપલબ્ધ થતા બીજા ગ્રંથોમાં છન્દરત્નાવલી, સ્વાદિશબ્દસમુચ્ચય અને પદ્માનંદકાવ્ય મુખ્ય છે. બધા રાજાઓ તને માન આપશે. તેજ પ્રબંધકોશ, ઉપર જણાવેલું પઘાનંદ કાવ્ય એ પાટણના એક તને વિસલદેવના દરબારમાં પ્રવેશ તથા તેની મારકત વાયડા વાણુયા નામે કેષ્ટાગારિક પદ્યની વિનતિથી તેના ગુરે આરિસિંહને પ્રવેશ કેમ થયો તેનું વર્ણન રચવામાં આવ્યું હતું. એ કાવ્યનું બીજું નામ કરે છે. પ્રબંધચિંતામણિ જણાવે છે કે અમરચંદ્ર જિનેન્દ્રચરિત્ર પણ કહેવાય છે કારણ કે તેની અંદર વસ્તુપાલના વખતમાં ધોલકાના દરબારમાં પ્રવેશ કર્યો તીર્થકરોનાં જીવનચરિત્રો આપેલાં છે. પ્રબંધકોશમાં હતા અને ત્યાં શક્તિશાલી તથા કીર્તિવંત કવિ તરીકે તેના બીજા બે ગ્રંથોનાં નામ પણ આપેલાં છે તે સન્માનિત હતા. અમરચંદ્ર પિતે અરિસિંહના શિષ્ય સુક્તાવલી તથા કલાકલાપ નામનાં છે. તેણે બાલભા હતા એવું પિતાના પ્રસિદ્ધ એક પણ ગ્રંથમાં જણારતમાં એક જગ્યાએ વેણી-અંબોડાનું વર્ણન કરતાં વતા નથી, પણ પુસ્તક ઉપરથી એટલું જણાય છે કે તેઓ અરિસિંહ અને તેની કવિતાને બહુજ માન२ अतिविपुलं कुचयुगलं रहसि करैरामृशन्मुहुर्लक्ष्म्याः । દષ્ટિથી જોતા હતા, અરિસિંહદ્વારા અમરચંદ્રને तदपहृतं निजहृदयं जयति हरिमंगयमाण इव ॥ સિદ્ધ સારસ્વત મંત્ર મળવાની બીના તથા વિશલદેવના मध्येन तस्या विजितः कृशांग्याः पंचानन काननबद्धवासः। દરબારમાં અરિસિંહને અમરચંદ્રધારા થયેલ પ્રવેશ તાઃસ્તનર્તમ તરીવિચૈત્ર મ નાનાં યુવતો મિત્તા એ બંને બાબતો સત્ય હોય એ બહુ વિચારણીય મિથોટુ ઢોળવંમ મયમનો વિશ્વ- છે. પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે વિસલદેવના દર વિશ્વનેતા . બારમાં બન્ને જણ અરિસિંહ અને અમરકવિ તરીકે મ રિમર વેચવાબઃ કૃginશ્રમમિવ વિસા નામાંકિત દરજજો ભોગવતા હતા. જેમાં સુકૃતસંકીર્તનમાં વ્યરાજિર્ન વ્યfm . અમરચંદ્ર ચાર લોકો રસ્યા છે તેવી જ રીતે અમન્તિાગમ વૈવાચા થમમિતારચન્તરાય મસ્સા રચંદ્રની કવિકલ્પલતામાં કેટલાંક સૂત્રો અરિસિંહે અને કુતીયો રીય મત ફિવર શિવાવતેશ્વ: શ્રયન્તો કેટલાંક સૂત્રો અમારે બનાવ્યાં છે.* કવિકલ્પલતામાં इत्थं त्वद वैरिनारी गिरिषु नरपते । जंबुलुम्बी कदम्ब- ४ सारस्वतामृत महार्णव पूर्णिमेन्दोऽर्मत्वाऽरिसिंहसुकवेः भ्रांत्या भर्तुर्बुभुक्षोः कथयति पुरतश्चेष्टितं षट्पदानाम् ॥ તારા – જલવણની દુકુળવણી. વિશ્વ તિમલ્મi = શિનિ વ્યારા ३ पद्मनाभ्यार्थितः स श्री जिनेन्द्रचरिताह्वयम् । त्वरित काव्यकृतेऽत्र सूत्रं ॥ बाक्सहायो महाकाव्यं निर्ममे निर्ममेश्वरः॥ पद्मानंद १-४३. --વ્યવ૫તી વૃત્તિ ૧-૧. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈનયુગ માહ-ફાગણ ૧૯૮૪ અમરચંદે જણાવ્યું છે કે અરિસિંહે કવિતારહસ્ય નામનું તળાવ ખોદાવ્યું હતું અને એક મેટ જયનામનો એક વધારે ગ્રંથ પણ રચ્યો છે અને સુકૃ- તંભ ઉભો કર્યો હતો. જયસિંહ પોતાની માતા તસંકીર્તનમાં અરિસિંહને એક શક્તિસંપન્ન તાર્કિક તરફ બહુજ ભક્તિભાવ રાખતો હતો, કુમારપાલે તરીકે અમરચક્રે જણાવ્યું છે. પુત્રવિનાના નાવારસ વ્યાપારીઓની મીલકત દરબાર (૬) સુક્ત સંકીર્તનનું પૃથક્કરણ– દાખલ કરવામાં આવતી તે કાયદે બંધ કર્યો હતો અને તેણે દરેક ગામમાં જિન મંદિર બંધાવરાવ્યાં પહેલા સર્ગમાં ચાપોત્કટ (ચાવડા વંશના રાજા હતા. તેણે જાક્ષરાજ અને શાકંભરીના અરાજને એની વંશાવલી આપવામાં આવી છે. વનરાજ જીત્યા હતા. અને તેના સેનાધિપતિ અબડ કે જે સંબંધી એમ લખેલું છે કે તેણે અણહિલપાટણ એક વાણિયો હતો તેણે કંકણુના કાદંબ રાજા શહેર રાખ્યું અને ત્યાં પંચાસરાપાશ્વનાથના મંદિરની મહિલાનને હરાવીને મારી નાંખ્યો હતો. આ સ્થાપના કરી. તેના પછી અનુક્રમે ગુજરાતની ગાદીએ આંબડના જયને બાલચંદ્રના વસંતવિલાસમાંથી પણ ગરાજ, રત્નાદિત્ય, વૈરિસિંહ, ક્ષેમરાજ, ચામુંડ, પુષ્ટિ મળે છે. અજયદેવ જે સામાન્ય રીતે અજયપાલ રાહડ અને ભૂટ નામના રાજાઓએ રાજ્ય કર્યું. કહેવાતો હતો તેણે સાંભરના રાજા પાસેથી સુવર્ણ ચાવડા રાજાઓની આ યાદી ઉદયપ્રભના સુતકીતિ- મડપિકા મેળવી હતી. મૂળરાજ બીજે જે કે બાલક કાલિનીમાં આવેલી યાદીને બરાબર મળતી આવે હતો તો પણ તેણે તુરૂક મહમ્મદ શાહાબુદીનધારીને છે. કણાની રત્નમાળા કે જે માનવામાં આવે હરાવ્યો હતો. ભીમદેવ બીજે બહુજ ઉદાર અને છે એટલી જુની નથી તેમાં આપેલી બીના ઉપરના ઉડાઉ હતો. તેનું રાજ્ય તેના બહુજ જોરાવર બને સબળ પ્રમાણેના સામ્યથી વિશ્વાસપાત્ર નથી. મળેશ્વરાથી ચવાઈ જતું હતું, તેથી રાજ્યને કેમ - બીજા સર્ગમાં ચાલુક્ય (સોલંકી) રાજાઓના બચાવવું તેની ભીમદેવને ચિંતા થતી હતી. તે રાજ્ય વર્ણન છે. મૂળરાજનું દર સોમવારે સેમે- અરસામાં એક રાત્રે તેના પિતામહ કુમારપાળે ઉંઘમાં શ્વરની જાત્રાએ જવું એ બીના બાલચંદ્રના દેવસ્વરૂપે દેખાવ દીધું અને કહ્યું કે દેશમાં શાંતિ વસંતવિલાસમાં પણ આપેલી છે. એવા લોકમાં સ્થાપવા તથા રાજયના નાના નાના ટુકડાઓ થતા તેણે અણહિલવાડામાં ત્રિપુરૂષપ્રસાદ બંધાવ્યો તેને અટકાવવા તથા જૈન ધર્મ જે લગભગ ક્ષીણ થવા ઉલ્લેખ છે. મૂળરાજે કચ્છના રાજા લક્ષ (લાખા) માંડ્યો હતો તેને બચાવવા તારે ધવલ કે જેને અને કાન્યકુજના રાજાના સેનાધિપતિ બારપને ભીમપલીની જાગીર મેં આપી હતી તેના પુત્ર હરાવ્યા હતા. તેરમા લેકમાં માળવાના રાજા ઉપર અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદને સર્વેશ્વર બતાવવો અને વલ્લભરાજે મેળવેલ જયનું વર્ણન છે. વલભરાજને તેના પુત્ર વિરધવલને યુવરાજ તરીકે સ્થાપ. “જગજઝંપણું” નામનું બિરૂદ હતું. આ બિરૂદને ત્યાર પછી વીરધવલે ભીમદેવ રાજાને પિતાને સારા ઉલ્લેખ કમારપાલ પ્રતિબંધ, કાર્તિકૌમુદી, સુકત મંત્રીઓ આપવા વિનંતિ કરી. ભીમદેવે કહ્યું કે આ કીર્તિકલોલિની અને વસંતવિલાસમાં મળે છે. દુર્લ. રાજ્યમાં પહેલાં પોરવાડ વંશમાં ઉગ્ર તેજસ્વી ભરાજ બહુજ શરમાળ હતો અને જ્યારે તેના ચંડપ રહેતો હતો, તેને ચંડપ્રસાદ નામને પુત્ર હતા, દરબારના કવિઓ તેને કૃષ્ણની ઉપમા આપતા ત્યારે તેના પુત્ર સેમ કે જે સિદ્ધરાજ જયસિંહ સિવાય તે શરમાતો હતો. ભીમદેવે ધારાના ભેજને હરાવ્યો કોઈ પણ રાજાને અને જિનેશ્વર ભગવાન સિવાય હતો. કર્ણ માલવાના રાજાને જીત્યો હતો અને ત્યાંથી કોઈપણ દેવને પ્રભુ તરીકે માનતો નહતો તે સિદ્ધરાજની નીલકંઠ શિવની મૂર્તિ લઈ આવ્યો હતે. જયસિંહે સેવામાં રહ્યા હતા. તેના પુત્ર અશ્વરાજે સાત બર્બક ઉપર જીત મેળવી હતી અને ધારાના રાજા નરકમાંથી બચવા સાત જાત્રા કરી પોતાની કીતિને યશોવર્માને કેદ પકડી લાવ્યો હતો. તેણે સિદ્ધસરસ દુનીયામાં જળહળતી બનાવી હતી. તેની ગૃહદેવી Page #275 -------------------------------------------------------------------------- ________________ અરિસિંહકૃત સુત સંકીર્તન ૨૨૩ કમારદેવી જેને પિતે જનધર્મમાં બહુજ આગળ નાના નાનપણમાં જ મદમસ્ત વાદીઓ રૂપી હાથીઓને પડતી હતી છતાં શૈવધર્મમાં પણ શ્રદ્ધા હતી. તેને વાદમાં હરાવી “વ્યાઘસિંહ શિશકેટનો ખીતાબ ત્રણ પુત્રો હતા-મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ મેળવ્યો હતે. (૩) હરિભદ્રસૂરિ (૫) વિજયસેનસૂરિપછી ભીમે વસ્તુપાલ અને તેજપાલને વીરધવલના વિજયસેનસૂરિએ તેમને સંપાધિપતિ થવાનું ધાર્મિક મંત્રીઓ તરીકે આપ્યાં અને વીરધવલને કહ્યું કે તારા પુણ્ય સમજાવ્યું. વસ્તુપાલે તે રીતે કરવા નિશ્ચય કર્યો. પરાક્રમને આ બન્ને બે આંખોની ગરજ સારશે જેનાથી પાંચમા સર્ગમાં મહાયાત્રાની તૈયારીનું વર્ણન તું તારા શત્રુઓને શોધી કાઢી પગ નીચે ચગદી નાંખી આપ્યું છે. પોતાની માતાની પક્ષમાં પિતાના ધર્મશકીશ. બન્ને મંત્રીઓએ જનધર્મને ઉન્નત કરવાનો કુમા- ગુરૂ માલધારી ગ૭ના નવચંદ્રસૂરિ, વાયડા ગચ્છના રપાલનો સંદેશો પણ અમલ કરવાનું છે. આ વૃત્તાંત જિનદત્તસૂરિ, સંડેરક ગચ્છના શાન્તિસૂરિ અને સોમેશ્વરના કાર્તિકેમદીમાં આપેલા વૃત્તાંતથી જે કે ગઢલક લોકના સૂર્યરૂ૫ વર્ધમાનસૂરિ આદિ નામાંકિત ભિન્ન છે પણ તત્કાલીન બીજા બે ગ્રંથોના વર્ણન આચાર્યો આ જાત્રામાં વરતુપાલની સાથે આવ્યા સાથે તે બરાબર મળતો આવે છે. તે બંને ગ્રંથે હતા. સંઘે કાસદ (હાલનું કાસા) પાસે પડાવ તે (૧) જયસિંહની વસ્તુપાળ તેજપાળ પ્રશસિત નાંખ્યો હતો. અને ત્યાં હષભદેવના મંદિરમાં મોટો અને (૨) ઉદયપ્રભની સુકૃત કીર્તિ કલ્લોલિની છે. આ ઉત્સવ કર્યો હતો તેનું વર્ણન આપેલ છે. બાબતમાં વસ્તુપાળના પિતાનાજ શબ્દો ઉપર વધારે છઠ્ઠા સર્ગમાં કાવ્યના સાંકેતિક રીવાજ પ્રમાણે વજન આપી શકાય. નરનારાયણનંદમાં તે પિતાને સૂર્યોદયનું વર્ણન આપ્યું છે. ગુર્જરેશ્વરનો મુખ્ય મંત્રી હોવાનું જણાવે છે અને સાતમાં સર્ગમાં શત્રુંજય પર્વત ઉપર ચડવાનું તેના છેલ્લા સર્ગમાં તે જણાવે છે કે તેણે પોતાના તથા ભક્તિભાવ પૂર્ણ ઉત્સવોનું વર્ણન આપેલ છે. અત્યંત પ્રભાવમધુર કાંઈ પણ અંતરાય વિના ધર્મો. તીર્થના અધિષ્ઠાયક દેવ કેપદ યક્ષને પ્રથમ વંદન સવ નિરંતર કરવા માટે ગુજરાતના રાજા કરીને વસ્તુપાળ આદિનાથના મુખ્ય મંદિરમાં પ્રવેશ ભીમદેવના મહામંત્રીનું પદ પરવશતા આપનારું કરે છે. સંધ પર્વત ઉપર આઠ દિવસ રહે છે. છતાં સ્વીકાર્યું હતું. બાલચ આપેલી બીના સેમેશ્વરે આપેલી બીન સાથે મળતી આવે છે. આઠમા સર્ગમાં દેવપાટણ અને ગિરનારની યાત્રાનું ચોથા સર્ગમાં વીરધવલે પોતાના મંત્રીઓની વર્ણન છે. શત્રુંજયથી ઉપડી સંધ સોમનાથ મહામદદથી કેવી રીતે ધરતી છતી અને પાપ તથા દેવની પૂજા કરવા દેવપાટણ જાય છે ને ત્યાંથી અત્યાચાર કેવી રીતે અટકાવ્યાં તેનું વર્ણન અરિ ગિરનાર આવે છે. પર્વતની તળેટીમાં સંઘ પડાવ સિંહ આપે છે ત્યાર પછી તેજપાલે વસ્તુપાલને નાંખે છે. અને ઉત્સવ ક્રિયા શરૂ થાય છે. ત્યાર રાજાને હુકમ માનવાને તથા જૈન ધર્મને ઉન્નત પછી નેમીનાથની પૂજા અને ઉત્સવનું વર્ણન આવે કરવાને વિનતિ કરી. બને જ પોતાના ધર્મગુરૂ છે, ગિરનારના જૈન મંદિરોની અધિષ્ઠાતા અંબાનાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિ પાસે ગયા. આ પ્રસંગે દેવીને પગે લાગી તથા શાંબ અને પ્રદ્યુમ્ન જે અહીં આ ગછના સૂરિઓનો વંશાનકમ કવિએ આ મુક્તિ પામ્યા છે તેનાં દર્શન કરી સંઘ પર્વત ઉપર છે:-(૧) મહેન્દ્રસૂરિ (૨) શાંતિસૂરિ (૭) આનંદસૂરિ આઠ દિવસ રહી નીચે ઉતરે છે. અને અમરસૂરિ કે જેઓએ જયસિંહદેવ પાસેથી પ- નવમા સર્ગમાં પર્વત ઉપરથી ઉતરતાં મંત્રીશ્વરે ૬ મસ્વિટમામધુર નિરરતનાયત્સવ નિરાશ થ ઋતુ જોઇ તેનું કવિ વર્ણન કરે છે. નિત્તાજા દશમાં સર્ગમાં સંઘ ગૃહ પ્રત્યે પ્રયાણ કરે છે ચો પૂર્નાવનિ મહીપતિ મીત મસ્ત્રીત્રતા પૂરવર- તેનું વર્ણન છે. સંધ પૂર્ણ ઠાઠમાઠથી વામનસ્થલી ત્વમfપ પ્રદેજે . ૧૪-૧૨૬. હાલના વંથલી)માં પ્રવેશ કરે છે. જ્યારે ધોલકા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જનયુગ માહ-ફાગણ ૧૯૮૪ નજીક સંધ પાછો આવે છે ત્યારે તેજપાળ સાથે (૭) સરસ્વતી દેવીની મૂર્તિ કરાવી, વીરધવલ પણ સર્વ શહેરીઓ સાથે તેનું સ્વાગત (૧૮) તેના વડવાઓ-બાપદાદાઓની મૂર્તિઓ કરવા સામો આવે છે. યાત્રાના સંપૂર્ણ વર્ણન સારૂ કરાવી. સરખાવો ધર્માલ્યુદયનો છેલ્લો સર્ગ અને વસંતવિ, (૧૯) વસ્તુપાળ-તેજપાળ તથા વરધવળના લાસને અગિયારમો અને બારમે સર્ગ. બાવલાંની હાથી ઉપર જુદી જુદી મૂર્તિઓ બનાવઅગિયારમા સર્ગમાં વસ્તુપાળે છે જે મંદિર રાવી પધરાવવી. બંધાવ્યાં તથા સમરાવ્યાં તેનું વર્ણન છે તે નીચે (૨૦) ગિરનારનાં ચાર શિખરો અવલોકન, પ્રમાણે - અંબા, શાંબ અને પ્રદ્યુમ્નની રચના શિ૯૫મય કરાવવી. અણહિલવાડ પટ્ટનમાં. (૨૧) આદિનાથના મંદિર પાસે તોરણ બનાવવું. (૧) વનરાજના પંચાસરા પાર્શ્વનાથના મંદિ- (૨૨) ભરૂચના સુવ્રત સ્વામી તથા સાચારને રને પુનરૂદ્ધાર. મહાવીર સ્વામીના મંદિરના અવતારરૂ૫ મંદિર બનાવ્યાં ખંભાતમાં-- (૨૩) આદિનાથની મૂર્તિની આગળ સેનાને (૨) ભીમેશના દેવળમાં સુવર્ણદંડ તથા કળશ તથા રત્નનો પુછપટ્ટ બનાવ્યો, ચડાવ્યાં. (૨૪) સુવર્ણ તોરણ ચડાવવું. (૩) ભટ્ટાદિત્ય પાસે ઉત્તાનપટ્ટનું ઉભું કરવું પાલીતાણાની નજીકમાં તથા તેના મસ્તકે સુવર્ણહાર ચઢાવો. (૨૫) એક મોટું તળાવ ખોદાવ્યું. (૪) ભટ્ટાર્કવહક નામે વનમંદિરમાં કુવો (૨૬) એક ઉપાશ્રય બંધાવ્યો. ખોદાવે. (૨૭) એક પાણીની પરબ બંધાવી. (૫) સૂર્યદેવ બકુલના મંદિર પાસે મંડપ કરાવ્યું. અંકેવાલીય ગામમાં. (૬) વિદ્યનાથના મંદિર અને તેના મંડપનું (૨૮) એક તલાવ ખોદાવ્યું. સમરાવવું. . ગિરનાર પર્વત ઉપર. (૭) છાશ તથા દહીંના વિક્રય સ્થળે તેમાં જીવ જંતુ પડતાં બચે, તે સારૂ ઉંચી દીવાલની વાડો (૨૯) સ્તંભન પાર્શ્વનાથ અને શત્રુંજયના આદીબાંધી આપવી. શ્વરનાં મંદિર બંધાવ્યાં.. (૮) બે ઉપાશ્રય બંધાવ્યાં. સ્તંભનમાં ( ઉમરેઠ પાસે થામણામાં). (૯) બે બાજુ ગવાક્ષો સાથે પાણીની પરબ (૩૦) પાશ્વનાથનું મંદિર સમરાવ્યું. બંધાવવી. (૩૧) પાર્શ્વનાથના મંદિર પાસે બે પરબ બંધાવી. ધોલકામાં ડાઈમાં (૧૦) આદિનાથનું મંદિર બંધાવવું. (૩૨) વૈદ્યનાથના મંદિર ઉપરથી માલવાના (૧૧) બે ઉપાશ્રય બંધાવ્યાં. રાજાએ સુવર્ણ શિખરો ઉપાડી જવાથી નવાં સુવર્ણ (૧૨) ભટ્ટાર્ક રાણક નામે મંદિરનું સમરાવવું. શિખર ચડાવ્યાં અને સૂર્યદેવની નવી મૂર્તિ પધરાવી, (૧૩) વાપી (વાવ) બંધાવી. આબુ પર્વત ઉપર, (૧૪) પ્રથા-પાણીની પરબ બંધાવી. | (૩૩) પિતાના મોટા ભાઈ મલદેવના મૃતશત્રુંજય પર્વત ઉપર. જીવના ધર્મ કલ્યાણ સારૂ(સંવત ૧૨૭૮માં)મલ્લાદેવને (૧૫) આદિનાથના મંદિર આગળ ઈદ્ર મંડપ ગેખલો બંધાવવો. બંધાવ્યો. વસ્તુ પાલનાં મંદિર, દયાનાં કામો તથા સામા(૧૬) નેમિનાથ ને સ્તંભન પાર્શ્વનાથનાં મંદિર છેક ઉપયોગના કામોની સંપૂર્ણ રી૫ સારૂ વાંચનારે બંધાવ્યાં. જિનહર્ષનું વસ્તુપાલચરિત્ર જોઈ લેવું. Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ યશવિજ્યજી કૃત જ્ઞાનસાર પણ બાલાવબેધ સહિત ૨૨૫ (૯) ગ્રંથ બનાવ્યાની સાલ. એરિકવરીના વૅલ્યુમ ૩૧ પાને ૪૭૭-૬૯૫ માં પ્રસિદ્ધ થયું છે. ગુજરાતમાં ઉત્પન્ન થયેલા આ એક આબુ ઉપરના શિલાલેખ લખાયા તે સાલ બહજ મહાનમાં મહાન અમાય માઈ તન, બહુજ મહાનમાં મહાન અમાત્યનું સંપૂર્ણ જીવન વૃત્તાંત સંવત ૧૨૮૭ ની છે તે પહેલાં, તથા મહેલીનાથના જાણવા તથા તેનું સર્વ દૃષ્ટિએ પરિશીલન કરવા ગોખલાની બનાવટની સાલ ૧૨૭૮ ની છે તે પછી વાંચકે ગાયકવાડ સરકારની એરીએટ સીરીઝના આ સકત સંકીર્તન ગ્રંથની રચના થઈ છે. ડા. નરનારાયણનંદ, વસંતવિલાસ અને હમ્મીરમદમર્દનના બુડલરે વીએનાની ઇમ્પીરીઅલ એકેડેમી એફ ઉપઘાતો અવશ્ય વાંચવા જોઈએ. તેજ સીરીઝમાં સાયંસીઝમાં સીજુનબેરીશ (વૈ. ૧૧૦, ૧૮૮૭)માં પ્રગટ થયેલ નરનારાયણનંદના પુસ્તકમાં વસ્તુપાલ ડાશ સુકત સંકીર્તન” નામને બહુજ લંબાણ પૂર્વક અને પોતાની અને સ્ત્રીઓની મૂર્તિને ફોટો પણ લેખ લખ્યો છે. તેનું અંગ્રેજી ભાષાંતર ઇન્ડીયન આપવામાં આવેલ છે. श्रीमद् यशोविजयजी कृत ज्ञानसार स्वोपज्ञ बालावबोध सहित. ગત ૫. ૯૧ થી ચાલુ. [એક ભાઈ લખે છે કે “ જેનયુગમાં શ્રી યશોવિજયજી કૃત ગ્યાનસાર બાલાવબેધ છપાવીને બહાર પાડયો છે તે વાંચ્યા છે તે બાલાવબોધ જનધર્મ પ્રસારક સભા તરફથી બહાર પડે છે તે આપશ્રી યશોવિજયજી કૃત ગ્રાનસાર ભૂલ તે ઉપર દેવચંદ્રજી મહારાજે જ્ઞાનમંજરી નામની સંસ્કૃત ટીકા બનાવેલી છે, તેનું જે ભાષાંતર ચાલ ભાષામાં થાય તે સમાજને તત્વજ્ઞાન મેળવવાને ઘણો આનંદ થાય તેમ છે તેમજ સમાજ ઉપર મેટે ઉપગાર થાય તેમ છે”—આને ઉત્તરમાં જણાવવાનું કે ખુદ યશવિજયજીકૃત બાલાવબોધનું મહત્ત્વ ઘણું છે અને તે બહાર પડયો નથી. તે બહાર પડવાની ખાટી ભ્રમણ આ લખનાર ભાઈને થઈ છે તે એકસાઈ કરી તે દૂર કરશે. પૂજ્ય મુનિ મહારાજ શ્રી પૂરવિજયજી આ સ્વપજ્ઞ બાળાવાધન મુદ્રણથી અતિ પ્રસન્ન થયા છે, એવું રા. મેતીચંદભાઈ તરફથી અમે જાણયું છે, અને અનેક વાંચકે તેનાથી પ્રમોદ પામ્યા છે એની અમોને ખાત્રી છે. તંત્રી] ३ स्थिरताष्टक ચાલુ ભાષા-યથા (જેમ) ખાટા દ્રવ્ય થકી વત્સ ચિં ચંદ્રકાંતો ગાવા માત્વા વિપીલ | દૂધ વિસે, તથા (તેમ) અસ્થિરપણાથી લોભના નિર્ષિ વનિધાવે, થિરતા ટ્રાષ્યિતિ | ૧ | વિકારરૂપ કૂચા થઇને જ્ઞાનરૂપી દૂધ વિણસે-એવું તો ય હે વત્સ ! ચંચલ ચિત્તવાળા થકે જાણીને સ્થિર થા. એ શિષ્યને ઉપદેશ (છે). ઠામિ ઠમિ ભમીનઈ સ્યુ ખેદ પામઈ છ8, પોતાનઈ સહિરે હર ત્રિા વાનેત્રવિરોધના | પાસઈજ રહેલ નિધા. તે સ્થિરતા દેખાડસ્પઈ પંડ્યા રૂ થાળwારિણી ન પ્રશ્નીિંતા Qui ( ચાલુ ભાષા-હે વત્સ ! ચંચલ ચિતવાળે (થ) તો વા-અસ્થિર ચિત્ત સર્વત્ર ફિરતાં થકઈ થકો કામે કામે ભમીને શું ખેદ પામે છે ? પિતાની વિચિત્ર પ્રકારના વચન, નેત્ર, આકૃતિ, વેષાદિકની ગોપ પાસેજ રહેલ નિધાન તે સ્થિરતા દેખાડશે. વણી, તે અસતી સ્ત્રીની પરિ મંગલિકની કરણહાર ज्ञानदुग्धं विनश्येत लोभविक्षोभकूर्चकैः । ન કહી. હૃદય સ્થિર કર્યા વિના અનેક ક્રિયા કપટરૂપ વ્યાતિવાસ્થતિ માં fથો મત છે ૨ કરછ, તેહથી અર્થસિદ્ધિ કિસી ન થાય એ ભાવાર્થ. તો થાયથા ખાટા દ્રવ્ય થકી દૂધ વિષ્ણુસી, ચાલ ભાષા-અસ્થિર ચિત સર્વત્ર ફરતું હોવાથી તથા અસ્થિરપણુથી લોભના વિકારરૂપ કૂચો થઈનઈ વિચિત્ર પ્રકારનાં વચન, નેત્ર, આકૃતિ, વેષાદિકની જ્ઞાનરૂપ દૂધ વિણસઈ, એહવું જાણુનિ સ્થિર થા. એ ગોપવી તે અસતી સ્ત્રીની પેઠે મંગલિકની કરનારી શિષ્યનિ ઉપદેશ. કહેલી નથી. હદય સ્થિર કર્યા વિના અર્થસિદ્ધિ કઇ Page #278 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ २२६ માહ-ફાગણ ૧૯૮૪ જાતની ન થાય એ ભાવાર્થ. उदीरयिष्यसि स्वान्तादास्थैर्यपवनं यदि । अन्तर्गतं महाशल्य मस्थैर्य यदि नोद्धतम् । समाधेर्धर्ममेघस्य, घटा विघटयिष्यति ॥ ७॥ क्रीयोषधस्य को दोषस्तदा गुणमयच्छतः ॥ ४ ॥ સ્ત્રો વાંચિત્તથકી જે અસ્થિરતારૂપે પવન I aો વા હદયમાંહિ રહ્યું છે અસ્થિરપણુરેપ પ્રતિ ઉદીરસિ, તે સમાધિની ધર્મરૂપ મેઘની શ્રેણિ મહાશલ્ય જો ન ઉધયું તે ગુણકતિ ન દેતું એવા આ પ્રસંગે વિખેરી નાંખસિ. બીજું ધર્મમેઘનામઈ પાતંજલધનો કણ દોષ? સાલ માંહિ થકાં એષધ ગુણ ન થાઈ શાસ્ત્ર અસંખનાનસમાધિની ઘટનિં વિટસિ. તે ઓષધનો વાંક નહીં તે માટે સાલ કાઢવું. એટલઈ આવતું કેવલજ્ઞાન વીખેરી નાંખીસ. ચાલુ ભાષા-હદયમાં રહેલું જે અસ્થિરપણારૂપ ચાલુભાષા–ચિત્તથકી જે અસ્થિરતાપ પવનને મહાશલ્ય તે જે ઉર્યું-કાઢયું ન હોય તે ગુણ ન ઉદેરશે તે સમાધિની ધર્મરૂપ મેઘની શ્રેણિને કરનારા એવા ઔષધને શું દે! સાલ (શલ્ય) અંદર વિખેરી નાંખશે. બીજું ધર્મને નામે પાતંજલ હોવાથી ઔષધનો ગુણ ન થાય તેમાં) ઔષધનો વાંક શાસ્ત્રમાં અસંજ્ઞાને સમાધિની ઘટાને વિઘટશે એટલે નથી; તે માટે સાલ કાઢવું. આવતું કેવલજ્ઞાન વિખેરી નાંખશે. स्थिरता वाङ्मनःकायै र्येषामंगांगितां गता। चारित्रं स्थिरतारूपमतः सिद्धष्वपीष्यते । योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवानिशि ॥ ५॥ यततां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥८॥ રવો. વા૦-જે પુરૂષનઈ સ્થિરતા મન, વચન, aો. વા. ચારિત્રયાગ સ્થિરતારૂપ છઈ, એ માટે કાયાઈ કરી ચંદન ગંધની પરિ એકીભાવ પ્રતિ પુહતી સિદ્ધમાંહિં પણિ ઇચ્છિ. જે માટિ તેહનઈ સર્વ છઈ તેહવા ગીશ્વર ગામ નગર કે અટવીમાં દિવ. પ્રદેશ સ્થિરતા છઈ, સિદ્ધાંત સિદ્ધ થઈ, પણિ સિદ્ધામાં સઈ રાત્રિ સરખા સ્વભાવના હોઈ. ચારિત્ર નિષેધ્યું છે, તે ક્રિયારૂપજ માટિ હે યતીઓ ! ચાલુ ભાષા-જે પુરૂષોની સ્થિરતા મન વચન એ સ્થિરતાનીજ પ્રકૃષ્ટસિદ્ધિનઈ અર્થિ અવશ્ય ઉદ્યમ કાયાએ કરી ચંદન ગંધની પેઠે એકીભાવ પ્રત્યે પામી કરે. જે ભાવ સિદ્ધમાંહિ હોઈ, તેહસિં જાતિસ્વભાવ છે-પહોંચી છે, તેવા ગીશ્વર ગામ નગર કે અટવિ ગુણ કહવાઇ. એવી સ્થિરતાનઈ વિષઈ સર્વ પ્રકારિ (જંગલ)માં દિવસ રાત્રિ સરખા સ્વભાવના હોય. તેવી સિદ્ધિ કરવી. એ ત્રીજું સ્થિરતાષ્ટક સંપૂર્ણ શૈર્યરત્નકકી દીક: સંક્લીઃ | . ચાલુ ભાષા–ચારિત્રયોગ સ્થિરતારૂપ છે, એ માટે ત જોરૐ ધૂમૈરું ધૂમૈતથા વૈઃ || ૬ સિધ્ધમાં પણ તે ઇચ્છિત છે. જે માટે તેને સર્વ તો વા સ્થિરતારૂપ રત્નદીય જે સદા પ્રદેશ સ્થિરતા છે; સિદ્ધાંતે સિદ્ધ છે, પણ સિદ્ધમાં દેદીપ્યમાન છે, તે વિકલ્પ રૂ૫ દીપ થકી ઉપના ચારિત્ર નિષેધ્યું છે તે ક્રિયારૂ પજ; માટે હે યતિઓ! એવા ધુંઆડઈ સર્યું, તિમ આશ્રવરૂપ ધુંઆડઈ પણિ એ સ્થિરતાની પ્રકૃત સિદ્ધિને અર્થે અવશ્ય ઉદ્યમ કરો; સર્યું. પ્રાણાતિપાતાદિક આ સંક૯૫દીપ ક્ષણાત જે ભાવ સિદ્ધમાં હોય તેને જાતિસ્વભાવગુણુ કહેવાય; છઈ, અતિધૂસઈ ધંમઈ ચિત્તધર મલિન કરઈ છઈ એવી સ્થિરતાને વિષે સર્વ પ્રકારે તેવી સિદ્ધિ કરવી. માટે સદેત નિકલંક ધૈર્યરૂપ રત્નદીપજ આદરવો. ४ मोहाष्टकं • ચાલું ભાષા-સ્થિરતારૂપ રત્નદીપ જે સદા દેદિપ્યમાન છે તે વિકપરૂપ દીપ શી ઉપર બહું મમતિ મંત્રોચ્ચે મોદૃશ્ય જાણ્યતા એવા ધુમાડાથી સર્યું-શું વળ્યું? તેમ અગ્નિવરૂપ ___अयमेव हिनझपूर्वः प्रतिमंत्रोऽपि मोहजित् ॥९॥ ધુમાડાથી પણ સર્યું. પ્રાણાતિપાતાદિક આસ્રવથી તો રાત્રે અહં મમ એ ચાર અક્ષરનો મેહસંકષદીપ ક્ષણ ઉવાતવાળો છે. અતિ ઘોર ઘમાડાથી રાજાને મંત્ર સર્વ જગતનઈ અંધપણાનો કરણહાર ચિત્તરૂપી ઘર મલિન કરે છે માટે સાત છઈ, સર્વનઇ સંસારચક્રવાલમાં હિંભમાઈ છઈ. એજ નિષ્કલંક સ્પેર્યરૂ૫ રનદીપજ આદર. મંત્રની પૂર્વે નબસ માલાગતે છતે એટલે નાહંમમ Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ યવિજયજી કૃત જ્ઞાનસાર પણ બાલાવબોધ સહિત ૨૨૭ એવો છો તે મોહને જીતનાર પ્રતિમંત્રપણિ છે. ચાલુ ભાષા-ઉદયાદિ પાંચ પ્રકારે કર્મોદય શાઅર્થાત ચારિત્ર ધર્મરાજ એ મંત્રજાપ દેઈ, ભવ્ય પગમાદિ ભાવ પામવા છતાં સ્વભાવ અવિચલિતપણે પ્રાણીના મોહ ભંજઈ છઈ. જે રાગદ્વેષ ન ધરે તે, આકાશ જેમ કાદવથી ન લેપાય, ચાલભાષા-અહુ મમ એ ચાર અક્ષરને તેમ એ પાપે ન લેપાય; ભોગાદિ નિમિત્ત માત્રથી મોહરાજાનો મંત્ર, સર્વ જગતને અંધ૫ણુનો કરનાર કર્મબંધ નથી, પણ તેમાં મોહ આવે છે તેથી કર્મબંધ છે. સર્વને સંસારચક્રવાસમાં ભમાવે છે. એજ મંત્રની છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે “ણ કામગીરાગે” પૂર્વે નવ સમાસ લાગવાથી એટલે નાહ મમ એ ઘા ઘgષ્ય નાટકતારમ્ | થવાથી તે મોહને જીતનાર પ્રતિમંત્રપણે (બ) છે, भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यति ॥४॥ અર્થાત ચારિત્ર ધર્મરાજ એ મંત્રજાપ દેઈ ભવ્ય સ્ત્રો. વાએકેંદ્રિ બેઈકિયાદિ નગરના પાડા પ્રાણીના મોહને ભાંગે છે. પાડા પ્રતિ જન્મ, નિ, જરા મરણરૂપના નાટકને शुद्धात्मद्रव्यभेवाहं, शुद्धज्ञानं गुणो मम । જો થકે મોહરહિત આત્મા, અનાદિ અનંત કર્મ नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ॥ २॥ સ્વ. વાહ શુદ્ધ નિજ સત્તા વ્યવસ્થિત આત્મ પરિણામ રાજાની રાજધાની રૂ૫ ભવચક્ર નામના દવ્યજ હું છઉં, વિભાવઈ અશુદ્ધ, નથી. ૩ - નગરમાં રહિ થકે ખેદ ન પામઈ. “મળ ગુorઠાઊંffહું ૨૩સી વંતિ તદ અયુદ્ધના ચાલુ ભાષા–એકેંદ્રિય, બેઇદ્રિયાદિ નગરના વિયા સંસારી સર્વે સુલ્તાફ સુદ્ધાયા” | ૧ | પાડા પાડા (શેરી શેરી) પ્રત્યે જન્મ, યાનિ, જરા, શુદ્ધ કેવલ જ્ઞાનજ મારો ગુણ છઈ હું બીજે મરણરૂપના નાટકને તે થકે મેહ રહિત આત્મા, નથી, અન્ય ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય મારા નથી અનાદિ અનંત કર્મપરિણામ રાજાની રાજધાનીરૂપ એહવું જે ધ્યાવું તે મોહ હણવાનું આકરું શસ્ત્ર છઇ ભવચક્ર નામના નગરમાં રહ્યા થકે ખેદ ન પામે. ( ચાલુ ભાષા-શુદ્ધ સત્તા વ્યવસ્થિત આત્મદ્રવ્યજ વિકલ્પનામાં મોટ્ટાસો થયમ્ ! હું છું. વિભાવે અશુદ્ધ નથી. કહ્યું છે કે -મગણ મવો તાત્રમુત્તપંચમfધતિકૃતિ છે " યા,-એટલે શુદ્ધ કેવલજ્ઞાન જ મારો ગુણ છે. હું તો ના વિકલ્પરૂપ મદ્યપાત્રઈ કરી મેહર૫ બીજેનથી, અન્ય ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય મારા વિાન પાન કરણહાર એહવે આ આભાસ સાર૩૫ નથી, એવું જે ધ્યાવું-ધ્યાન કરવું તે મેહ હણવા માટેનું આકરું શસ્ત્ર છે. પાનગોષ્ઠીપ્રતિ હસ્તતાલીને વિસ્તારતો રહઈ છઈ. यो न मुह्यति लग्नेषु भावेष्वादयिकादिषु । ચાલુભાષા-વિકલ્પરૂપ મદ્યપાત્ર વડે મોહરૂપ સરામિવ વંન નાસૈ પેન જ રે મદિરાનું પાન કરનાર એવો આ આત્મા સંસારરૂપ સ્વો વા-ઉદયાદિક પાંચ પ્રકાર ઈ કર્મોદય પાનગોષ્ઠી પ્રત્યે હાથતાળીને વિસ્તારો રહે છે-હાથ ક્ષયોપશમાદિ ભાવ પામઈ થકઈ, સ્વભાવ અવિચ- તાળી દેતે રહે છે. લિતપણિ જે રાગ દ્વેષ ન ધરઈ, તે આકાશ જિમ નિર્મઢ # ટિવ, સન્ન પરમનઃ | કાદવઈ કરી ન લિપાય તિમ એ પાપિ ન લિંપાઈ. अध्यस्तोपाधिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥६॥ ભેગાદિ નિમિત્ત માત્રથી કર્મબંધ નથી પણિ તેહમાં મોહ આવઈ છઈ તેહથી કમબંધ છઈ aો. વા. આત્માનું સ્વભાવસિદ્ધ સ્વરૂપ સ્ફટિउक्तंच-णकामभोगा समय કની પરિમલરહિત-નિર્મલ છ૪. પણ ઉપાધિના વિતળાવમો વિવિંતિ સંબંધને સ્થાપિત કરણહાર જડ-મૂર્ખ જન તિડાં जो तप्पउ सेय परिग्गहे य, મુંઝાઈ છ૪. જિમ સ્વભાવિં નિર્મલ છઈ, કાલા સમોટુ ગો તેg સવીકારે છે 1 / રાતા ફૂલના યોગથી કાલો રાત કહવાઈ તેહસિં સ્ફ, | ૩ત્તરાષચનડું ૧ ટિક સ્વભાવ જાણુઈ તે મૂર્ખ, તિમ શુદ્ધાભ દ્રવ્યનઈ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ ઉપાધિસંબંધઈ એકૅક્રિયાદિ ઉપાધિરૂપજ જાણુઈ, તે ચાલુ ભાષા-હના ક્ષયો પશમથી આરોપ સૂખ જાય. ઘણુ મોહી જીવ પરવસ્તુમાં આત્મ- રહિત સ્વાભાવિક સુખને અનુભવ થકે પણ આરોપ ભાવને આરોપી સુખ માન છઈ, તે મિથ્થા સુખ ઇ. સુખને પ્રિય જાણનારા એવા લેકામાં () કહેવા ચાલુ ભાષા-આત્માનું સ્વભાવસિદ્ધ સ્વરૂપે રફ- માટે કેણ હેરાન થાય ? ટિકની પેઠે મલરહિત-નિર્મલ છે; પણ ઉપાધિના વિનિવિજૂત સમાજરત્તાધીઃ ! ' સંબંધને સ્થાપિત કરનાર જડ-મૂખજન તેમાં મુંઝાય ઊં નામ વાળેનુયોજિનિ મુઘતિ | ૮ || છે. જેમ સ્વભાવે નિર્મલ છે, (છતાં) કાલ રાતા ફૂલના યેગથી કાળી રાત કહેવાય તેને સ્ફટિક સ્વભાવ જાણે || તિમોાષ્ટમ્ . તે મૂર્ખ; તેમ શુદ્ધાત્મ દ્રવ્ય તે ઉપાધિ સંબંધથી સ્ત્રો ના જ્ઞાનરૂપ આરીસામાં સમસ્ત જ્ઞાનીએકૅકિયાદિ ઉપાધિ રૂપજ જાણે, તે મૂર્ખ જાણુ. ચારાદિ પાંચ આચાર સ્થાપવાથી જેલની બુદ્ધિ અને ઘણું મોહી (મોહવાળા) જીવ પરવસ્તુમાં આત્મ- હાર થઈ છઈ એવો કે પુરૂષ, કામ ન આવઈ એવા સ્વભાવને આરોપી સુખ માને છે તે મિથ્થા સુખ છે. પરદ્રવ્યનઇ વિષઈ મુંઝાઈ ? નજ મુંઝાઈ. એ ચેાથું અનારકુë મોલ્યા વિનુમવન, મોહાષ્ટક પૂરું થયું. ૪. આરોfપ્રયોવસ્તુમાંથÁવાન મત | છ | ચાલુ ભાષા-જ્ઞાનરૂપ અરિસામાં સમસ્ત જ્ઞાના aો. 7 મોહના ક્ષપશમથી આપરહિત ચારાદિ પાંચ આચાર સ્થાપવાથી જેની બુદ્ધિ મનહર સ્વાભાવિક સુખને અનુભવો થકો પણિ આરોપ છે, એવો કયે પુરૂષ, કામ ન આવે એવા પરદ્રવ્ય સુખને પ્રિય જાણનારા એવા લોકોનઈ વિષઈ કહવા- વિષે મુંઝાય? નજ મુંઝાય. એ ચેાથે મોડાષ્ટક નઈ કાજિ કોણ હઈરાન હાઈ ? પૂરું થયું. મોહપરાયરૂપક નાટકને સંક્ષિપ્ત સાર. (અનુવાદક–રા. ફતેહચંદ કે. લાલન) ગત ૫. ૬ થી સંપૂર્ણ. જે જે અપુત્રીયા થઈ મરણ પામે તેના તેના “પ્રાચીન નિર્દય રાજાએ કાઈપણ દિવસે જેને કૃપણ હૃદયવાળા રાજાઓ ધનની આશાથી પુત્રપણાને છોડી દેવાને શક્તિવાન થયાં નથી એવું તેમજ જેનું અંગીકાર કરે એ કેવી દુઃખદ વાર્તા છે? હરણ પતિના મરણ વખતે ક્ષત ઉપર ક્ષાર જેવું છે, આજથી મરેલાના સર્વસ્વને લેવાનું છેડી તે રૂદન કરતીનું ધન પ્રજા ઉપર દયામય હૃદયને દીધું છે. સંસારથી તરવાને માટે મને તુતીય વ્રત ધારણ કરનાર આ કુમારનૃપતિ દેવે સમુદ્ર સુધીના (અચોરી) અંગીકૃત હો! એવી પ્રતિમા કરી રાજસ- પૃથ્વી ઉપરથી છોડી દીધું છે. ” ભામાં સર્વ સંમતોની સમક્ષ પંચકુળને (પંચને) આ પ્રકારે મુએલાના ધનના પરિહાર સંબંધી બેલાવ્યા, અને પૂછ્યું તે જણાયું કે પ્રતિવર્ષ બોતેર અઢાર દેશમાં પડો વગડાવ્યો. હવે સર્વ અવસરે હજાર લક્ષ દ્રવ્યની આવક જણાઈ, પરંતુ જેના રાજસભામાં પિતાની હાજરી જ્યારે શ્રી ચૌલુક્યચંદ્ર આત્માનું સંતેષે પેષણ કર્યું છે એવા નૃપતિએ આપતા હતા તેવા એક વખતે– ઉદન કરતીનાં વિત્તને છોડી દીધું અને એ પડે પ્રતિહાર કહે છે–દેવ ! દ્વાર પર દર્શનાથ મહાવગડાવ્યું કે: જન ઉભા છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ મહારાજ્યરૂપક નાટકને સંક્ષિપ્ત સાર ૨૨૯ રાજા-સઘ તેમને પ્રવેશ કરાવો. ખાણું કર્યું છે, પરંતુ કૌતુકથી એ વ્યવહારિઆનું પછી પ્રતિહારે બોલાવેલા ચાર મોટા પુછો એ ઘર અને તેની મિલકત વિશેકવા ઇચ્છું છું, એવું આવી રાજાને પ્રણામ કર્યા; એટલે આસન પર વિલે " કહીને મહાજનની સાથે સુખાસનમાં આરૂઢ થઈ મુખે બેઠેલા રાજપના જોવામાં આવ્યા. રાજકુંજર તેને ઘેર આવ્યા. પછી ત્યાં તેમણે કુબેરનું રાજા–આજે રાજસભામાં આવવાનો તમારો ઘર જોયું કે જેના ઉપર સુર્વણ કળશની માળાઓ શે હેતુ છે? આમ વિલે વદને કેમ છો? શું કાંઈ આવી રહી હતી; તેની ઘુઘરીઓના સુંદર સ્વનિઓથી હાનિ થઇ છે? કંઈ અસમાધિ કે ઉપદ્રવ થયો છે ? વ્યોમમંડળ સુમધુર થતું હતું. કેટિધ્વજની માળા તેના એટલે ઉપર ફરકી રહી હતી. હસ્તિશાળા અને તુરગશાળાદિ મહાજનો-હે રાજેન્દ્ર! જ્યારે આપ મેદનીપર તેને શોભાવી રહ્યા હતા. તે જોઈને રાજણ બોલ્યા કે - શાસન ચલાવતા હો ત્યારે હું જનવલ ! પ્રજાને રાજા—જાણે બીજે હિમાલય નહાય-જાણે પરાભવ કે અસમાધિ શી હોઈ શકે? કદાચિત અમૃતકુંડને સહદર નહોય–જાણે બીજે ક્ષીર સમુદ્ર વિશ્વને પ્રકાશ આપનાર સૂર્યમાં અંધકાર હોય; પરંતુ નહેય-જાણે ચંદ્રલેકની પ્રતિમા નહાય-જાણે ચંદાઆ૫રૂપ સૂર્યના ઉદયથી હે સ્વામી ! કાંઈ પણ કાનનને નવીન જન્મ ન થયો હોય-સુગંધી અયોગ્ય ન જ બને. ફુવારાઓ જાણે નિરંતર ઉડી રહ્યા હોય-એવું આ પરંતુ અહીંના ગુર્જરનગરના વણિકમાં શિરો- અહંત ચૈત્ય અમારા ચિત્તને શાંતિ અને પ્રકાશ મણિ એ કુબેર શેઠ છે. બહુ સુવર્ણ કટિધ્વજ બન્ને એક સાથે આપે છે, એ મંદિરમાં મરકતછે, એવું આપને વિદિત છે. તે સમુદ્રમાં પાછી મણિની શ્રી નેમિજિનેશ્વરની પ્રતિમાને રાજષએ આવતાં એવું સંભળાય છે કે આપની ચરણની વંદન કર્યું. સ્થાળમાં રનના-સુવર્ણના કળશો-આરતીઅસેવકતાને તે પામે છે તેને પરિવાર નિપુત્ર મંગળદીપ વિગેરે દેવપૂજાનાં ઉપકરણો વિલોકયાં-પછી હેવાથી આકંદન કરી રહ્યા છે. માટે તેનું દ્રવ્ય કુબેરની પુસ્તકશાળામાં આવેલું તેનું પરિગ્રહ-પરિણામ આપ મહારાજ જ્યારે પિતાનું કરો ત્યારે તેની ઉર્વ પત્ર વાંચ્યું તે અવુિં હતું-- દેહિક ક્રિયા થઈ શકે. કેટલું ધન છે એવું જ્યારે જેના હૃદયમાં વૈરાગ્યના તરંગે પ્રચલિત થઈ પૂછવામાં આવ્યું ત્યારે મહાજનેએ કહ્યું કે અતિ રહ્યા છે એવા કુબેરે શ્રી ગુરૂચરણકમળ પાસે ગૃહસ્થને પુષ્કળ છે એટલે દયાળુ રાજા પિતાના મનમાં આ ઉચિત એવાં આ નિયમો કર્યો છે. પ્રકારે વિચાર કરવા લાગ્ય પ્રાણીઓની હિંસા ન કરૂં અસત્ય ને વધું; આશાના બંધનથી અરેરે! લાખો કષ્ટ સહન ચોરી ન કરે, પરસ્ત્રીગમન ન કરૂં તથા મદિરાકરીને જે લાંબે કાળે એકઠું કરવામાં આવેલું હોય માંસ-મધુ-માખણુનો ત્યાગ ક; રાત્રિ ભોજન ન છે, એવા મૃતકનું ધન હરવું એ શું નૃપતિત્વને કરું; વળી પરિગ્રહમાં મારે છ કરોડ સોનામહોર; હણનારી નીતિ નથી? આઠંદ કરનારી નારીના આઠસો તેલા મોતી; અને મહામૂલ્યવાન એવી દશ ચણીઆના ક્ષેપથી ઉત્પન્ન થયેલા ઉત્કૃષ્ટ પાપનું મણિ હું રાખું. એ ધન નથી શું? એવા ધનને લેવામાં જે હદયમાં ઘી અને ધાન્ય પ્રત્યેકની બખેહજાર કાઠીઓદયા ન હોય તે અરે લજજ પણ નથી? તે અરે પચાસ હજાર વાહનો-હજાર હાથી-એસી હજાર મહાજન ! મેં તુતીય વ્રતની પ્રતિજ્ઞાને અવસરે શ્રી ગાયો-હળે રાખવાના પાંચસો ઉંચાં ગૃહો અને ગાડાં ગુરૂપાદની સમીપે મૃતક ધનને ગ્રહણ કરવાનું પચ્ચ રાખવામાં પણ તેટલાંજ. ૧ પંચત્વ પામ્યો છે. ૨ જેની પાસે કોડ દ્રવ્ય હોય પૂર્વોપાર્જિત આટલી લક્ષ્મી મારા ઘરમાં હો! તેના ગૃહપર વન ફરકે એ રીવાજ હતું. ભા. ક. એથી વિશેષ મારા ભુજથી પ્રાપ્ત થયેલી છે તે હું Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જૈનયુગ માહ-ફાગણ ૧૯૮૪ સદુપાત્રને દાન આપવામાં વાપરીશ. આ પ્રકારે કુબેર વળતાં પ્રતિકુળ વાયુથી વિષમ ખડકેમાં પાંચસો. વ્યવહારીઆનું રૂદ્ધિપત્ર વાંચી હદયમાં રાજી થયો અને વહાણે અટવાયાં. પૂર્વે પણ કોઈનાં પાંચસો વહાણ ઘરના આંગણામાં આવે છે એટલે – ત્યાં અટવાયાં હતાં. પછી કુબેર સ્વામી પરિવાર કુબેરમાતા ગુણશ્રી સાથે વહાણોના નહિ નીકળવાથી ઘણે ખેદ પામ્યો. પુત્ર કુબેર !-ગુણની ખાણુ! તું ગયો ! બોલ- એવામાં કોઈ એક નાવ૫ર ચઢી પ્રવીણ નાવીક પ્રત્યુત્તર દે! હે વત્સ ! તારા પિતાની લક્ષ્મી તારા આવી ચત, અને તેને કહ્યું અને લોકે ! આમાંથી વિના રાજા હરી જાય છે. નીકળવાને ઉપાય દેખાડું. કુબેરે કહ્યું અરે ! બાંધવ! એવું સાંભળી રાજા ચિન્તવવા લાગ્યો – તું કયાંથી આવ્યો? તારું નામ શું છે? એટલે તેણે આર્યોએ કહ્યું છે કે “રાજાને અંતે નરક છે. તે કહ્યું અહીં પાસે પંચશંગનામને દીપ છે, તેમાં ખરેખરૂં છે. રૂદન કરતીનું વિત હરવાના પાપમાંથી સત્યસાગર નામના રાજા રાજ્ય કરે છે. તે એક તે ઉદ્દભવે છે. વેળા મૃગયા કરવા ગયા અને તેણે સગર્ભા મૃગીને રાજાએ પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે? હણી. મૃગ પણ મૃગીનું મરણ જોઈ પોતે મરણ ' મહાજન–દેવ ! કુબેરની માતા આ ગુણશ્રી, પામ્યો. એથી વૈરાગ્ય પામી સત્યસાગર નૃપે સ્વદેશમાં અને આ બીજી એ કમલથી તેની પત્નિ ! એવામાં અમારી પટ્ટપડે વગડાવ્યો. ત્યાં કુબેરની પત્નિને આઠંદ કરતી, અને માતાને આજે પૂર્વદિશામાં છેડેલા પિપટના મુખથી અરે અરે ! વત્સ કયાં ગયો ! ક્યાં ગયો ! એમ તમારું સંકટ જાણીને હું નૌકાકુશળ નાવિક હોવાથી બોલતી જોઈને– વહાણોને બહાર કાઢવાના ઉપાય દેખાડવાને માટે એ સિંહાસનાધિરૂઢ, ત્યાં બેઠેલો રાજા કહે છે-હે! રાજાએ મહને મોકલ્યો છે. કુમારપાળે કહ્યું- અરે ! મા ! શેકથી વિહુવલ કેમ થઈ રહ્યા છે ! કારણ મહાત્માની મહાકૃપા સર્વ પ્રાણીઓ પર સાધારણુ છે. કે-કીટથી માંડીને ઈંદ્ર સુધી પ્રાણ ધારણ કરેલાં આવું બોલ્યા પછી પૂછયું-પછી શું? વામદેવે કહ્યુંબાંધવોને મરણતે નિશ્ચય છેજ અને સગાઈ સંબંધ દેવ! કબર સ્વામીએ વહાણના નિર્ગમનને ઉપાય એક વૃક્ષ ઉપર વસતા પક્ષીઓના સમૂહને સંગ પૂથો-નાવિકે કહ્યું આ ગિરિની બાજુ ધાર છે. એમાં જેવો છે. પત્થરની શીલાપર નાંખેલાં બળેલાં બીજેનાં પેસીને ગિરિની બીજી બાજુએ જવાય છે ત્યાં એકાંત જેવું પાછું આવવું છે, માટે શોકથી તે મૂહાત્મા નગર છે. અને ત્યાં જન ચેયમાં જઈ નગારાં વગખરેખર પાપ વડે કલેશને પ્રાયઃ પામે છે. ડાય છે. તેના મહાન ઘોષથી ગિરિશિખરમાં રાત્રીએ આવો ઉપદેશ આપી તેમને પૂછ્યું, જેણે આવી સુતેલા ભારડ પક્ષીઓ ઉડે છે. તમને ખબર આપી? તેઓની પાંખના ફફડવાથી ઉત્પન્ન થએલે વાયુ ગુણશ્રી–વામદેવ નામના મિત્રે. એટલો પ્રચંડ હોય છે કે તેના બળથી વહાણો નીકળી રાજાએ તેમને બોલાવી સમુદ્રગમન વિગેરેને માર્ગે પડશે. એટલે કુબેર સ્વામી એ ત્યાં જવા માટે વૃત્તાંત પૂ. વામદેવે પણ રાજાને નમસ્કાર કરી સર્વને પૂછયું, કેઈએ સ્વીકાર્યું નહિ. એટલે અપૂર્વ યથાવસ્થિત તે જણાવવા માંડ્યો. સાહસી પરમ કૃપાળુ કુબેર પોતે જ ગયો. અને ત્યાં દેવ ! શ્રી ચેલુક્યચંદ્ર ! અહીં કર વ્યવહારી જઈને નાવિકે કહ્યા પ્રમાણે કર્યું, હજાર વહાણો સંકચાર મોટા શેડીઆઓને ત્યાં ઘરની રિદ્ધિન્યાસ કરી તેમાંથી નીકળ્યાં અને ક્ષણવારમાં ભગુપુરે આવી ચડયાં ભગુપુરથી પાંચસો પાંચસો મનુષ્યથી ભરેલાં પાંચસો પછી કુબેરનું પિતાનું શું થયું તે હું જાણતા નથી. વહાણ લઈને સમુદ્રને સામે તીરે પહોં-ત્યાં આગળ ૧ સર્વે જીવને અભયદાન આપવાને સાદ (શબ્દ) ચૌદ કરોડ સેનામેહેરને લાભ થશે, પછી પાછા ફેરવે. Page #283 -------------------------------------------------------------------------- ________________ મેહપરાજયરૂપક નાટકને સંક્ષિપ્ત સાર ૨૩૧ આ પ્રકારે વીસડ સોનામહોરો-આઠડ રૂપીઆ, મેં પાતાલકેતુને જગાડી પ્રતિબધ કર્યો, એથી હજાર તોલા રત્નાદિવાળે કુબેરનું ધન નૃપને ગૃહે વિદ્યાધરે વિમાનમાં બેસાડી ભાર્થી સહિત અહીં આવે છે. એવું જ્યારે મહાજાએ કહ્યું ત્યારે ઇરછા લાવી મૂકો અને તે પોતાને સ્થાનકે ગયે એવું પરિમાણ કરવામાં શિરોમણિ એવા શ્રી કુમારપાળે સાંભળી વિસ્મય પામતાં શ્રી ચાલુક્ય કહે છે, તે દ્રવ્યને તણવત્ ગણી શ્રી ગુણશ્રીને એવું આશ્વાસન પરજીવનની રક્ષા માટે પોતાના જીવનને તણ આપ્યું કે અસીમ દયારૂપી સાહસ ધનવાળે તમારો સમાન ગણી પિતાને નિમૂલ્ય ગણે, કલ્યાણી પુરૂષોત્તમ પુત્ર તમારી પાસે આવશે, અને જ્યારે એવી વિદ્યાધરીને રંજન કરી તેનું અલ્પ સમયમાં પાછા જવાને શ્રી કુમારપાળ તૈયાર થાય છે કે તુરત પાણિગ્રહણ કર્યું. દેવવશાત્ જે રાજા રાક્ષસપણાને જ વિમાને આરૂઢ થયેલો પોતાની નવીન પત્નિ સાથે પામ્યો હતો તેને ધર્મ માર્ગમાં થાય અને તે કુબેર ! કબેર આવી પહોંચે છે. વિમાનમાંથી ઉતરી પ્રથમ તું સ્વધામે પાછો ફર્યો માટે તે શાં શાં આશ્ચર્ય માતાને ચરણે પ્રણામ કરી પછી રાજાને નમન કરે છે. નથી કર્યો? રાજા અને સર્વે મહાજન-અહો મહદ આશ્ચર્ય! | હે કુબેરદા ! અત્રે આ તારી પિતાની લક્ષ્મીને “ કુબેર પધાર્યા” એવું બોલ્યા. તું છે. આ પ્રકારે તેને અભિનંદી, પતે ગુરૂ વંદરાજા-પૂછે છે હે! સાહસધન ! - નાર્થે ગયો. શું થયું? નૃપવર્યનું આ કાર્ય જનતાના મુખથી જાણીને કુબેર-સ્વામી ! એ પુરમાં એકાંત પ્રાસાદે એક શ્રી હેમાચાર્ય ચિત્તમાં બહુ આશ્ચર્ય પામ્યા અને કન્યાને જોઈ અને તેણે પૂછતાં તેણીએ કહ્યું: આ તેમણે નૃપને પોતાની પાસે આવતાં કહ્યું. પાતાલકેતુપુરમાં પાતાલકેતુ નામને વિદ્યાધર રાજ સત્યયુગમાં જન્મેલા રધુ-નઘુષ-નામી અને રાજ્ય કરે છે તેને પાતાલસુંદરી નામે ભાર્યા છે, - ભરતાદિ પૃથ્વીનાએ પૂર્વે જેને છેડી દીધું નથી; તેમની કન્યા પાતાલચંદ્રિકા નામે છે તે હું પોતે છે તે પણ તે રડતીનું ધન સંતોષથી છોડી દીધું, ખરે. એવું સમજો. એ મહારો પિતા માંસ ભક્ષણને લાલચુ ખર! કુમારપાલ તું પૃથ્વીપાલ છે, અને મહાજનમાં થયેલ હોવાથી કેટલાક વખત થયા મારીએ મારેલા (રાજાઓમાં) તું ચૂડામણિ છે. શિકારના અભાવથી, કોઈ પંશ્રીના છેડી દીધેલા અપુત્રવાનનું ધન ગ્રહણ કરતાં રાજા તેને પુત્ર બાળકના માંસનું ભક્ષણ કરે છે અને તેમ કરવાથી થાય છે, પરંતુ તે તો સંતોષથી તેને છોડી દે છે, મહાન માંસ ખાવાના વ્યસનવાળો રાક્ષસ થયો છે. માટે ખરેખર ! તું તો રાજાઓનો પણ દાદો છે. આખા નગરનું ભક્ષણ કર્યું. હાલ પિતાના ભક્ષને આ પ્રકારે એ લોકોત્તર રાજા શ્રી ગુરૂવડે, સેંકડે માટે કયાંક ગયેલ જણાય છે. આવામાં પાતાલમંદી નરશ્વરવડ, વળાવિધવા સ્ત્રીઓ અને સકળ લોકે ત્યાં આવી ચઢી. પાતાલકેતુની ભાર્યાએ સુવાડી કન્યા વડે અનેક પ્રકારે આશીર્વાદ પામી આનંદે રાજ્ય મને પરણાવી દીધી. કરે છે, એટલું જ નહિ પરંતુ પ્રતિવર્ષે બોતેર લાખ દ્રવ્યને ઘળવત ગણીને વર્જિ દેનાર એ રાજા ક્યા ૧, શ્રાવકનું પાંચમું વ્રત. ૨, પરાક્રમરૂપ ધનવાળા. ગુણજ્ઞ આત્માની સ્તુતિનું ભાજન નથી થતો? ૩. વ્યભિચારિણી. (જિનમંડળના કુમારપાળ પ્રબંધમાંથી) Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૩ર જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ તપા ગચ્છની પટ્ટાવલિ. ૧ શ્રી વદ્ધમાન સ્વામી. ૪ર છદ્મસ્થ, ૮ વર્ષ કેવલીપણામાં રહી સર્વીયુ ૧૦૦ કુલ દસ્થાક, ચૈત્ર કાશ્યપ, ગામ ક્ષત્રિય, પાળી વીરાત ૨૦ વર્ષે મોક્ષ. ત્યાંના નગરાધીશ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીને ૩ જંબુસ્વામી– પુત્ર. જન્મ ચિત્ર સુદ ૧૩. તેમના સાધુ ૧૪૦૦૦, * મણે પરમૈહિ પુલાએ સોંગ પતંગ ઉમે કપ સાધ્વી સ૬૦૦૦, શ્રાવક ૧૫૯૦૦૦, શ્રાવિકા ૩૧૮૦૦૦ મણ પરમતિ પુલાએ આહારગ અવગ ઉવસમે કેપે તેના ગણધર ૧૧, પણ ગ૭ ૯, ગ્રહવાસ ૩૦ વર્ષ, સંયતિ કેવલિ સિણ જબુમિ વચ્છિન્ના. ૧ છદ્રસ્થ પર્યાયમાં સાડાબાર વર્ષ અને એક પક્ષ, મસ્કૃત જંબુના ત્યકતા નવોઢા નવ કન્યકા કેવલિ પર્યાયમાં ૩૦ વર્ષમાં સાડા છ મહિના એાછા, તન્મયે મુકિત વદ્વાન તે ભારતી નરઃ ૨ સર્વાયુ ૭૨ વર્ષ પૂરાં કરી ચોથા આરાના ત્રણ વર્ષ ચિત્ત ન નીતં વનિતા વિકારે વિત્ત ન નીત ચતુરેશ્વરઃ અને સાડાઆઠ મહિના ઓછા હતા ત્યારે પાપા નગ- યદદેહ દેહે દ્રિતયું નશીથે જંબુકમારાય નમતુ તસ્પે. ૩ રીમાં કાર્તિક અમાવાસ્યા (માફ)માં મુકિત પામ્યા. શ્રીવીરાત ૭૦ વર્ષે ઉકેશે શ્રી વીર પ્રતિષ્ઠા શ્રી વીરાત ખ. ૫. સત્યપુરે શ્રી રત્નપ્રભસૂરિએ શ્રી વીર પતિષ્ઠા કરી. ગતમસ્વામી-ઈદ્રભૂતિ, ગોતમ ગોત્ર પિતા ગૃહવાસ ૧૬, વ્રત ૨૦, કેવલિ ૮ સર્વાયુ ૪૪, વસુભૂતિ બ્રાહ્મણ, માતા પૃથ્વી. ૫૦ વર્ષ ગૃહવાસ, લ૦ પિ૦ ૫૦ ૩૦ વર્ષ છાસ્થપર્યાય, ૧૨ વર્ષ કેવલિ પર્યાય પાળા ૪ પ્રભવસ્વામી-વીરાત ૭૫ વર્ષ થયા. ગૃહસર્વા, ૯૨ વર્ષ પૂરાં કરી વીરાત ૧૨ વર્ષે મેક્ષ વાસ ૩૦, વ્રત ૪૪, યુગપ્રધાનવ ૧૧ સર્વાયુ ૮૫ પામ્યા. ગતમસ્વામીથી દીક્ષિત સર્વે સાધુઓ કેવલ વર્ષ. | લ. પ. પા. જ્ઞાન પામી મુક્તિએ ગયા. પાછળ એક પણ ન રહ્યો. ૫ શર્યભવ-વીરાત ૯૮ વર્ષે ગૃહવાસ ૨૮, તેથી તેમની પરંપરા આગળ ચાલી નહિ. તેથી તેમને વ્રત ૧૧, યુગપ્રધાન ૨૩, સર્વાયુ વર્ષ ૬૨ ૫ટ્ટ પરંપરામાં ગણવામાં આવતા નથી. તે પાંચમાં આરાના અંત સુધી દુ:પ્રસહસર થશે. ત્યાં લગી વીરા ૧૫૫ વર્ષ ચંદ્રગુપ્તનું નિર્માણ- લ. પ. ૫. સુધર્મા સ્વામીની પરંપરા સ્થાપિત રહેશે, એમ વીર ૬ યશભદ્રસૂરિ-વીરાત ૧૪૮ વર્ષે પટ્ટાપ્ત કર્યું. વાક્ય તેમજ અન્યનું કથન છે. બીજા નવગણધરોએ ૭ શંભૂતિવિજય ભદ્રબાહુ-યશોભદ્રસૂરિના પિતાપિતાની શિષ્ય સંતતિ સુધર્મા સ્વામીને સેપી શિષ્યો. ભદ્રબાહુ ૧૭૦ વર્ષે વીરાત સ્વર્ગે ગયા. લ. પ.પ. અનશન કરી મુક્તિ પામ્યા. વીરને કેવલજ્ઞાન પછી ૮ સ્થૂલભદ્ર-સંભૂતિવિજય શિષ્ય. વીરાત ૨૧૫ ૧૨ વર્ષે જમાલિ નામના પ્રથમ નિહ૦ અને ૧૬ સ્વર્ગે ગયા. ૪ પૂર્વ, ૨ સંયમ, ૨ સંસ્થાનાદિને વયવર્ષે તિષ્યગુપ્ત નામના દ્વિતીય નિહ થયા. ખ૦ ૫૦ વદ થશે. સૂમ ધ્યાન કે જેનાથી પૂર્વનું પરાવ ૨ સુધમાં સ્વામીશ્રી વીરનિર્વાણ પછી ૨૦ ર્તન થાય છે, અને મહાપ્રાણ ધ્યાન કે જેથી ૧૪ વર્ષ આ પાંચમા ગણધર કે જેની હમણાં સાધુસંતતિ પૂર્વે ૧૦ ર માં ગણવામાં આવે છે તે પણું વ્યછે. નિર્વાણુ વીરાત ૬૪ વર્ષે તેમાં વીરાત ૬૦ વર્ષ છિન થયાં. નવબંદ રાજ્ય તે વીરાત ૧૧૮ વર્ષ સુધી શ્રી નમિતાપિ સગડાલસુતં વિચાર્ય, લઘુ પિશાલિક પટ્ટાવલિ. મન્યામહે વયમમુભટમેવ મેક, કલાક ગ્રામવાસી, અગ્નિ વેશ્યાયન ગોત્ર, રદ્ધિ દુર્ગ મધિરૂવા જિગાયમેલ, ધમ્મિલ પિતા, અને ભદિલા માતા. ૫૦ વર્ષ ગૃહવાસ, યાત્સાહમાલયમાં તુ વશી પ્રવિણ્ય, ૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ તપાગચ્છની પટ્ટાવલી વીરાત ૨૨ માં બઢા થયા. વીરાત ૧૭૮ જયનો ઉચ્છેદ. વી. ૫૭૦ માં જાવડે તેને ઉધાર મૈર્ય રાજ્ય પૂર્વે નિથ, સાધુ, અનગાર, ઈત્યાદિ કર્યો. વી. ૫૯૭ આર્યરક્ષિતસૂરિ સામાન્ય નામથી આ આઠ સુરિ સુધી કહેવાતા. ૧૫ શ્રી વજુસેનસૂરિ–૨૦ વર્ષે સ્વર્ગ. ' લ. પિ. ૫. ચતુઃ કુલસ્ય સમુત્પત્તિઃ પિતામહે મહું વિભું. અતીશયમના દશપૂર્વનિધિં વદે, વજીસ્વામિ મુનીશ્વર. ૧ શિખ્યો. વીરાત ર૧ વર્ષે સ્વર્ગ. સ્થિવિરાવલિમાં વી. ૬૫ માં શકરાજ્ય. વી. ૬૦૯ દિગંબર થયા મહાગિરિ અને સુહસ્તિ એ બંને શિષ્યો બહુલ વી૬૧૬ માં દુર્બલિકાચાર્ય. વિક્રમસંવતથી ગિરિનાર કરીને સરખી વયના હતા. તેના શિષ્ય સ્વાતિ તીર્થ જાવડે કરેલે ઉદ્ધાર. લા. પિ. ૫. (ઉમાસ્વાતિવાચક સંભવિતપણે) એ તવાથદિ ૧૬ ચંદ્રસૂરિજ–વીરાત ૧૭૦ માં સત્યપુરમાં રચાં સંભવે છે. તેના શિષ્ય શ્યામા પ્રજ્ઞાપના જાહડથી નિર્માપિત પ્રાસાદમાં શ્રી જજ જગ સરિએ રચ્યું. શ્રી આચાર્ય મહાગિરિએ જિનક૯૫ ગત થયો શ્રી વિરપ્રતિમા સ્થાપિત કરી. લ. પ. પ. હતો તો પણ આચર્યો. શ્રી આર્યસહતિએ સંપતિને ૧૭+ સામંતભત્સરિ–ચંદ્રસૂરિના શિષ્ય. પ્રતિબો . તે રાજાએ ૩૬ સહસ્ત્ર પ્રાસાદ કરાવ્યા. પૂર્વશ્રતના આમ્નાય વાળા. આના સમયમાં ત્રીજું સવાલક્ષ બિંબો કરાવ્યા. ૩૬ સહસ્ત્ર જીર્ણોદ્ધાર કર્યો. નામ સાધુઓનું આરણ્યક પડયું. વીરાત ૩૭૬ કાલિકસૂરિ નામ. લ. પ. ૫. ૧૮ દેવસૂરિ - વૃદ્ધ દેવસૂરિ એ નામથી પ્રસિદ્ધ ૧૦ સુરિસ્થત અને સુપ્રતિબદ્ધ–બંને સુહ , છે. લીરાત ૯૫ વર્ષ છે. વીરાત ૬૯૫ વર્ષે કેરટકમાં નાહડમત્રિએ ચત્યમાં સ્તિના શિષ્ય એક કટિક અને બીજા કાકંદિક. આ - શંકુ પ્રતિષ્ઠા કરી. વિક્રમ સં. ૨૨૫ માં શ્રી સિદ્ધસેના નવમે પણે કોટિક એવું વિશેષાર્થીવબોધક દિતીય દિવાકર સૂરિએ વિક્રમને પ્રતિબોધ કર્યો. નામ પ્રાદુર્ભત થયું. આ બંનેએ જ્ઞાન ચતુષ્ટયથી ૧૯ પ્રાતનસૂરિ-સર્વદેવસૂરિએ ઉપાધ્યાય સૂરિમંત્ર પ્રગટ કર્યો. લ. પિ. પ. 3 હાઇ ચિત્યને ત્યજવું.' ર૦ માનદેવસૂરિ– ૧૧ ઇંદ્રાદિત્નસૂરિ–કેટિવાર સૂરિમંત્ર આરા પદ્મા જય વિજયા અપરાજિતા તતઃ તક્ષશિલાકાય તેથી કટિકગ૭ એ નામ પડયું. લ. પિ. ૫. મશિ શાંત સ્તવન નડુલપુરાલીતા ૧૨ દિન્નસૂરિ–૧૩ સિંહગિરિસૂરિ–વીરાત પ્રભાવક ચરિત્રમાં પહેલાં માનતુંગ ચરિત્ર કહ્યું ૪૫૩ ગભિલ્લના ઉચ્છેદક કાલિક સરિ. વીરાત ૪૫૩ છે અને પછી દેવસૂરિ શિષ્ય પ્રદ્યતન શિષ્ય માનદેવ માં ભગુકચ્છમાં ખyતાચાર્ય, વૃદ્ધવાદી, અને પાદલિપ્ત કહેલ છે. આ સ્વબેધ છે. લ. પ. ૫. થયા. પ્રભાવચરિત્રમાં તો એમ જણાવ્યું છે કે ૪૮૪ વીરાત ૬૦૫ માં શંખરાજાનું રાજ્ય થયું. માં આર્યખપુત થયા. વીરાત ૪૬૯ માં આર્યમંગુ આ૫. થયા. વીરાત ૪૭૨ માં વિક્રમાદિત્યનું રાજ્ય અને ૨ી માનતુંગસૂરિ-ભક્તામર, ભયહર, ભક્તિસિદ્ધસેન દિવાકાર, કે જેણે ઉજજયિની માં મહાકાલ હમર અમરસ્તવાદિના કર્તા. પ્રાસાદમાં કાલલિંગને સ્ફોટ કરી સ્તુતિથી શ્રી ભક્તામર ચ ભય હરં ચ વિધાએનેન નગ્નીકૃત પાર્શ્વનાથનું બિંબ પ્રકટ કર્યું. ક્ષતિપતિઃ ભુજધિપ% માલવકે ભદાવૃદ્ધ ભોજરાજ સભામાં માને પ્રાપ્ત ભકતામરત:- લ. પિ. ૫. ૧૪ વાસ્વામી–વીરાત ૪૯૬માં શ્રાવસ્તિમાં બીજી પ્રતને પાઠ ૧૫ દેવચંદ્રસૂરિ–તેમના પરથી ચંદ્ર વજીસ્વામીનો જન્મ. વીરાત ૫૮૪માં સ્વર્ગ, વી. ૫૩૩ ગચ્છ એ નામનું ત્રીજું નામ પ્રાદુર્ભત થયું. લ. પ. ૫. માં આર્યરક્ષિતરિથી ભદ્રગુપ્ત નિર્ધામિત થયા. વી બીજી પ્રતમાં-૧૭ સામતભદ્રસૂરિ વનવાસી હતા ૫૪૮ માં શ્રીગુપ્ત રાશિક થશે. વી. ૫૨૫. શત્રે તેથી તેમના પરથી લોકે ચતુર્ય નામ વનવાસી પાડયું. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ - રર વિરાચાર્યસૂરિ– વી. ૧૦૫૫-વિ૦ ૫૮૫ યાકિનીમૂનુ હરિભદ્રને નાગપુર નમિભવનપ્રતિષ્ઠયા મહિત પાણું સૌભાગ્ય, સ્વર્ગવાસ. લ. પો. ૫. અભવદ વીરાચાર્ય અિભિઃ શતઃ સાધિકે રાજ્ઞઃ - જેમને પ્રમાદ તથા રોગના વશ થકી સૂરિમંત્ર વિ. ૩૦૦ વર્ષે વિરમૃત થઈ ગયે, પછી નિરોગી થયા ત્યારે ગિરનાર અતીવ ભાગ્યસારા પર્વત ઉપર તપશ્ચર્યા કરી તેથી અંબિકા દેવીએ નાગપુરમાં નમિનાથની પ્રતિમાની સ્થાપના કરાવી, પ્રસન્ન થઈ સીમંધર સ્વામી પાસેથી સૂરિમંત્ર લાવીને અને સત્યપુરમાં (સાચેર)માં વીરપ્રભુની પ્રતિમા પ્રતિ આપે. ઠિત કરી. આ. ૫. વીરાત ૧૦૦૦ વર્ષે ચૌદ પૂર્વ સંબંધી જ્ઞાન ૨૩ જયદેવસૂરિ–વીરાત ૮૨૬ બ્રહ્મદપિકા, વિચ્છેદ ગયું. યાકિની મહત્તરાના ધર્મપુત્ર હરિભદ્રસૂરિનું વિ૦ ૩૫૦ ચતુર્દશી વદંતિ, ૫રં ચતુમસિક તતિ. સ્વર્ગગમન વી. ૧૦૫૫ માં. તેમણે શ્રાવક શ્રાવિકાને | લ. પ. ૫. અરવલ મુહપત્તિ મંદસોર (દશપુર) નગરમાં આપી:૨૪ દેવાનંદસૂરિ વી. ૮૪૫-વિ. ૩૭૫ સાવય જણ મુહપત્તિ, ચરવલો સમય સંધસંજુર, વલભીભંગ થયો. કવચિદેવાં. વી. ૮૦૮ માં ગંધર્વ હરિભદ્રસૂરિ ગુરૂણ, દશપુરનયરશ્મિ ડાઈ. વાદિવેતાલ શાંતિથી વલભીભંગમાં શ્રી સંઘની રક્ષા થઈ. તેમણે ૧૪૪૪ પ્રકરણ રચ્યાં અને અનેક સૂત્ર ' લ. પ. ૫. તથા ગ્રંથા૫ર ટીકા કરી. . ૫. ૨૫ વિક્રમસૂરિ–વી. ૮૮-વિ૦ ૪૧૨ ચય ૨૯ વિબુધપ્રભસૂરિ–વી. ૧૧૧૫ માં સ્થિતિ. વી. ૯૯૭–વિ પ૨૩ કાલિકે ચોથની જિનભદ્રગણિ યુગપ્રધાન થયા, કારણ કે હરિભદ્રસૂરિએ પર્યુષણ. ૯૯૪ માં તેને સ્વર્ગવાસ. લ. પિ. ૫. જિનભદ્રીય ધ્યાનશતકાદીની વૃત્તિ કરી છે. ૨૬ નરસિંહસૂરિ હતા. તેથી તેઓ આખા લ. પો. ૫. ગ્રંથની વી. નરસિહસૂરિ રાસી ડખિલપારગો-પાર ૩૦ જયાનંદસૂરિ–પમન્ય: લ. પ. પ. જનારા હતા તેથી નરસિંહ પુરમાં પિતાની વાણીથી ૩૧ રવિપ્રભસૂરિ–નવૂલપુરમાં નેમિપ્રાસાદ કર્યો યક્ષને માંસમાં–પેન યક્ષો નરસિંહપુરે માંસ ત્યાજિતઃ વી૦ ૧૧૭૦—વિ૦ ૭૦૦. લ. પ. ૫. ગિર-સ્વાદ છોડાવ્યો. | લ. પ. ૫. આમના વખતમાં વીરાત ૧૧૮૦ માં ઉમાસ્વાતિ ૨૭ સમુદ્રસૂરિ– વાચક તરવાર્થ પ્રમુખ ૫૦૦ પ્રકરણની કર્તા થયા. આ. ૫. ખેમાણ રાજકુલનો ડેથ સમુદ્રસૂરિ, ૩ર યશદેવસૂરિ-૩૩ વિમલચંદ્રસૂરિ-૩૪ ગુશ્કેશ શાસ કિલ યઃ પ્રવરઃ કમાણી; ઉઘાતનસૂરિ-૧૧૯૦ માં ઉમાસ્વાતિ વાચક યુગ'જીવો તદા ક્ષપનકાન સ્વવશં વિતેને, પ્રધાન થયા-આ ઉમાસ્વાતિ જૂદાજ કારણ કે જિન નાગહદે ભુજગનાથ નમસ્ય તીર્થો. ભદ્રીય ધ્યાનશતક, અને મૂળ ઉમાસ્વાતિકૃત શ્રાવક વી. ૧૦૧૫-વિ૦ ૫૮૫માં સત્યમિત્રાયાઃ પૂર્વને પ્રાપ્તિ ઇત્યાદિપર હરિભદ્ર વૃત્તિ રચી છે તથા મલ્લવ્યવચ્છેદ થયા. લ. પ. ૫. વાદીની સમ્મતિ વૃત્તિમાં આ ઉમાસ્વાતિ વાચકને ૨૮ માનદેવસૂરિ અભિપ્રાય ૨૧ મા પત્રમાં જણાવ્યો છે, તેથી વિદ્યાસમુદ્ર હરિભાદ્રમુનીક મિત્ર આ બીજા છે. સુરિર્બભૂવ પુનરેવ હિ માનદેવઃ વી. ૧૨૭૦-વિ૦ ૮૦૦ ના ભાઠવા શુ. ૩ માં માંદ્યાત યાતમપિ યોડનઘસૂરિ મિત્ર બપ્પભટ્ટી ગુરૂનો જન્મ અને વિ. ૮૮૫ ને ભાવ લેઓંબિકામુખગિરા તપ જયંત. શુ. ૮ સ્વર્ગવાસ, એમ પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ તપાગચ્છની પટ્ટાવલી ૨૩૫ વિ હ૪ વડની સૂરિપદ દીધું તેથી વૃદ્ધગ૭ વાસ. દેવચંદ્રસુરિ હેમચંદ્રસૂરિ-સં. ૧૧૫૪ કા. શુ. નું નામ વડગચ્છ એ પડયું. ૧૫ શનિ જન્મ, ૧૧૫૦ માં વ્રત, ૧૧૬૬ સૂરિપદ, લ. પિ. ૫. ૧૨૨૯ સ્વર્ગવાસ. યશદેવમૂરિ–નવક્રમ સં. ૮૭૨ માં વનરાજ સં. ૧૨૧૩ વર્ષે મંત્રી બાવડે શ્રી શત્રુંજોદ્ધાર ચાવડે અણહિલપુર વસાવ્યું. એ રાજ જતી હતી. કરાવ્યું. શ્રી હેમાચાર્યના વારામાં. તેમ બપભદિસૂરિએ ગાલેરના આમ રાજાને પ્રતિ- ૧૧૫૮ વર્ષે પર્ણમયક મતત્પત્તિ. તેને પ્રતિ બંધ આપો. . ૫. બોધનાર મુનિચંદ્રસૂરિ. –લ. પ. ૫. ઉઘાતનસૂરિ–અબુદાચલની યાત્રા કરી ટેલી Sાશયની યાત્રા પછી લી. ૪૦ અજિતસિંહસૂરિ-ભગુકચ્છમાં દેવસૂરિ ગામની સીમ વિષે મોટા વડવૃક્ષની છાયાએ વિશ્રામ પાસે કાન્હડે યોગી વિવાદ અર્થે ૧૮૪ સર્પના કરનિમિત્તે બેઠા ત્યાં પોતાના પાટના ઉદયનું કારણ ડીઆ લઈ આવ્યો. અને આસન ઉપવિષ્ટ પ્રભુભિઃ જણી શુભ મૂહર્ત જોઈ પોતાના ૮૪ શિષ્યને સરિ. તન્મુક્ત સપરેષા ઉ૯લંધિત ન કેનાપિ પછી ' તદા મંત્ર આપ્યું ત્યારથી ૮૪ ગ૭ પ્રગટ થયા. વીરાત કપાત તન પતિ કામધ્યસ્થઃ સર્પરઢ સિંદૂરે ત્યારે ૧૪૬૪ એટલે વિ૦ ૯૯૪ વર્ષે ૮૪ શિષ્યમાં મુખ્ય મુકતઃ સ પ્રભુપાદાસને વટનંતરે શકુનિકારૂપેણ સર્વદેવસૂરિ સ્થાપ્યા. –આ. ૫. તુમ્ તુલયા ગૃહીતઃ સચ પ્રતિબુદ્ધઃ-ઇતિ શ્રી દેવરિ ૩૫ સર્વદેવસૂરિ-વિ૦ ૧૦૧૦ રામશયનમાં પ્રબંધઃ –લ. પ. પ. ૪૧ વિજયસેનસુરિ-વિ. ૧૨૧ ચામુંડિકઋષભપ્રાસાદે શ્રી ચંદ્રપ્રભની પ્રતિષ્ઠા કરી. ચંદ્રાવ વિ. ૧૨૦૪ ખરતર ગોત્પત્તિ. તીને ધણું વિમલમંત્રીની સ્ત્રી શ્રીમતીને દીક્ષા, વી. ૧૬૭૪–વિ. ૧૨૧૪ પાઠાંતરે ૧૨૧૩ - મંત્રીને દીક્ષા આપનાર. વિ. ૧૦૦૮ માં પૌષધશા ચલિક મતોત્પત્તિ. લાની સ્થિતિ થઈ. વીરાત ૧૪૯૧ તક્ષશિલાયાં વિ. ૧૨૩૬ માં સાધુ પૂનિમિઆ. ગાજણકેતિ નામ જાત. – લ. પ. ૫. વી. ૧૬૮૨ જાવાડાધાર, વધારે પધરગણવાથી આને ૩૬ મા-આગળ એક આંચલિક પટ્ટાવલિમાં લખ્યા છે. વિ. ૧૨૫૦ આમિક મત્પત્તિ. : -લ. પ. ૫. ૩૬ અજિતદેવસૂરિ-૩૭ વિજયસિંહસૂરિ– ૪૨ મણિરત્નસૂરિ-૪૩ જગચંદ્રસૂરિ–વી. વીરાત ૧૪૯૯-વિ૦ ૧૦૨૮ ધનપાલે દેશી નામમાલા ૧૭૫૫-વિ. ૧૨૮૫ તથા શ્રી જગચંદ્રસૂરિએ યાવકરી. વિ. ૧૦૮૮ વર્ષે અબુંદ ગિરિપર વિમલે અષ- જીવ આચાર્મ્સ (બેલ)ને અભિગ્રહ લીધે તેથી ભપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. વિ. ૧૦૯૬ શ્રાવણ વદ ગચ્છનું તપ એ નામ પ્રસિદ્ધ થયું. આઘાટ નામના ૪ દિને વાદિવેતાલ (શાંતિસૂરિએ) ઉત્તરાધ્યયન વૃત્તિ પુરમાં શારદાના વરથી ૩૨ ક્ષપણુક (દીગંબર) કરી. થિરા૫દ્ર ગણે શ્રી શાંતિસૂરિ સ્વર્ગે ગયા એમ ઉપર જય મેળવવાથી રાજાએ “હીરલા જગચંદ્ર’ પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે, કે જેણે વિવેકમંજરી એ નામ આપ્યું. વટ ગચ્છાધીશ શ્રી જગચંદ્રસૂરિને શોધીને સુવાચ કરી છે. ચિત્રાવાલ ગચ્છીય ઉપાધ્યાય દેવભદ્રે કહ્યું કે હું આપ –લ, પિ. ૫. શ્રીમંતને સહાયકારી ક્રિયા દ્વારમાં થઈશ. દેવભદ્ર ૩૮ સેમપ્રભસૂરિ-વી. ૧૫૫૧ સત્યપુરમાં ઉપાધ્યાયને શિષ્ય વિજયચંદ્ર ઉપાધ્યાયે વિજ્ઞપ્તિ કરી વિરાન ચલતિ શતાથી રચી. કે પિતાને અતુચાન (આચાર્ય ?) પદવી આપે. તે ૩૯ મુનિચંદ્રસૂરિ-તેના શિષ્ય વાદી દેવસૂરિ ન આપી, ને પદે દેવેન્દ્રસૂરિને સ્થાપ્યા. દેવેન્દ્રસૂરિ વિ. ૧૧૩૪ માં જન્મ, ૧૧૫ર માં દીક્ષા, ૧૧૭૪ ભદ્રકભાવવાળા હોવાથી વિજયચંદ્રને આચાર્યપદ આપ્યું માં સૂરિપદ, ૧૨૨૬ શ્રાવણ વદ ગુરૂને દિને સ્વર્ગ ને પાછળથી તે પૃથક-જાદે થયો. લ, પિ. ૫. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈનયુગ માહ-ફાગણ ૧૯૮૪ ૪૪ દેવેન્દ્રસૂરિ-દેવેન્દ્રસૂરિના ગ્રંથો આ છે – પ્રેમચ૭નુ મંત્ર પુસ્તિકા એફક્તાન ગૃહિતા પરસ્પ દિનકન્ય સૂત્રવૃત્તિ, નવ્ય કર્મગ્રંથ પંચકવૃત્તિ, ધર્મરત્ન યોગ્યતાભાવાત ગુરૂભિલે બેલિતા સા. શ્રી સોમવૃત્તિ, સુદર્શન ચરિત્ર, ત્રણ ભાળે, સિરિ ઉસહ પ્રભ સુરીશું એકાદશાંગી સૂત્રાર્થે કંઠસ્થ ભીમપલ્યાં સ્તવાદિ, ચતુદેવ વન્દણ. ચતુર્માસીમવસ્થિતા એકાદ શેવપરાચાર્યેષુ વારયસ્વપિ દેવેન્દ્રસરીમાં શ્રી સ્તંભતીર્થ ચતુષ્પથ સ્થિત કુ કાતિક પ્રથમે કાર્તિકપક્ષે પ્રતિક્રમ્ય વિહતાડ-પશ્વાત માર વિહાર દેશનાયાં ૧૮ શતમુખ વસ્ત્રિકાઃ ભૌવિત ગ્રામભંગાડભૂત તે પાદ વિલિતા કેડિનારે સમાગબ્રાહ્મણદય સભ્યાઃ મંત્રિ વસ્તુપાલાદયશ્ન ક્રિયા બહુ- ત્યાંબાયાઃ કાયેત્સર્ગઃ કૃતઃમાને ગાઢ વિહંતિ. તેમણે ગ્રંથો રચ્યા તે-યતિજીતક૫ વિસ્તર ૧૩૦૨ માં શ્રી વિદ્યાનંદ સૂરિને સૂરિપદ આપ્યું જેમાં અખિલ ઇત્યાદિ ૫૦ સ્તુતિ છે, જેનેન યેન તેના મંડપમાંથી કુંકુમ વૃષ્ટિ થઈ ત્યારે પા©ણુ યેન આદિ ૨૭ સ્તુતિ. વિહારમાં ૫૦૦ વીસલપુરી ભોગા. ૧૩૨૭ માં દેવેન્દ્ર સ ૧૩૫૭ માં ધર્મઘોષસૂરિ પછી સમપ્રભસૂરિએ સૂરિમાલવકમાં સ્થિત થયા. પૂર્વ દશક પ્રાગવાટ વિજય- વિમલપ્રભને સૂરિપદ આપ્યું. તે થોડું જીવ્યા ત્યારપછી ચંદ્રાચાર્યણ વૃદ્ધશાલાકર્ષિતા તન્મધ્યાત ભગુકચ્છ પિતાનું આયુ પૂરૂં થનાર જાણી સં. ૧૩૭૩ માં પર ગોત્પત્તિ જતા, વિજયચંદ્રસૂરિણા શ્રી દેવેન્દ્ર માનંદ તથા સમિતિલકને સૂરિપદ આપ્યા પછી ત્રણ સૂરિષ માલવક ગતેવું ગચ્છાવર્જનનિમિતે સમસ્ત માસે પિતે સ્વર્ગે ગયા. ગીતાથ પૃથગુ પથર્ વસ્ત્રપુટ્ટલિકા પ્રદાનં, નિત્ય અન્યત્ર કવાપિપુરે તદિન પત્રાવતીણે દેવતાવચક, વિકૃતિ અનુજ્ઞા ૨, ચીવરક્ષાલન ૩, ફલ શાકગ્રહણ તપાચાર્યો પ્રથમે સધર્મે ઉત્પન્ન ઇતિ પવાદોડધુતા: ૪, સાધુસાધ્વીનાં નિર્વિકૃતિક પ્રત્યાખ્યાને નિવિકૃતિક મેર મયા દેવમુખાત મૃતઃ-પરમાનંદસૂરિ ચાર વર્ષ ગ્રહણું ૫, સર્વેલાં પ્રત્યતં દ્વિવિધ પ્રત્યાખ્યાનં ૬, જીવ્યા. લ. પિ. ૫. આયંકા ભેગસાધનાં ૭, ગૃહસ્થાવર્જન નિમિત પ્રતિક્રમણ કરણ અનુજ્ઞા ૮, સંવિભાગદિત ગીતાર્થે ૪૭ સોમતિલકસૂરિ-જન્મ ૧૩૫૫ માધ માતદગૃહે ગમનં ૯, લેપસંનિધ્ય અભાવઃ ૧૦, તત્કાલે સમી, 1 સમાં, ૧૩૬૯ માં દીક્ષા, ૧૩૭૩માં સૂરિપદ, ૧૪ર૪ નષ્ણોદક ગ્રહણું ૧૧ ઇતિવૃદ્ધશાલા સામાચારી. માં સ્વર્ગવાસ. મહાભાગ્યવર સર્વોયુ ૬૯ | લ. પિ. ૫. તેમના ગ્રંથો-બહત નવ્યક્ષેત્ર સમાસસૂત્ર, સરિ - ૪પ ધર્મષસૂરિ-ચાતુર્દશિક આચાર્ય પાસેથી યઠાણું, કે જેમાં ૨૮ સ્વકૃત ચતુરર્થ તીર્થરાજ સ્તુતિઃ સૂરિમંત્ર લીધો, ૧૮ વર્ષે શ્રી વિદ્યાનંદ અને ધર્મકીર્તિ છે, શસ્ત શર્માતૃત તત્વોદયઃ સ્તુતઃ શુભભાવન (અપર નામ ધર્મઘોષસૂરિ) ઉપાધ્યાયને સૂરિપદ શિવ શિરાર્લિ શ્રી નાભિસંભવ શ્રી શેયાદિ બહુ માટે જ્ઞાનાતિશયથી અયોગ્ય જાણીને; સા પેથડ કે વાનિ. તેમણે પવતિલક, ચંદ્રશેખર, જયાનંદ, ને જેણે પરિગ્રહ પરિમાણને સંક્ષેપ કરી નિયમભંગ સૂરિપદ આપ્યાં. તેમાં પવતિલક એક વર્ષ પછી સ્વર્ગ થાય એવો સંભવ જાણું તેણે કેશ લખાવ્યો, ૨૧ પામ્યા. યેષાં વચતતાય નાતિગાર ઘણી સુવર્ણથી ૮૪ પ્રાસાદ કરાવ્યા, તે સાધર્મિક ચંદ્રશેખરસૂરિ-જન્મ ૧૩૭૩, દીક્ષા ૧૩૮૫, વેશ્યાગમને ૩૨ વર્ષ બ્રહ્મચારી હતા. તેને પુત્ર સૂરિપદ ૧૩૯૨, સ્વર્ગવાસ ૧૪ર૩. તેમના ગ્રંથેઝાંઝણ હતો તેણે બે તીર્થમાં એકાઉક્ત વસ્ત્ર જ ઉષિત ભજન કથા, શ્રી સ્તંભનક હારબંધ સ્તવાદિ આપી. રાજા સારંગદે. લિંક્ષેપે સ્મતે રાજ્યાઘગે હરિ કટલનં. લ. પ. ૫. ૪૬ સેમપ્રભસૂરિ-જન્મ ૧૭૧૦, ૧૨૧ માં ૨૮ જયાનંદસૂરિ-જન્મ ૧૩૮૦, દીક્ષા ૯૨ ત, સૂરિપદ શ્રીગુરૂએ આપ્યું. મંત્ર પુસ્તિકા ચારિત્ર. માં-સે જણાવ્યું બ્રાતા માનયત દેવતયા નિશિયેટિયા Page #289 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલી ૨૩૭ દીક્ષા ગ્રહણ મનમેન-સૂરિપદ ૧૪૨૦ વૈશાખ સુદ આશુ- મુખ ધરણુવિહાર પ્રતિષ્ઠિત કર્યો તેમાં ૯૯ લાખ હિલપુરમાં, સ્વર્ગવાસ ૧૪૪૧ માં. તેમના ગ્રંથો-સ્થ- પીરોજી બેઠા. સવાલાખ મિથ્યાત્વી કુલ પ્રતિ બેધ્યા. લભદ્ર ચરિત્ર, જીવકથા, સ્તવનાદિ. લ. પિ. ૫. સવાલાખ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી. સં. ૧૪૯૫માં પિત ૪૯ દેવસંદરસૂરિ-જન્મ ૧૩૬, દીક્ષા ૧૪૦૪ ધરણવિહારમાં પ્રતિષ્ઠા કરી. ચવારિ મહૃર્ત નિદાન, મહેશ્વર ગામમાં, સૂરિપદ ૧૪૨૦. શાલા, ગૃહ, પ્રાસાદ શત્રુકાર કારપિતા. ગુંગડી સિરસિ કgયરીપા શિષ્ય/ ઉદયીથા ગ્રંથ-ગ શાસ્ત્ર-ઉપદેશમાલા-ષષ્ઠિ શતક-નવ યોગના સભક્તિના નમસ્કૃતઃ સં૦ નરીયાદિ પુષ્ટ તત્વ સૂત્રો પર બાલાવબોધ, ભાગ્ય, અવચૂરિ. કલ્યાસજગૌ કયરી પાટુર્વા દેશા ગોત્તમ ગતાઃ ઇતિ શુક સ્તુતિ સ્તોત્ર પ્રમુખ. નિત્યનિરપાય વૈરાગ્ય કરાઃ | શ્રી દેવસુંદરસૂરયT --લ. પિ. ૫. ૧૫૦૦ શિષ્ય હતા તેમાં શાંતિચંદ્ર ગણિ પ્રમુખ ૫૦ જ્ઞાનસાગરસૂરિ-જન્મ ૧૪૦૪. વક્ષા છ માસ્યાદિકારી હતા. –લ. પિ. ૫. ૧૪૧૭, સૂરિપદ ૧૪૪૧, સ્વર્ગવાસ ૧૪૬ માં. ૫૩ મુનિસુંદર સુરિ–જન્મ ૧૪૨૬, દીક્ષા તદૈવ કરેહગાહક ખરતર સંઘે સં. ગોવલેન ૪૩, વાચકપદ ૬૫, સૂરિ ૭૦, ૩ વર્ષ યુગપ્રધાન વયં તુ કપે સ્મ ઇતિ સ્વપ્નપ્પલ લેશે. પદવી, ૧૫૩માં કાર્તિક સુદ ૧ ને દિને સ્વર્ગવાસ. ગંથ-આવશ્યક એનિયુક્તિ આદિ અનેક ગ્રંથ બાલ્યાવસ્થામાં પણ ૧૦૦૦ અવધાન કરતા, ૧૦૮ પર અવચૂણિઓ, મુનિસુવ્રતસ્વામિસ્તવ, ઘેઘાનવ વર્તુલિકાનદેપલક્ષિતા, ૧૦૮ શતહસ્ત શ્રીપર્વ લેખ ખંડ સ્તવન. –લ. પિ. ૫. વિધાયકા; ૩૨ સહસ્ત્ર રંક વ્યય કરી વૃદ્ધ નગરીના સં. દેવરાજે સૂરિપદ આપ્યું. સંતિકરસ્તવ કરી મારિ પર કલમંડનસૂરિ-જન્મ ૧૪૦૪, દીક્ષા ૧૪૧૭, આદિ ઉપદ્રવ ટાળે. ૧૪ વાર વિધિની શ્રી સૂરિ સૂરિપદ ૧૪:૨, અને ૧૪૫૫ માં સ્વર્ગવાસ. મંત્રનું આરાધન કર્યું તેમાં ૧૪ વાર ચંપક રાજા ગ્રંથ-સિદ્ધાંતાલાપોદ્ધાર, વિશ્વશ્રીધરેયષ્ટાદશાર દેપા ધારાદિ રાજાએ તેમના ઉપદેશથી નિજ નિજ ચાબંધ સ્તવ. -લ. પિ. ૫. દેશમાં અમારિ પ્રવર્તાવી. શ્રી સહસ્ત્રમલ રાજાના પર સેમસુંદર સૂરિ–જન્મ ૧૪૩૦ માઘ વચનથી સીહી પરિસરે મારિવિકારનું નિરાકરણ વદિ શુક્ર, દીક્ષા ૧૪૩૭, સ્વર્ગ ૧૪૯૯ કર્યું કાઢયો. શાંતિકરસ્તવ રચી તીડને ભય પણ સૂરિના વચનથી સાહથી ધરણે રાણપુરમાં ચતુ- નિવાર્યો. લ. પો. ૫. ( આ પટ્ટાવલી અમેએ ઘણાં વર્ષો પહેલાં તૈયાર કરી હતી તેમાં મુખ્યત્વે લઘુ પિશાલિક પટ્ટાવલીમાંથી ઉતારો છે. ટૂંકાક્ષરીના અર્થ લ. પિ. એટલે લઘુ પિશાલિક, ખ૦=ખરતર, આંકઆંચલિક ૫૦=પટ્ટાવલી સૂચવે છે. જેટલી લખી હતી તેટલી અત્ર મૂકી છે. તંત્રી) Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈનયુગ માહ-ફાગણ ૧૯૮૪ ધર્મનું ભાવનામય શિક્ષણ [ ન્યાયમૂર્તિ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના નથી અને અનિયમિત હાજરી રહે છે. આપણું પ્રમુખપણ નીચે તા. ૨૧-૮-૧૯૨૭ ના રોજ રા. ધર્મનું શિક્ષણ આ પ્રમાણે શા કારણથી વિરસ બને છે રા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ મુંબાઇના મહા. એ પ્રશ્નના ઉત્તરમાં હું આજના વ્યાખ્યાનમાં યથાવીર જૈન વિદ્યાલયના “સ્ટસ યુનિયન” ના મતિ આપના આગળ મારા વિચારો રજુ કરવા ધારે ત્રીજા સ્નેહસંમેલનના પ્રસંગે આપેલા ભાષણને સાર] છું. હું જૈનધર્મના જ્ઞાનની નિપુણતાને દાવો કરી - શ્રી મહાવીર જન વિદ્યાલયને લગતા કામને શકું તેમ નથી. તો પણ મેં મારી બુદ્ધિ અનુસાર રિપોર્ટ મારા હાથમાં આવ્યો ત્યારે તેમાં ખાસ આક- સર્વ ધર્મોનાં મૂલતોનું જ્ઞાન ગ્રંથ અને નિપુણ ર્ષિક પ્રસંગ એ જોવામાં આવ્યો કે વિદ્યાલયમાં સંબંધ પુરુદ્વારા મેળવ્યું છે. અને તેથી સર્વ સામાન્ય ધરાવતા વિદ્યાર્થીઓ જોકે સઘળી પાશ્ચાત્ય પદ્ધતિની ધર્મભાવના વડે, આપણી અર્વાચીન કેળવણીની કેળવણું મુંબઈની વિદ્યાપીઠ વિગેરે દ્વારા લે છે તે પણ પદ્ધતિને કેવી રીતે આપણે રંગી શકીએ તે બાબત તેમાં જન ધર્મને લગતા પવિત્ર સાહિત્યનો ખાસ સાધારણ વિચાર હું જણાવું તો તે અયોગ્ય નહિ ગણાય. અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે. હાલની આપણું ભારતવર્ષમાં સ્વયંભૂ ઉદય પામેલા મૂળ ત્રણ કેળવણી પદ્ધતિ અર્થ અને કામને સિદ્ધ કરવા વિશેષ ધર્મે છે. (૧) બ્રાહ્મણને વૈદિક ધર્મ અથવા હાલના ઉપયોગી છે અને ધર્મ જે વસ્તુતઃ પુરૂષાર્થોની યોજ હોળા હિંદુધર્મ. (૨) જૈનધર્મ અને (૩) ધર્મ. નામાં પહેલે નંબરે બેસો જોઈએ તે હાલ ત્રીજે. તેમાં બદ્ધધર્મ પિતાની જન્મભૂમિમાંથી અસ્ત થયે નંબરે જઈ બેઠો છે. આ સ્થિતિ એક રીતે ઘણી છે એમ કહેવામાં આવે છે. ખરી રીતે તે બૌદ્ધધર્મ દીલગીરી ભરેલી છે. જે વિદ્યાપદ્ધતિમાં ધર્મને છેલ્લું હિંદુસ્થાનમાં તદ્દન નાશ પામ્યો નથી, પરંતુ હિંદુસ્થાન હોય, અને તે પણ ધર્મ કોઈ સગવડીઓ ધર્મના પારાણિક ધર્મમાં તે રૂપાન્તરથી પસી ગયે પદાર્થ છે અને જીવનમાં તેની ખાસ અગત્ય નથી છે. બહારના પ્રદેશમાં તે મહાયાન અને હીનયાનની એવું મનાતું હોય, તે વિદ્યાપદ્ધતિથી સંસ્કાર પામી શાખામાં સ્વતંત્ર વિસ્તારવાળો અદ્યાપિ વિદ્યમાન છે, નીકળેલા વિદ્યાથીઓ સારા ચારિય વાળા નીકળતા અને હાલની સંસ્કૃતિએ તે ધર્મને અનુકૂળ વાતાવરણું નથી એવી ફરીઆદ કરીએ એમાં દેશ વિદ્યાર્થીઓને ઉત્પન્ન કર્યું છે. અને તેથી તે હવે હિંદુઓમાં પણ કાઢવાને બદલે કેળવણીના તંત્રના યાજકનો કાઢવે વિશેષ આદરને પાત્ર પુનઃ બનવા પામ્યો છે. જન જોઈએ. પરંતુ અંગ્રેજી કેળવણીની પદ્ધતિ ધર્મભાવનાને ધર્મ તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અદ્યાપિ સારી રીતે સ્પર્શ કરતાં ભડકે છે કારણ કે હિંદુસ્થાનના અનેક જાળવી જાણ્યું છે; અને આત્માના અસ્તિત્વ બાબતમાં ધર્મોના સંપ્રદાય અને એમાંથી કયા મુદ્દા ઉપર સર્વ હિંદુધર્મ સાથે તેણે ઘણું સાર સગાઈ સંબંધ સામાન્ય ધર્મની કેળવણી ઘડાય તે પ્રશ્ન ઘણો મુશ્કે. જાળવ્યા છે. અને તેથી નિરાત્મવાદી બૌદ્ધ કરતાં, લીથી ભરેલો છે પરંતુ જનવિદ્યાલયે આ પ્રશ્નને જન હિંદુઓ સાથે વ્યવહારધર્મમાં તેમ પરમાથ વ્યવહારૂ નીકાલ સારે રાખ્યા જણાય છે. અને ધર્મમાં વધારે સામ્યભાવ જાળવી શકયા છે. તેમાં જૈનધર્મનાં સર્વમાન્ય મૂલતાનું શિક્ષણ સુત્રચં- પણ પરમસહિષ્ણુતામાં જેને હિંદુઓ કરતાં થેકારા તે તે ગ્રંથમાં નિપુણતા ધરાવતા યતિજનો પ્રમાણમાં વધારે ચઢી આતાપણું દર્શાવી શકયા છે. તરફથી આપવામાં આવે છે. પરંતુ કરીઆદ એવી અને તેથી જનોની સધળી પ્રવૃત્તિઓ પ્રતિ જનસમાજ થતી જોવામાં આવે છે કે ધર્મશિક્ષણના કલાસમાં તેમ રાજ્યકત્ર પ્રજા પણ અનુકૂળતા દર્શાવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા જેવી જોઇએ તેવી રહેતી ભારતવર્ષના આ ત્રણ મુખ્ય ધર્મો છે કે અનેક Page #291 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવનામય શિક્ષણ ૨૩૯ શાખા પ્રશાખામાં, સંપ્રદાયો અને પંથમાં વહેંચા- જન્માન્તરે થાય છે. જે વૈદિક ધર્મને પાળનારો સમાજ યેલા છે, તો પણ તેના ત્રણ મુખ્ય પ્રવાહે ગંગા, હતા, તે ભગવાન બુદ્ધના શાસન પછી પલટાયો. અને યમુના અને સરસ્વતી જેવા સ્વતંત્ર નિરાળા વહે છે. સ્મૃતિ ધર્મવડે શ્રેત સંપ્રદાયને બદલે સ્માર્ત સંપ્રદાય એટલું જ નહિ પણ તે ત્રણ નદીઓ જ્યાં 4 જ્યાં મળે થયો. તેના ઉપર ઇતિહાસ, પુરાણુ, આગમ અને જલામ ત છે. તેના ઉ 53 5 GS આગમ અને છે, ત્યાં પ્રયાણ જેવાં પવિત્ર ક્ષેત્રો રચે છે અને તેમાં તંત્રએ જે અદ્દભુત અસર કરી-તેમાંથી હિંદુઓને સર્વ સંપ્રદાય અને પન્થોના અનુયાયીઓ સમાન અર્વાચીન હિંદુ ધર્મ નવા દેહમાં જો એમ કહેપવિત્રતાને લાભ લઈ શકે છે. આ ત્રણે ધર્મોના નામા ના વામાં કંઈ બટું નથી. વેદકાળના કેઈ ઋષિ હાલ સાધારણ રીતે એકમતે સ્વીકારાતાં નીચેના સમાન. નવા દેહમાં જાતિ સ્મૃતિવાળા ઉતરી આવે છે તે તંત્ર સિદ્ધાત છે – પણ હાલના હિંદુ ધર્મને પિતાને મૂળ ધર્મ છે એમ (૧) આ ત્રણે ધર્મો કર્મસિદ્ધાતને માને છે. કહેતાં ખંચાય. યજ્ઞ હિંસાને દેશવટો મળેલો જોઈ, (૨) આ ત્રણે ધર્મો જન્માન્તરસિદ્ધાન્તને માને છે. તેને આ તે વૈદિક ધર્મ કે બીજે એ ભ્રમ થયા વિના રહે નહિ. હાલને હિંદુ ધર્મવાળો જન સમાજ (૩) આ ત્રણે ધર્મો છવના બન્ધ મોક્ષને માને છે. (૪) આ ત્રણે ધર્મો અહિંસાવૃત્તિને આદરભાવથી ત્રીજી કક્ષાના પૌરાણિક શરીરમાં પલટાયો છે, અને જુએ છે. કાળે કરીને હિંદુઓ અનેક પરધમ ઓના સહવાસ અને સંરકૃતિના પ્રભાવથી નવા યુગના હિંદુ ધર્મમાં રસ સર્વ પ્રાણીઓ જે શુભાશુભ કર્મ કરે છે તેનાં લેતા થશે. પરંતુ જેમ ઉંઘમાંથી આપણે ઉઠીએ ત્યારે નિયત સુખદુઃખ ૩૫ પરિણામે તે તે વ્યક્તિને એકજ જેવી પૂર્વ સ્મૃતિ સાથે ઉઠીએ છીએ, અને જન્માજન્મમાં મળી શકતાં નથી, અને દેશ, કાળ અને તર થયા પછી તે સ્મૃતિ સામાન્ય નિયમ તરીકે બીજા નિમિત્તાની કર્મ વિપાકમાં જરૂર પડે છે. અને લોપ પામે છે, અને કોઈ વિલક્ષણ સંસ્કારવાળા તેથી અવિપક્વકર્માશયો નવા જન્મની અપેક્ષા રાખે પ્રાણીને, પૂર્વના એક બે કે ત્રણ ભવની સ્મૃતિ અનુછે. પ્રત્યેક વ્યકિતનાં કર્મો જો કે મુખ્યત્વે કરીને કર્તાને જ કુળ ઉદ્દીપક સામગ્રી મળતાં જાગી ઉઠે છે. તેવી જ ભેગ આપે છે, તે પણ તે તે કર્મોના ઉપગ રીતે હિંદુ સમાજ પણ સામાન્ય રીતે પિતાની પૂર્વ જનસમાજને ન્યૂનાધિક અંશે, કર્મસંસ્કારના નિયમ ભવની સ્મૃતિ ભૂલી ગયો છે. પરંતુ જન ધર્મ પ્રમાણે વારસામાં મળ્યાવિના રહેતા નથી. શુભ અને અને બાદ્ધ ધર્મના સંબંધ વડે પિતાની પ્રાકતન વૈદિક અશુભ કર્મને બદલે કર્મકરનાર વ્યક્તિને જ મળે છેવડની પહિંસાનું વિચિત્ર સ્મરણ તેને પ્રસંગે એટલું જ નહિ, પણ સમાજનો ઉદય અને અપકર્ષ જાગ્રત થાય છે. પણ વ્યક્તિઓના ગુણ કર્મને અનુસાર પરિણામ ફળ વ્યક્તિને તેમ સમાજને કર્મ સિધ્ધાન્ત લાગુ છે, (Resultant force ) તરીકે અવશ્ય મળે છે. તે પણ બંધ અને મોક્ષનો અનુભવ સ્વતંત્ર વ્યક્તિ દેહાન્તર સ્વર્ગાદિ લોકમાં થાય છે એવી કલ્પના જ કરી શકે છે. સમાજને સ્પષ્ટ અનુભવ થતો નથી. ખ્રિસ્તિઓના અને મુસલમાનોના ધર્મમાં પણ છે. બંધ અને મેલ સ્વતંત્ર પિતાપણાના ભાનવાળા પરંતુ જીવોને અનેક ભવ પ્રાપ્ત થાય છે, અને તે અભિમાનીને અનુભવાય છે. શિથિલ બંધવાળા સમાજને પિતે સુખદુઃખને ભોગવે છે એટલું જ નહિ, પણ ભિન્ન અભિમાનને ઉદય નહિ હોવાથી બંધ અને મોક્ષ પ્રજાનું સમગ્ર શરીર તે સુખદુઃખના ભોગેને ભોગવતું અનુભવાતા નથી. જ્યાં જ્યાં સાભિમાન ચેતન છે વિદ્યમાન રહે છે આ મંતવ્ય ભારતવર્ષના ધર્મોનું એટલે જ્યાં જ્યાં ભિન્ન અસ્તિત્વનું અભિમાન છે ખાસ મંતવ્ય છે. પ્રજાનું સમગ્ર શરીર પણ યુગાંતર ત્યાં ત્યાં બંધ અને મોક્ષ લાગે છે. જ્યાં માત્ર ધર્મના વિપાકથી બદલાય છે. અને નવા રૂપમાં સામાન્ય ચિતન્ય છે, અને વિશેષ ચૈતન્યનો ઉદય નથી, ત્યાં બંધ મોક્ષને અનુભવ નથી. જેમ જેમ સમષ્ટિ પ્રજાનું શરીર પણું ઘડાય છે; અને જેવી ચતન્યની કલા વિશેષાકાર બનતી જાય છે, તેમ તેમ રીતે વ્યકિતનાં ભવાંતર છે, તેમ સમજીનાં પણ બંધને અને મોક્ષને અનુભવ ઉત્કટ વેગથી થતા માં પણુ છે. બંધ અને મોક્ષ માને પણ અનુભવી શક્તિ Page #292 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૨૪૦ માહ-ફાગણ ૧૯૮૪ જાય છે. કર્મોના વિપાક વડે સુખ દુઃખનો સ્પષ્ટ , ધર્મોના પ્રવર્તક મહાપુરુષે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી અનુભવ વેદનાની તીવ્રતા ઉપર ઘડાએલો હોય છે. મહાવીર અને ગૌતમબુદ્ધ એ ત્રણેનું સમાન મંતવ્ય વેદના અભિમાનિક ચેતનની જડ અવસ્થામાં અને છે કે મનુષ્ય પ્રાણિના ચિત્તમાં રહેલી જેટલી આસુર આભિમાનિક ચેતનની શુદ્ધ કેવળ અવસ્થામાં થતી અથવા પશનિની સ્વાભાવિક વાસનાઓ છે તેનું નથી. સુખ અને દુઃખની વેદના જણાય તેનું નામ નિયંત્રણ પ્રથમ જ થવું જોઈએ. આપણું આસુર બંધ, એ વેદના કૈવલય ભાવમાં નિવૃત્ત થવી તેનું અથવા પશુ-ભાવનાઓનું નિયંત્રણ કરી અથવા નામ મેક્ષ, આ પ્રમાણે વિચારતાં મનુષ્ય પ્રાણી- નિરોધ કરી દીધા પછી, ખરી રીતે આપણે વાસ્તવ એને જે બંધનો અનુભવ તીવ્ર છે તેમ મોક્ષને પ્રવૃત્તિધર્મ સાધી શકીએ એમ છે. આ પ્રમાણે અનુભવ પણ તીવ્ર હોય છે. નિવૃત્તિધર્મ પહેલો અને પછી પ્રવૃત્તિધર્મ એમ કર્મ સિદ્ધાંત અને જન્માક્તર સિદ્ધાંત-અને બંધ કહેવામાં આપાતતઃ વિરોધ લાગે, પણ તે ખરે વિરોધ મેક્ષ સિદ્ધાંત, હિંદુઓ, જેનો અને બંને સમાન દોષ નથી પરંતુ વિરોધાભાસ નામને ગુણ છે. આ રીતે માન્ય છે. તે શા કારણથી હાલ ધર્મ શિક્ષણમાં પણ આત્માને અને આત્મા ન માનનારા બોલ શિથિલતા અથવા અનાદર જણાય છે ? મને લાગે અભિપ્રાય પ્રમાણે પાંચસ્કંધરૂપ પુદગલ અથવા પુરુછે કે ધર્મતવમાં ખામી નથી, પરંતુ ધર્મના શિક્ષ. અને સ્વાભાવિક પાંચ દેષ લાગેલા છે. તે દેને ણની પદ્ધતિમાં ખામી છે. ધારણ કરવું-પછી તે દબાવ્યા અથવા લય પમાડયા પછી શુદ્ધ પ્રવૃત્તિધર્મનું વ્યકિતનું હોય કે સમાજને હાય-તેને નામ ધર્મ. મન, વીર્ય પ્રકટ થાય છે. પ્રકૃતિ ધર્મની સાધનામાં આપવાણી અને શરીરની જે પ્રવૃત્તિ કર્તા પુરુષનું અને હુને જે બહારની સામગ્રીની જરૂર પડે છે તેની જે સમાજમાં તે પર અથવા વ્યક્તિ કરે છે તે નિવૃત્તિધર્મના પાલનમાં જરૂર પડતી નથી. આ વસ્તુ સમાજનું સારી રીતે સમતોલપણે ધારણ કરાવી શકે ખાસ વિચારવા યોગ્ય છે. ઉદાહરણ તરીકે કોને તેવી પ્રવૃત્તિનું નામ ધર્મ. પરંતુ આવા પ્રવૃત્તિ ધર્મને કુદરતી રીતે હિંસાદેષ વળગેલો છે. હિંસા કરવાની સાધવામાં જીવોને પોતાનાં પ્રાકતન કર્મો જ પશ પ્રવૃત્તિ પ્રાણીને શીખવવી પડતી નથી. જ્યાંથી છવ આદિ યોનિમાં કરેલાં હોય છે તે વિસ્ત કરનારા પિતાને સ્વતંત્ર વ્યવહાર કરતો થાય છે ત્યાંથી એ પ્રત્યવાયરૂપે ઉભાં થાય છે. પ્રવૃત્તિ ધર્મના વિકાસમાં એમજ માની લે છે કે બીજા જીવને મન વાણી અને આ પ્રતિબંધક નિમિત્તે જ્યાં સુધી દર ન થાય ત્યાં થવા શરીરથો દબાવ્યા સિવાય એટલે હિંસા કર્યા સુધી શુદ્ધ પ્રવૃત્તિધર્મનું આચરણ થઈ શકતું જ નથી. વિના તેનાથી છવાયજ નહિ, “જીવો અને જીવવા કુવામાંથી પાણી ખેંચવાને ગમે તેટલો આપણે શ્રમ દે.” એ સત્ય સૂત્રને બદલે “જીવવું છે પણ તે કરીએ પરંતુ જે થાળાં અને નીકોની રચના ન હોય માર્યા વિના છવાય જ નહિ” એ અવળા સત્રને તે તે આપણે શ્રમ કે નિરર્થક બને છે તે સહજ સ્વીકાર કરી લે છે. “હું જીવું અને બીજા પણ સમજાય તેમ છે. તેવી જ રીતે જે મનુષ્ય પિતાનાં જીવે ” તેને બદલે “હું જીવું અને બીજા છ મરે” મન વાણી અને શરીરની નીકે સુગમ અને સરલ ન આવો અવળે નિશ્ચય દરેક જીવને સામાન્ય કુદરતી બનાવે, અથવા પારિભાષિક શબ્દોમાં કહું તે પોતાની પાઠ તરીકે સિદ્ધ હોય છે. મેં ઘણું સાહેબ લોકેને, નાડીઓની શુદ્ધિ ન કરે તે તેને પ્રવૃત્તિધર્મ મિથ્યા- પિતાના અંગ ઉપર અડેલી પણ નહિ એવી માખને શ્રમ રૂપજ થઈ પડે એમ છે. સામાન્ય સમજણ પ્રયોજન વિના મારી નાંખતા જોયા છે, આ મનુષ્ય એવી છે કે પ્રવૃત્તિ ધર્મ પછી નિવૃત્તિ ધર્મ પભાવો વધારે કેળવાયેલા અથવા સંસ્કૃતિવાળા હોય છે, જોઈએ. વસ્તુસ્થિતિ આથી ઉલટી છે. ધર્મ એટલે પરંતુ તેમની આ સ્વાભાવિક હિંસક વૃત્તિ દેષરૂપ છે, ધારણ કરવાનું બળ ચિત્તમાં છે, કેઈ બહારના પ્રદે, એવું તેમના મનમાં કદી ઉદય થતું જ નથી. આવી માં નથી. આ કારણથી ભારતવર્ષના મુખ્ય ત્રણ સ્વાભાવિક હિંસક વૃત્તિને વિવેકથી દબાવવી, પોતાના કરતી છે જે ' છે તે તે Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૪૧ ધર્મનું ભાવનામય શિક્ષણ જીવનમાં કોઈપણ પ્રકારનું વિધ નહિ કરનારાં પ્રાણી- તેવીજ રીતે સ્ત્રીને ભોગવવાની વાસના પુરુષને એને સ્વતંત્ર જીવવા દેવાં, પોતાના જીવનમાં પણ અને પુરુષના સંબંધની વાસના સ્ત્રીને સ્વાભાવિક આવશ્યક ગણાતા પદાર્થોમાં પણ પાણીનો વધ કર્યા છે. તેનું નિમંત્રણ કરવામાં એટલે બ્રહ્મચર્ય સાધવામાં વિના વનસ્પતિના ખોરાકથી જીવન નભાવવું વિગેરે બહારના કોઈપણ સાધનની જરૂર નથી. એટલે કે ભાવવાળી અહિંસાવૃત્તિ કેળવવી તેમાં પ્રથમ નિ બ્રહ્મચર્ય ગુણુને સિદ્ધ કરવામાં પરાત્રિત થવાની ત્તિધર્મ અથવા યમ સધાય છે. સ્વાભાવિક પશુભા• અગત્ય નથી. વની હિંસામાંથી અહિંસા સાધવામાં જીવને કોઇપણ પારકા પદાર્થનું અર્પણ કરવામાં આવે છે તે બાહ્ય સામગ્રીની જરૂર નથી. હિંસાવૃત્તિના ઉદયને લેવામાં અથવા સંપાદન કરેલા પદાર્થને સંચય કરદબાવી, તેમાંથી પાછા હઠવું એવો અહિંસા-એ નિવૃત્તિધર્મ છે. આ ગુણ સાધવામાં બાહ્ય ચેષ્ટા - વામાં મનુષ્યના મનને સ્વાભાવિક વેગ હોય છે. અથવા પ્રવૃત્તિ નથી. પરંતુ ભીતર વળવું અથવા દેહ નિર્વાહ ઉપરાંતના સર્વ પદાર્થોને પરિગ્રહ જીવને ચિત્તને તે ખેટા વેગથી પાછું વાળવું એટલું જ ધ્યા અનેક પ્રકારના કલેશને ઉત્પન્ન કરે છે. સંચય ગૃહ સ્થાશ્રમમાં થાય તે પરાર્થે થાય અથવા દાનાર્થે થાય નમાં રાખવાનું છે. આ પ્રમાણે હિંસા એ પશુધર્મ અને ત્યાગાશ્રમમાં દેવયાત્રાના નિર્વાહ પૂરતો જ થાય. છે, અને અહિંસા એ મનુષ્યધર્મ છે. હિંસા સ્વાભા આવી રીતે અપરિગ્રહ કેળવવામાં પણ બહારના વિક અને કુદરતી છે, ત્યારે અહિંસા શાસ્ત્રીય અથવા કેાઈ સાધન ઉપર આપણે આધાર રાખવો પડતો નથી. પ્રયન વડે કેળવવા યોગ્ય ધર્મ છે. બીજે આસુર ધર્મ ચિત્તને લાગેલો જૂઠું બેલ; રાતેય, બ્રહ્મચર્ય અને પરિયડ-હિંદુઓના, જૈનના - આ પ્રકારના પાંચ મૂળ ગુણ-અહિંસા, સત્ય, વાને છે. મનુષ્ય પ્રાણિ પિતાના હિતમાં જૂઠું બોલવું અને બૈદ્ધાના સર્વમાન્ય ધર્મસિદ્ધાંતરૂપે ગણાય તેમ આવશ્યક માની લે છે. અનેક વ્યવહારમાં તે અસત્યને જ છે. આ મૂળ ગુણની કેળવણી મંદ, મધ્યમ અને સ્વભાવથી વળગી રહે છે. અસત્યથી જ વ્યવહાર ઉત્તમ વેગથી મેળવવી એ સંબંધમાં જન શાસનમાં સારો સધાય છે. એવું દુનીઆના કેળવાયેલા અને જેટલો સત્યાગ્રહ છે તેવા બીજા બે ધર્મોમાં નથી. ડાહ્યા માણસો પણ માની લે છે. અસત્ય આ અહિંસા વ્રતને સાર્વભોમ મહિમા જૈન દર્શનમાં પ્રમાણે કુદરતી થઈ પડયું છે. તેમાંથી પાછા વળી જેવો ખીલવવામાં આવ્યો છે તે બીજાં દર્શનમાં સત્યનિશ્ચય કરવો અને સત્ય બોલવું, અથવા મોન નથી. પ્રાચીન વેદધર્મની હિંસાને વિગ્રહ કર્યા વિના સેવવું એમાં કયા બાહ્ય સાધનની જરૂર છે? કઈ ઓછી કરવાનો પ્રથમ પ્રયત્ન સાંખ્યાચાર્ય કપિલ પણ સાધન વિના સત્વગુણને આપણે એવી શકીએ મહર્ષિએ કર્યો છે. ત્યાર પછી કલિયુગના આરંભમાં છીએ. અસત્યમાં પ્રવૃત્તિ છે; સત્યમાં નિવૃત્તિ છે. પશુયજ્ઞ કરતાં દ્રવ્યયg ચઢી આતો છે, અને દ્રવ્ય અસત્યમાં છૂટ છે, સત્યમાં નિમંત્રણ છે. યામાં પણ જપયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ ચઢીઆતો છે. ત્રીજે આસુરધર્મ મનને વળગેલો ચોરી કરવાની આ ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણ ભારતવર્ષમાં હિંદુવાસનાને છે. કેઈની માલકીનો પદાર્થ તેની ઈચ્છા એને આપે છે. તે ઉપદેશના મંદ વેગને મધ્યમ અથવા સંમતિ વિના લઈ લે અથવા વાપરવાની વેગ આપનાર ભગવાન ગતમબુદ્ધ છે, અને તેને તીવ્ર વૃત્તિ જીવોને સ્વભાવથીજ ઉદય પામે છે તેને દબાવી વેગ આપનાર ભગવાન મહાવીર સ્વામી છે. આ પારકા પદાર્થમાં ભોગ બુદ્ધિ ને કરવી એવા મનોધ. પ્રમાણે ઐતિહાસિક દષ્ટિથી ત્રણ ક્ષત્રિય મહાપુરુમને અસ્તેય કહે છે. આ અસ્તેય વૃત્તિ કેળવવામાં એ એટલે કે શ્રીકૃષ્ણચંદ્ર, શ્રી ગતમબુદ્ધ અને શ્રી બહારનાં કોઈપણ સાધનની જરૂર નથી. તેમાં ચિત્તના મહાવીર સ્વામીએ-અહિંસાધર્મનું પ્રાધાન્ય ભારતવેગને પાછા હઠાવવાનો જ પ્રયત્ન છે. વર્ષમાં સ્થાપ્યું છે અને વેદના પ્રાચીન ધર્મમાં ડિ. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ સાને જે સ્થાન હતું તે હવે અર્વાચીન હિંદુધર્મમાં પરવેગથી પ્રવૃત્તિ કરતાં રમકડાં છે. તેમાં સ્વયંભૂ નાશ પામી ગયા જેવું છે. ધર્મની વિશુદ્ધ ભાવનાની ચેતનબલ નથી. અને તેથી જનતાના અભ્યદામાં ખીલવણીમાં ક્ષત્રિય મહાત્માઓએ જ મુખ્ય ઉપકાર કોઈ પણ પ્રકારનો ફાળો આપી શકતાં નથી. એક કર્યો છે અને બ્રાહણ જાતિના વિદ્વાનોએ તેને વિદ્યાના નાનું મર્યાદિત ધર્મશીલ જીવન સમાજને જેટલું બિલ બલવડે ઉત્તેજન આપ્યું છે.' આપે છે તેવું મોટું દેખાતું પરાક્રમવાળું જીવન આપી આવા સર્વ સામાન્ય અહિંસાદિ યમના શિક્ષ શકતું નથી. ધાર્મિક જીવન સ્થિર દાહ-પ્રકાશ આપગુના બે પ્રકારો છે. (૧) એક પ્રકાર આજ્ઞા- નાર અગ્નિ તુલ્ય છે અને અધાર્મિક જીવનને ભડકે વડે પળાવવાનો અથવા મીમાંસકની પરિભાષામાં હોળીના ભડકા જેવું છે. હોળી સળગી ભડકા કરી કહીએ તે વિધિવાકય ઉપર અથવા નિયોગવાક્ય માત્ર શમી જાય છે. અને કંઇ પણ ઉપયેગી કાર્ય ઉપર આધાર રાખવાનો પ્રકાર અને (૨) બીજો તેવા ભડકાથી થતું નથી. પરંતુ સગડીને તાપ ઉત્તમ પ્રકાર ભાવનાને છે એટલે કે હાલ આપણને જે રીતે અનાદિ સામગ્રીને પકવી આપે છે, સામાન્ય અસિદ્ધ છે તે સામું આદર્શ ઊભું કરી તે આદર્શને જનસ્વભાવ ભડકાથી અથવા દારૂખાનાથી માત્ર સિદ્ધ કરવાનો ધારાવાહી રસમય ચિંતનને. હાલના મોહ પામે છે. પરંતુ ઉપયોગી કાર્ય તો બેઠો અગ્નિજ બુદ્ધિપ્રધાન યુગનો વિચાર કરતાં આપણને સમજાય કરે છે. ધાર્મિક મનુષ્યો આવા કાયમના કલ્યાણના છે કે ધર્મતત્વનું શિક્ષણ અત્યંત બાલ્યાવસ્થામાં પ્રવર્તક હોય છે. જ્યારે ધનના વૈભવને અથવા ઉપઅથવા કિશોરાવસ્થામાં આપ્તવાથ ઉપરની શ્રદ્ધા ભેગના વૈભવને દેખાડનારા મનુષ્યો બહુ થાય તે ઉપર આપવામાં આવે તો તે યોગ્ય છે, પરંતુ આ આગંતુક વિનોદનાજ નિમિત્તે બને છે. વચન ઉપરથી શ્રદ્ધા ગુરુજનોના ચારિત્ર્ય અને ભાવ- પરંતુ ધર્મની આજ્ઞામય શિક્ષણ પદ્ધતિ કરતાં નામય ઉપદેશથી સુદઢ થઈ શકે છે. નહિ તે જે ભાવનામય શિક્ષણ પદ્ધતિ રચવામાં ચારિત્રવાળા શ્રદ્ધાને સમજણ અથવા વિચારનો ટેકે નથી તે શ્રદ્ધા ધર્મશીલ સ્ત્રી પુરુષોનીજ અને તે પણ જનકલ્યાણુમાં વિજ્ઞાનના રૂપમાં પરિણામ પામતી નથી. અને પ્રસંગે ઉત્સાહપૂર્વક ભાગ લેનારની અપેક્ષા રાખે છે. સંસાતે કાંતો અશ્રદ્ધાનું રૂપ પકડે છે, અથવા સંશયનું રથી અત્યંત ઉપરામ પામેલા અથવા તીવ્ર વિરાગવાળા , રૂપ પકડે છે, અથવા કલાથી મિથ્યા આચાર સાધજનો ધર્મ ભાવનામય અથવા રસમય શિક્ષણ રૂપ થઈ રહે છે. ઘણું હિંદુધર્મ અને જૈન ધર્મમાં આપી શકતા નથી. તેઓ માત્ર પોતાના અંગત અર્વાચીન કેળવણીની પદ્ધતિથી કેળવાયેલા યુવકે મોક્ષને આગળ તરતો રાખે છે. પરંતુ બીજા જીવોના કાતે મોટી વયે અશ્રદ્ધાવાળા નાસ્તિક બને છે, કાંતો ઉદ્ધારમાં તેમને ઉત્તેજક બળ નથી. કેવલ સંન્યાસી, અયવાદી અથવા સંશયાત્મા થાય છે, અથવા કેવળ મુનિ, અથવા કેવલ અહંતભાવને સેવનારા હિંદુ, મિથ્યાચારી અથવા દંભીવર્તનવાળા થાય છે. અશ્રદ્ધા, જન અને બાદ્ધ સાધુ જે કે વંદનીય છે, તે પણ સંશય અને મિથ્યાચાર અથવા દંભ ધાર્મિક જીવનની પ્રજાની વિશુદ્ધિનું વ્રત જ્યાં સુધી તેઓ લે નહિ એક જાતની ઉધાઈ છે. તે ઉધાઈ ધર્મ રસને સુકવી ત્યાં સુધી ભાવનામય શિક્ષણ આપવામાં તેઓ અનનાંખી મનુષ્યના જીવનને સશે ખાઈ જાય છે. તેનું ધિકારી નિવડે છે. નિવૃત્તિ ધર્મના અહિંસાદિ યમ જીવન માત્ર દેખાવા પુરતું જ જણાય છે. પરંતુ અંદ- ઉપરાંત પ્રવૃત્તિધર્મને વેગ આપનાર તપ, સ્વાધ્યાય, રથી સત્વહીન જ હોય છે. ધર્મતત્વના સંગીન વિજ્ઞાન પ્રવચન અને ઇશ્વરભકિત વિગેરે ક્રિયાયોગની ખાસ વિનાનું મનુષ્યનું જીવન પશુના અથવા વનસ્પતિના જરૂર ધર્મશિક્ષમાં રહે છે. થમ જયારે સંવાસ : જીવન કરતાં કઈ રીતે ચઢી આતું નથી. તેવા જીવ- યોગના ઘટક છે, ત્યારે નિયમે ક્રિયાયોગના ઘટક નમાં નથી મૂલમાં રસ કે નથી શાખા-પ્રશાશાખામાં છેયમ અને નિયમવડે-સંન્યાસ અને ક્રિયાયોગ વડે ચેતનબલ. તેવા મનુષ્ય માત્ર દેહયંત્રમાં ચાલતાં ધર્મનાં ડાબે જમણી અંગે રચાએલાં છે. ધમનું Page #295 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવનામય શિક્ષણ ૨૪૩ શરીર યમ અને નિયમવડે ઘડાએલું છે. બંનેની મૂર્તિપૂજાની યોગ્યતા વા અયોગ્યતાનો નિર્ણય કરવાનું જરૂર શિક્ષણ પદ્ધતિમાં છે. કેવલ યમપ્રધાન શિક્ષણ આ સ્થાન નથી. પરંતુ ધર્મનું અમૂર્ત રૂ૫ ધાર્મિક જીવન વ્યકિતના પોતાના કલ્યાણમાં ઉગી છતાં જન- ગાળનાર મહાપુરુષના શરીરમાં મૂર્ત રૂપ ધારણ કરે તાનું હિત પ્રવર્તાવવા અસમર્થ થાય છે; કેવલ નિયમ- છે. એ વાતની ના પાડી શકાય તેમ નથી. ભગવાન પ્રધાન શિક્ષણ આચારમયતા ઉપર ભાર મૂકતું થાય રામકૃષ્ણના આલંબન વિના હિંદુઓને હિંદુધર્મ છે અને વિચારશન્યતા લાવી નાંખે છે. ઘર્મનું. હવામાં બાચકા ભરવા જેવો થઈ જાય છે. ભગવાન સત્ય સ્વરૂપ કેવળ યમમાં નથી તેમ કેવળ નિયમમાં ગતમબુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિવિના બદ્ધધર્મ દુરના પણ નથી. પરંતુ યમ અને નિયમના સુંદર યોગમાં રળીઆમણ ડુંગરા જેવો થઈ જાય છે. અને ભગ-સંન્યાસ અને ક્રિયાના સમન્વયમાં-આવી વસ્યું છે. વાન મહાવીરની દિવ્ય મૂર્તિને સમક્ષ રાખ્યા વિના ' લોકકલ્યાણમાં કર્તવ્યબુદ્ધિ સમજી શુદ્ધ ધર્મ જનધર્મ અસાધ્ય આદર્શ જેવો થઈ જાય છે. મને જ્ઞાનનો પ્રચાર કરનારા સાધુજનોની આ જમાનામાં લાગે છે કે ધર્મસંસ્થાપક અથવા ધર્મસુધારકની ઘણી અગત્ય છે. પરંતુ મિથ્યા ફકીરી અથવા મિથ્યા મૂર્તિને વિવાથીઓના સમક્ષ રાખવાથી જે ધર્મવૃત્તિને ત્યાગને મહિમા ગાનારા આ જમાનામાં નિરુપયોગી ઉત્તેજન મળે છે તેવું બીજા કશાથી મળતું નથી. છે એટલું જ નહિ પણ પ્રસંગે ભોળી પ્રજાને અન- વીરપૂજા અથવા દેવપૂજા મનુષ્યના અંતઃકરણને ર્થમાં નાંખનારા છે. ચમત્કાર કરવામાં, સિદ્ધિઓનું સમજણપૂર્વક કરવામાં આવે તે જડતા લાવનાર પ્રદર્શન કરવામાં, સત્યધર્મનો ઉપહાસ થાય છે. ધર્મનું નથી, પણ અધ્યાત્મ ઉન્નતિ કરવાનું સાધન છે, બિંબ ચારિત્ર્યવાળા જીવનમાં છે. અને ચારિત્રએ એમ અનુભવીઓને સમજાયું છે. તેવા આલંબન મિથ્યા ફકીરીમાં અથવા સિદ્ધિમાં રહ્યું નથી. સાધુ ઉપરજ ભક્તિભાવ બંધાય છે. આલંબન વિના તાનું સુંદર લક્ષણ આપણુ કવિ ભવભૂતિએ જે આપ્યું ભક્તિભાવ રચાતું નથી. આવા આલંબનની અગત્ય છે તે વડે સાધુજનની પરીક્ષા કરવી જોઈએ. વેદવાદીઓના વેદધર્મમાં નિત્ય સિદ્ધ ઈશ્વર અને प्रियप्राया वृत्तिविनयमधुरो वाचि नियमः તેના અવતારમાં બૌદ્ધ ધર્મમાં સમ્યક સંબુદ્ધભગવાન ત્યાં વાવાળી મતિનવીરઃ નિવાગતમબુદ્ધની મૂર્તિમાં અને જૈનોના તીર્થંકરોનાં દિવ્ય पुरो वा पश्चाद्वा तदिदम विपर्यासितरसम् બિંબમાં સ્વીકારાઈ છે. ધર્મની અમૂર્ત ભાવનાને रहस्यं साधूनामनुपधि विशुद्ध विजयते ॥ રસ આવા મૂર્ત આલંબન વિના પ્રકટ થતો નથી: જેમની વૃત્તિ ઘણે ભાગે પ્રિય લાગે તેવી હોય, એ મુદ્દો પણ આપણા ધર્મશિક્ષણમાં વિસરા જોઈએ નહિ. જેમ આલંબન વિના શૃંગારરસ જેમની વાણીમાં વિનય વડે મધુર નિયમ હોય, નથી, તેમ ધર્મમયી મૂર્તિવિના ભક્તિરસ જામૌં નથી. જેમની મતિ સ્વભાવથી જ કલ્યાણને ઈચ્છનારી હોય, ધર્મને આ પ્રમાણે શુષ્ક આજ્ઞાવાકય ઉપર જેમનો પરિચય નિર્દોષ જણાય અને જેના જીવનમાં ટકાવવાને બદલે આપણે જે ભાવના ઉપર ટકાવીએ આગળ પાછળ જતાં રસભંગ થાય તેવું વર્તન ન તો ઉછરતી પ્રજા જે ધર્મપતિ અનાદરવાળી થાય હોય, તેવા સાધુજનોનું વિશુદ્ધ અને આડંબર છે તે આદરવાળી થાય. સંસારની અનેક વિધાઓ વિનાનું રહસ્યવાળું જીવન ખરેખર વંદનીય છે. મેળવીને પણ અધ્યાત્મશાન્તિ ધર્મવૃત્તિ કેળવ્યા આવા સરલ સમજાય તેવાં લક્ષણોવાળા સાધુ વિના મળી શકે તેમ નથી, અને બાહ્ય વૈવવાળા જનોના હાથમાં વિદ્યા અને વિનયની કુચી સપાવી જીવનમાં જે અધ્યાત્મદ્રારિ જ્યાં ત્યાં જોવાય છે જોઈએ. હાલના મહાત્માઓમાં મનુષ્ય ઉલટાં તે ધર્મવૃત્તિ વડે દૂર થાય. મને લાગે છે કે લોકિક લક્ષણોથી મોટાઈ માની લે છે. અને તે બતાવી ધનની દરિદ્રતા કરતાં આપણે પ્રજા અધ્યાત્મ આપે છે કે શુદ્ધ સંસ્કૃતિ (Culture) અને પરી- સંપત્તિમાં ચઢીઆતી થવાનો આ એકજ ઉપાય છે. ક્ષક બુદ્ધિ જેવી જોઈએ તેવી આપણામાં કેળવાઈ નથી. અને તે ધર્મનું ભાવનામય શિક્ષણ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ પર ગાય અને સિંહને ને ભિલા ૨૮૮ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪. માનવજીવનને ધાર્મિક આદર્શ અથવા સામાયિક અનુષ્ઠાન અને તેથી થતે આત્મવિકાસ વ્યાખ્યાતા-શ્રીયુત ફક. લાલન. વ્યાખ્યાન પહેલું. તા. ૧૪-૭-૨૭ રવો મુiામમા મધ્યમાનકાઢHઃ मभ्यागते वनशिखण्डिनि चन्दस्य॥ એક વિશાળ વન-કાનન-forest છે, આખું વિષયઃવન ચંદનવૃક્ષોથી ભરપૂર છે. ચંદનવૃક્ષોમાં રહેલી મનુષ્ય આત્માનો સંપૂર્ણ વિકાસ કરવા માટે સુગંધથી સર્પ પ્રત્યેક વૃક્ષની આસપાસ વીંટાઈ રહ્યા જેનધમ બે સાધનાને મુખ્ય ગણે છે એટલે કે છે. પરંતુ જ્યારે એ સર્ષ સુગંધ લેવા લાગે ત્યારે જ્ઞાનવિયાગ્યાં મોક્ષઃ | આત્મવિકાસરૂપ સાધ્યને ચંદનમાં રહેલ અમૃતમય સુંગંધ પણ જાણે વિષમય પામવાને માટે એકલું જ્ઞાન બસ નથી, નથી એકલી થઈ જતી હોય એવું ભાન થાય છે. ક્રિયા. જ્ઞાનવિનાની ક્રિયા કે ક્રિયા વિનાનું જ્ઞાન આ ચંદનવનમાં કોઈ પુણ્યોદયે મયુર આવી આત્મવિકાસની ટોચે મનુષ્યને પહોંચાડી શકે નહિ. ચઢે છે. હવે મયર અને સને-જેવી ઉંદરને બિલા. પરંતુ જ્યારે તે ઉભયને સંગ થાય ત્યારેજ પૂર્ણ ડીને બકરીને વાઘને; ગાય અને સિંહને સગાઈ હેય વિકાસ થઈ શકે. છે તેવી સગાઈ હોય છે. જેવું અંધારા અને અજ- આજનો વિષય સામાયિક નામના જેન અનુ. વાળાને બને છે, તેવું સર્પને અને મોરને બનતું હઠાન-વિધાનને છે, અને સામાયિક એ ચારિત્રમાં હોય છે. આજ પ્રકારે આ સંસાર એક મહાન વન ગણાતું હોવાથી આજનો વિષય મુખ્યત્વે ક્રિયાને છે, તેમાં આવેલાં છો એ ચંદનવૃક્ષો છે, અને છે. તથાપિ જ્ઞાનવિના ક્રિયા ફલવતી થાય નહિ તેથી એ છવરૂપ ચંદનવૃક્ષની આસપાસ કર્મરૂપ-કષાયરૂપ સામાયિકની પૂર્વ કયું જ્ઞાન મનુષ્યને જોઈએ, અને -મેહરૂપ સર્ષો વીટાઈ રહેલ છે. એવામાં માનવના એ જ્ઞાનપૂર્વક સામાયિકના જ્ઞાન સહિત સામાયિકની પુણ્યોદયે આ ચંદનવનમાં-આ જીવનવનમાં શ્રી ક્રિયા કરતાં આત્મવિકાસના આપણે કેવાં ફળો પાર્શ્વનાથ રૂપ મયૂર જયારે આપણું હૃદયમાં હાલના સમયમાં પણ પામી શકીએ તેનું કંઈક આછું વિરાજે એટલે તુરતજ મેહરૂપ સર્ષ પલાયન થઈ ચિત્ર કે ઝાંખી તમને દેખાડવાને આ લાલનનો આપણા જીવનરૂપ ચંદનની સ્વાભાવિક અમૃતમય પ્રયત્ન છે. સુગંધ પૂર જેલમાં હેકી રહે છે. આ પ્રકારે શ્રી અનુષ્ઠાન-વિધાન-વિધિ એ સર્વ ધર્મોમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરી-એ મહામયુરને જોવામાં આવે છે. અનુષ્કાએ સાધનો છે. means આપણા હદયનાં સિંહાસન ઉપર વિરાજેલા જોઈ, છે, અને એ અનુષ્ઠાનને યથાવિધિ અનુસરવાથી આપણે આજના વ્યાખ્યાનમાં પ્રવેશ કરીશું. મનુષ્યને સાધ્ય તેની ભણી દોડી આવે છે. કષત્તિનિ હરિ રિમો શિથિમવતિ હવે એ અનઠાનો-ધાર્મિક વિધાનો મનુષ્યની जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः ॥ (હરિગીત). ૧ શ્રીયુત મોતીચંદ ગિરધર કાપડિયા, સોલીસીટરના હે નાથ ! ભવિકતણે મને મંદિર તું આવતાં, પ્રમુખપણું નીચે આપેલા સામાયિક અનુષ્ઠાન ઉપર ક્ષણમાં સખત પણ કમબંધે શિથિલ થઈ વિખરી જતા, આપેલાં વ્યાખ્યાન મહાવીર વિદ્યાલય, તા. ૧૪,૧૫,૧૬,૧૮ ચંદનમહીં વીંટાયેલા સર્વે તરત અલગ થઈ, મહિને સાતમા ૧૯૨૭. વનમયૂરને જોતાં બધા ભાગે દશે દિશમાં જઈ. છે તેવી સગા ૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૨૪૫ પાસે કેવી રીતે પરંપરાથી ઉતરી આવ્યાં છે તે જ સિદ્ધિ = સાધ્યની પૂર્ણ પ્રામિ-realiza આપણે જોઈએ. એ વિધાનો કોણે કોણે પ્રરૂમાં tion of the object છે તેની આપણે ધર્મજગતમાં ઝાંખી કરીએ, કાઈસ્ટ ૫ વિનિમય = આત્મનિવેદન પિતાને પ્રાપ્ત વસ્તુનું નામના મહાત્માએ પ્રભુની પ્રાર્થના કરી પ્રભુને બીજાઓને પૂર્ણ દાન-self deમેળવ્યા; અને પછી મનુષ્યને કહ્યું કે તમે જે મારી dication to the service પેઠે પ્રભુને આત્મનિવેદન-Self-dedication સંપૂર્ણ of humanity. રીતે કરી પ્રભુની પ્રાર્થના કરશો તે તમારાં પાપરૂપ પ્રણિધિ-જે અનુષ્ઠાન કરવું હોય તેમાં મુખ્ય વિનો જઈ તમે આત્મવિકાસ પામશો. મહમદ સાધ્ય શું છે-Aim શું છે-goal શું છે એ પ્રથમ સાહેબે નિમાજ ભણી ભણું ખુદાને મેળવ્યા અને નક્કી કરવું જોઈએ. આપણે જે મેળવવું છે એ નક્કી પછી ઇનસાનેને ફરમાવ્યું કે તમે પણ ખરા દીલથી થયા વિના આપણી પ્રવૃત્તિ બલવતી થતી નથી. નિમાજ રોજરોજ ભણશે તે ખુદાને પામશો, આપણું ઉદ્દેશમાં–આ૫ણુ સાધ્યમાં જેટલી આપણી આમ મહાત્મા ક્રાઇસ્ટ જે સાધન વડે-મેહમદ સાહેબ * પ્રીતિ-જેટલી આપણી ભક્તિ તેટલી બલવતી આપણી જે સાધન વડે પ્રભુને પામ્યા તે સાધન તેમણે મન પ્રવૃત્તિ સાધ્યને માટે આપણે કરી શકીએ. ખને ઉપદેર્યું તેમ શ્રી મહાવીરસ્વામી જે સાધને આપણી સામાયિક નામની ક્રિયાને દેશવડે આત્માના પૂર્ણ વિકાસને પહોંચ્યા એટલે કે Ideal શ્રી મહાવીર સ્વામી છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત આનંદ, - શ્રી મહાવીર સ્વામીએ સામાયિક વડે અનંતજ્ઞાઅનંતવીર્ય એવા અનંત અનંતા ગુણની પૂર્ણતાએ નાદિ ગુણોનો પૂર્ણ વિકાસ કર્યો, અને એમણે ઉપપહોંચ્યા તે સાધન-તે વિધાન-તે ક્રિયા-તે ચારિત્ર દેશેલી સામાયિકની ક્રિયા આપણી શક્તિ ગોપ્યા સામાયિક હતું. અને એ સાધન એમની પ્રસાદીથી વિના આપણે કરીએ તે આપણે પણ આપણી આપણુ જેનોને તેઓશ્રીએ ઉપદેર્યું. આમ મેહમદ શક્તિના પ્રમાણમાં આપણે આત્મવિકાસ કરી શકીએ. તેને નિમાજે; હિંદુઓને નિત્યકર્મો- બ્રાહ્મણને મી-શ્રાહ્મણને એટલા માટે શ્રી વીરની સામાયિક સમજવી-જાણવી સયા, ક્રિશ્ચયનેને પ્રેયરો-પારસીઓને ખાદે અવ અને આચારમાં યથાશક્તિ મૂકવી જોઈએ. યથાશસ્થા અને જેને સામાયિંકરૂપ આવશ્યક અવશ્ય ક્તિને અર્થ એ કરવો જોઈએ કે આપણી કરવાની ક્રિયા પ્રાપ્ત થઈ છે. શક્તિનો હાલ જેટલો વિકાસ થયો હોય તેટલી જે સ્થિતિએ પ્રભુ પહોંચ્યા, તેજ સ્થિતિએ પૂર્ણ શક્તિથી બલ-વીર્ય ગોપ્યા વિના આપણે પહોંચવાનાં સાધને આપણને પ્રાપ્ત થયાં. હવે સામાયિક રૂ૫ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રશ્ન જૈન ધર્મ દર્શન રૂપે philosophy કોઇ એમ કહે કે શ્રી વીરનો આદર્શ અર્થાત ફીલસી અને ક્રિયા રૂપે science વિજ્ઞાન છે. માટે તેમની સામાયિકને આદર્શ આપણાથી કેમ લેવાય? વૈજ્ઞાનિક રીતિએ આપણાં વિધાનો આચરવાં જોઈએ. ક્યાં મેરૂ જેવા મહાવીર સ્વામી અને કયાં કાંકરા જૈનધર્મના કહીનૂર રૂ૫ શ્રી હરિભદ્રાચાર્ય અનુ- જેવા પણ પૂર્ણ નહિ એવા આપણે? હઠાનાં પાંચ પ્રકાર કહે છે. અને એ પંચવિધ કોઈ વિદ્યાર્થીને આદર્શ M. A. ની ઓનઅનુષ્ઠાન આ બર્ડ ઉપર લખેલાં તમે જોશો;- સમાં પાસ થયેલા વિદ્વાનને હેય. એ અદશ હંદ૧ કપ = સાધ્ય-લય-Goal-end યમાં સ્થિત કરી ઘણું વિદ્યાભિલાષીઓ એમ. એ. ૨ પ્રવૃત્તિ = સાધન-means to end. થાય છે, થયા છે અને થશે પણ ખરા. એમ. એ. ને ૩ વિનર = દેશો ઉપરજય-obstacles to આદર્શ રાખનાર જિજ્ઞાસુ વિદ્યાર્થી કદાચ એમ. એ.ની be overcome, ઉચ્ચતમ ભૂમિકાએ ન પહોંચે તથાપિ તેણે જે Page #298 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૨૪૬ માહ-ફાગણ ૧૯૮૪ સ્થિતિમાં દર્શને હૃદયમાં સ્થાપ્યો અને પછી એ ત્યારે કેટલાક મહાપુએ અને દેવીઓએ જેવું સામાઆદર્શને હંમેશાં પિતાની સમક્ષ રાખી પ્રયત્ન સેપ યિક ઉપદેરયું તેવું જ અંગીકાર કર્યું. જેણે તે અંગીકાર તે જિજ્ઞાસુ વિદ્યાર્થી જે સ્થિતિમાં હતા તે સ્થિતિ કર્યું તેઓએ સાધુ અને સારીપણુની દીક્ષા ગ્રહણ કરતાં તો ઘણી ઉંચી સ્થિતિએ પહો . એટલે કે કરી સામાયિકને આચારમાં મૂકવા, સર્વથા પાન M. A. નો ઉચ્ચ આદર્શ રાખતાં કદાચ M. A. કરવા માંડ્યો. ન થશે તે પણ B. A. તો થઈ શકે. એનું કારણ એમ જણાય છે કે એમના આદર્શ તરફની વળી કેટલાએક પુરથી વળી કેટલાએક પુરુષ અને સ્ત્રીઓએ ઇચ્છા ભકિત કે devotion છે. યોગથી તો સામાયિકને સંપૂર્ણ અંગીકાર કરી, પરંતુ જે પોતેજ સેવેલા-પોતેજ ક્રિયામાં મૂકી સિદ્ધ ગૃહસ્થપણાને લઈને સામર્થ્ય યોગ વડે ઇવર એટલે કરેલા સામાયિકનો આદર્શ આપણે માટે યોગ્ય છેઅમુકકાળ સુધી તેવુંજ સામાયિક આચરવાનો નિયમ એમ શ્રી મહાવીરે જાણીનેજ આપણને સામાયિક કર્યો. આ પાછળના મુમુક્ષુઓ પ્રભુના શાસનમાં ક્રિયાને ઉપદેશ કર્યો છે. શ્રાવક અને શ્રાવિકા ગણાયા. આમ સામાયિકની જે માણસનો આદર્શ પૈસા છે તે માણસ પોતાનો ક્રિયા કરનાર એટલે સાધુ, સારી, શ્રાવક શ્રાવિકા એ ચારે પ્રકારના મનુષ્યનો સમાજ તે પ્રભુનું તીર્થ ગણાયું દેશ, પિતાના ઘરબાર, પિતાના સગાવહાલાં, પિતાના અને પ્રભુ તીર્થકર કહેવાયા એટલા માટે જે મનુષ્ય મિત્રો અને પિતાના કુટુંબને પણ મૂકી યુરોપ પ્રભુના ઉપદેશેલા સામાયિક-પછી તે સામાયિક આફ્રિકા નથી જતા જાય છે. કારણ કે તેને સર્વથા છે કે દેશથી હે-તેને આચારમાં ન મૂકો આદર્શ પૈસા છે. અને આપણે સારી રીતે હોય તો તેને જે સમાજમાં ગણવો કે કેમ એ જાણીએ છીએ કે એવો આદર્શ રાખી કેટલાએક તે વિચારવા જેવું છે. અલબત્ત ! તેમાં પ્રીતિ રાખો મનુષ્ય પોતાના ધારેલા આદર્શ પહોંચ્યા છે. એટ. હોય તે અનુમોદક તે ખરો લુંજ નહિ પણ કેટલાએક તે તેથી પણ આગળ વધેલા જોવામાં આવે છે. • ઘણાએક મનુષ્યો મહાપુરૂષની આજ્ઞાને માથે આદર્શચૂસ્ત પિતાના આદર્શથી પણ વિશેષ ચઢાવે છે, તેમનું કહેવું જ સાચું માને છે, પરંતુ ઉચતર ભૂમિકાએ પહોંચેલાના પણ થોડાંએક દ્રષ્ટાંત મસ્તક મસ્તકે ચઢાવ્યા પછી તે આજ્ઞાને હૃદયમાં ઉતારતા આપણી સમક્ષ મોજૂદ છે. હા, કેટલાએક આદર્શને નથી-તેઓ આચારમાં મૂકી શકતા નથી, માટે આપણે પણ પહેચે તથાપિ તેમના પુરૂષાર્થથી જેટલો લાભાં એ આજ્ઞાનું ફળ હાલ બરોબર જેવા પામતા નથી. તરાય કપાય તેટલો લાભ તે તેઓ પ્રાપ્ત કરેજ, આપણે આ પ્રમાણે પ્રણિધિ નક્કી કરી આદર્શ તેજ પ્રમાણે શાસ્ત્રમાં જે વિધાન કર્યું હોય તેને નક્કી કરી સામાયિક નામની પ્રવૃત્તિમાં પ્રવેશ કરવો બરાબર સમજી તેના પર ભકિતપૂર્વક પ્રવૃત્તિ કરી જોઈએ. હોય તો અનંતજ્ઞાનના ઘણું ઘણું અંશો પ્રાપ્ત સામાયિકનું સ્થાનઃ-શ્રાવકેના સામાયિક વ્રતનું કરતાં કરતાં કોઈ કાળે આપણે પણ શ્રી મહાવીર સ્થાન બાર વ્રતમાં નવમે વ્રત છે, અને એ શ્રાવકેનાંસ્વામીએ કરેલાં સામાયિકના પરમદાનરૂ૫ આદશને શ્રાવિકાઓનાં બાર વ્રતરૂપ વૃક્ષનું મૂળ સંખ્યક દાન પહોંચી શકીએ. છે. આ ઉપરથી એ બાર વતાને સમ્યકત્વ મૂળ બાર પ્રભુશ્રી મહાવીરે જ્યારે સામાયિકનો વિનિમય વ્રત આપણા શાસનમાં ગણવામાં આવ્યાં છે. મોક્ષને-દાન કરવા માંડયું ત્યારે બે પ્રકારના અધિકારીઓ આત્મસ્વાતંત્ર્યનો-આત્મ સ્વરાજને perfect free જેવામાં આવ્યા. પિતાની ઉચ્ચત્તમ સ્થિતિએ પહ. dom and perfect liberation કે self ચાડવા જ્યારે પોતાના સામાયિકનું વર્ણન કરવા માંડયું Government નો ઉપાય જેન શાસ્ત્રમાં સભ્ય Page #299 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનનો ધાર્મિક આદર્શ ૨૪૭ દર્શનપૂર્વક સમ્યગજ્ઞાન અને સમ્યગુદન જ્ઞાનપૂર્વક તે છે. દેહાધ્યાસ ટળતાં-કર્માધ્યાસ તાં જે સ્વરૂપ સમ્યક ચારિત્ર છે માટે જ કહ્યું ઉ કે- આપણું મટે છે તે સમ્યકત્વ છે. જેમાં શાસ્ત્રમાં સસ્થાન જ્ઞાન વરાળ નક્ષમઃ એ મિથ્યાત્વને બહિરામભાવ પણ ગણવામાં આવ્યું જડ ચૈતન્યનો-સત્યાસત્યને તત્વજ્ઞાનને છે. શ્રીમદ આનંદઘનજી કહે છે કે નિશ્ચય કરવો તે સમ્યક્તાન છે, તેના ઉપર પૂર્ણ છે આ સંસારમાં મોટામાં મોટું કોઈ જે પાપ હોવ તો તે બહિરાત્મ એટલે કાયાદિકને હું માને શ્રદ્ધા રાખવી તે સમ્યક દર્શન છે, આ બન્ને વસ્તુ તે છે. તેઓ શ્રી કહે છે કે – તત્વને વસ્તુતત્વરૂપે જાણવા અને સવહવા-દઢ નિશ્ચય આતમ બુદ્દે હે કાયાદિક ગ્રા, બહિરાતમ અવરૂપ.” કરવા રૂપે છે, પછી જ્ઞાનથી એવું જાણ્યું અને દર્શન નથી જેવો નિશ્ચય કર્યો તે પ્રમાણે વર્તનમાં મૂકી આ તક મોટામાં મોટું કાઈપણ પાપ હોય તે શરીરાતેને અનુભવ કરવો તે સામ્યક ચરિત્ર છે. આ દિને હું માનવી એમ આનંદધનજી કહે છે. જૈન સમ્યકજ્ઞાન અને સમ્યકદર્શન વિના ચારિત્ર હોઇ શાસ્ત્રમાં પણ આ વાત ઠામ ઠામ મનુષ્યને આત્મશકે નહિ.૧” જાગૃતિ આપવા વારંવાર કહેવામાં આવી છે. શરીરને હું માનીને મનુષ્યની ઉત્તમોત્તમ નિમાં “કહ્યું છે કે-ત્રણ સ્થાવરકી કરૂણાકીની જીવન આવ્યો છતાં–ચઢયો છતાં મનુષ્ય પોતાને કાળએક વિરા, ત્રિકાલ સામાયિક કરતાં તોયે ન મનુષ્ય પિતાનો અવતાર–અરે ! દેવને પણ દુર્લભ, કારજ સાધ્યું- સમકિત નવી લહ્યુંરે તેણે રોળ્યો પણ તમને અને મને મળેલ હોવાથી સુલભ એવો સંસાર, ” ઉત્તમોત્તમ માનવાવતાર એ કેવી રીતે આપણે ગુમાવી સમકિત તે શું છે? વ્યવહાર સમકિત તે શું નાંખીએ છીએ એના ઉપર જરા નજર ફેરવી જઈએ. અને નિશ્ચય સમક્તિ તે શું તે સમજવા આપણે હવે પ્રયત્ન કરીએ. સમ્યકત્વ પ્રાપ્ત થયા વિના હાલ ત્યાર પછી શ્રેતમંડળમાંના એક છેતાને વકતા જે સ્થિતિમાં આપણે છીએ તેને મિથાલ કહે છે. પૂછે છે કે તમારું નામ શું ? તેઓ કહે છે કે મારું જગતનાં તમામ મહાત્માઓ આ મિયાલને દર નામ ફુલચંદ, વકતા કહે છે કે હું તો તમારું નામ કરવા અને સમ્યકત્વને પ્રાપ્ત કરવા બળપૂર્વક ઉપદેશ પાપ થવા બળપ, હર પૂછું છું ? ફુલચંદ એ શરીરનું નામ તમે કહ્યું. આપે છે. આ સંસારનું–આ બંધનનું-આ દુઃખના ફુલચંદ એ તે તમારા શરીરનું આ ૪૫ વર્ષનું સાગરનું–આ અજ્ઞાનના અંધકારનું-આ સહરાના રણું નામ છે, પણ તે નામ છે, પણ તમે તો ૪૫ વર્ષ પૂર્વે તેમજ હાલ જેવી ખરતર અટવીનું કારણ કોઈ હોય તે અને હવે પછી પણ મુલચંદ જેવા શરીરના સાક્ષી મહાત્મા બુદ્ધ કહે છે કે તે માર છે, રૂપે છે. તે એ સાક્ષીનું નામ શું? મહમદ પૈગમ્બર કહે છે કે તે સેતાન છે; ધારો કે ફુલચંદરૂપી શરીરમાં જે આત્મા સાક્ષી મહાત્મા મોઝીઝ કહે છે કે તે Devil છે; રૂપે રહ્યા છે તેનું નામ સંવર છે. તમે પોતાને ફુલશ્રીમદ્દ શંકરાચાર્ય કહે છે કે તે માયા છે. ચંદ માની એટલે શરીરાદિને હું માની-કે વક્તા ઋષિમુનિઓ કહે છે કે મેહ છે. લાલનરૂ૫ શરીરાદિને હું માની જેટલી ક્રિયા કરે એ મહાત્મા ક્રાઈસ્ટ કહે છે કે Sin-પાપ છે. બધી ક્રિયા મિથ્યાત્વમાંથીબહિરાત્મભાવમાંથી-વિર્ષ શ્રી પરમાત્મા મહાવીર સ્વામી કહે છે કે તે યાસમાંથી કે માહથી ઉત્પન્ન થયેલી હોવાને લીધે મિથ્યાત્વ છે. મિથ્યાત્વરૂપ છે. શ્રી આનંદઘનજીના શબ્દમાં કહીએ અને એ મિથ્યાત્વ તે એજ કે આ દેહને-આ તે મહા પાપરૂપ છે અને અધોર સંસારનું કારણ છે. દેવાદિત-આ કર્મને કે કર્મના પરિણામને “હું' માનવો મનુષ્ય જેને હું માને છે, દાખલા તરીકે શરીરને ૧ શ્રી વિજ્યકેસરસૂરિજી. હું માને છે તે તેની સઘળી પ્રવૃત્તિઓ વિશે Page #300 -------------------------------------------------------------------------- ________________ જેનગુગ ૨૪૮ માહ-ફાગણ ૧૮૯૪ કરીને શરીરને માટે થાય છે. શરીરમાં રહેનાર જેમ રહેનાર કોણ છે તેની શોધમાં વળે ત્યારે તેમાં રહેલા કે ફુલચંદમાં રહેનાર સંવર અને લાલનમાં રહેનાર અખૂટ ખજાનાની તેને માહીતિ મળે છે. સામાયિક કામ તેને માટે થતી નથી. આ ઉપર થોડુ દિગ એ અખૂટ ખજાને ખોલવાની ચાવી છે. દર્શન કરાવવું જરૂરનું છે.' હવે એ દેહરૂ૫ ઘરમાં રહેનાર-એ ફુલચંદ૨૫ આપણે કહી ગયા કે સઘળી જેનિએામાં-છવ- ઘરમાં રહેનાર-એ લાલનરૂપ ધરમાં રહેનાર આત્મા રાશિમાં મનુષ્ય ઉત્તમ છે તથાપિ આપણું મનુષ્યમાંનાં જેને આપણે સમજવા ખાતર તહીં તેવા અને મોટા ભાગનો કાળ કેવી પ્રવૃત્તિમાં વહ્યા જાય છેઅહીં પ્રસન્ન કહીશું તે ભણી વિચાર કરીએ, અને તે જોઈએ. એમ કરવા થકી આપણે કેવાં કેવાં સુખનાં અંબાર શરીર જે આપણી સાથે પચ્ચીસ, પચાસ, પર ચઢી શકીએ છીએ એ આપણે જોઈએ. શ્રીમદ પિણેસ, સો, સવાસો અને લાલને છેવટે ફ્રાન્સમાં આનંદધનજી કહે છે કે મનુષ્ય પણ ઉત્તમમાં જોયેલા એકસો છત્રીસ વર્ષ સુધી રહે છે. આપણી ઉતમ હોવા છતાં પણ શરીરને હું માને તે તેને થે એ શરીરને ખાવાનું, આપવાને મનુષ્યના પ્રયત્ન જન્મ પાપરૂ૫ છે, અને શરીરમાં રહેલા સાક્ષી રાત્રિ દિવસ થયા કરે છે તે શરીરને પહેરવાને કપડાં આત્માને હદયસ્થ કરી વર્તે તે-ધર્માદિ અનુષ્ઠાન પિદા કરવામાં મનુષ્યના સમયનો મોટો ભાગ ખચાઈ કરે તે તેનામાં રહેલો આમાજ પિતાને પરમાત્મા જાય છે, અને મનુષ્યના શરીરને રહેવાને જે છાપરે પણાને પ્રગટ કરી શકે છે. તેઓ કહે છે કેજોઈએ તે પેદા કરવાને તે રાત્રિ દિવસ રંજ ખેંચી રહ્યા છે. હા, પછી કાઈ ખાવામાં કેદરા ખાય છે, કાયાદિકને હે સાક્ષીધર કા અંતરાતમરૂપ.” અને કેાઈ કંસાર, શરીરને પહેરાવવાને માટે કઈ શ્રીમદ્ આનંદઘનજીના આ સૂત્રરૂપ વાકય ઉપર ખાદીને ઉપયોગ કરે તે કોઈ કીનખાબનો, શરીરને મનન કરીએ તો આપણું સ્વરૂપ આપણને કંઇક છાપરાં નીચે રાખવાને માટે કોઈ ઝુપડીમાં ઘરમાં- પ્રત્યક્ષ થશે. તેઓ કહે છે કે તું શરીરાદિ નથી હવેલીમાં અને મહેલમાં રહે છે, અર્થાત આ ખાવા અર્થાત તું કાયા નથી, તું મન નથી, તું અહંકાર પહેરવા અને છાપરા નીચે રહેવા વિવિધ પ્રવૃત્તિઓમાં નથી, કાયાદિના સગાવહાલાં તે તું નથી, પુલાદિક મનુષ્ય જેવું ઉત્તમ પ્રાણું પિતાના જન્મને પ્રસાર મિલ્કત નું નથીએ સર્વનો તું સાક્ષી છે witness કરી રહ્યા છે, શરીરને હું માની આ ત્રિવિધ પ્રવૃત્તિ દષ્ટા છે. હવે વિચાર કરો કે જેમાં કોઈ મનુષ્યને કરનારમાંના કેટલાએક મનુષ્ય વળી એક ચોથી હાજર કરવામાં આવે અને તે મનુષ્ય કંઈ ભૂરું પ્રવૃત્તિ પણ કરતા જોવામાં આવે છે, એટલે કે કર્યું હોય કે ભલું કર્યું હોય તે તેને સાક્ષી જાણુ બીજા મનુષ્ય કરતાં પોતે મનુષ્યમાં મોટો ગણાય હાય. ધારો કે આપણી કેટેમાં શ્રી મહાવીર સ્વામી તેને માટે શરીરને દાગીનાથી શણગારે છે, ગાડી- પ્રભુ ન્યાયાધીશ છે. ભાઈ ફુલચંદ એ પાંજરામાં ઘેડાઓમાં બેસે છે-રેવે અને સ્ટીમરમાં પ્રવાસ ઉભા છે, અને ફુલચંદમાં નિવાસ કરતા તેમને કરતાં સેકન્ડ અને ફરર્ટ કલાસમાં કે સલુનમાં વિહાર આત્મારૂપી પ્રમાણિક સાક્ષી જેને હાલ સંવા નામથી કરતાં જોવામાં આવે છે. આમ પ્રકૃત્તિ કરતે મનુઓળખીએ છીએ એ સાક્ષી શું એના ભલા મુંડા બ્દનો મોટો ભાગ દેહને હું માને છે અને એ દેહમાં કામને જોખમદાર છે? responsible છે? પ્રમરહેનારે જે દેહને ધણી એવો આત્મા તેને માટે ણિક સાક્ષી જેવું હોય તેવું પરમાત્મ રૂપ ન્યાયાધીશ કોઈ પણ પ્રવૃત્તિ કરતે ભાગ્યેજ જોવામાં આવે છે. પાસે પ્રામાણિકપણે પ્રગટ કરે છે. ભલું કર્યું હોય વળી દેહને હું માનવાથી મનુષ્યમાં રહેલાં કેટલાં તે ભાઈ ખુલચંદને કર્મ પરિણામ પાસે ઇનામ અપાવે એક અગમ્ય અને કેટલાંક ગમ્ય સામની છે-Justice of the peace બતાવે છે અને ભુ પણ તેને ખબર પડતી નથી; પરંતુ જ્યારે દેહમાં કર્યું હોય તે એ કર્મ પરિણામ તેને શિક્ષા કરે છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવનને ધાર્મિક આદર્શ ૨૪૦ આમ શિક્ષા માનનાર કે પારિતોષિક પ્રાપ્ત કરનાર આત્મિકગુણો પ્રગટ થતાં જાય છે એ તો આપણે ફુલચંદ છે, પણ પુલચંદમાં રહેલ સંવર રૂપ આમા જાણીએ છીએ કે બળ કરતાં કળ વાપરવાથી જલદી તે તેને સાક્ષી છે, આટલે સુધી વિચાર કરતાં વિદનો ઉપર વિજય મેળવી શકાય છે. સામાયિકની એટલે સંવમાં સ્થિર થતાં એટલે આનંદઘનજીના ક્રિયા કરતાં એ ક્રિયાને જેમ જેમ આપણે અર્થ શબ્દમાં અંતરાત્મા થતાં અર્થાત સમ્યકવી થતાં અને પછી ભાવ પ્રાપ્ત કરતા જઇએ તેમ તેમ વિદને સંસારમાં આવતાં દુઃખ સુખથી આપણે પર થઈએ સહજ દૂર થતાં જાય છે. એ વિદને દૂર થયાં કે છીએ. આપણને એમ લાગે છે કે સુખદુઃખ એ શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આગંતુક છે. અને આપણે તો સુખદુ:ખથી પર છીએ. સાધકને આ સિદ્ધિ પ્રગટ થઈ કે તુરતજ પોતાનામાં આટલું થયા પછી સંવરરૂ૫ આત્મા ફુલચંદ જે સામો પ્રગટ થયાં, તે સામર્થો જગતના જીવને ઉપરથી દ્રષ્ટિ ખેંચી લઈ પરમાત્મા તરફ એટલે કે પ્રાપ્ત થાય એવી ભાવદશા ઉત્તમજીવન-ઉત્તમ સાધકને અંતરાત્મા પરમાત્મા તરફ પિતાના અંતર ચક્ષુથી દર્શન પ્રગટ થાય છે. કરવા ભાગ્યશાળી થાય છે. આત્મા અને પરમાત્માનો સવા નવ તો રાની | એવી ભાવના સંબંધ તે પારખે છે અને જેમ તે દેહાદિથી અલગ સાધકમાં જાગે છે એટલે Self-dedication-એટલે છે તેમ પરમાત્મા તરફ નિહાળતાં જાણી લે છે કે જનતાના કલ્યાણને માટે આત્મ-નિવેદન કરે છે તેને આત્મા કર્મદિથી પણ અલગ છે માટે એ કર્મી- આ આત્મનિવેદનનું નામ જ વિનિમય કહેવામાં દિથી અલગ થવાને પિતાના આત્મવીર્યને અવલંબી આવેલ છે. સામાયિકાદિ પ્રવૃતિઓ કરતો રહે છે, તેમ તેમ શ્રી મહાવીર સ્વામીએ સામાયિકના સાધન વડે પરમાત્મામાં પ્રગટ રહેલા અને પિતાનામાં ગુપ્ત રહેલા સિદ્ધિ પ્રાપ્ત કરી-વિનિમય કરતાં કહ્યું છે કે સામર્ચે વચ્ચે માર્ગમાં આવતાં વિદને દૂર કરી તે મનk #fમ | સર્વ જીવને મારા સમાન સામર્થો પ્રાપ્ત કરતું રહે છે. શ્રીમદ્ આનંદઘનજી બનાવું. ઉંચામાં ઉંચી સ્થિતિ જે મનુષ્ય પ્રાપ્ત કરી શકે તે મેં કરી છે, તેવી જ સ્થિતિ જનતામાં હું “અતીન્દ્રીય ગુણગણમણિ આગરૂપે પ્રગટાવું. એમ પરમાતમ ભાવ” આવી રીતે જેમ જેમ સામાયિકના સાધકને આટલા માટે આત્મા અને પરમાત્માની વચ્ચે લાભ દેખાતો જશે તેમ તેમ સામાયિકનું રહસ્ય રહેલાં વિદનેને દૂર કરવા બીજી પ્રવૃત્તિ કહ્યા પછી વિશેષ વિશેષ માલુમ પડતું રહેશે. તેનાં ભક્તમાં પ્રેમ ત્રાનું વિન જય દેખાડે છે. જાગૃત થશે, અને આદર્શ ઉપર પ્રેમ કે ભકિત સામાયિકરૂપી પ્રવૃત્તિને ક્રિયામાં મૂકતાં ક્યાં ક્યાં થયાં એટલે સાધકમાં ઉત્તરોત્તર અધિક અધિક વિખે આવે છે એ પણ સામાયિકના વિધાનમાં ઉત્સાહ અને બળ વધશે. તથાપિ સામાયિકમાં ગણાવેલાં છે. સામાયિક સૂત્રમાં જણાવેલું છે કે આવતાં વિનેને દૂર કરવાને કંઈક થોડુંક કહેવાની ઇચ્છા બાર વિનો કાયાનાં, દશ વિધ વચનનાં અને દશ થાય છે. અને તે એ કે વિનો જ્યારે આપણું વિદો મનનાં છે. આ વિધિ કે દેન વિજય શરી- માર્ગમાં અડચણ કરતાં હોય તે આપણે એ બત્રીસ રને હું માનનારને ઘણો મુશ્કેલ છે પરંતુ અંતરાત્માને વિનેને જરા બાજુ પર રાખી આપણે આપણા કે શરીરમાં રહેલ સાક્ષી આત્માને, શરીર અને વચ- આદર્શોને વધારે સમજવાની કોશીશ કરવી અને એ નના દે તે શું પરંતુ મનના દશ દેષો ઉપર પણ સમજતાં સમજતાં એવાં Intuitions પ્રતિભાઓએ સામાયિકો સાધક વિજય મેળવે છે, થી રહસ્ય પ્રગટ થશે એટલે એવું બળ આવશે કે જેમ જેમ સાધક એ દે ઉપર વિજય મેળ• આપણે વિદને સહેલાઈથી જય કરી શકીશું. વતા જાય છે તેમ તેમ સામાયિકના ફલરૂપ ગુણો (અપૂર્ણ. ) Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈનયુગ વિવિધ નોંધ. ( કોન્ફરન્સ ઓફીસ-પરિષદ કાર્યાલય તરફથી ), બનારસ હિંદુ યુનિવસીટી અને જૈન ચેર્:~ આ પ્રશ્નના અંગે ઉપયોગી અને જના પત્રવ્યવહાર તેમજ અન્ય કતા પ્રકટ થઇ ચુકી છે. ત્યારબાદ તા. ૨૦-૭૨૭ ના બનારસવાલા રાજા સહાન પ્રમાદ સિડના પત્ર અમાને મળ્યા હતા માં તેઓ જણાવે છે કે “ I am very sorry to have kept your letter no. 1112 dated 21/3/27 waiting so long. xx x In my opinion there seems no necessity to pay Rs. 40,000/- to the Hindu University for establishing a X chair for Jain Philosophy when they have their own arrangements for same. Moreover there are not many Jain Students in the University nor they take any interest in a subject like Philosophy. The general tendency of the students these days is for science and engineering etc and since our object is to encourage general edu. cation among the Jains, we ought to utilize the sum in such a way that this object may be gained and so my suggestion is that this 40,000/- and the balance that is to be realized be set apart to give scholarships to such Jain Swetamber students who come out in B. A. with honours and g॰ to foreign countries for tecknical and માહુ-ફાગણ ૧૮૪ other educatiou. Donors should be consulted. If a meeting is called. for the purpose at Bombay, I am afraid the people of this side or of Calcutta will not respond to it and so the best way would be to send suggestions to them and invite their opinion by letters. (yours faithfullySatyanand Prasad Singh. Benares 20th July 1927. ) આ પત્રની મતલબ એવી છે. ૩ જ્યારે બનારસ હિંદુ યુનિવર્સીટીની પોતાની ગાણ ભા વિષય માટેની હૅજ ત્યારે માર્ગે . ૪૦૦૦) આપવા નિતં ચાલુ સમયમાં આવા તત્વ જ્ઞાન જેવા વિષય પરત્વે વિદ્યાર્થીઓની અભિવિ આછી છે. અને વિજ્ઞાન આદિ વ્યવહારિક કૅલવી પ્રમાણે ભી. એ. માં માનસમાં પાસ થનાર વિદ્યામાટે વિદ્યાર્થીઓનું લક્ષ વિશેષ છે. તે ારા મત ખીજી કેલવણી લેવા ઇચ્છા હોય તેને ફૅલરશીપ શ્રી કે જેને વિદેશ જ′ કા હુન્નર ઉદ્યોગની તેવી બાપ......... આ પત્ર તા. ૩૦-૯-૨૭ ની સસ્થાની કિંમ ટીની બેઠકમાં રજી કરવામાં આવતાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે “ ઉક્ત યુનીવર્સીટીના સત્તાવાળાઓને પત્ર લખી અત્યાર સૂધી જૈન તેમજ જૈનેતર વિદ્યાર્થીઓએ જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ન્યાય વગેરેના અભ્યાસક્રમના બામ લીધા તૈય તથા પસાર થયા હ્રાય તેના વર્લ્ડવાર તથા વર્ગવાર આંક ડાએ સાથે હાલ દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે ને વગેરે હતા મગાવી.' આ દરાવ અન્વયે શ્રી ભનારસ હિંદુ યુનિવસીટી ના પ્રેા. વાઇસચન્સેલર આચાર્ય આનંદશંકર ખી. ધ્રુવને તા. ૭–૧૯૨૭ ના રાજ નં ૭૯૦૪ ના પત્ર alsoવર્સીટીના એકટીંગ રજીસ્ટ્રાર તા. ૧૧-૧૧-૨૭ ના લખવામાં આવ્યા હતા. જેના જવાબમાં યુક્ત યુનિ નં. ૧૬૧૫ વાળા પત્રમાં લખી જણાવે છે કેઃ IV(b)9 Page #303 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નૈધ ર૫૧ " (1) The total number of stu- सभने बा मोसमामा माया छ रे । नाये dents who took the Jain courses du- ५ शयछाये. ring the last five years is 30. श्री जैन श्वेतांबर कॉन्फरन्स, २० पायधुनी, बम्बई (2) Out of these 30, three were नं. ३. मान्यवंता शेठजी नगीनदास करमचंद तथा non-Jain Students. चीनुभाई लालभाई सोलीसिटर योग्य. ली. श्री नवीनSd/-Indradeva Tiwary M. A. हाला x x x से शेठ रामलालजी सेठ भैखदासजी Acting Registrar. का जयजीनेंद्र वंचना x ४ विशेष कृपापत्र १ आप साहबों का नं. ४८८ ता. २४-१-२८ का लिखा हुआ રાજા-સત્યાનંદપ્રસાદસિંહનો ઉપરનો પત્ર તથા (रजीष्टर) हमारे और शेठ लखमीचंदजी के नामसे - બનારસ હિંદુ યુનિવર્સીટીને છેવટને ઉપર ઉતારવામાં ता. ३०-१-२८ को पोष्टद्वारा आनकर मिला. समाचार આવેલો એ પત્ર બને, સંસ્થાની તા. ૧૪-૨-૨૮ वांचने से सारा हाल मालम हुआ. आप लिखते हो के ની મળેલી સ્ટેનીગ કમિટીની બેઠકવેળાએ રજુ કરવામાં २०१ ३२पामा हमे यहां उपदेशक पुंजालाल प्रेमचंद शाह द्वारा मालुम सावतां सर्वानुमतेशामां आव्युं तु, "ना- . हआ है के आप वहां के देरासर का काम संभालते રસ હિંદુ યુનિવર્સીટીમાં જનધર્મ સબંધી તથા ડૅલર્સીપ ; "५ हैं तथा हिसाब विगेरेका वहीवटभी आपके हस्तक है. સબંધી કલકત્તા કંન્ફરન્સમાં જે ઠરાવ થયો છે તેની हमे यह भी पता चला है कि वहां के आमदनी, હદમાં રહીને તેના સંબંધમાં વિચાર કરીને તથા તે खर्च, सिलक विगेरेका हिसाब आपने पंचोके समक्ष સબંધી થએલ પત્રવ્યવહાર પર વિચાર કરી સ્ટેન્ડીંગ जाहीर नहीं किया है. इतनाही नहीं लेकिन हिसाव કમિટીને રિપોર્ટ કરવા નીચે લખેલા ગૃહસ્થની એક मांगने पर भी आपके तरफसे आना-कानी करनेमे કમિટી નિમવામાં આવે છે. સદરહુ કમિટીને ઉપરની आती रही है. इसीका उत्तर आप साहबों के ध्यान બાબતમાં બીજી જે કાંઇ યોગ્ય સૂચના કરવી હોય उपर बेठाने के लिए लखने में आता है कि हमारे તે કરવાની છૂટ આપવામાં આવે છે. કમિટીએ पास पंचो का सोंपा हुआ श्री मंदिरजीका कोई हिसाब પિતાને રિપોર્ટ બે માસમાં કરો. किताब नहीं है और नहीं पंचोने हमारे पास मांगणी सध्यानां नाम-: २१. मोतीय. नि. पा . (हिसाब विगेरे की कीई है) लेकिन शेठ लखमीचंदजी २. भ... भ्हता. २१. मौनमाला. मी. के बड़ेरो के बखत से मंदिरजी का तथा पंचायती अश. २२. मेध्यामहीमा." सभी कारभार संभालना इनो के तालुके रहा है मगर दैवयोग से शेठ लखमीचंदजी का पिताश्री तथा पांच २ श्री. SRI (सि५)ना रास२७।। भाई दो भतीजे एकदम आठ रोज मे इन्फ्ल्यु एंजा की વહીવટ કર્તાઓને ખુલાસે. बिमारीमे गुजर गये. इतनी बड़ी चोट लगने से इनका संस्थाना पश: MALE भयशाल चित्त बहुत विह्वल हो गया जिस वजह से ज्यादातर चाताना सिंघना प्रवास भीमानामा भुमे कामतो इन्होंने सभी पंचो के सुपरद कर दिया है गणेसा भने त्यांना शसन वीर संमधे बाकी हिसाब के लिए इनका कहनाथा के धीरज के रे ता अभने गावामां पीती ना साथ हम तैयार करके पंचोके सुपरद करेंगे वो वात Aditi (पोष) ४२वामां आव्योछे. सह सभी पंचोने मंजुर करी थी मगर दो चार सख्सो पीट याने तेमन अन्य स्थाने २७२८२ (आदमीयों) ने नामालुम कोनसी जघीयत से पंचोमें पत्र समीत भांगवामां आवतi, 1 श्री ऊठकर खड़े होकर कहने लगें के हमने तो अमुक ३२।१२। बड़ी ताया तथा मे मुखास प्रतिज्ञा ली है सो हमतो हिसाब अभी लेंगे। जब Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જેનયુગ માહુ-ફાગણ ૧૯૮૪ વંોને સનસે સા ૪ હિંયા રે તુમ સ્ટોન ફુતની જણાવવામાં આવ્યું છે કે આ પુસ્તક પ્રકાશનથી નવરની ફરતેહો સો દુમ નદી વધુ છે. ઘેર શેઠ આપણું ખરતર ગછીય બંધુઓની લાગણી ભારે ઉંમીચંદ્રગીને નવો વં જે સમક્ષ ાં છે મારું દુઃખાઈ છે. વિશેષમાં તેઓ તરફથી એમ પણ ના મતે દો દુમારે પાસ થઈ ફ્લિાવ જણાવાયું છે કે આ પુસ્તકમાંના કેટલાંક લખાણને તૈયાર હૈ તુમકો મેં વાના હેતા હું જ દિલાવ તુમ અંગે ઘણો વિરોધ ઉભું થાય તેવું છે. અને તેથી મહિના જ તૈયાર કરો નવ વો અને મા જેમ બને તેમ જલદી આ ગ્રન્થને ફેલાવો અટકાવી लाओ कागद. શેષ તો જલશરણું કરાવવી. આ સંબંધે શ્રી આ. નવ જીવન સારું થા તો સારું 4 જવા હિસવ સમિતિ સાથે કેટલાક પત્રચ્યવહાર તથા રૂબરૂ ચર્ચાઓ અમીચંદ્રની ૩નો કતાર ને છે. ત્રીજી વંચો છે કરવામાં આવેલ છે અને ઉક્ત સમિતિએ પણ સમક્ષ સૌFr. ફ્રેન તો વો ત્રો હૂવ ગોધ મેં માર કે વિદ્વાનોના મત મેલવવા તજવીજ કરી છે અને તેના ને છે. સમી ટૂ ટુમો રે હો x x x x કાર્યકર્તા શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી પાસે અદ્ય ઘરોમેરે મ કારમીયોને નો રાત દોને જે &િg પર્યન્ત ઘણું અભિપ્રાયો આવી પણ ગયા છે એમ વાત વા મીર [ આ નદી માની ર ઢાચાર હો અમે જાણીએ છીએ. ચાલુ સમય અને આપણું કમી સમી ૩૮ ૩ ૩ વાર્ ૩નો ચાં જે મરું થતું જતું સંઘઠન અને સંધબળ જોતાં આપણી પાસે રોને સાથ દ રિસા સે તુમ ઢોજ કૂટ કોમના જે મહાન અને પડયા છે, તે જોતાં કામની હારના વહિતે હો સો વજન તમારે વદને સે દમ ઢોજ એક સંપી અને સંધબળ વધે તેવા ઉપાય જાવા નહીં રે ૪ ૪ દિવિ છે ત્યારે મે થી દીકત જરૂર છે તે પ્રસંગે અમને સંપૂર્ણ આશા છે કે રા. ચટ્ટ હૈ. (૨) મંદિર છેમંદાર ચોરી દુર્દશા શેઠ જીવણચંદ ઝવેરી આ બાબતમાં તેમનું એકય નહીં દુ જ્ઞાની મહારાજ નાને મTY Tોર વહી જલવાય એવો માર્ગ ગ્રહણ કરી સમિતિની પ્રતિષ્ઠા साल का भंडार खुला था उसमे करीबन १०० रूपया જાલવશે. અમે ધારીએ છીએ કે આ બાબતને कम निकला था उसके लिए पंचोने तपास चलाई थी નિર્ણય સંતોષકારક રીતે હવે સુરતમાંજ થઈ જશે. मगर कोइ पता नहीं चला फिर एक शख्स श्रद्धावान था उसने कहा में १५०) रू. भंडारमे देता हूं वो ૪ ઉપદેશકેને પ્રવાસ. ४ નમ વાર રિનીuT[ * * * * * * વો વાત મી * વાડીલાલ સાંકલચંદ શાહ-તા. ૨૦-૧-૨૮ जधीयो ने तोड़ने के लिए बहोत कोशीश करी मगर 7 પછી સમોડા લણવા વીઠડા બલાદ બામોસણું ભાંડુ पछा. જૂન્મ પંજોને નામંજૂર કરી x x x x x દુમને ૩૫૨ તે વડુ ઉંઝા વગેરે સ્થળોએ ગયા હતા, જ્યાં સંસ્થાના ૧૬ की बीना मध्यस्थपने से लिखी है किसी का पक्षपात ઉદેશાનુસાર ભાષણ આપી પ્રચાર કાર્ય કર્યું હતું. करके नहीं लिखी है ता. ३१-१-२८ मिति महा शुदि બાસણમાં જન તેમજ જૈનેતરોની એક જાહેર १. सं. १९८४ મીટીંગ કરી હતી. અને ત્યાંના આગેવાને લખી सही रामलाल पूज भैरवदान हाला नवा- જણાવે છે કે તા. ૮ તથા ૧૦ ફેબ્રુઆરીના રોજ જુદા જુદા વિષયો પર જેવા કે જીવદયા કેફી વ્યસને ૩ શ્રી આગમેદય સમિતિ અને પુસ્તક પ્રકાશન. દારૂ માંસ (જનેરોની હાજરી હોવાથી ) સ્ત્રી કેલ આ સમિતિ તરફથી શ્રી દુષffશશી પર. વણી અદિવિષયો પર ભાષણો આપ્યાં હતાં. શાળાની fસાવ નામક એક જુનું પુસ્તક સમિતિના ઉદેશા. મુલાકાત લેતાં બાલ વિદ્યાથીઓને ઘણે લાભ આપે નુસાર પ્રકટ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના છે. અને તેમને વિદ્યાના લાભ તથા કુશ્વસનથી દૂર પ્રકાશનથી કેટલેક સ્થળે ઉહાપોહ થયે છે અને કલ- રહેવા અસરકારક બોધ આપ્યા હતા. તેમના ભાષણથી કત્તાના એક મંડળ “નવયુવક મંડળ’ તરફથી અમને નીચેના ઠરાવો થયા છે. (૧) દારૂ પીવા નહિ તેમ Page #305 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ ૨૫૩ પાવો નહિ. વિરૂદ્ધ વર્તન કરનાર પાસેથી રૂ. ૫) ખડાયણ-થી જણાવવામાં આવે છે કે ઉપદેશક પાંચ દંડ ગામ લોકો વસુલ લેશે. (૨) ફટાણાં નહિં આવતાં જાહેર વ્યાખ્યાનમાં સેંકડો માણસની હાજરી ગાવાં, વિરૂદ્ધ વર્તન કરનાર પાસેથી રૂ. ૫) પાંચ થતી હતી. કોન્ફરન્સ તેમજ ઉપદેશકને આ કાર્ય માટે દંડ લેવો. (૩) પરદાર ગમન ન કરવા માટે કેટ: ધન્યવાદ આપવામાં આવ્યો. અને ઠરાવવામાં આવ્યું લોકોએ પ્રતિજ્ઞા લીધી. આ ઉપદેશકનો લાભ ગામના કે ઢોર કસાઈને વેચવાં નહિં, જીવ હિંસા કરવી આગેવાનો તથા વસ્તીમાંથી પાંચસે માણસોને લીધે નહિં, માંસ મદિરાનો ત્યાગ કર, ફટાણાં ગાવા હતા.”-(સંખ્યાબંધ સહીઓ) ભાંડુ-ઠંડી સખ્ત નહિં. પરસ્ત્રી ગમન કરવું નહિં. કન્યાવિક્રય કરવો હતી. ભાષણ આપવા માટે સભા ભરવા જેવું મોટું નહિ, અગ્ર ભાગ લેનાર ગામનો મુખી હોવાથી ઠરાસ્થાન મળવાને અભાવે હાજરી ડી. હાજર રહેલા વોનું પાલન બરાબર થશે. તે બદલ ઘણી સહીઓ. ઓ સમક્ષ કેટલાંક વિવેચન થયા બાદ સુકૃત ભંડાર ફંડની યોજના અમલમાં મૂકી ફંડ વસુલ કરવામાં ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદશાહ, આવ્યું. વડુ-તાબે વિસનગર ગામે તા. ૧૨-૨-૨૮ શીવગંજ-અત્રે મુનિશ્રી યતિન્દ્રવિજયજીના ના રોજ રાત્રે સાડાસાત વાગે ભાષણ આપવામાં પ્રમુખપણ નીચે તથા નગરશેઠની મારફતે જુદે જુદે આવ્યું. બામોસણુને જૈન સંધ તરફથી તેમ ગામ સ્થળે સભાઓ કરી જેનવિદ્યાલયમાં એક સભા તરફથી કહેવામાં આવ્યું હતું કે વડુગામે ઉપદેશ વિદ્યાર્થીઓની ભરવામાં આવી. ભિન્ન ભિન્ન વિષ આપવાની જરૂર ખાસ છે તે પરથી તે ગામના જૈન દ્વારા કૅન્ફરન્સની જાગૃતિ થવા અને શ્રી સુકૃતભંડાર આગેવાન તેમજ પટેલ વગેરે ઉપદેશકની સાથે વડુ ફંડની યોજના સમજવી, કેળવણી અને હાનિકારક ગામે ગએલા સાદ પડાવી જાહેર સભા બોલાવવામાં રિવાજે ઉપર ભાષણો આપતાં એક લાયબ્રેરી આવી. આ ગામમાં સાઠ ઘર કોળી ઠાકરડા અને સ્થાપવા હીલચાલ કરી; પરંતુ સંધના કુસંપથી બની પચાશ પાટીદારનાં છે. ચોરી નહિં કરવી, છોને શકયું નહી. અત્રે ઓશવાળ પિરવાડમાં ચાર તડ અભયદાન આપવું, પરસ્ત્રીગમન નહિ કરવું, દારૂ રોવાથી સંધના અગ્રેસરો વ્યવહારિક-ધામિક કોમ નહિ પીવે વિગેરે વિષપર સચોટ ભાષણો આપ પોતાની જવાબદારી બીલકુલ સમજતા નથી તે વામાં આવ્યાં, અને આ બધી બાબતો નહિં કરવા પણ ફંડની યોજનાને જેવું તેવું માન મળ્યું છે. માટે ઘણાઓએ પ્રતિજ્ઞા લીધી, આ ગામે વાણી- અરે એક વિદ્યાલય શેઠ કતરાજની તરફથી ચાલે આનું ઘર નહિ હોવાથી બામોસણથી શેઠ મગનલાલ છે જેમાં વ્યવહારિક-અને અંગ્રેજી અભ્યાસ કરાવઅમરચંદે સાથે જઈ બધી તજવીજ કરી હતી. વામાં આવે છે, જેનમંદિરોની વ્યવસ્થા ઠીક ચાલે એર-થી શ્રી જૈન સંધ તરફથી ૧૮-૨-૨૮ છે પણ દેવ દ્રવ્યના હિસાબની ચોખવટ થવાની ના પત્રથી જણાવવામાં આવ્યું છે કે અત્રે ઉપદેશક ખાસ જરૂર છે, વેપારનું મથક ઠીક હોવાથી જનમજકુર આવતાં ગામના અગ્રેસર મારફતે સાદ પડાવી કામ કેમ સુખી છે. મુનિવિહાર અવાર નવાર થતો રહે છે. ચોગાનમાં તા. ૧૬ તથા ૧૭-૨-૨૮ ના દિન એમ કેરટાભારૂંદા નાવી. ફતાપુરા–સાદરીયાબે દિવસ સુધી ભાષણો ઉપદેશકે આપ્યાં હતાં. સંવ કાનપુરા-ઉંદરી. કલીવાડા-સુમેરપુર ગામો શીવર્ગઅતિ હર્ષ પામ્યો છે. લાભ સારે મલ્યો છે. ઠાક જની નજીકમાં હોવાથી ત્યાં જઈ કોન્ફરન્સના ઉદેશે રડાઓએ જીવહિંસા કરવી નહિં, કરાવવી નહિ. સમજાવ્યા. ફંડની વસૂલાત કરી. કેરટા અને ભારૂંદા માંસ મદિરાને ત્યાગ કરવો વગેરે માટે બાધાઓ ગામનું ફંડ આવવું બાકી રહ્યું છે, કોસ્ટા તિર્થસ્થળ લીધી હતી. આ તથા કુથસનો માટે બાધા લેના હેવાથી કારતકી અને ચૈત્રી પૂતેમના મેળા ભરાય છે. રાઓનાં નામ મોકલવામાં આવ્યાં છે, નાકેડા-પાર્શ્વનાથ (વાનગર) અત્રે પિશ Page #306 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૨૫૪ માહ-ફાગણ ૧૯૮૪ વદી ૧૦ (મારવાડી) ને મેળે હોવાથી લગભગ કરનાર કોઈ જણાયું નહિ. પ્રથમ શેઠ સખારામ ચાર હજાર માણસો એકત્રીત થયાં હોવાથી એક દુલભભાઈની કારકીર્દી આગેવાન તરીકે જાહેર હતી. સભા કરી શ્રી શત્રુંજયની યાત્રા ત્યાગ હાલ તેમના વંશજોમાંથી કોઈને પૂછવા જતાં જવાબ તથા કોન્ફરન્સના ઉદ્દેશ સમજાવ્યા. અત્રે દેવાની પણ ફુરસદ જણાતી નથી. નજીવાં કારણથી બે નોકારસીનાં જમણ શેઠ પ્રેમાજી કેલાજી તથા તડ પડયાં જેવું બીજાઓની દૃષ્ટિમાં લાગ્યાં કરે છે શેઠ શાંકલચંદજી આયદાનજી તરફથી કરવામાં આવ્યાં તેથી દેરાસરજીની અવ્યવસ્થા જોવાય છે. થડે હતાં. અત્રે એક જિનાલય ધુળમાં દટાએલુ છે તેમ પ્રયત્ન થાય તે એક સંપી થવી મુશ્કેલ નથી. જણાવવામાં આવે છે. વહિવટ અને વ્યવસ્થા ઠીક ખેદની વાત છે કે હદયની વિશાળતાની ખામી જોવામાં આવી, આ તરફ સ્થાનકવાસી સંપ્રદાયની જણાય છે. જેથી દરેક કાર્યમાં વિદન નડે છે. વસ્તી વધુ સંખ્યામાં છે, મુનિવિહાર હોય તો બહાર ગામથી આવનારને સંતોષકારક જવાબ મળી જિનાલયોની આશાતને દૂર થવા પામે. શકતું નથી. સદ્દભાગ્ય છે કે શેઠ દામજીભાઈ રણશી સિંધ (હૈદ્રાબાદ-હાલા-ઉમરકેટ) માં તરફથી સંતોષનું કારણ આપવા પ્રયાસ થાય છે. શેઠ ગોવિંદજીભાઈ સરલતાપૂર્વક દરેક આગાહી જણાવી સભાઓ ભરી કોન્ફરન્સની જરૂરીયાત સમજાવી. સંતોષ આપે છે. જ્યાં એક્ય નથી ત્યાં કામ કરજેનયુગનાં ગ્રાહકે બનાવ્યા. જિન પાઠશાળા લાયબ્રે. રીની જરૂરીયાત જણાતાં તે સ્થાપવામાં આવી. વાની ઘણી ત્રુટીઓ જણાયાં કરે છે. સંધના શ્રેયાર્થે ઈચ્છીએ છીએ કે હૃદયની સરલતા દાખવી દેરાસહાલા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાંના રિવાજેથી વાકેફ થતાં ફરજીયાત ખર્ચો કમી કરવા ઉપદેશ રજીની વ્યવસ્થા અને કામ શરૂ કરી પૂર્ણ કેમ થાય તેમ લક્ષમાં લે. આ. શ્રી સુકૃત ભંડાર વસૂલાત કરી, જૈનવસ્તી ૧ પત્રક (ડીરેકટરી) બનાવી. પાઠશાળાઓની વિઝિટ જામને–પારા નજીક આવેલું છે. જનનાં કરવામાં આવી, હાલાના જન મંદીરનો હિસાબ આઠદશ ઘર છે. દેરાસરજી નથી છતાં પણ ધાર્મિક પ્રગટ ન કરવાથી ત્યાં એક નવીન કુસંપ ઉત્પન લાગણી સારી જોવાય છે. દરેક કાર્ય એક સંપીથી થયો છે તે માટે યોગ્ય થવા જરૂર છે. (ઓફીસને થાય છે. જણાવવામાં આવ્યું.) આ તરફ મુનિવિહાર બીલકુલ જલગાંવ જૈનોનાં ૨૫-૩૦ ઘર છે. ચાર નથી તો સીવાયની તમામ જાતિ માં માતાજી તડ જોવાય છે. એક વખત એ હતું કે જૂના જોવામાં આવે છે. આ તરફ જ વસ્તી જૂજ દેરાસરજીને બદલે નવું દરા દેરાસરજીને બદલે નવું દેરાસરછ કરવું હતું તે વખહોવાથી તે પણ જૈનેતરના રિત રીવાજ મુજબ તેની એક સંપી ઓરજ હતી. આજે નવું દેરાસપિતાનો વર્તાવ કરે છે. એટલે મનિવિહાર ન થાય રછ બંધાયા પછી નવાં કારણેથી કુસંપ થયો તે જ્યારે ત્યારે તે પણ સ્થાનકવાશી કે આર્ય જણાય છે અને દેરાસરજીને હિસાબ લટકી રહ્યા સામાજીસ્ટ બનવા પામે તેમ સંભવ રહે છે. છે અને પ્રતિષ્ઠાના વખતે બહાર ગામથી આવનારા એની સવડતા સબંધના સંધના ઠરાવના રૂપીઆ ઉપદેશક કરસનદાસ વનમાલીને પ્રવાસ. હજુ ખુલે છે. પર્યુષણમાં ચૌદ સુપન જુદાં જુદા ધલીઆ-પૂર્વ ખાનદેશમાં દરેક ધાર્મિક કાર્યોમાં ઝુલાવાય છે અને તેના પિતા જુદા જુદા તડમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જાણીતું થએલું હતું રહી વ્યવસ્થા થાય છે. જેના હિસાબ બંધ બારણે ત્યાં આજે આવાં કાર્યો માટે રસ લઈ કાર્ય કરનાર પડ્યા છે. આવા સંજોગોમાં દેરાસરજીની આવક નજરે પડતા નથી. દેરાસરજ માટે દોઢ લાખ ખર્ચાઇ ઘટી ગઈ છે. આ સબંધે દરેક કાર્ય કર્તાઓ જે ચૂક્યા છે. હજુ લાખેકનું કામ બાકી છે. વ્યવસ્થા હૃદયની વિશાળતા રાખી ઐય કરવા ધારે તે બધું Page #307 -------------------------------------------------------------------------- ________________ વિવિધ બેંધ ૨૫૫ સરલ છે. પરંતુ તે દિશામાં પ્રયત્ન થતો જણાતો ગાઈ સંભળાવ્યું અને પછી બાળલગ્ન કુરિવાજે નથી. અને કચ્છી-ગુજરાતી-મારવાડી-કાઠીયાવાડી- વગેરે ઉપર અસરકારક ભાષણ આપ્યું. બાદ યાત્રા આમ ચાર તડ જોવાય છે, જેથી બહાર ગામથી ત્યાગ પર વિવેચન કર્યું હતું. કૅન્ફરન્સનાં ઉદ્દેશો આવનારને કાર્યની બહુજ મુશ્કેલી જણાય છે. હાલમાં સમજાવ્યા અને સુકૃતભંડારફંડ માટે અપીલ કરી દેરાસરજીનો વહીવટ ભાઈચંદ ખુશાલચંદ કરે છે હતી, સમાજ અને દેશની સેવાના ઉત્સાહી ભાઈ અને પગથી વગેરે રીપેરીંગ કામ માટે સલાટો જગજીવન કલચંદે શત્રુંજય અને યાત્રા ત્યાગ માટે બહાર ગામથી તેડાવ્યા છે અને દરેક ધાર્મિક કાર્યમાં અસરકારક રીતે વિવેચન કર્યું હતું અને છેવટે ઉત્સાહ ભર્યો ભાગ લઈ સરલતા કરી આપે છે. કૅન્ફરન્સના સુકૃત ભંડારફંડમાં સારી રકમો ભરી તેમજ શેઠ લાલજીભાઈ ને વિચારક બુદ્ધિથી કામ આપવા આગ્રહ કર્યો હતો. બાદ કાર્યની સંપૂર્ણતા લે તે એક સંપી તુતમાં થાય તેવી આશા રહે છે. થઈ હતી. પારા-પૂર્વખાનદેશ. જૈનોનાં લગભગ ૫૦ ઘર છે. નાનું છતાં ભવ્ય દેરાસરજી અને તેની નજી શ્રી જૈનવેતાંબર એજ્યુકેશન બોર્ડ, કમાં ઉપાશ્રય છે. સ્થાનકવાસી ભાઈઓ સાથે એક (આ. સેક્રેટરી. રા. વીરચંદ પાનાચંદ શાહ, સંપી જણાય છે. અહિંની પાઠશાળા અને તેની બી. એ તરફથી.), વ્યવસ્થા સુંદર જણાય છે. કદાચ આખા પૂર્વખાનદેશમાં ૧ મળેલી સભા-ઉક્ત સંસ્થાની મેનેજીંગ ન પણ હોય. પાઠશાળાનું મકાન સ્થાનકવાસી શેઠ કમીટીની એક બેઠક તા. ૨૧-૬-૭ ના રોજ મળી વછરાજ રૂપચંદે રૂા. ૨૦) હજાર ને આશરે ખર્ચા હતી જે વખતે શેઠ સારાભાઈ મગનભાઈ મોદી શ્રી સંધને ભેટ કર્યું છે. તેવી જ રીતે જીનવાલા શેઠ તરફથી શ્રી જૈનતાંબર કૅન્ફરન્સના ખાસ અધિરતનસી વિરમે એક લાઈબ્રેરીનું મકાન રૂા. ૫-૭ વેશન વખતે “ધાર્મિક હરીફાઇડી ઈનામી પરીક્ષા”ને હજાર ખર્ચ બાંધી આપ્યું છે. દેરાસરજીનો વહીવટ માટે પુરુષવર્ગને પાંચ વર્ષ સુધી રૂા. ૫૦૦) પાંચસોના શેઠ ભીમચંદ દોલતચંદ કરી રહ્યા છે. જેઓની ઇનામ દર વર્ષે પોતાના તરફથી આપવા રૂ. ૨૫૦૦) ધાર્મિક લાગણી પ્રશંસનીય છે. તેમજ દેશસેવા અંકે અઢી હજારની જે સખાવત જાહેર કરવામાં સમાજસેવા કરવા માટે “માસ્તર જગજીવનભાઈ આવી હતી તેના ધારા ધોરણો વગેરે ઘડવામાં કસલચંદ લાગણીપૂર્વક કામ કરી રહ્યા છે. આવ્યા હતા. અત્રેની જૈન પાઠશાળામાં એક કલાક ધાર્મિક | શેઠ સારાભાઈ મગનભાઈ મોદીએ પોતાના તા. શિક્ષણ સાથે પાંચ કલાક વ્યવહારિક કેલવણી અપાય ૧૪-૫-૨૭ ના પત્રમાં નિચે જણાવેલી શરતોએ છે દરેક કેમના છોકરાઓને છૂટથી દાખલ કરવામાં ઉપરની રકમ પાંચ વર્ષ સુધી પુરૂષ વર્ગને ઈનામ આવે છે. હાલમાં કંઈક અથવસ્થા જણાય છે. માપવા માટે જણાવ્યું હતું, પરંતુ તે ઘણા વખતની ન હોવાથી કાર્યકર્તાઓ શરતો-૧). પરીક્ષાનું નામ “ શ્રી સારાભાઈ વિશેષ લક્ષ આપેથી સુધરે તેવું છે. ઇચ્છીએ છીએ મગનભાઇ મોદી જેન ધાર્મિક ઇનામી પરીક્ષા ” ' , કે દરેક ભાઈ હદયની સરલતા દાખવી જન પાઠશા એ રાખવું. ળાના શ્રેયાર્થે પ્રયત્ન કરશે. શેઠ રતનસી વિરમના ૨) આ પરીક્ષા ઉપરના નામથી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવી અને તે માટે રૂ. ૨૫૦૦) અંકે મુનિમ લધુભાઈ પણ બહારગામથી આવનારાઓને પચીસો હું આપીશ. સારી સરલતા કરી આપે છે. ૩) દર વર્ષે પરીક્ષામાં ઇનામ માટે રૂા. ૫૦૦) અહિં એક જાહેર મીટીંગ કરવામાં આવી અંકે પાંચસે ખરચવા અને તે રકમ પરીક્ષા લીધા હતી. શરૂઆતમાં કન્યાવિક્રય ઉપર એક કાવ્ય અમે પછી મને ખબર આપતાં મોકલી આપવામાં આવશે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈનયુગ માહ-ફાગણ ૧૯૮૪ ૪) દર વર્ષે પરીક્ષાનું વિગતવાર પરિણામ, ઇનામ આપવાની ઉદારતા દર્શાવી હતી તે સંબંધે નીચે મેળવનાર વિદ્યાર્થીઓનાં નામ, ઠેકાણું અને વિશેષ બીજે ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. હકીકત સહીત મને મળવું જોઈએ. ઠરાવ. ૨. શેઠ સારાભાઈ મગનભાઈ મેદી પ્રાકૃત ૫) દરેક વર્ષમાં રૂ. ૫૦૦) અંકે પાંચસો કરતાં હરીફાઈની ઇનામી પરીક્ષાઓછાં ખર્ચ થાય તે પાંચસોથી ઓછા વપરાએલા પ્રાકત વિભાગ પુરૂષ વર્ગ માટેરૂપીઆ પછીના વર્ષમાં વાપરવા. ખંડ ૧ પ્રાકૃત “માર્ગો પર્દેશિકા” (પંડિત ૬) આ પરીક્ષા સંબંધી સઘળી વ્યવસ્થા શ્રી બહેચરદાસ કૃત) અને “ઉપદેશમાળા” (ધર્મદાસ જનશ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ કરવી, અને પુરૂષ ગણિ કૃત) ઈનામ રૂ. ૨૫, ૧૫, ૧૦, કુલ ધાર્મિક પરીક્ષા માટેના અભ્યાસક્રમ, પરીક્ષાપત્રો તથા રૂ. ૫૦). તેના જવાબની નેટ વિગેરે હવે પછી છાપવા ખંડ ૨ શ્રીમદ હેમચંદ્રાચાર્ય અષ્ટમ અધ્યાય; છપાવવામાં આવે તેમાં ઉપરોક્ત નામ મુકવાનું છે; પ્રાપ્ત પ્રકાશ સમરાઠચ્ચકહા ચાર ભ. ઈનામ અને જે ચાલુ હોય તેમાં ઉપરોક્ત નામને "રીર રૂ. ર૫-૧૫-૧૦. કુલ રૂ. ૫૦) સ્ટેમ્પ” મુકાવો. પ્રાકતવિભાગ શ્રી વર્ગ માટે૭) ઉપરની પુરૂષ ધાર્મિક ઈનામી પરીક્ષા માટે ખંડ ૧ પ્રાકૃત માર્ગો પર્દેશિકા પૂર્વાર્ધ (પંડિત જે જાહેરાત આપવામાં આવે તેમાં પણ ઉપરોક્ત બહેચરદાસ કૃત) ઈનામ રૂ. રપ-૧૫-૧૦ કુલ નામ મુકવું. રૂા. ૫૦) ૮) મારા તરફથી જે કાંઈ સુચનાઓ ભલામણ ખંડ ૨ પ્રાકૃત માર્ગો પદેશિકા પુરી અને પ્રાકૃત વિગેરે આ સંબંધમાં કરવામાં આવે તે પર બે કથા સંગ્રહ ઈનામ રૂ. ૨૫-૧૫-૧૦ કુલ રૂ. ૫૦) પૂરતું સંભાળપૂર્વક લક્ષ આપવું. ઉપરના પ્રાકૃતના ચાર ખંડ માટે રૂ. ૨૦૦) ૯) અભ્યાસક્રમ” ઉત્તરહિન્દુસ્તાન, મારવાડ, પાંચ વર્ષ સુધી તથા પુરૂષ ઘેરણ ૪ થું તથા સ્ત્રી બંગાળ વિગેરે પ્રદેશોના વિદ્યાર્થીઓ આ પરીક્ષાનો ધોરણ ૪ થામાં પાસ થનાર દરેક વિદ્યાથીને “માર્ગો લાભ લઈ શકે તેટલા માટે અભ્યાસક્રમ તથા પરીક્ષા પદેશિકા”ની બુક નં. ૧ ઇનામ તરીકે તથા જે પત્રો ગુજરાતી ભાષાની સાથે હિંદી ભાષામાં પ્રગટ પાઠશાળામાંથી ઓછામાં ઓછા ચાર વિદ્યાર્થીઓ થાય તેવી ગોઠવણ કરવી. અને તે તે પ્રદેશોમાં વિશેષ પ્રાકૃતના કેઈ પણ ખંડમાં પાસ થાય તેને રૂ. ૩૦) આન્દોલન થાય તે માટે આપણા ઉપદેશકોને અંકે ત્રીસ ઇનામ તથા સાત અને તેથી વધુ પાસ ભલામણ કરવી, થાય તેને રૂા. ૭૫) ઇનામ એક વર્ષ માટે તથા જે ઉપરની શરતે મેનેજીંગ કમીટીએ મંજુર રાખી પાઠશાળા પ્રાકૃત વિષયને અભ્યાસ કરાવતી હોય નીચેને ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. તેને “ માર્ગો પદેશિકા”ની એક બુક ભેટ તરીકે ઠરાવ-૧. એક વર્ષ માટે આપવાનો પ્રબંધ શેઠ સારાભાઈ મગઆજની સભા શેઠ સારાભાઈ મગનભાઈ મોદી નભાઈ મોદી તરફથી કરવામાં આવ્યો છે તેની તરફથી બેડની “ધાર્મિક પરીક્ષા”ના ઇનામ સંબંધી આજની સભા નેંધ લે છે અને સ્વીકારે છે. ' તા. ૧૪-૫-૨૭ ના રોજના લખેલા પત્રની નોંધ લે ઉપરના બંને ઠરાવની નકલ શેઠ સારાભાઈ છે અને તેમણે જણાવેલ શરતો બહાલ રાખી રૂ. મગનભાઇ મોદી ઉપર મોકલી આપવામાં આવી હતી. ૨૫૦૦)ની રકમનો સ્વીકાર કરે છે.” વીરચંદ પાનાચંદ શાહ આ ઉપરાંત પ્રાકૃત ભાષાના શિક્ષણના પ્રચાર ઓનરરી સેક્રેટરી, અર્થ શેઠ સારાભાઈ મગનભાઇ મોદીએ જે મદદ શ્રી જનતાંબર એજ્યુકેશન બોર્ડ, Page #309 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ ૨૫૭ ૧૯ર૭ ના વર્ષમાં શ્રી જૈન શ્વેતાંબર એજયુકેશન બોર્ડ તરફથી નીચે પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ પાઠશાળાઓને મદદ આપવામાં આવી હતી. વિદ્યાર્થીએને ૧૯૨૬-૨૭ માં અપાએલી લરશીપ, હીંમતલાલ લીલાધર રૂ. ૪૮ અમૃતલાલ ચત્રભૂજ રૂા. ૬૦ ચુનીલાલ ઝવેરચંદ રૂા. ૬૦ પ્રેમચંદ ગુલાબચંદ રૂા. ૬૦ વાડીલાલ દેવશીભાઈ રૂ. ૪૮ મણીલાલ મોહનલાલ દોસી હઠીસીંગ જીવણલાલ રૂા. ૩૬ હીંમતલાલ કેશવલાલ મુળચંદ ભીખાભાઈ રૂ. ૩૬ શા તેમચંદ ડુંગરશી હર્ષદરાય અમૃતલાલ રૂા. ૩૬ લક્ષ્મીચંદ વીરજી રતીલાલ ત્રીકમલાલ રૂ. ૪૮ રામભાઈ છોટાલાલ હરગોવીંદ હરજીવન રૂ. ૬૦ હીરાલાલ દલસુખભાઈ નારણદાસ પરશોતમ રૂા. ૩૬ રતીલાલ ચતુરદાસ ચીમનલાલ ચતુરદાસ રૂા. ૪૮ નગીનદાસ વીરચંદ બાલાભાઇ કસ્તુરચંદ રૂ. ૪૮ રતીલાલ ઠાકરશી પિપટલાલ ડુંગરશી રૂ. ૩૬ બાલુચંદ મંગળચંદ જૈન પાઠશાળાઓને મદદ (૧૯૨૬-૨૭ માં) મણુંદ જૈન પાઠશાળા રૂ. ૩૬ જોટાણા જૈન પાઠશાળા રૂા. ૬૦ મહુધા જૈન પાઠશાળા રૂા. ૩૬ બોરસદ જૈન પાઠશાળા રા. ૪૮ મુજપુર જિનપાઠશાળા રૂ. ૩૬ દીઓદર જૈન પાઠશાળા રૂા. ૨૪ મકિતવિજયજી નુતન જિનપાઠશાળા નો રૂ. ૩૬ ઉણજૈન પાઠશાળા રૂા. ૨૪ બોરસદ ઝીંઝુવાડા જાપાઠશાળા મુંઢેરા જૈન પાઠશાળા રૂ. ૩૬ છનીઆર જૈન પાઠશાળા વિજયનેમીસુરિ જાપાઠશાળા મહુવા રૂા. ૩૬ લણવા જૈન પાઠશાળા દાઠા જૈન પાઠશાળા રૂ. ૩૬ રૂ. ૨૪ ધીણોજ જૈન પાઠશાળા ધંધુકા જૈન પાઠશાળા રૂ. ૩૬ વડાવલી જઠપાઠશાળા આજોલ જૈન પાઠશાળા રૂા. ૨૪ શંખલપુર જૈન પાઠશાળા રૂ. ૨૪ કુલ રૂા. ૧૯૮૦ ની ઉપર પ્રમાણે મદદ આપભદ્રાવલ જૈન પાઠશાળા ૩ ૩૬ વામાં આવી હતી. Page #310 -------------------------------------------------------------------------- ________________ Aજબ ૭૭૭૭૭૭૭ન્ડમાન્ડ ૦૦૦૭મજબ ~ ગરમીના કારણેને આંખમાં જતાં અટકાવે છે અને એટલે જ તે 4 : ક ઉત્તમ છે, Can not pass through the glass. તમારે ચમે આજેજ કુકસાઈટ કાચને બનાવે અને તમારી આંખે જેના ઉપર જંદગીને અને મજશેખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કાં. (જૈન-ચશ્માવાલા) આંખ તપાસી ઉત્તમ ચરમ બનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ. ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ અમારા અમદાવાદના એજન્ટ રા. જગશીભાઈ મેરાર ઠે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ, આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહેચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકે પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. * જૈન ગુર્જર કવિઓ” (પ્ર, ભાગ), “જૈન શ્વેતામ્બર મદિરાવલિ, જેન ડીરેકટરી” ભાગ ૧-૨, “જૈન ગ્રંથાવલિ, વિગેરે. ~ ~ ~ ~ ~ ~ ~ સ્વચ્છ ~ અમદાવાદના ગ્રાહકો પ્રત્યે વિજ્ઞપ્તિ-આપનું લવાજમ હજુ સૂધી મોકલાયું ન હોય તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશોજી. Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ઉપરોક્ત બેજના તેના આશયો અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદાર અગર હેંડબીલદાર રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય, સબબ આ યોજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જો કાઈપણ યેજના હોય તો તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન આપે છે. આ કુંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીનો અડધો ભાગ કેળવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ ફંડમાં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણું સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પોતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈનબંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અર્પે પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણીધારા સુધારી અગણિત પુય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈનબંધુઓને આ ફંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણુ જે આખી સમાજ જાગૃત થાય છે તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર પેજના છે. “ટીપે ટીપે સરોવર ભરાય ” એ ન્યાયે ફડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેનો એને લાભ લે, એમાં લાભ આપે એવો પ્રયત્ન કરશે. બીજી કેમ આવી રીતે નાની રકમોમાંથી મેટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણો છો. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. સેવ, નગીનદાસ કરમચંદ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, ઓ. રે, જસેક્રેટરીઓ, શ્રી. જે. એ. કેન્ફરન્સ. જન: Page #312 -------------------------------------------------------------------------- ________________ રાહ નબળા શરીરને બળવાન બચાવ - અમૃત તુલ્ય કિંમત ૬ ગોળી ઉરની ડબી ૧ ને કે રૂપિયા ૧ એક આતકોને ગ્રહ છે એક સાથે પાંચ કે ? ડબીની કિંમત છે ગોળીઓ. 4 પિયા ૪ ચાર તમારા શરીરમાં શક્તિ ઓછી થયેલી જણાતી હોય, ખેરાક બરાબર ન પચી શકતો હોય, જરા જેટલી મહેનત કરતાં પણ હાંફ ચડી આવતી હોય, ચહેરામાંની રતાશ અને કાંતિ ઉઠી જતી હોય, માથાનો દુખાવો લાગુ પડશે હય, કેડમાં ચસકા આવતા હોય, પીંડીમાં કળતર થતી હોય, માથામાં ચક્કર આવી જતા હોય, દરેક કામમાં અણગમે આવ્યા કરતો હોય અને શરીરની નબળાઈ, મનની નબળાઈને પણ વધારતી જતી હોય તેવે વખતે પ્રખ્યાત –આતંકનિગ્રહ ગળી– એનું સેવન કરવામાં બેદરકાર રહેવું એ ડહાપણ ગણાતું નથી. અમારા આતંકનિગ્રહ ઔષધાલયની બીજી પણ ઘણી ઉત્તમ દવાઓના માહિતી મેળવવા માટે અમારે ત્યાંથી પ્રાઈસ લીસ્ટ મંગાવી વાંચવાની દરેકને ભલામણ કરવામાં આવે છે. મુંબઈ-બ્રાન્ચ. કાલબાદેવી રોડ, વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. આતકનિગ્રહ ઔષધાલય, જામનગર-કાઠીયાવાડ, Page #313 -------------------------------------------------------------------------- ________________ ી . ૪.૨ | જગ મશહુર- (રજીસ્ટર્ડ નં. ૪૪) નીચેનાં પુસ્તકે કૉન્ફરન્સ | ફીસમાંથી વેચાતાં મળશે. વીર બામ વીર ઓઈન્ટમેન્ટ શ્રી જૈન ગ્રંથાવલિ રૂા. ૧-૮-૦ સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈન્ફલુશ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ | એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક છે , ભા. ૧ લો ૦૮-૦ પ્રકારનાં દરદો ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મદિરાવલિ ૦-૧૨-૦૫ કરે છે. પાઈ અલછીનામમાલા પ્રાકૃત કેશ જન ગૂર્જર કવિઓ આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે દરાજ તથા ખસ ખરજવાનો અકસીર મલમ. રૂ. ૦૧ કરો. એક અંક માટે જાહેર ખબરનો ભાવ દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂા. ૯-૦-૦ વધુ માટે લખો– સેલ એજન્ટઆસીસ્ટન્ટ સેક્રેટરી, શા. મોહનલાલ પાનાચંદ દવાવાળી, શ્રી જૈન છે. કૉન્ફરન્સ - ઠે. ખલાસી ચકલો, મુંબઈ નં. ૩. ૨૦ પાયધુની પિસ્ટ ન. ૩ | બહાર ગામના એરડો વી. પી. થી રવાને કરીએ છીએ માટે લખો. જૈન ગ્રેજ્યુએટ ભાઈઓ તથા જૈન સંસ્થાઓ પ્રત્યે. આ ઓફિસમાં જૈન સંસ્થાઓ તેમજ જૈન ગ્રેજયુએટ બંધુઓનાં નામે વિગેરે હકીકત ગયા કન્વેશન સંમેલનના ઠરાવ અનુસાર રજીસ્ટર કરવામાં આવે છે, તે આથી વિનંતિ કરવામાં આવે છે કે જૈન સંસ્થાઓ કે જેને છાપેલાં ફોર્મ અમારા તરફથી મળ્યાં ન હોય તેમણે મંગાવી લેવાં અને ભરી મોકલવાં તેમજ જૈન ગ્રેજ્યુએટ ભાઈઓએ પિતાના નામ રજીષ્ટર ન કરાવ્યાં હેય તે તેમણે નામ, (પુરૂં) ચાલુ તેમજ હંમેશનું ઠેકાણું, ડીગ્રી કઈ તથા લીધાની તારીખ, યુનિવર્સિટી અને કલેજનાં નામ લખી મેકલાવવા તરસ્ટી લેવી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ૨૦, પાયધુની, મુંબઈ ૩. Page #314 -------------------------------------------------------------------------- ________________ છે સંસારમાં સુખ શું છે?? નિગી શરીર તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જો તમારું શરીર કઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હોય તે પ્રખ્યાત # ### ## # ###### # કે મશ્નમંજરી ગોળીઓ (રજી. કે ** * * ******** *** ** નું તરતજ સેવન કરો. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત આ સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઇલાજ છે. કી, ગોળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧ સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે R A & & && 2% ગર્ભામૃત ચૂર્ણ રજીસ્ટર્ડ ને તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત તુ તથા પ્રદરાદિ આ રોગ દૂર કરે છે. ગર્ભાશયના રોગ દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. જ સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કી તાલા ૧૦ ના ડબા ૧ ના ૩ ૨) બે જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિળ રહેતા હોય તે ********** ***** * ****** બાલપુષ્ટીકરણ વટીકા રજીસ્ટર્ડ) નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લોહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં, ડબી ૧ને રૂ. ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિઘા પુસ્તક મફત મંગાવે, રાજેદ્ય નારાયણજી કેશવજી. ૨ હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે ભાટીઓ મહાજન વાડી સામે. Page #315 -------------------------------------------------------------------------- ________________ . 9 અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા જૈનબંધુઓને વિજ્ઞપ્તિ. શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ર૧ વર્ષથી જૈનોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સત પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિદ્યાર્થીઓ બધા વિષયમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી - પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણી જ ઘટી છે ગઈ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તો આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી, સેવક, માનદ્ મંત્રીઓ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણું. Page #316 -------------------------------------------------------------------------- ________________ QQQQQQQQQQQQQQQQQQQ000 તે તૈયાર છે! સત્વરે મંગાવે! કે $ “જૈન ગૂર્જર કવિઓ.” હું oooooooooooooooooooooooooooooo આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનોએ શું ફાલો આપ્યો છે તે તમારે જાણવું હોયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈન ગુર્જર કવિઓ” એટલે શું ? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તક કોણ? જૈન રાસાઓ એટલે શું ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ C અને વિકાસ કેવી રીતે થયા? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નોને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રાજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને ઉલેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-o-o, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રતિ હેઈ દરેકે પોતાને ઑર્ડર તુરત નોંધાવી મંગાવવા વિનંતિ છે. ૨૦ પાયધૂની, } લખો – ગેડીજીની ચાલ ૨ પહેલે દાદર, કે મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. છે મુંબાઈ નંબર ૩. ! βφφφφφφφφφφφφφφφφφφφφφέ QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડનું વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય તેમને ઍલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. , બાલ, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેબમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામે દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણું કામ પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરે અને સહાયક મેમ્બરની આર્થિક મદદથી ઉપરનાં કા થાય છે. આ ખાતાને રકમે મોકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. –: મેરે માટે:લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની, એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩, શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ, કરી આપે છે જેના આપે છે. આ તૈયાર કરાવડ રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ ખરેડા ગવર્નમેન્ટ, જનરલ, કલે, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાકટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થમાં બાદશાહી યાકુતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દેવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી યાકતી . ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણું જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકના રૂપીયા દશ. ડાકટ૨ કાલીદાસ મોતીરામ, રાજકોટ-કાઠીયાવાડ, હ) Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન–સ્કોલરશીપ ફંડ. ( હિં આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણા- હા વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે (૧) માધ્યમિક કેળવણી અંગ્રેજી ચેથા ઘોરણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે.. રી© (૨) ટ્રેઇનીંગ સ્કૂલ અથવા કેલેજમાં અભ્યાસ કરી ઈન્ડ શિક્ષક થવા માટે. (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. શ્રી (૪) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શોર્ટહેન્ડ વિગેરેને અભ્યાસ કરવા માટે. છે(૫) કળાકૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડ્રોઈંગ, ફોટોગ્રાફી, ઈજનેરી વિજળી ઈત્યાદિના અભ્યાસ માટે . (૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનાર મુરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે તથા છે. લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ ? નિ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. તેમાં વિશેષ જરૂરી વિગતે માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને ગોવાલીયા ટેંક છે પર રેડ-ગ્રાંટરોડ-મુંબઈ લખો. * સ્ત્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ઈન્ડ શિક્ષક . થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંસ્કૃત યા પ્રાકૃતિને અભ્યાસ કરી તે જ (C) ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું જ નથી. એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી છે ઉપર રહેશે. આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ઑફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું. Page #319 -------------------------------------------------------------------------- ________________ || નમો તિસ્થa II જૈન ચગ [ શ્રીટ જેન વેટ કોન્ફરન્સનું માસિક-પત્ર ]. પુસ્તક ૩ ૧૯૮૪ માનદ તંત્રી મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈટે, મુંબઈ શ્રી મહાવીર જયંતી ખાસ અંક. Page #320 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય, વિષય, વિરસ્તુતિ. . . . - ૨૫૭ શ્રી મહાવીર પરમાત્માના ચત્રિમાંથી એક • Re શ્રી મહાવીર સ્તુતિ. • • ૨૫૮ | પ્રસંગ " ૨૭૭ શ્રી મહાવીર જયંતી ખાસ અંક - ૨૫૯ શ્રી મહાવીર અને તેમને ઉપદેશ. . ૨૮૦ શ્રી મહાવીર પ્રચા, ... ... • ૨૬૧ / અનિવાસિક દષ્ટિએ “મહાવીર” શ્રી સૂત્રકૃતાંગનું શ્રવણ કયારે ફલીત થાય?... વીરમગવાનની જીવનચર્યા અને પદાર્થજ્ઞાન, આર્યશ્રી અતિમુકતક. • • સાધી પ્રિયદર્શના. . . દીર્ધ તપસ્વી મહાવીર. .. . ૨૬૫ શ્રી મહાવીર સ્તોત્ર. • • મંગલ. • • • • ૨૭૦ | મહાવીર જયંતી પ્રત્યે કંઇક. શ્રી વિરજીવનના કોઈ આદર્શ પ્રસંગે. . ૨૭૧ ઋદ્ધિમારવ ઉપર કથા. ~ ~ શ્રી વીરચરિત્રને લગતી કેટલીક હકીકતો. • ર૭૭ | જ ૨૬૪ જૈનયુગ --જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ ટાલ ખર્ચ જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષયે ચર્ચ, સહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જન માસિક, લખે-જૈન વેવ કન્ફરન્સ ઑફીસ –વિદ્વાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની કસાયેલી કલમથી લખાયેલા ગદ્યપદ્ય લેખે તેમાં આવશે. ૨૦ પાયધુની મુંબઈ નં. ૩. –શ્રીમતી જૈન . કૅ ન્સ (પરિષ૬) સંબં. ધીના વર્તમાન-કાર્યવાહી અહેવાલ સાથેસાથે અપાશે. - આ માસિક બહોળા પ્રમાણમાં ફેલા પામવાની તે દરેક સુજ્ઞ આ પત્રના ગ્રાહક બની પોતાના ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને મિત્રોને પણ ગ્રાહકો' બનાવશે અને સંધસેવાના માટે તે ઉપયોગી પત્ર છે; તે તેઓને ઉપરને પરિષદુના કાર્યમાં પુષ્ટિ આપશે. સરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ हैन य શ્રી મહાવીર જયંતી ખાસ અંક. वंदामि पादे प्रभु वर्धमान એમજ મતભેદથી અનંતકાળે-અના જન્મ પણ આત્મધર્મ ન પા –માટે પુરૂ તેને ઈરછતા નથી; પણ સ્વરૂપ શ્રેણુને ઇરછે છે. S. R. સંપૂર્ણ આત્મસ્વરૂપ કઈ૫ણ પુરૂષને વિષે પ્રગટવું જોઈએ એ આત્માને વિષે નિશ્ચય પ્રતીતિ ભાવ આવે છે અને તે કેવા પુરૂષને વિષે પ્રગટવું જોઈએ એમ વિચાર કરતાં જિન જેવા પુરૂષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ ભાસે છે. કેઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ टायोश्य होय श्रीमानस्वाभान विप्रथम प्राटा योग्य वा छ. S. R. પુસ્તક ૩ વીરાત સં ૨૪૫૪ વિ. સં. ૧૯૮૪ ચૈત્ર. वीरस्तुति निजधर्म भूल बैठे अभिमानमें रहै है सत्पथ हमें दिखादो, इतनी दया करो अर्हन् श्री वीरस्वामिन् ! चरणौ तव विभों ! नमामि ॥ भवसिन्धु में है नैया, असू इबी जा रही है विश्वेश! विश्वरक्षक ! मोक्षस्य मार्गकदर्शक ! झट दे इसे सहारा भवपार तुम करो त्वां देव ! अर्चयामि चरणौ. अंगुष्ठसे गिरि को तुमने हिलाया स्वामिन्. ॥१॥ भ्रम इंन्द्र का मिटाया बोधित हमें करो त्वं देव ! सुखकर्ता त्वमेव दुःख हर्ता । त्रिशलातनय हे भगवन् ! सद्ज्ञानदानदाता शरणं तवाहं यामि चरणौ० । ॥२॥ चैतन्य हमको करके उपकार उर भरो स्वं नाथ | दुरीतहारी त्वं चैव सुकृतकारी। तृण बिचारे लगकों करते हैं रातदिन.. त्वामीश ! सदा स्मरामि चरणौ० ॥३॥ दे ज्ञान हिंसकों को मद स्वार्थता हरो प्रभो ! त्वं पूर्णकृपालुः अहमस्मि त्वयि श्रद्धालुः । . हिंसक बने हैं लाखो जीवोंको हणे हैं. त्वत्कृपां याचयामि चरणौ० ॥४॥ दया धर्म है अनूपम यह कर्णगत करो विमलात्मविशुद्ध ! स्वच्छ शिवशर्म मां त्वं यच्छ । बहु यातनायें सहकर दया धर्म कोफैलाया बहु यातनाय स नान्यज्जिन ! मार्गयामि चरणैा० हम हीन हैं दयासे उर में दया भरो ॥५॥ वीरात् २४४१ ईश्वर है का धता जग ऐसा जानता है. -श्री जिनविजयजी हिम्मत को हार बैठे, आलस्य को हरो श्री वीरप्रार्थना सद भान छोड़ बैठे बल स्वार्थ जानते हैं सिद्धार्थ के दुलारे हमपर दया करो, निःस्वार्थ भाव भगवन् मनमें मेरे भरो निजसेवकों के स्वामिन् त्रयताप को हरो बिनतेरे आज स्वामिन् ! सेवक अधीर तेरा अज्ञान का अंधेरा हम सबपेछारहा है झट स्वप्नमेंही कहदो आताहू मत डरो निजज्ञान केरविसे, सहसा इसे हरो -पन्नालाल शर्मा Page #322 -------------------------------------------------------------------------- ________________ ' III ૨૫૮ જૈનયુગ ચિત્ર ૧૯૮૪ શ્રી મહાવીર સ્તુતિ. [ સંગ્રાહક તંત્રી. ] પરમસિવિદ્ધમાણું પણ મારું વિશુદ્ધવરનાણું यद व्याख्याभुवि वैरमत्सरलवा शंकापि पंकावहा ગયએ જોઇસ સયંભુયં વદ્ધમાણું ચ श्रीमद वीर मुपास्म हे त्रिभुवना लंकारमेनं जिनं ॥ परम श्री वर्धमानं प्रनष्टमानं विशुद्धवरज्ञानं । – વિજયકૃત એજન. તો શી જન્મ સ્થાને જ જેને ઈદ્રોની હાર નમી છે, જે દેષાઢિમાં ની-સમરાઈએ કહા. શ્રી હરિભદ્રસૂરિ. ૩૫ છે, નીરાગતા અને ઘીથી જેના વિભ શોભે જેની પરમલક્ષ્મી વર્ધમાન છે. જે કરે છે, જે જન્મ રૂપી સમુદ્રના તીર રૂપ છે, ધીરાત્મા નિઃશેષ નષ્ટ કર્યા છે, જેનું જ્ઞાન અતિ વિશુદ્ધ છે, ન છે, ગંભીર આગમના કહેનાર છે, મુનિમનરૂપી જેના યોગ ગયા છે, (છતાં જ) યોગીશ છે, સ્વયંભૂ અમ્રવૃક્ષના પિપટ છે, જે નાસીર છે, ને શિવરૂપી છે તેવા વર્ધમાન છે. માર્ગમાં સ્થિત કરનાર છે એવા વીરને હમેશાં નમ સ્કાર છે. ॐ नमः श्री महावीर जिनेन्द्राय परात्मने । જેની વ્યાખ્યાનભૂમિમાં સિંહના ખોળામાં મૃગ परब्रह्मस्वरूपाय जगदानन्ददायिने ॥ બેઠેલો હોય છે, ને ગરૂડને સર્પો શત્રુરૂપે હોતા નથી ' -કુમારપાલ પ્રબંધ-જિનમંડનગણિ. » પરમાત્મા પરબ્રહ્મસ્વરૂપ જગતને આનંદદાયી સુર અને અસુર નિઃશંક હેય છે, રાજાઓ અસ્પિએવા શ્રી મહાવીર જિનેન્દ્રને નમસ્કાર છે. રસ અહંકાર કરતા નથી, વૈર મસરના-એક-અણુ વાળી શંકા પણ પાપી થાય છે તેવા ત્રિભુવનાલંકાર वन्दे वीरं तपोवीरं तपसा दुस्तपेन यः ।। વીર જિનની અમે ઉપાસના કરીએ છીએ, शुद्धं स्वं विदधे स्वर्ण स्वर्णकार इवाग्निना ॥ श्री सिद्धार्थ नरेन्द्र विश्रुत कुल व्योमप्रवृत्तोदयः તિલકાચાર્યકત આવશ્યક લઘુવૃત્તિ. सबोधा शु निरस दुस्तर महामोहाधकार स्थितिः । જેમ સોની પિતાનું સુવર્ણ (સોનું) અગ્નિ વડે दृप्ता शेष कुवादि कौशिक कुल प्रीति प्रणोद क्षमो શુદ્ધ કરે છે તેમ જે તવીરે ન તપી શકાય એવા ગીયાર સ્થતિ પ્રતાપ તરણિઃ શ્રા વર્ષમાનો નિનઃ ૧ તપ વડે પિતાનું સ્વર્ણ શુદ્ધ કર્યું તે વીરને વંદુ છું. શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના પ્રસિદ્ધ કુળરૂપ જે આકાશ ऐन्द्र श्रेणिनताय दोषहुतभु नीराय नीरागता તેમાં ઉદય પામેલ તથા સબોધ (કેવળજ્ઞાન)રૂ૫ धीराजदविभवाय जन्मजलधेस्तीराय धीरात्मने । કિરણોથી દુઃખે તરી શકાય એવા મહામોહરૂપ અધगंभीरागमभाषिणे मुनिमनो माकंदकीराय सन् કારને નાશ કરનાર તથા અભિમાની બધા ફળાદિનાસીર વિવાધ્વનિ સ્થિતિ વય નીચે નમઃ | ૩૫ ઘવના સમૂહના આનંદને નાશ કરવામાં સમય યશોવિજયકૃત શાસ્ત્ર વાર્તા સમુચ્ચયવૃત્તિ. એવા અખ્ખલિત પ્રતાપી સૂર્ય શ્રી વર્ધમાન જિનેશ્વર अंकारूढमृगो हरि न भुजगाऽऽतंकाय सर्पाऽसुदृद् જય પામે. નિઃ ધ જુનાપુરા ન ૨ મિથોડાંવર મનો 7Tઃ | -વિશેષાવશ્યક ભાષ્યપર શિષ્યહિતા ટીકાનું મંગલાચરણે. Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જયંતી ખાસ અંક પટ શ્રી મહાવીર જયંતી ખાસ અંકે. તીનું નિવેદન. નેમિ ચરિતાદિ સંબંધી કરવાની સૂચના અસ્થાને ચૈત્રના શુકલપક્ષની ત્રયોદશીએ શ્રી મહાવીરને નથી. તે પણ તેમના અને બીજાના સહકારથી કોઈ જન્મ થયો. તે જન્મદિનનો ઉત્સવ ઉજવવો એ વખત અમલમાં મૂકવાની ધારણા રાખીએ છીએ. તેમના દરેક સંતાનનો પરમ ધર્મ છે. તે સાથી સરસ બીજા એક લેખક જણાવે છે કે “ શ્રી મહાવીર રીતે ઉજવવાનું કર્તવ્ય ત્યારે જ કર્યું કહેવાય કે તેમના વિશે લખવું તો ઘણુંય છે પણું અત્યારે તે લાચાર ચરિત્રના દરેક અંશે વિચારી આપણા જીવનમાં ઉતા છું.' આ ભાઈએ આગમે ખૂબ તપાસ્યાં છે, શ્રી રીએ અને તેમના પરમ આર્ય વચનોનું વાંચન, શ્રવણ, મહાવીર પ્રભુના ચરિત સંબંધી પોતાને અનેક વિચારો મનન અને નિદિધ્યાસન કરી આપણું જીવનને તદ આવ્યા છે, તે વખતની સમાજ-ધર્મ-રાજ્યની સ્થિનુસાર દિવ્યપથ પર લઈ જઈએ. એ ચરિત્ર અને તિને અનેક ગણે ખ્યાલ આવી ગયો છે, પરંતુ એ ઉપદેશનું ભાન થવા માટે તેને મુદ્રાંકિત કરી પિતાને સુપ્રત થયેલા કાર્યને પ્રથમ મહત્વ આપતાં સમાજમાં પ્રચાર કરવાનો પત્રકાર તરીકે અમારો સમય બચતો નથી તેથીજ લાચારી તેમને બતાવવી . ધર્મ યથાશક્તિ બજાવવા નિમિત્તે આ પત્રને શ્રી પડે છે. આવા લેખક બંધુઓ પાસેથી સંપૂર્ણ કાર્ય મહાવીર જયંતી ખાસ અંક આ પવિત્ર ચિત્રમાસમાં લઈ શકાય એ દિન સવાર આવે ! દરેક વર્ષે પ્રકટ કર્યો છે કે આ વખતે પણ પ્રકટ કરીએ છીએ. શ્રી મહાવીરનું જન્મ નામ વર્ધમાન હતું. એક સુજ્ઞ લેખક ભાઈ પ્રેમપૂર્વક લાગણીથી व नायकुलंति अ तेण जिणो वर्द्धमाणुत्ति તા. ૨૪-૨-૨૮ના પત્રથી જણાવે છે કે: “હવે (આવશ્યક વૃત્તિ ગાથા ૧૦૮૧) એટલે ભગવાન તમારે પણ મહાવીરને પનારો કયાં સુધી પકડી ગર્ભમાં આવ્યા કે (તેમનું) જ્ઞાત કુલ વિશેષ (ધના દિથી, વર્દિત થયું તેથી તેમનું નામ વર્ધમાન પાડયું રાખ છે? જરા આગળ વધી (કદાચ પાછા હઠી) વિશેષમાં તે નામ સંબંધી મહાપુરૂષો લખી ગયા છે પાર્શ્વનાથ નેમનાથ તરફ કંઈક રહેમ દષ્ટિ કરે. ગાંધીજીના રેટીયાની જેમ તમે પણ મહાવીરના કે “ઉત્પત્તિથી માંડીને જ્ઞાનાદિથી જે અભિવૃદ્ધિ પામે છે તે વર્ધમાન તેમાં પણ જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધિ અંકની વફાદારી ક્યાં સુધી પકડી રાખશે? મને તે પામે છે તેટલે વિશેષ છે.' ખરેખરજ કંઇ નવું લખવાનું નથી સૂઝતું.' આને ઉત્તર શું આપો? એટલુંજ ટૂંકમાં અમે પણ એજ ઇચ્છીએ કે શ્રી વર્ધમાનના અત્યારે કહેવાનું છે કે શ્રી મહાવીરનું સુંદર-સર્વત- પરિવાર રૂ૫ જનસમાજ જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધિ મુખી સર્વાંગસુંદર ચરિત જ્યાં સુધી સમર્થ પુરૂષના પામે. તેવી વૃદ્ધિ થાય તેજ જૈન સમાજ શ્રી વર્ણહરતથી આલેખિત થઈ બહાર ન પડે, એટલે એવો માનના પરિવાર રૂપ ગણાય. આજે જ્યાં જુઓ ત્યાં લેખક ન પાકે ત્યાં સુધી એવા લેખકને ઉત્પન્ન કરવા વૈર મત્સરના ભડકા સળગે છે, સાગાર અનગાર સર્વ માટે અને તેને તે ચરિતની સર્વ સામગ્રી તે ચરિત- શાસનની પ્રગતિ-વૃદ્ધિના માર્ગ ભૂલી ગયેલ છે, ના અંશેનાં જુદાં જુદાં દષ્ટિબિંદુઓ પૂરાં પાડવા જ્ઞાનના પ્રકાશથી સમાજ વિમુખ થઈ ગઈ છે, માટે જયંતી અંકની વફાદારી બને તેટલી બતાવવા અજ્ઞાન અને જડતાનાં જાળાં સર્વત્ર નજર કરતાં તત્પર રહીશું અને તેમાં લેખકેનો સહકાર સાધીશું. દેખાય છે, કેમ બેલવું, કેમ લખવું, કેમ આચરવું, એ લેખકભાઇ ૫ણ ધારે તે ઘણું લખી શકે- આર્યજન સંસ્કૃતિ શું છે તેનું ભાન રહ્યું નથી અને અતિ મહત્વનું આપી શકે, વળી તેમની શ્રી પાર્શ્વ પાગલની દશા કેટલાકની થઈ રહી છે. આ સર્વ Page #324 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ચૈત્ર ૧૯૮૪ સ્થિતિનાં વાદળાં દૂર થઈ પ્રેમમય-જ્ઞાનમય-અમી- શ્રી સુધર્મા શ્રી અંબૂતે કહે છે કે-હે આયુમય વાતાવરણ સર્વત્ર પ્રકટો એજ અમારી શ્રી વર્ધ- બન! તે ભગવતે એ રીતે કહેલું સાંભળ્યું છે. આ માન પ્રભુ પ્રત્યે અભ્યર્થના-તેમના સુપવિત્ર નામના નિશ્રયે બાવીસ પરીષહ શ્રમણુ ભગવંત મહાવીર ઉચ્ચાર સાથે તેમના બળથી એમ થાઓ-સ૬ કાશ્યપે પ્રદ્યા-કહ્યા છે (વિશેષ જાણ્યા છે) કે માત-એ અમારી હૃદયેા છે. જેને ભિક્ષુએ સાંભળીને જાણીને જીતીને પરાભવ | શ્રી વર્ધમાન મહાવીર કહેવાયા. તે સંબંધી કરીને ભિક્ષાચર્યામાં પરિભ્રમણ કરતાં તેનાથી કદાચ નવાંગી વૃત્તિકાર શ્રીમદ્ અભયદેવસૂરિ જણાવે છે કે - સ્પર્શિત થયે થકે ન હણાય-શરીરરૂપી સંયમના “મહાવીર-પરાક્રમ અર્થવાળા “શુર અને વીર’ ઉપઘાત વડે નાશ ન પામે. ધાતુ ઉપરથી શત્રુઓનું નિરાકરણ કરવામાં વિક્રાંત આવા પરીષહ પછી જે ખાસ ઈચ્છાપૂર્વક આઅર્થાત વીર-પરાક્રમી, પરાક્રમી તો ચક્રવર્તી વગેરે મબળથી સહન થાય તે સહન કરી શકતા નથી, પણ હેય માટે વિશેષણ દ્વારા ભગવંત મહાવીરના કેઈ સાચું કહે પણ તે પિતાથી વિરૂદ્ધ હોય એટલે પરાક્રમી પણાની વિશેષતા બતાવે છે-દુર્જય રાગ- અપલાપ કરે-ક્રોધની જવાળા સળગે. #ધ વ્યાજબીપણે કાદિક આંતર શત્રુઓનું નિરાકરણ કરવાથી મહાન થાય તેવું હોય તો પણ આદેશ પરિષહ સેવવાને મોટો-જે વીર–પરાક્રમી તે મહાવીર કહેવાય. ભગ- કહ્યા છે, તે મિથ્યા ગાલિપ્રદાન કરવું એ તે વીરના વંતનું આ (મહાવીર ) ગણ-ગુણનિષ્પન્ન નામ પુત્રને અત્યંત શરમાવનારું જ ગણાય, પરીષહ અને દેવતાઓએ આપ્યું છે. કહ્યું છે કે – ઉપસર્ગો કદાચ આવી પડે તે પણ તે આવી પડતાં અરે મા મેવાઇ તિલકે પરોક્ષ- ક્ષમાપૂર્વક સહન કરનાર-પોતાનું બળ હોય છતાં તે षसग्गाणं देवेहिं कए महावीरे' ન વાપરનાર પણ સાથે સાથે અપૂર્વ શાંતિથી-સમ: --આકસ્મિક વિજળી વગેરેથી ઉત્પન્ન થતાં ભાવથી ક્ષમા આપનાર તેજ વીર-તેજ મહાવીર અને ભયમાં, અને ભૈરવ-સિંહ વગેરેથી થનારાં ભામાં તેજ ક્ષમા વીરસ્થ મૂHA. અચલ હોવાથી તથા પરીષહ અને ઉપસર્ગોને, “જન્મથી જેને મતિ, શ્રત અને અવધિ એ ત્રણ ક્ષમા પૂર્વક સહન કરનાર હોવાથી દેવોએ “મહાવીર' જ્ઞાન હતાં, અને આત્મપયોગી એવી વૈરાગ્ય દશા એ પ્રમાણે નામ કર્યું. હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ શ્રી ભ૦ સૂ૦ પં. બેચરદાસ કૃત કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા ભાષાંતર પ્રથમ ભાગ ૫, ૨૦ શ્રીમદ મહાવીર સ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને હાલના કેટલાક જનો ગમે તેવા ભયથી કાંપે સાડા છ માસ સુધી મનપણે વિચર્યા. આ પ્રકાછે, ને નીતિને કે ધર્મને ભય-વીર વચનના ઉí. રનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં ધન-વીરની આજ્ઞાના ઉલ્લંધનનો ભય રાખતા કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે નથી, પરીષહ અને ઉપસર્ગ તે કિચિત ખાતા એવી અખંડ શિક્ષા પ્રતિબંધે છે! નથી. પરીષહ સુધા આદિ બાવીસ કહ્યા છે - આજના જેને નામથી ઓળખાતા જૈનેએ [ રે મરું તે મારા જીવન - શ્રી મહાવીરની આ માનદશા શું સૂચવે છે તેને લાઉં, ૪ વાગી જતા, કમળ માવા કદિ વિચાર કર્યો છે? માર્કસ અરેલિઅસ (Maમાવજ ફ ળ ઝા, મિલવૂ crcus Aurelius) કહે છે કે – सोच्चा णच्चा जिच्चा अभिभूय भिक्खाय "It is in thy power to think as વિવાહ વિદ્યુત શુ વિના . thou wilt-The privilege is yours of --ઉત્તરાધ્યયન-બીજું પરીષહ અધ્યયન. retiring unto yourself whensoever you Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રવચન please-into that little farm of one's છેવટે અમારા એક પૂજ્ય મુરબ્બીશ્રીએ હમણાં જ own mind, where a silence so prof. એક બેધવચન લખી મોકલ્યું છે તે ટાંકી અત્ર ound may be enjoyed ". વિરમીશું. -જે તારી ઈચ્છા હોય તે વિચાર કરવાનું તારા “મનુષ્ય ભવ હારી ન જશે, પુણ્ય કરતાં આ અધિકારમાં સત્તામાં છે–તું વિચાર કરી શકે તેમ છે. ભચિંતવન ને ઉજજવળતા વધુ રાખશો. તે અમેધ જ્યારે જ્યારે તમને ભાવે ત્યારે ત્યારે પિતાના ઉપાય છે. તેમાં બધી સગવડતા આપોઆપ આવી મનના એક નાના ખેતરમાં પોતાની મેળે વિશ્રાંતિ મળી જાય છે, માટે આમાની ઉજજવળતા પંચમલેવી-નિવૃત્તિ મેળવવી એ તમારો હક્ક-અધિકાર છે; હાવ્રતને દર પર વધારશે. પુણ્યની જરૂર છે પણ તે કે જ્યાં અતિ પ્રગાઢ નીરવતા-શાંતિ ભોગવી શકાય. ગણ છે.” તંત્રી. આવી ઈચ્છા-આવો વિચાર-આવી નિવૃત્તિ સુધારે–અમે સં. ૧૯૮૨ ના ભાદ્રપદ અને લેવાનું કોના ભાગ્ય હોય છે ? એ ન હોય તો આધિનના શ્રી મહાવીર નિર્વાણ દીપોત્સવી ખાસ શાંતિ પણ ક્યાંથી હોય? શાંતિના અભાવે મનવચન અંકમાં પૃષ્ઠ ૬૭ માં “ શ્રી વીરચરિત્રની વિગતે' એ કાયની ગુણિ તે નેવે મૂકાઇ-મન અને શરીરની લેખમાં તહ બાહિઓ ન ભયવં, સંગમય વિમુક કાલપ્રવૃત્તિ તે દૂર રહી, પણ વચનની પ્રવૃત્તિભાષાસમિતિ પણ જોવામાં આવતી નથી. ભાષાસમિતિ ચકકણ ૧ જાણ ભરાય નાણજજ-તમુ સજ્જ એને કહેવામાં આવે છે કે આ ગાથાને એ અર્થ જણાવ્યું હતું કે-સંગમ કહે માણે આ માયા એ, લોભે એ ઉવ ઉત્તયા, કે કાલચક્રથી શલ્યો કાઢતાં ભૈરવ જેવી રાડ પડી હાસે ભય દેખાદિમે વિકાસ તહેવ ય. ગઈ પણ ભગવાન બાધિત ન થાય તેમ. એઆઈ અદૃ ઠાણાઈ પરિવજિતુ સંજએ, આ સંબંધમાં શેઠ કુંવરજી આણંદજીએ સં. અસાવજજ મિએ કાલે ભાસં ભાસિજજ પરણવં. ૧૯૮૩ ના માગશર સુદ ૧ ના પત્રથી લખી જણાવ્યું -ધને વિષે, માનને વિષે, માયાને વિષે, લોભને હતું કે ' તે અથ બરાબર નથી; તે ગાથાને અર્થ વિષે, હાસ્યને વિષે. ભયને વિષે, મૌખર્યને વિષે તેમજ આ પ્રમાણે છે:–“સંગમકે મૂકેલા કાળચક્રથી ભગવિકથાને વિષે ઉપયોગ રાખ. એ આઠ સ્થાનકેને વંત તેવા વ્યાધિત ન થયા કે જેવા કાનમાં (ગોસર્વથા વઈને બુદ્ધિવાન સાધુએ બલવાને વખતે વાળે) નાખેલા શલ્યને કાઢતા થયા અને તેથી ભૈરવ અસાવવ-નિર્દોષ અને મિત એટલે ખપ પૂરતી ભાષા રાડ ભગવંતે પાડી.” કપ સૂત્રમાં પણ આ પ્રમાબાલવી. ( જે ક્રોધાદિ હોય તો પ્રાયઃ શભ ભાષા ણેજ છે. મુ૦ કપૂર વિજયજીએ સુચવવાથી આ નથી બાલાતી; ક્રોધાદિનો ત્યાગ કરવામાં ઉપયોગ હકીકત લખી છે.' રાખી શુભ ભાષા બોલવી જાઈએ.)-ઉત્તરાધ્યયન આ ખુલાસે અમે ખુશીથી આ શ્રી મહાવીર અધ્ય. ૨૪-૮ ને ૧૦ : અંકમાં પ્રસિદ્ધ કરીએ છીએ. તંત્રી, શ્રી મહાવીર પ્રવચન. [ સંગ્રાહક-તંત્રી ] વિનીત શિષ્ય વાણીને વિનય આણાણિ દેસયરે ગુરૂનું મુલવાય કારએ, મુર્સ પરિહરે ભિખૂ, ણ ય ઓહારિણિ એ, ઇગિ આગાર સંપન્ન સે વિણીય તિ વચ્ચઈ. ૧-૨ ભાસાદોસ પરિહરે, માય ચ વજએ સયા. ૧-૨૪ -આજ્ઞાનો નિર્દેશ કરનારે, ગુરૂની સમીપ રહે. ભિક્ષુએ મૃષા (એટલે અસત્ય વાણીને) ત્યાગ નાર, ઇમિત આકારથી સંપન્ન (એટલે સમજી જનારો) કરો, તથા અવધારણી-નિશ્ચયાત્મક એકાંતિક ભાષા તે વિનીત કહેવાય છે. આ આમજ છે એવી ભાષા) ન વધવી, ભાષાના Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જનયુગ ચૈત્ર ૧૯૮૪ દોષ (એટલે સાવાની અનુમોદના અથવા અપશ તથા સાધારણ (પિતાના તથા પરના બંનેના અર્થે) બ્દો)ને ત્યાગ કરવો, તથા માયાને સદા વર્જવી. જે કર્મ કરે છે તે કર્મના વેદકાલે (તે) બંધુઓ (અહીં માયાનું ગ્રહણ કર્યું છે તેણે કરીને બીજા બંધુપણાને પામતા નથી-ભાગ લેતા નથી. ક્રોધ, માન અને લોભનું પણ ગ્રહણ સમજી લેવું. વિષય-કષાય ત્યાગ, સવે કષાયાને ત્યાગ કરવાથી મૃષા ભાષાને ધ્યાન મદા ય ફાસા બહુ લાહીણુજા, થઈ શકે છે; કેમકે કષાયરૂપ કારણને અભાવે અસ- - તહ૫ગારેસુ મણું ન મુજજા. ત્યજ્ઞ વચન રૂપી કાર્ય પણું અભાવ થાય છે.) રકિખજજ કેહ વિણુઈજ માણું, ણ લવિજ પુ સાવજં, શું હિરણ મમ્મયં, | માયં ન સેવે પયહિજ લોહં. ૪-૧૨ અપ્પણુ પર વા, ઉભયસંતરેણુ વા. ૧-૨૫ –મંદ કરનાર, બહુ લોભ પમાડનાર સ્પર્શે શબ્દાદિક વિષયો (છે). તેવા પ્રકારના (વિષય)માં – કેઈએ પૂછયા થકા સાવદ્ય બોલવું નહિ, તથા નિરર્થક એટલે અર્થ રહિત બોલવું નહી તથા મન ન કરવું-લગાડવું. ક્રોધને રક્ષ, માનને દૂર માર્મિક-મર્મવચન બોલવું નહીં. (આ પ્રમાણે) આત્મા કરવો, માયાને સેવવી નહિ, લોભનો ત્યાગ કરવો. બે જાતનાં મરણઃ અકામ ને સકામ, થૈ-પિતાને માટે પરને અર્થે કે ઉભયને અર્થે એટલે કે પિતાને અને પરને એમ બંનેને અર્થ અથવા અંત બાલાણું અકામં તુ, મરણું અસઈ ભવે પંડિઆણું સયામ તુ, ઉકાસણું સઈ ભ. ૫-૩ રેણુ-પ્રયોજન વિના બોલવું નહિ, બાલને (વિવેક વગરનાને) અકામ એટલે ઇચ્છા પ્રમાદિત્યાગ. રહિત એવું મરણ વારંવાર થાય છે, પંડિતનું કામ અસંખયં જીવીએ મા પમાઅએ, જો વણીઅસ્સ એટલે અભિલાષ સહિત એવું મરણ થાય છે (મરણ હું નથિ તાણું, સમયે મરવાને ત્રાસ થતું નથી માટે કામના એ વિઆણહિ જણે પમરે, કે નુ વિહિંસા જેવું કામ મરણ હોય છે પણ પરમાર્થથી તેઓ અજય ગહિતિ ૮-૧ કાંઈ મરણની અભિલાષા કરતા નથી.) તે ઉત્કૃષ્ટ –જીવિત અસંસ્કૃત છે, પ્રમાદ આ કર કારણકે લત ત અન છે, માદ આ કર કારણકે જીવને એકજ વાર થાય છે. જરાથી પામેલાને કાઈ) શરણુ નથી; "આ વિશેષ અકાળ મરણ કરી જાણ કે હિંસા કરવાવાળા અછતેંદ્રિય પ્રમત તસ્થિમં પઢમં ઠાણું મહાવીરે દેઢિ એ જને કોનું (શરણ) ગ્રહણ કરશે? કામગિદ્ધ જહા બાલે, ભિરું કુરાઈ કુવઈ. ૫-૪ ધનવાને. તેમાં પહેલું સ્થાન (અકાળ સરણુ) મહાવીરે જે પાવકમૅહિં ધણું મણસા, સમાયંતી અમઈ મહાય, દેખાય-ઉપદેર્યું છે. આ પ્રમાણેક-કાળથી પૃદ્ધ પહાય તે પાસપટ્ટિએ નરે, વેરાણબદ્ધાં નરયં ઉવિંતિ. બાલ (મૂર્ખ) અત્યંત ક્રર કર્મોને કરે છે. (આવાં ૪-૨ જે મનુષ્ય અમતિ-કુમતિ ગ્રહણ કરી પાપ કર્મોથી અકાળ મરણેજ મરે છે અર્થાત ઇરછાઓ પૂર્ણ થયા પહેલાં-ત્રાસ પૂર્વક વારંવાર મરે છે ). કર્મથી ધનને ભેગું કરે છે તે નો પાશમાં પ્રવર્તી માન થયેલા વૈરના અનુબંધવાળા થઈ નરકમાં જાય છે. મહાત્માઓનો મરણ્યકાળ પાપમાં ન કેઈ સાથી. તેસિ સુચ્ચા સપુજાણું સંજયાણું વસીમ, સંસારમાવરણ પરસ અ૬, ન સંત સંતિ મરણું તે શીલવંતા બહુસ્મૃઆ. ૫-૨૯ સાહારણું જ ચ કરણ કમ્મ; -સપુજ્ય, સંયમી, વશીમન-મન વશ કરનાર એવા ને કમ્મસ તે તસ ઉ અકાલે, એવાની સ્થિતિ સાંભળી શીલવંત બહુતો મરણાંત ન બંધવા બંધવયં ઉવિતિ. ૪-૪ ત્રાસ પામતા નથી (એટલે મરણથી ભય પામતા –સંસારમાં આપને પડેલા જીવ પરના અર્થ નથી. ) -ઉત્તરાધ્યયન સત્રમાંથી, Page #327 -------------------------------------------------------------------------- ________________ મી “સરકૃતાંગનું શ્રવણ કયારે ફલીભૂત થાય? ૨૩ શ્રી “સૂત્રકૃતાંગ”નું શ્રવણ કયારે ફલીભૂત થાય? નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ - તે નિશ્ચયનો ભંગ થયા વિના તે નિશ્રયમાં સંદેહ સૂત્રતાંગ સૂત્રનું શ્રવણ કરવા ઈચ્છા હોય, તે પડયા વિના અમે જે અનુભવ્યો છે એ સમાધિ કરવામાં બાધ નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું માર્ગ તે તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે યોગ્ય છે કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ફળીભૂત થશે, એવું જાણી ગ્રંથકાર કહે છે કે જૂનપણું છે; એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું “આવા માને ત્યાગ કરી કોઈ એક શ્રમણ યોગ્ય નથી. બ્રાહ્મણ અજાણપણે-વગર વિચાર્ય-અન્યથા પ્રકારે-માર્ગ તે “સૂત્રકૃતાંગની રચના જે પુરૂષએ કરી છે કહે છે, એમ કહેતા હતા.” તે આત્મસ્વરૂપ પુરૂષ હતા, એવો અમારે નિશ્ચય છે. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે “આ કર્મરૂપ કલેશ જે જીવને પ્રાપ્ત થયા છે, તે છે કે – કેમ _ટે ?' એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્દભવ કરી પંચમહાભૂતનું જ કઈ અસ્તિત્વ માને છે -આબોધ પામવાથી ત્રુટે એવું તે સૂત્રકૃતાંગનું પ્રથમ ત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે; જેમ ઘટતું નથી. વાકય છે. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન “તે બંધન શું? અને શું જાણવાથી ત્રટે ?' કરે છે. જે જીવે પિતાનું નિત્યપણું જાણ્યું નથી, એવું બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે, અને તે તે પછી, નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય?” એ બંધન વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે?” એવા અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. વાયથી તે પ્રશ્ન મૂક્યો છે. અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કપિત અભિતે વાય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે - પ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી. યથાર્થ આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું માર્ગ વિના છુટકે નથી, ગભપણું ટળે નë, જન્મ તમને કહીશું, કેમકે આમસ્વરૂ૫ પુરૂષ આત્મસ્વરૂપાથું ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિઅત્યંત પ્રતીતિગ્ય છે.. વ્યાધિ-ઉપાધિ-ટળે નહીં, અને અમે ઉપર જે કહી તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે. ગયા છીએ એવા મતવાદિએ તે સૌ તેવા પ્રકારને તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. વિષે વસ્યા છે કે જેથી જન્મ, કરી પ્રથમાધ્યયન ત્યાર પછી ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાપ્ત કર્યું છે. સમાધિમાર્ગ તે આત્માના નિશ્રય વિના ઘટે નહિ. ત્યાર પછી અનુક્રમે તેથી વર્તમાન પરિણામે અને જગતવાસી જીવે અજ્ઞાની ઉપદેશકેથી જીવનું ઉપશમ કલ્યાણ-આત્માર્થ બોળ્યો છે. તે લક્ષમાં સ્વરૂપ અન્યથા જાણી-કલ્યાણુનું સ્વરૂપ અન્યથા રાખી વાંચન, શ્રવણું ઘટે છે, કુળધર્માર્થ સૂત્રકૃતાંગનું જાણી-અન્યથાને યથાર્થપણે નિશ્ચય કર્યો છે, વાંચન, શ્રવણ નિષ્ફળ છે. Ritrat Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈનયુગ ચૈત્ર ૧૯૮૪ આર્યશ્રી અતિમુક્તક. તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવી. ઉ૦-હવે શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરના શિષ્ય અતિમુકતક નામના કુમાર શ્રમણ, રોને આ પ્રમાણે કર્યું કે હું આ ! સ્વભાવે ભોળે જેઓ સ્વભાવે ભોળા અને યાવત વિનયવાળા હતા, યાવત-વિનયી એવો મારો શિષ્ય અતિમુકતક નામનો તે અતિમુક્તક કુમાર શ્રમણ અન્ય કઈ દિવસે કુમારશ્રમણ આ ભવ પૂરો કરીને જ સિદ્ધ થશે ભારે વરસાદ વરસતો હતો ત્યારે પોતાની કાખમાં થાવત -સર્વ દુબેનો નાશ કરશે. માટે હું આર્યો ! પાનું અને રજોહરણ લઈને બહાર વિહાર માટે તમે તે અતિમુકતક કુમારશ્રમણને હીલે નહીં, નિંદ ( વડી શંકાના નિવારણ માટે) ચાલ્યા. ત્યાર પછી ખિસો નહિં, વગેવો નહીં, અને તેનું અપમાન બહાર જતાં તે અતિમુક્તક કુમારશ્રમણે વહેતા પણ કરશે નહીં. કિંતુ હે દેવાનુષિ ! તમે ગ્લાનિ પાણીનું એક ખાબોચિયું જોયું તેને જોયા-પછી તે રાખ્યા સિવાય તે કુમારશ્રમણને સાચવો, તેને સહાય ખાચિયા ફરતી એક માટીની પાળ બાંધી અને અને તેની સેવા કરો. (કારણકે) તે અતિમુકતક “આ મારી નાવ છે, આ મારી નાવ છે ” એ કુમારશ્રમણ સર્વે દુઃખોનો નાશ કરનાર (અંતકર) છે પ્રમાણે નાવિકની પેઠે પિતાના પાત્રને નાવ રૂ૫ કરી અને આ છેલા શરીરવાળો-અંતિમ શરીરી છેપાણીમાં નાખી તે કુમાર શ્રમણ પ્રવાહે છે–પાણીમાં આ શરીર છોડયા પછી તેની બીજીવાર શરીરધારી તરાવે છે એ રીતે તે, રમત રમે છે. હવે એ પ્રકા- થવાનું નથી. શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરાને રના બનાવને સ્થવિરાએ જોયો અને જોયા પછી પૂર્વ પ્રમાણે કહ્યા પછી તે સ્થવિરોએ શ્રમણ ભગતેઓએ જે તરફ શ્રમણ ભગવંત મહાવીર છે તે વંત મહાવીરને વંદન કર્યું અને નમન કર્યું. અને તરફ આવીને આ પ્રમાણે કહ્યું કે- પછી તે સ્થવિરોએ શ્રી મહાવીરની આજ્ઞા પ્રમાણે આપ દેવાનપ્રિયઠા શિષ્ય અતિમુકતક તે અતિમુકતક કુમારશ્રમણને વિના ગ્લાનિએ સાચવ્યા નામના કુમાર, બમણુ ભગવાન ! તે અતિમુકતક અને યાવત તેઓની સેવા કરી. કુમાર શ્રમણ કેટલા ભ કર્યા પછી સિદ્ધ થશેયાવત સર્વ દુઃખોને નાશ કરશે? અનુવાદ ભગવતી સૂત્ર ૫. ૧૭૬-૧૭૭ મયા શિષ્ય અતિમુકત, પછી તે સ્થવિશએ છે. નામના કુમાર Page #329 -------------------------------------------------------------------------- ________________ દીધ તપસ્વી મહાવીર ૨૬પ दीर्घ तपस्वी महावीर. (ડિત ગુઢાઢી. સમાચાર.) હાલ મેં ઇસ જમાને કા ધ્યાન અહિંસા, સંયમ પાતે પ્રિયાં, શાં ઔર ખાસ કરકે અતિ શાં ઔર તપ કે સિદ્ધાન્ત કી ઉપયોગિતા કી ઓર કો કિસી ભી બાત મેં આગે બઢને કા પૂરા મકા જાને લગા હૈ અએવ ઈન સિદ્ધાન્ત કી અસા- નહીં મિલતા થા ઉનકી આધ્યાત્મિક મહત્વાકાંધારણ પ્રતિષ્ઠા કરનેવાલે શ્રમણ-નાયક મહાવીર કા ક્ષાઓ કે જાગ્રત હોને કી, અથવા જાગ્રત હોને કે સંક્ષિપ્ત જીવન-ચરિત, ઈનકી જયતિ કે અવસર બાદ ઉનકે પુષ્ટ રખને કા કઈ ખાસ આલંબને ન પર, વિશેષ ઉપયોગી છે ! થા | પહલે સે પ્રચલિત નિગંઠ (જૈન) ગુરુ કી તત્કાલીન પરિસ્થિતિ પરમ્પરા મેં ભી બડી શિથિલતા આ ગઈ થી. આજ સે લગભગ ઢાઇ હજાર વર્ષ પહલે. જબ રાજનૈતિક સ્થિતિ મેં કિસી ખાસ પ્રકાર કી એકતા ભગવાન મહાવીર કા જન્મ નહીં હુઆ થા, ભારત નહીં થી ૫ ગસત્તાક અથવા રાજસત્તાક રાજ્ય કી સામાજિક ઔર રાજનૈતિક પરિસ્થિતિ એસી થી ઇધર ઉધર બિખરે હુએ થે યે સબ કલહ મેં જિ. કિ જ એક વિશિષ્ટ આદર્શ કી અપેક્ષા રખતી થી તના અનુરાગ રખતે થે ઉતના મેલમિલાપ મેં દેશ મેં એસે અનેક મઠ છે, જë આજકલ કે ખાખી . . નહીં હર એક દૂસરે કે કુચલ કર અપને રાજ્ય બાબાઓં કી તરહ, ગુણ કે ગુણ તાપસ રહતે થે છે કે વિસ્તાર કરને કા પ્રયત્ન કરતા થા તારિ તપસ્યા એ છે , એસી પરિસ્થિતિ કે દેખ કર ઉસ કાલ કે અનેક એસે આશ્રમ થે જહીં દુનિયાદાર આદમી કી કિતને હી ભી ની કિતને હી વિચારશીલ ઔર દયાલુ વ્યક્તિ કા તરહ મમત્વ રખ કર આજકલ કે મહાઁ કે સદશ વ્યાકુલ હોના સ્વાભાવિક છેઉસ દશા કે સુધારને બડે બડે ધર્મગુરુ રહતે થે કિતની હી સંસ્થા કી ઈચ્છા કિતને હી લોગે કે હતી હૈ, વે સુધારને એસી થી, જë વિદ્યા કી અપેક્ષા કર્મકાડ કી, કા પ્રયત્ન ભી કરતે હૈ, ઔર ઐસે અસાધારણ ખાસ કરકે યજ્ઞયાગકી પ્રધાનતા થી ઔર ઉન કર્મ પ્રયત્ન કર સકને વાલે નેતા કી અપેક્ષા રખતે હૈ કા મેં પશુઓં કા બલિદાન ધર્મે માના જાતા ઐસે સમય મેં બુદ્ધ ઔર મહાવીર જૈસે કા જન્મ થા સમાજ મેં એક એસા બડા હલ થા. જે હોતા હૈ પૂર્વ કે પરિશ્રમપૂર્વક ઉપાર્જિત ગુરુપદ કે અપને મહાવીર કે વર્ધમાન, વિદેહદિન ઔર શ્રમણજન્મસિદ્ધ અધિકાર કે ૫ મેં સ્થાપિત કરતા થા ભગવાન યે તીન નામ એર હૈ વિદેકદિન નામ ઉસ વર્ગ મેં પવિત્રતા કી, ઉચ્ચતા કી ઔર વિદ્યા માવપક્ષ કા સૂચક હૈ ! વર્ધમાન નામ સબસે પહલે કી એસી કૃત્રિમ અસ્મિતા દ્ધ ગઈ થી કિ પડ ! ત્યાગી જીવન મેં ઉત્કટ તપ કે કારણ મહાજિસકે બદલત વહ દૂસરે કિતને હી લાગે કે વીર નામ સે પ્રસિદ્ધ હુએ ઔર ઉપદેશક-જીવન મેં અપવિત્ર માન કર અપને સે નીચ સમઝતા ઔર શ્રમણ-ભગવાન કહલાએ . ઇસસે હમ ભી, ગૃહજીવન, ઉë ઘણા યોગ્ય સમઝતા–ઉનકી છાયા કે સ્પર્શ સાધકજીવન ઐર ઉપદેશકજીવન ઈન તીન ભાગે મેં, તક કે પાપ માનતા તથા ગ્રન્થ કે અર્થહીન પાઠ. ક્રમશઃ, વર્ધમાન, મહાવીર ઔર શ્રમણ-ભગવાન ઇન માત્ર મેં પાણ્ડિત્ય માન કર દૂસરે પર અપની તીન નામ કા પ્રયોગ કરેગે ! ગુરુ-સત્તા ચલાતા શાસ્ત્ર ઔર ઉસકી વ્યાખ્યાર્થે મહાવીર કી જન્મભૂમિ, ગંગા કે દક્ષિણ. વિદગમ્ય ભાષા મેં હોતી થી ઈસસે જન-સાધા- વિદહ (વર્તમાન બિહાર-કાન્ત) હૈ વહૈ ક્ષત્રિયકુડ રણુ ઉસ સમય ઉન શાસે સે યથેષ્ટ લાભ ન ઉઠા ઔર કુલપુર નામ કા એક કઆ થા ઉસકે Page #330 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૨૬૬ ચૈત્ર ૧૯૮૪ વંસાવશેષ લકખીસરાય જંકસન સ્ટેશન સે કુછ વહ વૈવાહિક જીવન કી ઓર અરૂચિ પ્રક્ટ કરતા હૈ મીલ પર અબ ભી દિખાઈ દેતે હૈ ! જન લોગ ઇસસે તથા ભાવી તીવ્ર વૈરાગ્યમય જીવન સે યહ ઉસે, મહાવીર કે જન્મસ્થાન કે કારણ તીર્થભૂમિ સ્પષ્ટ દિખાઈ દેતા હૈ કિ ઉનકે હૃદય મેં ત્યાગ કે માનતે હૈ બીજ જન્મસિદ્ધ થે ઉનકે માતા પિતા પાર્શ્વનાથ કી શિષ્ય-પરમ્પરા કે અનુયાયી થે યહ પરમ્પરા જાતિ ઔર વંશ નિગંઠ કે નામ સે પ્રસિદ્ધ થી ઔર સાધારણ તાર મહાવીર કી જાતિ ક્ષત્રિય થી ઔર ઉનકા પર ઈસ પરમ્પરા મેં ત્યાગ ઔર તપ કી ભાવના વંશ નાય (જ્ઞાત) નામ સે પ્રસિદ્ધ થા ઉનકે પિ- પ્રબલ થી ૫ વર્ધમાન છે અને કુલ-ધર્મ કે પરિચય તામહ, પ્રપિતામહ આદિ કા કુછ વર્ણન નહીં મિલતા મેં આના એર ઉસ ધર્મ કે આદર્શી કા ઉસકે સિર્ફ ઉનકે પિતા ઔર ચાચા કા નામ મિલતા હૈ સુસંસ્કૃત મન કે આકર્ષિત કરના સર્વથા સંભવનીય પિતા કા નામ સિદ્ધાર્થ થા ઉન સિજજસ છે . એક એકર જન્મસિદ્ધ વૈરાગ્ય કે બીજ ઔર ( શ્રેયાંસ ) જસંસ ( યશાંસ ) ભી કહતે થે દૂસરી એર કુલ-ધર્મ કે ત્યાગ આર તપસ્યા કે આ ચાચા કા નામ સુપાર્શ્વ થા ઔર માતા કે ત્રિશલા, દશાં કા પ્રભાવ; ઈન દોને કારણે સે મેગ્ય વિદેદિના તથા પ્રિયકારિણી યે તીન નામ મિલતે હૈ અવસ્થા કે પ્રાપ્ત હેતે હી વર્ધમાન ને અપને જીવન કા ધ્યેય કુછ તો નિશ્ચિત કિયા હોગા ઔર વ૮ ઉનકે એક બડા ભાઈ ઔર એક બડી બહેન બેય ભી ન સા? ધાર્મિક જીવન ઈસ કારણ થી બડે ભાઈ નન્દિવર્ધન કા વિવાહ ઉનકે મામા યદિ વિવાહ કી ઓર અરૂચિ હુઈ હે તે વહ સાહવૈશાલી કે પ્રધાન અધિપતિ ચેટક કી પુત્રી કે સાથ જિક હૈ ફિર ભી જબ માતા-પિતા વિવાહ કે લિએ હુઆ થા | બડી બહન સુનન્દના કી શાદી ક્ષત્રિય બહુત આગ્રહ કરતે હૈ તબ વર્ધમાન અપના નિશ્ચય કુ! હી હુઈ થી ઔર ઉસે જમાલિ નામ કા. શિથિલ કર દેતા હૈ ઔર કેવલ માતા-પિતા કે ચિત્ત એક પુત્ર થા ! મહાવીર કી પ્રિયદર્શના નામક પુત્રી કે સન્તોષ દેને કે લિએ વૈવાહિક સમ્બન્ધ કો સ્વીસે ઉસકા વિવાહ હુઆ થા ઔર આગે ચલા કાર કર લેતા હૈ ! ઈસ ઘટના સે, તથા બડે ભાઈ કર ઉસને અપની પત્ની કે સહિત મહાવીર સે દીક્ષા ભી કે પ્રસન્ન રખને કે લિએ ગૃહવાસ કી બઢા દેને કી લી થી કવેતામ્બરે કી ધારણું કે અનુસાર મહા ઘટના એ વર્ધમાન કે સ્વભાવ કે દે તત્વ સ્પષ્ટ રૂપ વીર ને વિવાહ કિયા થા ઉન્હે એક હી પત્ની થી સે દિખાઈ દેતે હૈ એક તે બડે-બૂઢે કે પ્રતિ ઔર ઉસકા નામ થા યશોદા ઉનકે સિર્ફ એક હી બહુમાન ઔર દૂસરે મકે કે દેખ કર મૂલ સિદ્ધાન્ત કન્યા તેને કા ઉલ્લેખ મિલતા હૈ મેં બાધા ન પડને દેતે હુએ, સમઝતા કર લેને કા સાતક્ષત્રિય સિદ્ધાર્થ કી રાજકીય સત્તા સાધારણ આદા યહ દૂસરા તત્વ સાધક ઔર ઉપદેશક હી હોગી; પરન્તુ ઉનકા વૈભવ ઔર કુલીનતા ઉચે જીવન મેં કિસ પ્રકાર કામ કરતા હૈ, યહ હમ આગે દરજે કે હોને ચાહિએ . કોંકિ ઉસકે બિના વૈશાલી ચલકર દેખેંગે જબ માતા-પિતા કા સ્વર્ગવાસ કે પ્રધાન અધિપતિ ચેટક કી બહન કે સાથ વૈવા- હુઆ તબ વર્ધમાન કી ઉમ્ર ૨૮ વર્ષ કી થી વિહિક સંબંધ હોના સંભવનીય નહીં થા વાહ કે સમય કી અવસ્થા કા ઉલ્લેખ નહીં મિલતા માતા-પિતા કે સ્વર્ગવાસ કે બાદ વર્ધમાન ને ગૃહગૃહ-જીવન. ત્યાગ કી પૂરી તૈયારી કર લી; પરંતુ ઈસસે યેષ્ઠ વર્ધમાન કા બાયકાલ બહુતાશ મેં કીડાઓ -બધુ કો કષ્ટ હોતે દેખ ગૃહ-જીવન કે દો બરસ મેં વ્યતીત હતા હૈ પર જબ વહ અપની ઉમ્ર ઔર બદ્રા દિયા. પરંતુ ઇસલિએ કિ ત્યાગ કા મેં આતા હૈ, આર વિવાહ-કાલ પ્રાપ્ત હતા હે તબ નિશ્ચય કાયમ રહે, ગૃહવાસી હોતે હુએ ભી આપને Page #331 -------------------------------------------------------------------------- ________________ દીર્ધ તપસ્વી મહાવીર ૨૬૭ દો બરસ તક, સાગિ કે લિએ ઉચિત, જીવન નહીં રહતા ! હર શમ્સ કે અપના સુખ ઔર વ્યતીત કિયા સુવિધા ઇતને કીમતી માલૂમ હોતે હૈ કિ ઉસકી દૃષ્ટિ મેં દૂસરે અનેક છવધારિયાં કી સુવિધા કા કુછ સાધક જીવન. મૂલ્પ હી નહીં હોતા ઇસલિએ હર શખ યહ તીસ વર્ષ કા તરૂણ ક્ષત્રિય-પુત્ર વર્ધમાન જબ સાબિત કરને કી કોશિશ કરતા હૈ કિ જીવ છવ કા ગૃહત્યાગ કરતા હૈ તબ ઉસકા આcર ઔર બાહ્ય ભક્ષણ હૈ–“ જીવો જીવસ્ય જીવનમ” નિર્બલકે દેને જીવન એકદમ બદલ જાતે હૈ વહ સુકુમાર બલવાન કા પિષણ કરકે અપની ઉપયોગિતા રાજપુત્ર અપને હાથે કેશ કા લંચન કરતા હૈ ઔર સિદ્ધ કરની ચાહિએ સુખ કે રાગ સે હી તમામ વૈભ કે છોડ કર એકાકી , જીવન ઔર બલવાન લેગ નિર્બલ પ્રાણિ કે જીવન કી લઘુતા સ્વીકાર કરતા હૈ ઉસકે સાથ હી ચાવજી આહુતિ દેકર ઉસકે દ્વારા અપને પરલોક કા ઉત્કૃષ્ટ વન સામાયિક ચરિત્ર (આજીવન સમભાવ સે રહને માર્ગ તૈયાર કરને કા પ્રયત્ન કરતે હૈ ઇસ પ્રકાર કા નિયમ) અંગીકાર કરતા હૈ. ઔર ઇસ નિયમ સુખ કી મિથ્યા ભાવના ઔર સંકુચિત વૃત્તિ કે હી કા સોલહ અને પાલન કરને કે લિએ એક ભીષણ બદલત વ્યક્તિ એર સમૂહે મેં અત્તર બદ્ધતા પ્રતિજ્ઞા કરતા હૈ-“ચાહે દૈવિક, માનષિક અથવા હૈ, શત્રતા કી નીંવ પડતી હૈ ઔર ઇસકે ફલ-સ્વતિયક જાતીય, કિસી ભી પ્રકાર કી વિ૨૫ નિલ બલવાન હેકર બદલા લેને કા નિશ્ચય બાધાર્યો કર્યો ન આ, મેં સબકે બિના કિસી તથા પ્રયત્ન કરતે હૈ ઔર બદલા લેતે ભી હૈ ! દસર કી મદદ લિયે, સમભાવ સે સહન કર. ઇસ તરહ હિંસા ઐર પ્રતિહિંસા કા એસા મલિન ગા ) ઇસ પ્રતિજ્ઞા સે કુમાર કે વીરવ ઔર ઉસકે વાયુમડલ તૈયાર હો જાતા હૈ કિ લોગ સંસાર કે પરિપૂર્ણ નિર્વાહ સે ઉસકે મહાન વીરત્વ કા પરિચય સ્વર્ગ કે ખુદ હી નરક બના દેતે હૈ હિંસા કે મિલતા હૈ. ઇસી સે વહ સાધક જીવન મેં “મહાવીર ઇસ ભયાનક સ્વરુપ કે વિચાર સે મહાવીર ને અહિં. કી ખ્યાતિ કે પ્રાપ્ત કરતા હૈ મહાવીર કે સાધ સા-તવ મેં હી સમસ્ત ધર્મો કા, સમસ્ત કાં ના-વિષયક આચારાંગ કે પ્રાચીન એર પ્રામાણિક કથા પ્રાણિમાત્ર કી શાતિ કા મૂલ દેખા | ઉ-ઉં વર્ણન સે, ઉનકે જીવન કી ભિન્ન ભિન્ન ધટનાઓ સ્પષ્ટ-૨પ સે દિખાઈ દિયા કિ યદિ અહિંસા તત્વ સે તથા અબ તક ઉનકે નામ સે પ્રચલિત સમ્પ્રદાય સિદ્ધ કિયા જા સકે તો હી જગત મેં સચ્ચી શાકી વિશેષતા હૈ, વહ જાનના કઠિન નહીં હૈ કિ lહી હૈ કિ તિ ફેલાઈ જા સકતી હૈ. યહ સોચકર ઉન્હોને . . મહાવીર કે કિસ તત્વ કી સાધના કરની થી, ઐર કાયિક સુખ કી મમતા સે વૈર-ભાવ કે રોકને કે ઉસ સાધના કે લિએ ઉન્હોંને મુખ્યતઃ કથા સાધન લિએ તપ શરુ કિયા ઔર અધીરજ જમે માનપસન્દ કરે છેમહાવીર અહિંસા-તત્વ કી સાધના સિક દોષ સે હોનેવાલી હિંસા કે રોકને કે લિએ કરના ચાહતે થે ઉસકે લિએ સંયમ ઓર તપ આર તપ સંયમ કા અવલંબન કિયા તપ કા મુખ્ય સમ્બનધ યે દો સાધન ઉને પસન્દ કિયે ઉહોને દેહદમન કે સાથ હોને કે કારણ ઉનકે તપ કે ચાર યહ સાચા કિ સંસાર મેં જે બલવાન હતા મખ્ય ભાગે મેં બટ સકતે હૈં- (૧) નમત, (૨) હૈ વહ નિર્મલ કે સુખ ઔર સાધન, એક જીવ-જન્તુ તથા અનાથ કે દ્વારા હોનેવાલા પરિસહ ઠાકુ કી તરહ છીન લેતા હૈ. યહ અપહરણ (વિધબાધા) (૩) ઉપવાસ ઔર અક્ષભજન ઔર કરને કી વૃત્તિ અને માને હુએ સુખ કે રાગ (૪) શરીર સત્કાર કા ત્યાગ ! સે, ખાસ કરકે કાયિક સુખશીલતા સે પેદા હતી હૈ. યહ વૃત્તિ હી એસી હૈ કિ ઇસસે શાન્તિ સંયમક સંબંધ મુખ્યતઃ મન ઔર વચનકે સાથ એર સમ-ભાવ કા વાયુમડલ કલુષિત હુએ બિના હોને કારણે ઉસમેં ધ્યાન ઔર મન કા સમાવેશ Page #332 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ २९८ ચૈત્ર ૧૯૮૪ હોતાહે મહાવીર કે સમસ્ત સાધક જીવન મેં સંયમ મહાવીર કા દીર્ઘ કાલ તક સાહચર્ય સત્યશોધકે કે ઐર તપ યહી દો બાતે મુખ્ય હૈ ઔર ઉન્હેં સિદ્ધ લિએ અર્થસૂચક અવશ્ય છે કે ૧૩ વર્ષ કી કરને કે લિએ ઉન્હોને કઈ ૧૩ વર્ષે તક જે પ્રયત્ન કઠોર ઔર દીર્ઘ સાધના કે પશ્ચાત જબ ઉન્હેં અપને કિયા ઔર ઉસમે જિસ તત્પરતા, ઔર અપ્રમાદ અહિંસા-તત્વ કે સિદ્ધ હે જાને કી પૂર્ણ પ્રતીતિ હુઈ કા પરિચય દિયા, વૈસા આજતક કે તપસ્યા કે ઈતિ- તબ હે અપના જીવનક્રમ બદલતે હૈ ! અહિંસા કા હાસ મેં કિસી વ્યક્તિ ને દિયા નહીં દિખાઈ દેતા સાર્વભોમ ધર્મ ઉંસ દીર્ધ તપસ્વી મેં ઇતના પરિબુત કિતને હી લોગ મહાવીર કે તપ કે દેહ-દુઃખ એર હે ગયા થા કિ અબ ઉનકે સાર્વજનિક જીવન સે દેહ-દમન કકકર ઉસકી અવમ પાના કરતે હે; પરંતુ કિતની હી ભવ્ય આત્માઓ કે જીવન મેં પરિવર્ત. યદિ વે સત્ય તથા ન્યાય કે લિએ મહાવીર કે જીવન હજાને કી પૂર્ણ સંભાવના થી મગધ ઔર વિદેહ પર ગહરા વિચાર કરેંગે તો યહ માલૂમ હુએ બિના કા પૂર્વકાલીન મલિન વાયુમડલ ધીરે ધીરે શુદ્ધ ન રહેગા કિ મહાવીર કા તપ શુષ્ક દેહદમન નહીં હોને લગા થા કોકિ ઉસમેં ઉસ સમય અનેક થા. વે સંયમ આર તપ દેને પર સમાન ૨૫ તપસ્વી ઔર વિચારક લોક-હિત કી આકાંક્ષા સે સે જોર દેતે થે. જાનતે થે કિ યદિ તપ કે પ્રકાશ મેં આને લગે થે. ઈસી સમય દીર્ધ તપસ્વી અભાવ સે સહનશીલતા કમ હુઈ તે દૂસરોં કી ભી પ્રકાશ મેં આયે ! સુખ-સુવિધા કી આહુતિ દેકર અપની સુખ-સુવિધા ઉપદેશક જીવન બઢાને કી લાલસા બઢેગી ઔર ઉસકા ફલ યહ હેગા કિ સંયમ ન રહ પારા ઇસી પ્રકાર સંયમ શ્રમણ-ભગવાન કા ૪૩ સે ૭૨ વર્ષ તક કા કે અભાવ મેં કેરા તપ ભી, પરાધીન પ્રાણી પર યહ દીર્ધ જીવન સાર્વજનિક સેવા મેં વ્યતીત હોતા અનિચ્છા પૂર્વક આ પડે દેહ-કષ્ટ કી તરહ, નિર હૈ ઈસ સમય મેં ઉનકે કિયે મુખ્ય કામે કી નામાવલી ઇસ પ્રકાર હૈ– જો જો સંયમ ઔર તપ કી ઉકટતા સે (ક) જાતિ-પતિ કા જરા ભી ભેદ રખે બિના મહાવીર અહિંસા-તત્વ કે અધિકાધિક નજદીક પહું. હરએક કે લિએ દ્રો ઔર અતિ- કે લિએ ચતે ગયે, ત્યાં ત્યાં ઉનકી ગંભીર શાતિ બઢને લગી ભી ભિક્ષુ-પદ ઔર ગુરુ-પદ કા રાસ્તા ખુલા ઔર ઉસકા પ્રભાવ આસપાસ કે લોગોં પર અપને કરના ! શ્રેષ્ઠતા કા આધાર જન્મ નહીં બરિક ગુણ આપ તેને લગા. માનસશાસ્ત્ર કે નિયમ કે અનુ- એર ગુણ મેં ભી પવિત્ર જીવન કી મહત્તા સ્થાસાર એક વ્યક્તિ કે અન્દર બલવાન હોને વાલી પિત કરના ! વૃત્તિ કે પ્રભાવ આસ-પાસ કે લોગ પર જાન- (ખ) પુરુ કી તરહ સ્ત્રિયો કે વિકાસ કે અનજાન મેં હુએ બિના નહીં રહતા. લિએ ભી પૂરી સ્વતન્નતા ઔર વિદ્યા તથા આચાર ઈસ સાધક જીવન મેં એક ઉલ્લેખગ્ય ઐતિ- દેને મેં અિ કી ભી પૂર્ણ યોગ્યતા કે માનન! હાસિક ઘટના ઘટતી હૈ વહ યહ કિ મહાવીર કી ઉનકે લિએ ગુરુ-પદ કા આધ્યાત્મિક માર્ગ બોલ સાધના કે સાથ ગોશાલક નામક એક વ્યક્તિ કેઇ દેના છ: સાલ વ્યતીત કરતા હૈ ઔર ફિર ઉનસે અલગ તો હું આ ફિર ઉનસે અલગ (ગ) લોક-ભાષા મેં તત્વજ્ઞાન આર આચાર હે જાતા હૈ ! આગે ચલકર યહ ઉનકા પ્રતિપક્ષી કા ઉપદેશ કરકે કેવલ વિદુગમ સંસ્કૃત-ભાષાકા હતા હૈ ઔર આછવક-સંપ્રદાય કા નાયક બનતા મોહ વટાના ઔર યોગ્ય અધિકારી કે લિએ જ્ઞાનહૈ ! આજ યહ કહના કઠિન હૈ કિ દેને કિસ હેતુ પ્રાપ્તિ મેં ભાષા કા અનરાય દૂર કરના સે સાથ હુએ ઔર કાં અલગ હુએ . પર એક () ઐહિક આર પારલેકિક સુખ કે લિએ પ્રસિદ્ધ આજીવક સંપ્રદાય કે નાયક ઔર તપસ્વી હોનેવાલે યાગ આદિ કર્મકાડૅ કી અપેક્ષા સંયમ Page #333 -------------------------------------------------------------------------- ________________ દીર્ધ તપસ્વી મહાવીર તથા તપસ્યા કે સ્વાવલંબી તથા પુરુષાર્થ–પ્રધાન સમકાલીન ધર્મ-પ્રવર્તકે મેં આજકલ કુછ થોડે માર્ગ કી મહત્તા સ્થાપિત કરના ઔર અહિંસા-ધર્મ હી લેગો કે નામ મિલતે હૈં તથાગત ગોતમ બુદ્ધ, મેં પ્રીતિ ઉત્પન્ન કરના ! પૂર્ણ કશ્યપ, સંજય વેલપિત્ત, પક્ધકસ્યાયન, અ() ત્યાગ આર તપસ્યા કે નામ પર જ છત કેસ કંબલિ, ઔર મંખલી ગોશાલક શિથિલાચાર કે સ્થાન પર સચ્ચે ત્યાગ આર સચ્ચી સમઝાતા તપસ્યા કી પ્રતિષ્ઠા કરકે ભોગે કી જગહ યોગ કે શ્રમણ-ભગવાન કે પૂર્વ સે હી જૈન-સંપ્રદાય મહતવ કા વાયુમડલ ચાર એાર ઉત્પન્ન કરના ! , ચલા આ રહા થા, જે નિગ કે નામ સે વિશેષ શમણ-ભગવાન કે શિષ્યો કે ત્યાગી ઔર પ્રસિદ્ધ થા, ઉસ સમય પ્રધાન નિચંદ્ર કેશીકુમાર ગૃહસ્થ યે દે ભાગ થે ઉનકે ત્યાગી ભિક્ષુક શિષ્ય આદિ થે ઔર યે સબ અપને કે પાર્શ્વનાથ કી ૧૪,૦૦૦ આર ભિક્ષુકી શિષ્યાયે ૩૬,૦૦૦ હેને કા પરંપરા કે અનુયાયી માનતે થે વે લેગ કપ ઉલ્લેખ મિલતા હૈ. ઇસકે અલાવા લાઓં કી પહોતે થે ઔર સે ભી તરહ તરહ કે રંગ કે સંખ્યા મેં ગૃહસ્થ શિષ્યો કે હોને કા ભી ઉલ્લેખ ઇસી પ્રકાર છે ચાતુર્યામ ધર્મ અર્થાત-અહિંસા, છે ત્યાગી ઓર ગૃહસ્થ ઈન દોને વર્ગો મેં ચાર સત્ય, અસ્તેય ઔર અપરિગ્રહ, ઇન ચાર મહાવ્રત વણું કે સ્ત્રી-પુરુષ સમ્મિલિત થે ઇન્દ્રભૂતિ આદિ ક પાલન કરતે થે. શ્રમણ-ભગવાન ને ઇસ પરં. વ્યારહ ગણધર બ્રાહ્મણ થે ઉદાયી, મેઘકુમાર, પરા કે ખિલાફ અપને વ્યવહાર સે દે બાતેં અદિ અનેક ક્ષત્રિય ભી ભગવાન કે શિષ્ય હુએ થે નઈ પ્રચલિત કો-એક અચેલ ધર્મ (નગ્નત્વ), દૂસરી શાલિભદ્ર ઈત્યાદિ વૈરય આર મેતારજ તથા હરિકેશી બ્રહ્મચર્ય (સ્ત્રી-વિરમણ). પહલે કી પરંપરા મેં વસ્ત્ર જૈસે અતિશદ્ર ભી ભગવાન કી પવિત્ર દીક્ષા કા ઔર સ્ત્રી કે સંબંધ મેં જરૂર શિથિલતા આ ગઈ. પાલન કર ઉંચ્ચ પથકે પહુંચે સાષ્યિ મેં ચન્દન હોગી ઔર ઉસે દૂર કરને કે લિયે અચેલધર્મ એર બાલા ક્ષત્રિય-પુત્રી થી, દેવાનન્દી બ્રાહ્મણી થી સ્ત્રી-વિરમણ કે નિર્ચન્થવ મેં સ્થાન દિયા ! એર ગૃહસ્થ અનુયાયિય ઉનકે મામા વૈશાલીપતિ અપરિગ્રહ વ્રત સે સ્ત્રી વિરમણ કે અલગ કરકે ચેટક, રાજ ગૃહપતિ શ્રેણિક (બિસ્મિસાર) ઔર ચાર કે બદલે પાંચ મહાવ્રત કે પાલન કરને કા ઉનકા પુત્ર કેણિક (અજાતશત્રુ) આદિ અનેક ક્ષત્રિય નિયમ બનાયા પાર્શ્વનાથ કી પરંપરા કે સુયોગ્ય ભૂપતિ થે. આનન્દ, કામદેવ, આદિ પ્રધાન દેશ નેતાઓ ને ઇસ સંશોધન કે સ્વીકૃત કિયા ઔર ઉપાસકે મેં શકપાલ કુમ્હાર-જાતિ કા થા ઔર પ્રાચીન તથા નવીન દોને ભિક્ષુઓ કા સમેલન શેષ ૯ વૈશ્ય અર્થાત સૂદ, ખેતી ઔર પશુપાલન હુઆ. કિતને હી વિદ્વાને કા યહ મત હૈ કિ ઇસ પર નિર્વાહ કરને વાલે થે. ટૂંક કુહાર હોતે હુયે સમઝૌતે મેં વસ્ત્ર રખને તથા ન રખને કા જો મતભી ભગવાન કા સમઝદાર ઓર દઢ ઉપાસક થા | ભેદ શાન્ત હુઆ થા વહી આગે ચલ કર ફિર પક્ષખંધક, અંબઇ આદિ અનેક પરિવ્રાજક, સોમીલ પાત કા રૂપ ધારણ કરકે તાંબર, દિગંબર - આદિ અનેક વિદ્વાન બ્રાહ્મણ ને શ્રમણ-ભગવાન દાય કે રૂપ મેં ધધક ઉઠા; હાલાં કિ સૂક્ષ્મ દૃષ્ટિ કા અનુસરણ કિયા થા | ગૃહસ્થ ઉપાસિકાઓ મેં સે દેખને વાલે વિધાન કે શ્વેતાંબર દિગંબર મેં રેવતી, સુલતા ઔર જયન્તિ કે નામ પ્રખ્યાત હૈ ઈ મહત્વપૂર્ણ ભેદ નહીં જાન પડતા. પરંતુ આજ જયતિ જૈસી ભક્ત થી વૈસી હી વિદુષી ભી થી કલ તે સમ્પ્રદાય-ભેદ કી અસ્મિતા ને દોને આજાદી કે સાથ ભગવાન સે પ્રશ્ન કરતી ઔર શાખાઓ મેં નાશ-કારિણું દીવાર ખડી કર દી ઉત્તર સુનતી ! ભગવાન ને ઉસ સમય યેિ કી હૈઈતના હી નહીં બરિક છેડે થોડે અભિયોગ્યતા કિસ પ્રકાર કી ઉસકા યહ ઉદાહરણ છે. નિવેશ કે કારણ આજ દૂસરે ભી અનેક છોટે-બડે Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જેનયુગ ચૈત્ર ૧૯૮૪ ભેદ ભગવાન કે અનેકાન્તવાદ (સ્વાદવા) કે નીચે આયે હેગે શ્રાવસ્તી, કેશાંબીતંગિયા, તાપ્રખડે હો ગયે હૈ ! લિપ્તિ, ચશ્મા, રાજગુડ ઇન શહર મે વે બાર રહસ્ય બાર આતે જાતે ઓર રહતે થે શ્રમણ-ભગવાન કે સમગ્ર જીવન ઔર ઉપદેશ ઉપસંહાર કા સંક્ષિપ્ત રહસ્ય દે બાતે મેં આ જાતા હૈ. શ્રમણ-ભગવાન મહાવીર કે તપસ્યા ઔર આચાર મેં પૂર્ણ અહિંસા ઔર તત્વ-જ્ઞાન મેં શાતિપૂર્ણ દીર્ઘ જીવન પર ઉપદેશ સે ઉસ સમય અનેકાન્ત ઉનકે સંપ્રદાય કે આચાર કે ઔર મગધ, વિદેહ, કાશી, કેશલ, ઔર દૂસરે કિતને હી શાસ્ત્ર કે વિચાર કે ન દે ત કા હી ભાષ્ય પ્રદેશ કે ધાર્મિક ઔર સામાજીક જીવન મેં બડી સમજીયે ! વર્તમાન કાલ કે પ્રસિદ્ધ વિદ્વાને કા ક્રાતિ હે ગઈ થી. ઉસકા પ્રમાણુ કેવલ શાસ્ત્ર યહી નિષ્પક્ષ મત હૈ કે પોં હી નહીં, બદિક હિન્દુસ્તાન કે માનવિપક્ષી સિક જગત મેં અબ તક જાગૃત અહિંસા એર તપ કા સ્વાભાવિક અનુરાગ હૈ શ્રમણ-ભગવાન કે શિષ્ય મેં ઉનસે અલમ આજ સે ૨૪૫૪ વર્ષ પહેલે રાજગૃહ કે પાસ હેકર ઉનકે ખિલાફ વિરોધી પન્થ પ્રચલિત કરને પાવાપુરી નામક પવિત્ર સ્થાન મેં આધિન માસ વાલે ઉનકે જમાતા ક્ષત્રિય-પુત્ર જામાલિ થે . ઈસ કી અતિમ તિથિ કે ઈસ તપસ્વી કા ઐહિક સમય તો ઉનકી સ્મૃતિ માત્ર જન-ગ્રન્થ મેં હૈ ! છે ! જીવન જીવન પૂરા હુઆ ઔર ઉનકે સ્થાપિત સંધ કાર દૂસરે પ્રતિપક્ષી ઉનકે પૂર્વ સહચર ગોશાલક થે ભાર ઉનકે પ્રધાન શિષ્ય સુધર્મા પર આ પડે છે ઉનકા આજીવક પન્થ રૂપાન્તર પાકર આજ ભી સુખલાલ હિન્દુસ્તાન મેં મોજુદ હૈ આપ ગુજરાત રાષ્ટ્રીય વિદ્યાપીઠ કે પુરાતત્વ-મદિર મહાવીર કે જીવન કી મુખ્ય ભાગ વિદેહ ઔર કે વ્યાખ્યાતા હૈ પ્રજ્ઞા-ચક્ષુ (પ્રાયઃ જન્માન્જ) હે! જેન, મગધ મેં વ્યતીત હુઆ હૈ ! પેલા જન પડતા હૈ બદ ઔર વેદિક સાહિત્ય કે અછે વિદ્વાન હૈ કિતને કિ વે અધિક સે અધિક યમુના કે કિનારે તક હી જન-ગ્ર કે રચયિતા હિ હ૦ ઉ૦ “માલવ મયૂર, મંગ. मंगलं भगवान महावीरः વસંતતિલકા ઉપજાતિ, સંસાર સાગર અગાધ, અપાર પાર, ત્રિકાળવ્યાપિ, વડવાનલ જ્યાં કષાય; પેરે હવા-વિષય જીવન-નાવ ભારી, ચારે દિશે કે પછડાય તહીં બિચારી. મુક્તિપુરી બંદરદ્વાર માર્ગ, ઉભા મહાવીરજ દીપ દડે; વિજ્ઞાન-દીવો ઝગતો દીઠે જ્યાં, ચલાવતાં નાવ મુસાફરો ત્યાં. યુ.... ૨ કર્મવિચાર ભાગ ૨. પ્રભુદાસ બેચરદાસ પારેખ, Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરજીવનના કોઈ આાદમેં પ્રસગા શ્રી વીરજીવનના કાઇ આદશ પ્રસંગો. ( લેખકશ્રીયુત માત્તીચ' ગિરધરલાલ કાપડીઞા B, A. LL. B. સોલિસિટર ) રા અસાધારણ આત્મવિભૂતિથી ભરપુર શ્રી વીર પરમાત્માના જીવનના કેટલાક પ્રસંગે। અસાધારણ છે અને અનુસરવા યાગ્ય છે. આપણા મનુષ્ય જીવનમાં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે આપણા જીવનના સાફલ્યની છે. આપણે આપણું ભવિષ્ય જાણુતા ન હેાવાથી અંધારામાં ગાથાં ખાવાં પડે છે અને ઘણીવાર કેટલાક માણસા છેવટે શિક્ષા દેવા આવે છે કે રે! બાઈ! આમ નાનું કરવું ! વિગેરે. આ સર્વાં બનાવ બની ગયા પછીની શિક્ષાનને નિરર્થક છે, નકામી છે અને તે કાંઈ કાંઇ ઉપયોગી કદાચ ગણીએ તે તે માત્ર દિલાસાપ છે. એવા દિલાસા પણ ધણીવાર દુ:ખ ઉપર ડામ લાગવા જેવા હેાય છે, તેથી મહા પુરૂષના જીવનમાંથી કાઈ કાઈ તવા તારવી તેમળે. આપા જીવન સાથે આમેજ કરી દઈએ તેા એવા દિલાસા મેળવવાના પ્રસંગેા ન આવે અને જીવનના ફેરા એળે ન જાય. પ્રત્યેક પ્રાણીને જીવનયાત્રા કેમ વહન કરવી, એને કયા મુદ્દાપર ચલાવવી, એનાં સાથેા અને લક્ષ્ય કેવાં રાખવાં. અને એનાં સાધનો ક્રમ પ્રાસ કરવાં-એ મહા પ્રશ્ન છે. એને માટે જેટલી સફળતાથી આદર્શ સિદ્ધ કરવામાં આવે તેટલા પૂરતું ને તેના બાદર્શ સસ્પષ્ટ અને યેાગ્ય ઢાય તે જીવનમ સ થાય છે. આદર્શત અંગે એક બીન વાન વિચારવાની છે. આદ અગમ્ય હાય તા ચિતા ન રાખવી. આ બવમાં બને તેટલું તેથી નજીક પઢીચવું. બાકી રહેલું કામ આગળ ઉપર થઈ રહેશે. દાખલા તરીકે આપણે આદર્શ પાંચ હજાર માઈલ ઉડવાનો રાખ્યો તૈય અને કદાચ બે હર્નર માત્ર અટકી પડયા તા કાઈ પ્રાજ્ઞ પુરૂષ આપણુતે મૂખ ન જ કહે. બે હજાર માઈલ ઉડવા પૂરતું આપણું સાપજ છે. માટે ખાસ ઉચ્ચ રાખવો અને તેને પઢાંચવા પ્રયત્ન કરવા અને તેને જેટલું પાંચ શકાય તેટલું ચાગ્ય છે એમ સમજવું. આમાના વિકાસ આપણે માનીએ છીએ અને અહીંના અધુરા રહેલા યાત્રા આગળ પૂરા થઈ શકે છે. એ સમછએ છીએ એટલે આપણતે માર્ગગમનની અલ્પતા બહુ મૂંઝવણુ કરે તેમ નથી. આ દષ્ટિએ આપણે આદર્શજીવન તરીકે શ્રી વીર પરમાત્માના જીવનની કાઈ કાઇ વાનકી વિચારીએ અને એમના જીવન જેવું જીવન ઘડવા આપણે નિર્ધાર કરીએ. કાઈ, વખતે એમના જેવું જીવન ધવાની ના કહેરો, એમના ય કલ્પાતીત કહેરો. એ સર્વ સમજણ વગરતી વાતા છે. પ્રત્યેક જૈનને પ્રેરણા આપનાર શ્રી વીર પરમા માનુ જીવન બાદ રૂપે વિશિષ્ટ ભાવના રૂપે ટાવું જોઇએ. અને એમાં કોઈ પણ સ્થાનક સાંચ સૂચ વનાર ધર્મનું રહસ્ય સમજેલ નથી એમ માનવું, આ દર્શજીવન તરીકે શ્રી વીર પરમાત્માના જીવનની કોઈ કાઈ વાતે વિચારીએ. આખું જીવન પ્રેરક છે, આત્માની શક્તિ બતાવનાર છે, પુરૂષાર્થતા વિજય સૂચવનાર છે, 'સારના છેડા દાખવનાર છે અને અસાધારણ ગડબડમાંથી પરમ શાંતિએ લઈ જનાર છે. ઈંદ્ર સાથેના પ્રસગ એકાદ પ્રસંગ પ્રથમ વિચારીએ. શ્રી વીર પરમામાએ દિક્ષા લીધા પછી ઇન્દ્રે વિચાર કર્યાં અને નાનથી જોયું તો તેને જણાવ્યું કે ભગવાનને ભયંકર ઉપસર્ગો થવાના છે અને પરહેાને! તે! કાઈ પાર નથી. એ જાતે ભગવાન પાસે આવી પાતે હાજર રહેવા કે દેવતાઓને સાથે રાખવા વિજ્ઞપ્તિ કરે છે અને કી હૈં છે કે ભગવાનને ભ્રષકર્ પ્રસંગા આવવાના છે. એ અન્નકર ધર્મત્રની બકાએ ભગવાનને મુઝબ્બા નહિં, એના વિચિત્ર વિકાસક્રમે એમને નબળા પોચા બનાવી દીધા નહિં અને એ દુઃખના કે ભાપત્તિના ખ્વાબથી રડી પડયા નહિં. દુનિયાદારીના સામાન્ય માધ્યુસ પ્રાણાન્ત કષ્ટ અને ભાકર ઉપવેની વાત સાંભળી અમુ થઇ જાય સારે મા શૂરવીર મામાને તો ઉલટું આજનું યું Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈનયુગ ચૈત્ર ૧૯૮૪ અને દુઃખના ખ્યાલથી લગાર પણ સંકોચ થયે ઇંદ્રને ભગવાનને થવાનો ભયંકર ઉપદ્રવના ખ્યાનહિ. એમની મુખમુદ્રા પર દીનતા આવી નહિ, લથી ઘણી લાગણી થઈ આવી હતી, પણ ભગવાને એમની આંખમાં નિવતા કે કાયરતા છૂટયા નહિ, નના અડગ નિશ્ચયે એને ખાતરી કરી આપી કે એવા એમના શરીરમાં કંપ થયો નહિ. એમનું આંતરવીર્ય સમર્થ પુરૂષો જ સમાજને દોરવી તીર્થ સ્થાપના કરી વધારે વિકાસ પામ્યું. શકે. મેક્ષ સાધવો એ કાંઈ બચ્ચાનો ખેલ નથી આ અતિ ઉચ્ચ મનોદશા, સ્વભાવના અવલોકન એમાં તે અસાધારણ સહનશક્તિ, પ્રબળ ભાવના નિશ્ચળતા પ્રૌઢ આત્મનિર્ણય અને અડગ મનોબળ વગર સમજાય નહિ તેવી છે. અત્યારે આપણી પાસે જોઈએ. પ્રભુના નિશ્વય અને નકારમાં નરું વીર્ય અને આવી કઈ કહે કે કાલે તમને ફાંસીએ ચઢાવવાના આત્મવિશ્વાસ ભરેલાં હતાં અને છતાં એમાં મિથ્યાછે ત્યારે મનની શી દશા થાય ! કેવી તૈયારીઓ ભિમાન કે મગરૂબી નહેતાં. એક સુંદર કાર્ય આપણે થાય ! સાચા જેશી છ માસમાં મરણ કહે તે કેવા હાથમાં લઈએ ત્યારે આપણને કેઈ મુસીબતે ઉધામા થાય ! એ તો કોઈ સગા બંધુ કે સ્ત્રીના મંદવાડના સમાચાર આવ્યા હોય ત્યારે મને દશા શી બતાવે અને તેના નિવારણ માટે સહાયની સૂચના કરે ત્યારે અત્યંત આભાર સાથે મક્કમપણે આપણે થાય છે તે અવલોકીને જોયું હોય તે ખબર પડે. એ વિજ્ઞપ્તિને અસ્વીકાર કરીએ છીએ. તે વખતે એવે વખતે અડગ થઈ બેસવું કે આવતા ઉપદ્રવો મનની જે વિશિષ્ટ દશા હોય છે તે પ્રભુમાં હતી તરફ ઉપેક્ષા રાખવી કે એ ખરા ક્ષત્રીય વીરને શોભે અને એવી દશાવાળા એવા દ્રઢ નિશ્ચયવાળા અને તેવું છે. એમાં લશ્કરના સેનાપતિની બેદરકારી તૈયારી એવા અપૂર્વ સંયમવાળા પ્રાણુઓજ મેક્ષ જવાને અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જણાઈ આવે છે. યોગ્ય થઈ શકે, ધારેલ સાથે પહોંચી શકે અને અને એવી મુખમુદ્રા સાથે એ ઇદ્રને શું જવાબ જીવનયાત્રાની સફળતા કરી શકે. આપે છે. આપણે તે ડુંગર ચઢવું હોય અને ચાલ- આ એક નાના પ્રસંગમાં શ્રી વીરપરમાત્માનું વાની ચોક્કસ મરજી હોય તો પણ ડોળી સાથે રાખી કય તો પણું ડાળી સાથે રાખી હૃદયબળ કેવું હતું તે વિચારવું, એને આત્મવિશ્વાસ લઈએ. ડાળી વાળાને કહીએ કે ધીમે ધીમે ચાલ્યો કેટલે સબળ હતો તે સમજવો, એમનું નિશ્ચયબળ આવજે. આપણી ચાલવાની ભાવના છતાં અંદર ગેટે કેટલું સઘ પણ સચોટ હતું તે સમજવું અને તેમની હોય છે. એમ હોય છે કે ચલાશે ત્યાં સુધી ચાલશું છે કે ચલી ત્યા સુધી ચાલશુ વિશાળતા વિચારસ્પષ્ટતા અને વિચારદર્શકતા કેવા અને પછી પણ બનતા સુધી ચાલશુંજ; પણ નિર્મળ હતા તેને ખ્યાલ કરવો. જીવનના અવનવા સાધન-આલંબન સાથે રાખવું સારું. આગળ હીગ• પ્રસંગોમાં જેને આ દઢ નિશ્વય સાધ્યળાજને હડે આવે ત્યાં આપણે પાણી પાણું થઈ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ હોય તેને પ્રગતિ કરવામાં જઈએ અને પછી શું થાય તે સમજી શકાય તેવું કદિ વાંધો આવે નહિ અને અગવડ આવે તે તેને છે. અને આ રીતે તે કેટલા ડુંગરા ખાડા આવશે નાથી ડરી તે કદિ પાછા હઠે નહિ, એને મન અગતેની કોઈને ખબર નહોતી. અને ઈંદ્ર જેવો સમર્થ વડજ આત્મબળની ઉત્તેજક થઈ પડે છે અને એ વિ સહાય આપવાની માગણી બે હાથ જોડીને કરી એતાથી જરા પણ ડર્યા કે મુંઝાયા વગર આગળ રહો હતા. છતાં ભગવાન એની નમ્ર માગણીને વધતો ચાલે છે. એવા ધનવાળા પનિત પરોને અગશો જવાબ આપે છે? વડ કદી અંતરાય કરતી નથી અને અગવડના ખ્યાલ એ કહે છે કે-ઈદ્ર ! તારી માગણી મંજુર થઈ એમના વિચારપંથમાં કદિ મુંઝવણું કરતા નથી. આ શકે નહિ. તીર્થંકર કઈ પણ વખત બહારની સહા• તદન નાનકડા પ્રસંગમાં શ્રી વીરની વીરતા દેખાઈ યથી મોક્ષ સાધતા નથી. તેઓ પિતાના જોર ઉપરજ આવે છે. એમની નીડરતા તરી આવે છે. એમની મોક્ષ સાધે છે અને એજ માર્ગ એમને માટે યોગ્ય છે. સુરૂચિ બહાર પડી જાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિરજીવનના કેઈ આદર્શ પ્રસંગે ર૭૩ શ્રી હેમચંદ્રાચાર્ય આ બનાવ કેવી રીતે બને તે નથી, જે કંઈ જીવતું પ્રાણી ત્યાં ગયું તો સર્પ દંશથી વર્ણવે છે તેની નોંધ કરવી અત્ર પ્રાસંગિક ગણાય. પ્રભુ મરી જાય છે અને બચવાનો માર્ગ શો જડત છદ્મસ્થ અવસ્થામાં દીક્ષા લીધા પછી પ્રથમ વર્ષમાં નથી, ગોવાળાએ પ્રભુને આડે માર્ગે ચાલવા સુચકૂમર ગામે પધાર્યા. ત્યાં પ્રભુને ગેપ તરફથી પ્રથમ વ્યું. પ્રભુને તે આત્મવિશ્વાસ હતા. એમને જાતિ કે ઉપદ્રવ થયો. ત્યાં ઈંદ્ર આવ્યા અને પ્રભુને વિજ્ઞપ્તિ કરી વ્યક્તિના તફાવત વગર ઉપકાર કર હતા. તેઓ કે “સ્વામી ! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગની પરંપરા થશે માટે તેને વિષેધ કરવા સા હે તમારે પારિવા, તે સીધા માર્ગેજ ચાલ્યા. આડા માર્ગે-વામ માર્ગે (સાથે રહેનાર-સેવક) થવા ઈચ્છું છું.” પ્રભુ સમાધિ પારી તે કાયરને ઘટે. પ્રબળ તેજસ્વી મહાપુરૂષ ભયને ઇંદ્ર પ્રત્યે બોલ્યા “ અહેતે કદિ પણ પર સહાયની ડરતા નથી અને કાયરતાથી લાંબો રસ્તો લેતા નથી. અપેક્ષા રાખતા નથી; વળી અહંત પ્રભુ બીજાની સહાય- એ તે ચાલ્યા સીધા. એ આશ્રમને માર્ગ અત્યારે થી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને જીર્ણ થઈ ગયો હતે, ભયંકર થઈ ગયો હતો. કવિથશે પણ નહિ. જિને કેવળ પોતાના વીર્યથી જ કેવળ વર એ માર્ગનું વર્ણન કરતાં લખે છે કે “પ્રભુએ જ્ઞાન પામે છે અને પિતાના વીર્યથી જ મોક્ષે જાય છે.” એ જીર્ણ અરણ્યમાં પ્રવેશ કર્યો ત્યારે તેમાં ચરણ ઉક્ત પ્રસંગ પરથી લેવાને બોધ, સંચાર નહિ હોવાથી વાલુકા જેમની તેમ પડી હતી. આ શબ્દોની પ્રઢતા મક્કમતા અને સ્થિતપ્રજ્ઞતા જળાશયમાંથી વહેતી નીકે પાણી વિનાની હતી, હૃદયમાં કતરી રાખવા જેવા છે. એમાં જન સિદ્ધા. જીર્ણ થયેલાં વૃક્ષો સુકાઈ ગયાં હતાં, જીણું પાંદડાંના નમાં પુરૂષાર્થને શું સ્થાન છે એ ખાસ સમજવા સમૂહથી બધો ભાગ પથરાઈ ગયો હતો, રાફડાઓથી યોગ્ય છે. જોકે કેટલાક કર્મવાદી માને છે તે અમુક ઘણો ભાગ વ્યાપ્ત થઈ ગયો હતો અને ઝુંપડીઓ અંશે સત્ય છે, પણ કર્મ બાંધનાર અને કર્મ ઉપર બધી જમીન સરખી થઈ ગઈ હતી. ” આવા અર સામ્રાજ્ય મેળવનાર આત્મા જ છે તેથી આખરે જન પ્પમાં નાસિકાપર નેત્રને સ્થિર કરી પ્રભુ કાયોસિદ્ધાન્ત પરમ પુરૂષાર્થને પ્રેરનાર છે તે સ્પષ્ટ થાય લગ રહી. છે. આ બાબતમાં કેઇ પણ પ્રકારની ઘુંચવણું જ એક મનુષ્યસંચાર વગરનું ભયંકર જંગલ કભીણાતી હોય તેણે જૈન માન્યતાનાં પાંચ સમવાયી એ, એની લીલોતરી સર્વ સુકી થઈ ગયેલી, જમીન કારણે વિચારવા યોગ્ય છે. એ ઘણો રસવાળા જન પર ખ પર ખરખર બોરડી જેવા પાંદડા, ચારે બાજુ ભાંગી પ્રગતિ માર્ગનો વિષય કોઈ પ્રસંગે ખાસ ચર્ચવા ગ્ય ગયેલી આશ્રમની ઝુંપડીઓ કલ્પીએ અને જનાવર છે. અહીં એટલું તો જણાવી દેવું યોગ્ય ગણાય કે કે પક્ષી, મનુષ્ય કે પાદચર જનાવર વગરનું ભયંકરે જેનો એકાંત કર્મવાદી નથી. અરણ્ય કપીએ. પણ આપણી જ નજર તે પર જાય. શ્રી વીરને તે આત્મા ઉજવળ કો હતા. એમને ચંડકૌશિક સાથેનો પ્રસંગ. કર્મ જંજિરો કાપવા હતા, એના પરનો કચરો ફેંકી ભગવાને જે આત્મવિશ્વાસ ઈકને બતાવ્યો તેને દેવો હતો, એના અમૂ૫ અસલ ગુણો દબાઈ ગયા જવલંત દાખલ ચંડકૌશિકના પ્રસંગમાં પૂર પડે હતા તે પ્રકટ કરવા હતા, એમને બીક ને અટકાવ્યા. છે. બીજે વર્ષે પ્રભુ વિહાર કરતાં તાંબી નગરી એમને ભયંકર દેખાવે ને પાછા હઠાવ્યા. એમને તરફ આવ્યા. રસ્તામાં તાપસને આશ્રમમાં આવ્યો. સ્વજીવનના ખ્યાલે આગમી કલપનાએ ન મુઝાવ્યા. આજુબાજુ વસતા ગાવાળાએ કહ્યું કે તે રસ્તે તે એમને તે પરોપકાર અને ઉત્કૃષ્ટ સ્વાર્થ સાધવા હતા. એક ભયંકર દષ્ટિવિષ સર્ષ રહે છે અને તે માર્ગ એ તે સ્થિર થયા અને થોડીવારમાં ભયંકર ફુફાડા અત્યારે કોઈ પશુ કે પક્ષીનો સંચાર થઈ શકતો મારતો કેશિક સર્ષ આવ્યું. એને તે બીજો ધંધે. ૧, જુઓ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર વીર ચરિત્ર શું હોય ? એણે ભગવાનને દૂરથી જોયા કે એને પર્વ ૧. ભાષાંતર સર્ગ ૩ છે પૃ. ૩૧, કે વ્યાખ્યો. એનો આત્મવિકાસ ક્રોધથી ભરેલો હતો Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈનયુગ ચિત્ર ૧૯૮૪ એણે છેલા બે ત્રણ ભવથી વૈશ્વાનર સાથે ખાસ સંભવે ખરી ! એ સત્ય સમજવા માટે શરીર શાદસ્તી કરી હતી, એણે શાંતિમાંથી ક્રોધ કરી દેધને અને અભ્યાસ કરવો પડે. આપણું શરીરના વિકાર શતગણે હલાવ્યો હતો. એણે દૂરથી ભગવાનને પ્રમાણે લોહીને રંગ બદલાય છે. આપણે સાંભળીએ જોતાંજ ભયંકર જવાળાઓ મૂકી અને ઉપલક દૃષ્ટિએ છીએ કે રજપુત સીસેદારીઓનું લોહી બહુ(વાદળી) એક મહાન નિયમ ચૂકાવ્યો. રંગનું હોય છે, અતિ વિષયનું લોહી પાતળું પડી નિયમ એવો છે કે કેધને જય ત્યારે જ થયો ગયેલું હોય છે અને લોહીમાં જે લાલ તો કહેવાય કે આપણે પોતે તે ક્રોધ ન કરીએ, પણ ( red Corpuscles) હોય છે તેની તરતમતા આપણા વાતાવરણમાં પણ કોઈ ન થાય. ધજયને પર એવી ઘટ્ટતા આદિ મુકરર થાય છે. વિકાર વગએ લક્ષણ છે કે એવી આત્મવિભૂતિવાળા પાસે રના લોહીમાં રતાશ ઘણે સ્વલ્પ હોય છે. રક્તતા અન્ય કોઈ કોપી આવે તો તે એની શાંત મુખ- વિકારની નિશાની છે. દુનિયાદારીની નજરમાં મહા મુદ્રા દેખતાં પિતાનો કોધ વીસરી જાય અને શાંત પ્રચંડ ભુજદંડ વાળાના આંખના ખૂણાનો રંગ લાલ થઈ જાય. આને કે તે એટલો તીવ્ર હતો કે હોય છે, પણ સમાધિસ્થ યોગીના આંખના ખૂણામાં એણે ભગવાનની શાંત મુદ્રા સામે જોવાનો સમય રક્તાંશ બીલકુલ હેતે નથી. આંખના ખૂણા પ્રમાણે પણ લીધો નહિ, પણ કોધની જવાળા ફેંકી. એક લોહીનો વર્ણ સમજવો. ક્રોધનો વિજય કરનાર અનેક વાર બે વાર, ચાર વાર, પણ નિષ્ફળ. પછી તે આંતર શત્રુના વિજયના માર્ગે ચઢેલા આ મહાનુભાવ એનો વૈશ્વાનર ખૂબ જામ્યો. એ વધારે ભયંકર સરવશીલ પરમાત્માના લોહીને વર્ણ સફેદ થઈ જાય, બન્યો. એણે સૂર્ય સામા જોઇ સૂર્યની ગરમી અંદર તેમાં લાલાશ અલ્પ-નહિવત થઈ જાય તે શારીર અને પચાવી વધારે ભયંકર જવાળાઓ છેઠી. પાણીના માલાસ્ત્રના માનસશાસ્ત્રના નિયમને બરાબર બંધ બેસતી વાત છે નળમાંથી પાણી છાંટે તેમ ક્રોધની ભયંકર જવાળાઓ એ અને યોગની નજરે અપૂવ પ્રગતિ બનાવનાર છે. વધારે જોરથી ફેંકી પણ નિષ્ફળ. એ હવે વધારે એ સંકેત લેહી જોઈ ચમક, પિતાના દસ મધું બન્યો, વધારે તેજસ્વી બને, વધારે મરણીઓ નિષ્ફળ જતા જોઈ મુંઝાયે, ભગવાનને જીવતા જોઈ થયો અને ભગવાનના પગ પાસે આવી તેમને ફટ: ખસીઆણે પડી ગયો અને હવે આંખ ઊંચી કરી કાવ્યા, હંસ દીધો અને ધાર્યું કે જેના ફુફાડાથી ભગવાનની તપોમય શાંત ભવ્ય મુદ્રા જોઈ અને જીવને ખલાસ થાય છે તેના હંસથી તે કાણુ બચે; મુખમુદ્રા જોઈ એટલે વાત ખલાસ થઈ ગઈ. ભગપણ આ વખતે પણ નિષ્ફળ. અને વધારે આશ્ચર્યની વાનની આકર્ષક આંતર શક્તિએ એને આવરી લીધે, વાત એ બની કે લાલને બદલે સફેદ લોહી નીકળ્યું. ક્રોધજયનું વાતાવરણ એના ઉપર સંપૂર્ણ જામી એને પિતાના ઝેરની કાતીલતા માટે એટલી બધી ગયું અને એ સ્તબ્ધ થઇ ગયો. પ્રથમ દષ્ટિએ ખાતરી હતી કે એ ભગવાનને ફટકાવી ડંસ દઈ યોગનો જે નિયમભંગ થય લાગતું હતું તે વિચાર આ ખસી જતો હતો. એને મનમાં ખાતરી હતી ખાટો હતો એમ હવે લાગવા માંડયું. કે જરૂર એ જમીન પર પડશે અને તેના પિતાના પછી ભગવાન તે તેના ઉપર ઉપકાર કરવાજ ઉપર ન પડે એટલા માટે એ દબાવામાંથી બચવા ત્યાં પધાર્યા હતા. એમને તો તક મેળવી કામ કરવું દૂર ખસતો હતો પણ “પ્રભુના અંગ પર જે સ્થાનકે હતું. એમણે ધજયનું વાતાવરણ જામ્યું હતું તેને તે હસતે ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહિ, માત્ર બહલાવવા તારીફ લાયક ઘટના કરી. ટુંકા પણ ગાયના દૂધ જેવી રૂધિરની ધારા ત્યાંથી ખરતી હતી.” મુદાસરના વચનથી કહ્યું “અરે ચંડકંશિક ! બુઝ ચંડકૌશિકના પ્રસંગમાં યોગતત્ત, બુઝ ! મોહ પામ નહિ ! ”—બસ મહા પુરુષોનાં આ શું આશ્ચર્ય ! લોહીનું દૂધ થાય એ વાત આટલા શબ્દો બસ છે, હજારો શાસ્ત્રાથી અને સેં Page #339 -------------------------------------------------------------------------- ________________ " શ્રી વીરજીવનના કોઈ આદર્શ પ્રસંગે ૨૭૫ કડ ભાષણોથી કે પેજના પૂર્વકનાં વ્યાખ્યાન જે સંતાઈ પ્રથમ સપને પથ્થરથી ઈજા કરવા લાગ્યા. કાર્ય ન કરી શકે તે એક નાના વાથે કર્યું અને અંતે બરોબર સમજ્યા કે સર્ષમાં કાંઈ મોટો ફેરફાર દષ્ટિવિષ કેશિક સર્ષ ઠેકાણે આવી ગયો. એના પર થયો છે. આ અતિ આશ્ચર્યકારક ઘટનામાં યોગ પ્રગ કાધજયના વાતાવરણે સંદર અસર કરી અને જે તિના અનેક પ્રસંગ છે. પ્રથમ તો કેધનું સ્વરૂપ ભગવાનને ઠેકાણે પાડવા આવ્યો હતો તે જાતે વિચારીએ. એ આવે ત્યારે પ્રથમ જેને થાય તેને ઠેકાણે પડી ગયો. અને પછી તેની આજુબાજુમાં ઘણું નુકસાન કરે છે. હવ ધજયનું અપૂર્વ વાતાવરણ જામ્યું. જયાં ક્રોધ પર જય કરવા માટે શાંતિનો સદગુણ કેળસુધી ચંડકૌશિકે ભગવાન સાથે નજર મેળવી નહાતી વવા યોગ્ય છે. એ ગુણ ધીમે ધીમે વિકાસ પામે ત્યાં સુધી એને ધ જામ્યો, વળો અને વિફર્યો. છે અને વધે છે પણ આત્મવિભૂતિ વાળા એને બરાપણ આંખ મળતાં એ પુનિત પાવન થયો, અને બર મેળવી શકે છે. કેને ગમે તેવો પ્રસંગ આવે બુઝ, મા મુઝ-એટલા શબ્દ સાંભળતાં તો ક્રોધ તે અંદરથી જરા પણ ક્ષોભ ન થાય તે માર માર સદંતર ગળી ગયો. આ શે ચમત્કાર થયો ! આ કરતો આવનાર પ્રાણી પણ શાંત થઈ જાય છે. જેમ વાતાવરણમાં શો ફેરફાર થયો ! આ શાંતિ નિર્જન અહિંસા જે પ્રાણીમાં પ્રતિષ્ઠા પામી હોય તેની આજુ વનમાં ક્યાંથી! પશુ પક્ષી વગરના થઈ પડેલા આ બાજુમાં વૈરત્યાગ થઈ જાય છે, તેના વાતાવરણમાં સુકા વનમાં આ અજબ ફેરફાર શે! વાતાવરણ જ શાંતિ જામી જાય છે તેમ ક્રોધને જય થાય એટલે બદલાઈ ગયું. યોગનું આ અજબ મહાભ્ય સાક્ષા- એના વાતાવરણમાં શાંતિનું સામાન્ય જામી જાય છે. કાર થયું અને “પ્રભુના અતુલ્ય રૂપને નીરખતાં શાંતિ અંદરની ચીજ છે, દંભ કરવાથી આવતી નથી. પ્રભુના કાંત અને સામ્ય રૂપને લીધે તેનાં (સર્પનાં) પણ મનને એવું ગંભીર બનાવવાથી એ સ્વભાવનો ને તકાળ સ્તબ્ધ થઈ ગયાં.' આટલેથી વાત વિભાગ બની જાય છે. એમાં ગોટા ચાલતા નથી, અટકી નહિ. સર્ષ એનું વિભાવરૂપજ ભૂલી ગયે, પણ એક વાર આવી જાય અને જામી જાય તો એનો ક્રોધ શમી ગયો, એના શરીરમાંથી વૈશ્વાનર ભવચક્રના ફેરાને નિમૂળ બનાવી પરિમિત પરિસ્થિપલાયન કરી ગયે, ભગવાનને ફટકાવતાં એણે ક્રોધને તિમાં લઈ આવે છે. દાંભિક શાંતિ નભતી નથી લાત મારી દીધી અને ત્યાં ને ત્યાં એ સ્થીર થઇ અને ખસી જાય ત્યારે તેના અધિકારીને વધારે પડતું ગ. એ પિતાનું સ્વરૂપ સમજી ગયો અને ત્યાંજ ખસીઆણે બનાવી મૂકે છે. અટકી ગયો. એ ત્યાંથી ખસ્યો નહિ, ચા નહિ લોહીનો રંગ ફરી જવામાં બહુ બહુ વિચાર અને માત્ર ઉંધે મુખે રાફડામાં પેસી ગયો. કર ગ્ય છે. એ ઘટના પર શંકા કરવા કરતાં આ વાત લોકોને માનવામાં કેમ આવે! વનની એના ઉંડાણમાં ઉતરવા યોગ્ય છે. વેશ્યાના વણે બહાર ગોવાળો તો ભગવાનને મૃત થયેલા જોવા વિચારતાં આ વાત બેસી જશે અને બહુ આનંદ તૈયાર હતા તેઓએ દૂરથી તેમને જીવતા જોયા. આપશે. ક્રોધજય કરનારની સર્વની આ સ્થિતિ થાય તેમના આશ્ચર્ય પાર નહિ. તેઓ અંદર જઈ જુએ કે પ્રભુના અતિશય એમાં ગુણ છે એ શાસ્ત્રીય તે રાફડામાં મુખ રાખી સર્ષ પડે છે. એના શરી- પ્રશ્નને અત્યારે છેડાની જરૂર નથી. ક્રોધ પર જય ર૫ર ઇજા નથી, એના હાલવા ચાલવામાં ગરમી મેળવતાં લોહીની ખેતી રતાશ ઓછી થાય છે એ નથી અને અસલ સ્વરૂપમાં ફેરફાર નથી. તેઓ કોઈ પણ શાંત યોગીને બારીકીથી જોતાં જણાઈ જનાવરના સ્વભાવના અભ્યાસી હતા, ભગવાનનાં આવશે. આંખનો રંગ જરૂર અંદરની શાંતિ બતાવે યાગ બળને માન આપનાર હતા, સ્વતઃ સમજી છે અને યોગીની આંખમાં કેરી કે દારૂઠી આની - ગયા કે ફેરફાર જરૂર થયે છે. છતાં ઝાડ પછવાડે ખની લાલાશ કદિ જોવામાં આવશે નહિ. આ સર્વે Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જેનયુગ ચૈત્ર ૧૯૮૪ વિચારે જોતાં બનતા સુધી અતિશય આધાર હિસાબ જ જૂદા છે ! એનાં આંકડાશાસ્ત્ર અલગ લેવાની જરૂર નહિ પડે. પણ એકંદરે એક વાત છે અને એને સમજનાર વીરલા છે. ચોતરફ જરૂર લક્ષ્યમાં રાખવા જેવી છે. પ્રભુએ ક્રોધનો ખરે- શાંતિ, અંદર શાંતિ, મગજમાં શાંતિ, વાતોમાં શાંતિ, ખરો જય કર્યો હતો અને તેનું આ સ્પષ્ટ પ્રદર્શન ચાલવામાં શાંતિએ દશા વીરના પુત્રની હેય, એ હતું. પ્રભુએ એ ઉદ્દેશીને શોધ્યું નહોતું, પણ આવી દશા વીરના અનુયાયીની હોય, એ દશા વીરના પડ્યું ત્યારે જે બનાવ બન્યો તેથી એ વ્યક્ત આદર્શ કરનારની હોય, ત્યાં કોઈ અંધારું ચાલે તેમ થઈ ગયું હતું. નથી, તેમાં કાંઈ ગાટા વળાય તેમ નથી, તેમાં ખાસ યાદ રાખવા જેવું છે કે મહા યોગીઓ કાંઈ ભૂલ થાય તેમ નથી. એ વીરના માર્ગે જુદા પિતાની આત્મવિભૂતિનું દર્શન કરાવવા પ્રસંગ શોધતા જ છે પણ ઉઘાડા છે, આદરી શકાય તેવા છે નથી કે જતા નથી, પણ પ્રસંગ આવે તો આ પણ જરા ઉંડા ઉતર્યા વગર અગમ્ય છે, જ૫ના ભવિગોપન કદિ કરતા નથી. વિષય લાખને મુખે થયેલા છે પણ આદરની બાબચંડકૌશિકના આખા પ્રસંગમાં બહુ રહસ્ય તેમાં વિરલ છે. એ માર્ગ આદરવામાં જીવન સાફલ્ય રહેલું છે. યોગ પ્રગતિના કેટલાં પગથી ચઢયાં છે, ફેરાની કિંમત છે અને પ્રસંગપ્રાપ્તિનો સદુપછી એ સ્થિતિ આવે એ વિચાર કરવો યોગ્ય છે પયોગ છે. પણુ બીન જરૂરી છે. જેણે ચોગપ્રગતિ કરવી હોય શ્રી વીર પરમાત્માના જીવનને આ ચંડકૌશિએણે મનોવિકારો પર વિજય મેળવવો જ રહ્યા. એમાં કનો પ્રસંગ અનેક રીતે વિચારવા યોગ્ય છે, બહુ પણ જે પ્રાણીયો અવારનવાર ક્રોધને વશ થઈ જતાં દૃષ્ટિબિન્દુથી તપાસવા યોગ્ય છે અને વિચારી હાય, પિતાના અધિકારસ્થાન પર મસ્ત થઈ જતા તપાસી જીવવા યોગ્ય છે. એનું સાર્વત્રિક અનુકરણ હોય અને પિતાની આણુ કે સત્તાના મદમાં અંધ ન થાય તે બને તેટલું કરવા સાથે વિશેષ કરવાની થઈ જતા હોય તે દુનિયાની નજરે ગમે તેટલા ભાવના કરવાથી પણ યોગ પ્રગતિ જરૂર થાય તેમ પ્રભાવશાળી કે સત્તાધારી ગણાય પણ યોગ-ધનની છે. એક વાત જરૂર કરવાની છે. એવી વાત કરતાં નજરે એઓ ઘણા ગરીબ છે એમ સમજવું. જ્યાં ખોટો દંભ ન કરવો. આ જીવનમાં વ્યક્ત દુર્ગુણ ખરી વિભૂતિ જામી હોય ત્યાં કદિ પણ શાંતિ કરતાં દંભ વધારે હાનિ કરે છે. આપણે વીતરાગ ચૂકાય એ સંભવે નહિ. ત્યાં અજબ શાંતિ હોય, નથી એટલે દુણ હોય તો સ્વીકારવામાં શરમાવું અજબ ધર્યું હોય. એની મુખમુદ્રા જોતાં હદયમાં એક ન જોઈએ, પણ તેટલું ન બને તે પણ જે ગુણ જાતની એવી અસર થાય કે એનું વર્ણન શબ્દોમાં હોય નહિ તે હોવાનો દેખાવ કરવાની વૃત્તિ તે. ન થઈ શકે, એનું આલેખન શબ્દ ચિત્રમાં ન થાય, ન થવી જોઈએ. આટલી વાતને વિનિશ્ચય થશે એની જમાવટ ધમપછાડામાં ન દેખાય. તે આ ભવની ઘણી નીકળી જશે. પ્રગતિ અને એ શાંતિ કયારે મળે? કોને મળે ? કેમ તે પુરૂષાર્થ, આત્મનિશ્ચય અને પ્રસંગના ઉપયોગને મળે? એજ આ ભવમાં શીખવાનું છે. અહીં તો અવલંબે છે, પણ પશ્ચાગતિ ન થાય તેવી સંભાળ સરવાળે લક્ષ્મીના ઢગલા કર્યું કે લેખોના થેકડાં રાખવી તે પ્રત્યેકની ફરજ છે. શ્રી વીરના જીવનના કર્યું થવાનો નથી, અહીને સરવાળે મરણની નોંધ અનેક પ્રસંગે આ રીતે વિચારવા યોગ્ય છે. અને અનેક છાપાઓ કે જાહેર મેળાવડામાં લેવાય ત્યાંથી એ જીવન અનુકરણીય પ્રસંગોથી ભરેલું છે. આપણે કરવાનો નથી, અહીને સરવાળો મોટી રકમના એ જીવન પ્રસંગો માણવાના ભાગી થઈએ. ઇતિગં. પ્રબેટ કે વહીવટપત્ર લીધે થવાનો નથી-એ તે મેતીચંદ, Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ શ્રી વિચરિત્રને લગતી કેટલીક હકીકતો શ્રી વીરચરિત્રને લગતી કેટલીક હકીકતો. [નવાંગવૃત્તિકાર શ્રીમદ્દ અભયદેવસૂરિના શિષ્ય શ્રી હરિચંદ્ર ગણિએ પ્રશ્નપદ્ધતિ નામને નાનો ગ્રંથ રચ્યો છે. તેમાં કુલ ૫૦ અને અને તેને ઉત્તર સપ્રમાણ આપ્યાને પ્રામાણિક પ્રયત્ન કરેલું જોવામાં આવે છે. આ પ્રશ્ન પૈકી કેટલાક પ્રશ્નમાં તે પૂછનારને શ્રાવકનાં નામ તથા વતન પણ આપેલ છે તે પરથી જણાય છે કે એવા બુદ્ધિશાળી શ્રાવકો શાસ્ત્રમીમાંસા કરનારા તે વખતમાં હતા. ઉકત અભયદેવસૂરિએ નવાંગમાં ભગવતી સૂત્રની ટીકા સં. ૧૧૨૮ માં રચી, પછી કપડવંજમાં સં. ૧૧૫૩ માં સ્વર્ગસ્થ થયા તેથી તેમના શિષ્ય આ ગ્રંથકારને સમય પણ તેની લગભગને ગણી શકાય. આમાંથી જે અને શ્રી વીરપ્રભુના ચરિતમાં આવતી વ્યક્તિએ તથા બીનાઓને લગતા છે તે અત્ર તેના ઉત્તર સહિત મૂક્યા છે. આ ગ્રંથ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ વાલુકડવાસી શેઠ પ્રેમચંદ રતનછની પોતાની માતાની જ્ઞાનવૃધિ નિમિત્ત આવેલી દ્રવ્ય સહાયથી છપાવેલ છે-શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલા રન ૭૦ તે માટે તે સર્વને ધન્યવાદ ઘટે છે. તંત્રી. ] * પ્રશ્ન ૬ કશિષ્ય જમાલીએ કેટલા ભવ કર્યો ? પ્રશ્ન ૨૪-મિથ્યાષ્ટિને સમ્યકત્વી ઉભા થવાદિ રૂ૫ ઉત્તર-પંદર ભવ લીધા પછી સિદ્ધિ પામશે. વિનય કરતો નથી, તો પછી સ્કન્ધક પ્રત્યે ગોતમે સ્વાગત કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની આશાતના કરનાર કેટ- (ભલે પધાર્યા, આદિ વાયવડે કેમ અભિગમન કર્યું? લાકોના વીસ ભવ થયા તો જમાલિના કેમ પંદરજ? મિથ્યાત્વવડે આગમન ક્રિયા કેવી રીતે અનુમત થાય ? એ સત્ય છે. પરંતુ ક્રિયાપ્રાધાન્યથી નારકને અભાવે ઉત્તર-વીર વાક્યથી બધિત થયેલ સંયમને લેશે થતાં દેવ મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિના પાંચ, માટે યા પતિત મિથ્યાત્વ જાણીને પરિણામ વૃદ્ધિ માટે પાંચ, અને પાંચ એમ પંદર. તે ભગવતનું અભિગમન અસાધારણુતાના પ્રતિપાદન વડે પ્રશ્ન ૭. કૃષ્ણ અને શ્રેણિક ક્ષાયિક કે ક્ષા- પ્રત્યય એટલે વિશ્વાસ-શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે દોષપશામિક? વાળું નથી. સંયમ લેવા આવેલા પ્રત્યે તેણે સ્વાઉત્તર-બંને ક્ષાયિક (એટલે ક્ષાયિક સમ્યકત્વ- ગત ઈત્યાદિ વચનની પટુતાથી અનુમો. વાળો. તો પછી તેમનું નરકમાં કેમ જવાનું થાય ? પ્રશ્ન ૩૦-માંડક નગરવાસી ડોસી ગોત્રના દેવસી (નરકમાં જવાની વાત ) સત્ય છે. પરંતુ નારકનું નામના શ્રાવકે પૂછ્યું કે “એક ગર્ભમાંથી કાઢી આયુષ્ય બંધાઈ ગયું હતું તેથી નરકમાં જવાનું થયું. બીજાના ગર્ભમાં નાંખે એવી વ્યવસ્થા તારા દેવામાં પ્રશ્ન ૧૩-કાલીદેવીના પુત્રનું મરણ વીર કેમ થઈ એમ મિથ્યાષ્ટિ મારા પ્રત્યે ઉપહાસ કરે છે.” નિવેદું? તેણીના મૂચ્છનાદિ દોષો થયા હતા ત્યાં ઉતા થા ઉત્તર–આ તો કર્મવશતાથી કર્થના જાણવી. વિરવાક્યજ નિબંધન છે. તેમાં ઉપવાસ કરવાનું નથી. જેવી રીતે અક્ષપાદ ઉત્તર-આગમ વ્યવહારપણે અનાગત ચારિત્રગુ મતના પુરાણમાં પણ કહ્યું છે કે “માધાતા નામને ણના ઉત્પાદન અર્થે કહેવાયું, નહિ કે તેમાં વીરની રાજા પુરૂષની કુખમાંથી ઉત્પન્ન થયે” તે જે ઉપબુત વ્યવહારે પ્રવૃત્તિ હતી. હાસપાત્ર હેય તો આ પણ ઉપહાસ્ય થાય. વળી પ્રશ્ન ૧૪-મનુષ્યભવે મરીને ચક્રવર્તિ જન્મે નહિ, વ્યાસાવતારના અધિકારમાં શુકદેવ પ્રવ્રયા લઈ (તા) વીરને જીવ મનુષ્યગતિ તજી વિદેહમાં ચક- ચાલી નીકળ્યા ને વ્યાસ તેની પાછળ “હે પુત્ર !” વર્તિ કેવી રીતે થયું ? એમ કહી મોહથી બોલાવતા હતા તો એ વ્યાસ ઉત્તર-તેમાં ત્યારે આશ્ચર્ય કરનારું થયું. વસુદેવ કેમ રડયા? એમ કહેવું-ઉત્તર આપો. હિંડીમાં મનુષ્યભવથી તીર્થંકર પણ થવાય છે એવું પ્રશ્ન ૩૨-ૌતમ અષ્ટાપદ ગયા તે શું ગગન જવાય છે તે પ્રમાણે. માર્ગેથી ગયા કે પગે કરીને ? Page #342 -------------------------------------------------------------------------- ________________ જિનયુગ ચિત્ર ૧૯૮૪ ઉત્તર-પગે કરીને જવાનો સંભવ છે, અન્યથા કસાબેહિ અપ્પસથે હિં એ વચનાનુસાર અમશતાપસનું દૃષ્ટિગોચર થવું થાય નહિ. શાસ્ત્રમાં પણ સ્તમાયા નિન્દનીય છે. રાજાની ધર્મીપત્તિ વખતે કહ્યું છે કે જે આત્મલબ્ધિથી ત્યાં યાત્રા કરે છે કરેલી માયા પ્રશસ્ત છે, એટલું જ નહિ પણ તે તે તેજ ભાવે સિદ્ધ પામે છે.” અમાયાજ છે. પ્રશ્ન ૪૬-કેટલાક કહે છે કે ઇન્દ્રભૂતિઆદિનું ( આ પ્રશ્ન ગીતાર્થ ચૂડામણિ અભયદેવસૂરિ ગુરૂના ક્ષત્રિયકુલ હતું તે તે કેવી રીતે? મુખથી અવધારેલા છે તેને પૂર્ણ પુરે થયે. હવે તે ઉત્તર-તે અસત્યજ છે, ભગવાને કહ્યું છે કે ગુરૂના પ્રસાદથી લખેલા પ્રવાળે પ્રશ્નપદ્ધતિને ઉત્તરાર્ધ હે ઈન્દ્રભૂતિ! તેં વેદપાઠ કર્યો છે, તો અર્થ નથી આવે છે.) જાણતો’ આ વચન પરથી ક્ષત્રિયોને વેદપાઠ નથી પ્રશ્ન ૭-જિન કે જેનાં સર્વ કાર્ય સિદ્ધ થયાં છે. હતો, પણ તેને બ્રાહ્મણોને જ હોય છે. જે સિદ્ધકામ છે તે શા માટે દેશના આપે છે ? પ્રશ્ન ૪૭–સૂર્યાભ દેવે ભગવાનને કહ્યું કે મારી ઉત્તર-વચનનાં અણુઓ ખપાવવા અર્થે પરેભક્તિથી ગૌતમાદિ યતિઓને નાટયવિધિ બતાવું. પરકાર માટે. આમાં મુનિઓને તો કૌતુક જોવાનો અભાવ હોય; પ્રશ્ન ૧૦-ભવિષ્યમાં ઉત્થાપના કરનાર જમાતે તે સમ્યગ્દષ્ટિએ કેમ આમ કહ્યું હશે? લિને જાણતાં છતાં શા માટે ભગવાને દીક્ષા આપી? ઉત્તર-મુનિઓને ઉત્સુકતાને અભાવ હોય છે. ઉત્તર-તેની સાથે બીજા કેટલાક જીવોનો ઉદ્ધાર પરંતુ દેવની શક્તિ જે ક્રિયાવડે પ્રાપ્ત કરી તે જણા જણાયે તેથી અથવા જ્યાં સુધી ચારિત્ર પાળશે ત્યાં વવા માટે તેમ કહ્યું હતું. કેટલાક અનવસ્થિત ચિત્ત- સુધી તો ફલ છે તેથી અથવા ભાવિભાવથી. વાળા તે વૃદ્ધિને જોઈને ક્રિયા કરે છે. અથવા જિનનો પ્રશ્ન ૧૪-ચાર જ્ઞાન પિતાને છે તે કેવી રીતે મહિમા જોઇને ઘણા લોકો ધર્મ પ્રાપ્ત કરે છે એવી મૈતમ અવધિના ઉત્તર દાને આનંદ પાસે ખલિત બુદ્ધિથી દેવે મુનિઓને લક્ષીને નાટયવિધિ કર્યો. ૧૧ ઉ૦-ઉપગ આપવામાં નહેાતે આવ્યા તેથી, જિનમહિમા જોતાં શું દોષ હોય ? અથવા ઘણા વિનયવાળા હોવાથી ભગવંતને પૂછીશ પ્રશ્ન ૪૮-હનિમેષ દેવ પીરને કેવી રીતે એવી બુદ્ધિ રાખીને ઉપયોગ આપે નહોતે, તેથી. હરી ગયો? ઉત્તર–માતાના ગર્ભના પ્રતિ દ્વારથી કાઢીને પ્રશ્ન ૨૨-વીરના યતિઓની ૧૪૦૦૦ સંખ્યા હાથના સંપુટમાં લઈ હરી ગયો. આપી છે તે કેવી સમજવી? ઉ૦-સ્વહસ્તદીક્ષિતેની આ સંખ્યા છે. શિષ્ય પ્રશ્ન ૪૯-મુનિઓને આક્રોશ વચન નિષેધ્યું પ્રશિષ્યોની સંખ્યા જુદી સમજવી. જેમકે ચક્રવર્તિના છે તો કુમારમુનિએ પ્રદેશ રાજાને “જડ સૈન્યના પ્રમાણમાં અશ્વાદિનું ૮૪ લાખનું પ્રમાણ ઇત્યાદિ કેમ કહ્યું? કહ્યું છે તો ભારતના સવા કોડ પૂત્રોના એક એક ઉત્તર-હિતશિક્ષા આપતી વખતે નિપુર વાણી અશ્વ ગણીએ તે પણ સવા ક્રોડ અ થાય. પરંતુ દોષવાળી નથી. તેમાં સ્વકીયને ઉક્ત પ્રકાર છે, પુત્રાદિન ભિન પ્રશ્ન ૫૦-ધર્મકૃત્યમાં માયા કરવી ન ઘટે તો પ્રકાર સમજવો. તેવી રીતે સ્વહસ્તદીક્ષિતનું એ પછી ચિત્ર પ્રદેશી સાથે અશ્વપ્રપંચરૂપ માયા કેમ પ્રમાણુ સમજવું તેમાં શિષ્ય શિષ્યાદિના સાધુઓને ગણવાના નથી. ઉત્તર-અપશસ્ત માયાને નિષેધ છે, પ્રશસ્ત પ્રશ્ન ૨૪-ભક્તિથી નિર્ભર એવો શ્રેણિક કેમ તે અવસરે યતિઓએ પણ કરવી પડે છે. શ્રાદ્ધ નરકે ગયો? પ્રતિકમણુમાં કહ્યું છે કે “જ બહમિંદિએહિં ચહિં ઉ૦-સમ્યકત્ર થયું તે પહેલાં એણિ શરસંધાન Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પરમાત્માના ચરિત્રમાંથી એક પ્રસંગ ૨૭૯ અવસરે આયુષ્ય બાંધી દીધેલું તેથી નરકમાં જવાનું કરવામાં દૂષણ નથી. થયું. ભક્તિના ફલરૂપે જિન નામને બંધ કર્યો. પ્રમ ૩૫-જિનપતિઓ ગ્રહવાસે રહી ભેગે પ્રશ્ન ૩૨-જય જય નંદા' ઇત્યાદિમાં શું પુન- ભગવે છે તેથી કર્મમલથી તેઓ લેપાય છે કે રૂતિ થતી નથી? નહિ? જે લેપાય છે એમ કહે તે તીર્થંકર થઈને ઉ૦-મારા ગુરૂએ (અભયદેવસૂરિએ) પ્રાપ્તિ પરની કમબંધના કારણે રૂ૫ ભોગને કેવી રીતે ભેળવે વૃત્તિમાં કહ્યું છે કે “ હર્ષભય આદિથી જેન મન છે? તે વડે સમ્યકત્વનું મૂલ દગ્ધ કર્યું એમ કેમ આક્ષિપ્ત થયેલું છે એ વક્તા સ્તુતિ તથા નિદા કહી શકાય ? કરવામાં જે પદ એક કરતાં વધુવાર બોલે છે તેમાં ઉ૦-ઉદયમાં આવેલાંને ભોગવી નાંખી નિર્જર પુનરૂક્તિ દેષિત નથી.” “જય જય” એમાં પુનરૂક્તિ કરે છે એમ વક્તવ્ય છે એવું મારા ગુરૂએ ત્રીજા છે પરંતુ તે દોષિત નથી' એમ કારિકાબલથી કથન અંગની વૃત્તિમાં કહ્યું છે. તંત્રી, શ્રી મહાવીર પરમાત્માના ચરિત્રમાંથી એકપ્રસંગ. (ઉંચા પ્રકારની દયાને ખરેખર આદર્શ ) મહાવીર પરમાત્માની છવ્વાસ્થાવસ્થામાં એક “અપરાધ કરનારને વિષે પણ કૃપાયુક્ત નેત્રની વખત પરમાત્માની સમતાના-ક્ષમાના સંધ સુધર્મા તારા (કીકી) છે જેની એવા અને કાંઈક અબ્રુવડે સભામાં વખાણ કર્યા તે સાંભળીને સમ્યમ્ દષ્ટિ દેવ આર્ક થયેલા એવા શ્રી વીર પરમાત્માના નેત્રનું તે સર્વે બહુજ પ્રસન્ન થયા, પણ એક સંગમ નામના કલ્યાણ થાઓ.’ સુધમૅકનો સામાનિક-સરખી અદ્ધિવાળા દેવ હતા, તે આવી કુપા-આવી ક્ષમા અન્ય દેવોમાં અથવા અભવ્ય અને મિયાદષ્ટિ હોવાથી સહન કરી શકે કે બીજા શ્રેષ્ઠ ગણુતામાં જાણવામાં આવેલ નથી. નહી. તેથી ઈદ્રિના વચનને મિથ્યા કરવા માટે તે વીર શત્રુનું મર્દન કરનારા તેને પરાસ્ત કરનારા દે પરમાત્મા પાસે આવ્યો અને અનુકુળ તેમજ પ્રતિકૂળ ગણાય છે. વ્યવહારમાં પણ એવીજ પ્રણાલિકા છે અનેક પ્રકારના ઉપસર્ગો કર્યો. તેમાંના કેટલાક ઉપ- કે-હણતાને હણીએ તેમાં પાપ દોષ ન ગણીએ, પણ સર્ગો તે સામાન્ય મનુષ્યના પ્રાણ લેય તેવા હતા. આ કથની જનની નથી. જન તો અપરાધ કરનાર આ પ્રમાણેના ઉપસર્ગો કરી કરીને તે થાકયો પણ ઉપર પણ ક્ષમા કરનારજ હોય છે. તેજ ખરે પરમાત્મા ઉપર તેની કશી અસર થઈ નહી, તેઓ જન છે. વીર પરમાત્માએ પોતાના ચરિત્રથી આ બીલકુલ ચલાયમાન થયા નહી. પછી સંગમ દેવ સબંધનું બહુ ઉંચી પ્રતિનું દષ્ટાંત પુરું પાડયું છે. થાકીને ઈદ્ર પાસે જવા ચાલ્યો; તે વખતે પરમાત્માને સંગમ જે ઉપદ્રવ કરનાર કે જેને પરમાત્માના પિતાને માટે તે કાંઈ લાગ્યું નહીં. પરંતુ એ સંગ- પ્રાણુ જાય તે પણ કાંઇ ચિંતા નહોતી, ભય નહોતે, મને છવું આ કૃતિથી પરભવમાં અનત દુઃખોને અયોગ્ય ગણાતા નહાતા તેવા અત્યંત દુષ્ટ જીવ ઉપર ભાજન થશે, એ વિચારથી પરમાત્માના નેત્રમાં આંસુ પણ તેનું શું થશે ?' એમ વિચારી કૃપા કરવી આવ્યાં. તેની દયા આવી, “એ બિચારાનું શું થશે? જેવી તેવી વાત નથી. મુનિના દશ પ્રકારના ધર્મમાં તે એવા દુઃખે કેમ સહન કરશે ?' એવી દયા આવી. ક્ષમાને પ્રથમ સ્થાન આપ્યું છે તેનું આજ કારણું આ પ્રસંગે ખાસ ધ્યાન આપવા લાયક છે. સકલા છે. આ સંબંધમાં જેટલું લખીએ તેટલું લખી તમાં એ પ્રસંગને લઇનેજ તેના કર્તાએ કહ્યું છે કે- શકાય તેમ છે, પરંતુ સુજ્ઞ તે થાડામાં પણ ઘણું તાજા િવ v મંથરા સમજી જાય છે. આટલો ટુંકે લેખ લખીનેજ વિર૬ થsurદ્ગોમંદ્ર શ્રી વનિત્રો | મવામાં આવે છે. કુંવરજી આણંદજી. Page #344 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ચૈત્ર ૧૯૮૪ શ્રી મહાવીર અને તેમને ઉપદેશ. પ્રસ્તાવના પુરૂષોને પુસ્તકોમાં ચિતરે નહિ એ સ્વાભાવિક છે. જન વા જનેતર કુળમાં જન્મેલ મનુષ્ય, અના- આવું શ્રી મહાવીરની બાબતમાં કદાચ થયું હોય એમ ગત કાળમાં કાણું અને કેવા મહાન પુરૂ થઈ ગયા, સંભવે છે. પણ જ્યારે એ જીવ આ ભદધિમાંથી તેમનું જીવન કેવું હતું, તેઓએ પિતાના જીવનથી પાર પામી મોક્ષમાં ગયો ત્યારે તેમની જીવનરેખા આ દુનીયાને અને ભવિષ્યની દુનીયાને શું શું આપ્યું આલેખાઈ એ સ્પષ્ટ છે. અને તેવા જીવના નામને અને હજુ શું આપશે, તેઓએ પોતાના આત્માને વધારે અને વધારે સ્મૃતિમાં રાખવા માટે એની પવિત્ર કરી પરના આત્માને કેમ અને કેવી રીતે જન્મતીથિ ઉજવાય છે. આવી એક જન્મતીથી તાર્યો, આ ભવાટવીમાં ભમતા મનુષ્યોના રાગાદિ આવતા ચૈત્ર સુદી ૧૩ ને દિવસે આપણે ઉજવવાની નિશાચરોએ બાહ્ય તથા અત્યંતર એ બંને પ્રકારે છે. તે વખતે એ વીરપુરૂષ આપણને શું મંત્ર આપી નાશ કરેલો, તેમને તેઓએ રાક્ષસોના પાશથી કેવી ગયે, અને સ્વજીવનથકી આપણને શું શીખવાડી રીતે છોડાવ્યા, ભયંકર અને ઘરકમ દઢપ્રહારી ગયા એનું કિંચિત્ આલેખન થાય તે વધુ સુંદર. એ હિસાબે મારો પ્રયાસ થયેલો છે. તે દિવસે સમાન મિથ્યાદષ્ટિ બ્રાહ્મણને સમગદષ્ટિ કરી, અરે! એમના ચરિત્રનું સુંદર અધ્યયન કરીશું અને યત મરી ગયેલા જીવને જીવતે કરીને શું શું ઉપકાર કિંચિત કરેલા ઉપકારોને વાળવાનો પ્રયાસ કરીશું. કર્યા છે-એ એમને જાણ હશે. અને એવા મહાન શ્રી મહાવીરે આપણી માફક અનેક ભો કરેલા. પુરૂષોમાંથી જેઓ રાજાના મુગટ સમાન અને હીરક- પરંતુ એ દરેક ભવમાં એ છ આત્મસાધના માટે મણિ સમાન અને કલ્પલતા સમાન અને દેવોની વધુ પ્રયાસ કરેલો. એ પ્રયાસ ધીમે ધીમે બળવાન શ્રેષ્ઠતમ કામધેનુ સમાન અને કહીએતો સર્વ રત્નોમાં થતો ગયો, અને આખરે પૂર્ણ ફતેહમંદ નીવડે. શ્રેષ્ઠ રત્ન ચિંતામણિરત્ન સમાન એવા પરમ તીર્થંકર એ એના પ્રયાસનું જ મુખ્યત્વે કરીને ફળ છે. મહારાજાએથી કોણ અજાયુ ઉશ * જન ધમ- અનેક બીજા ભવોને બાદ કરીએ તો એના મિથ્યા વર્ષોથી વહન કરતી, અનેક ગાઉથી ચાલી આવતી દછિના ભવથી માંડી મોક્ષગામી ભવોમાંથી સતાવીશ દૂર દૂર પ્રદેશમાં રહેલા હિમાલય સમાન પર્વતમાંથી ભવો ખૂબ હદયંગમી છે. એ આપણને એના વહન કરી રહેલી નદીઓ સમાન, અને માર્ગમાં આત્મસિદ્ધિના પ્રયાસને એ કેટલા શિખરે પહોંચ્યા કઈ કંટક સમાન નડતર થવાથી પ્રવાહ ખલન છે એ બતાવી આપે છે. દરેક ભવ એક બીજાથી પામેલી એવી તેજ નદીઓ સમાન-જન ધર્મને દીપા- વધુ અને વધુ ઉપદેશકારક છે. અને આપણે જે વનાર, એને જાગૃતિમાં આણનાર તીર્થકર શ્રી મહા- - - મી- તે જીવના શરૂઆતને ભવ અને છેલ્લી ભવની સરવીરથી કોણ અજાણ્યું હશે ? ખામણી કરીએ તે આપણને એ બેની વચ્ચે બહુજ કદાચ કોઈ મનુષ્ય જે સમયે એવા મહાન ભિન્નતા જશે. દાખલા તરીકે મહાવીર પ્રભુનો પુરૂષો વિચરતા હતા. તે વખતે તેમની કાર્યશક્તિને મરીચિને ભવ. એ ભવમાં એ જીવ કેવો સાધુ આલેખવાને પ્રયત્ન ન કરે એટલે કે એમને અક્ષ- હતો, એનાં કૃત્ય કેવાં હતાં, એણે શું શું કર્યું હતું રોમાં–ભાષામાં જણાવે નહિ, કારણ કે તેમ કરવાથી તે આપણે હેજ તપાસીયે તે આપણને જણાશે તે વખતે તેની ગણના બહુ ન થાય. એનાં પુસ્તકોમાં કે એ મરીચિ પ્રથમ તો થેડેક મિથ્યાદષ્ટિ હતા. આલેખિત ચરિત્રોને બહુ માનપૂર્વક છો તેવા સમયે અને જે કે તીર્થકરના વચન ઉપર શ્રદ્ધા હતી, છતાં ન વાંચે અને તેથી કદાચ કોઈ લેખક એ હયાત એ એમના વચનોનું સંપૂર્ણ રીતે પાલન કરી શકતા Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર અને તેમને ઉપદેશ ૨૮૧ નહતા. એ જાણતો હતો કે શ્રી રૂષભદેવ ભગવાન પામે, પણ પિતાના શુદ્ધ ચારિત્રથી બોધ દેપિતાના જેઓ તે વખતે ભૂમિ ઉપર વિચરતા હતા તેઓ સુંદર ચારિત્ર્ય વડે કરીને પામર પ્રાણીઓને લાભ પોતે સાધારણતઃ છત્ર, પાવડી વગેરે રાખતા ન હતા. આપે એ અત્યંતર ઉપદેશ. દાખલા તરીકે વીર તેઓ કમંડલ વગેરે રાખતા ન હતા. છતાં એ પોતે પ્રભુની માતાપિતા બંધુ વગેરે પ્રત્યેને વિનય આપતેમ કરી શકતો નહતો. એ તેની કેટલીક મિથ્યા ને ઉપદેશ દે છે કે આપણે પણ તેમ કરવું દષ્ટિ સૂચવે છે. વળી એ તીર્થંકરના વચનાનુસાર જોઈએ તે ઉપદેશ અત્યંતર ઉપદેશ છે. બાહ્ય જાણ હતો કે જીવે અભિમાનો ત્યાગ કરવો ઉપદેશ એ કે એમણે કેવળજ્ઞાન પામ્યા પછી જે જોઈએ. છતાં જ્યારે એણે એવું સાંભળ્યું કે પોતે, દેશના દીધી તે દેશના રૂપી વૃક્ષને લઈને પામર મનુષ્ય પિતાનું કુળ, જાતિ વગેરે સર્વે શ્રેષ્ઠ છે ત્યારે એણે જ્ઞાનને આશ્રય પામ્યા તે દેશના બાહ્ય ઉપદેશ છે. એ જાતિ વગેરેને મદ કરી નીચગાત્ર બાંધ્યું. આમ ઉપદેશ-પ્રથમ આપણે બાહ્ય ઉપદેશ ઘણી રીતે મરીચીને ભવ આપણને એક વસ્તુ જોઈએ. એ ઉપદેશમાં શ્રી વીરપ્રભુએ તીર્થ ની રચના શીખવાડે છે. છેલ્લો મહાવીર સ્વામિને ભવ આપ કરી. એટલે કે ચાર પ્રકારના સંધની સ્થાપના કરી. ને તદ્દન જુદી વસ્તુને ખ્યાલ આપે છે. એમની તે ચાર પ્રકારને સંધ-સાધુ, સાધી, શ્રાવક અને વ્યવહારમાં રહીને કરેલી માતા પિતાની સેવા, ગુરૂદેવ શ્રાવિકા. પછી તેઓએ દેશના આપી. તેમાં આ અને શાસન પ્રત્યેને ઉગ્ર પ્રેમ અને બીજાં કેટલાંક સંસારને વિષની ઉપમા આપી. આ સંસાર દુઃખવ્યવહારમાં રહીને કરેલાં કાર્યો આપણને સુંદર ખ્યાલ ' મય છે, આ સંસાર સાર રહિત છે, આ સંસાર આપે છે. એમની સાધુદશા જેમાં એમણે સંગમદેવના મનુષ્યને બંધન કરાવે છે. આ સંસાર અનવધિ ઉપસર્ગો, ગોશાળાના સામાન્ય મનુષ્યને તે મરણ અને અનુલ્લંઘનીય સમુદ્ર હેઈ, તેમાં જીવને કઈ ઉપજાવે અને નારકતિગ ગતિમાં માતા દુઃખોથી પણ પ્રકારનો આશરો નહિ હોવાથી, તેમાં તેને અધિક દુ:ખ ઉપજાવે તેવાં કાર્યો, અનુકુલ તથા ડુબાવે છે, અને છેવટે તેજ જીવને દુઃખકર સંસાર પ્રતિકુલ ઉપસર્ગો આપણને કાંઈક ઓરજ દશ્ય દેખાડે સુખકર કેમ થાય, સંસારમાં શું કરે તે જીવ દેવછે. આમ તેના સત્તાવીશ જે જે સુશીલ મનુષ્યને ગતિ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે વગેરે વગેરે શ્રી વીર અયુત્તમ બોધ આપે છે તેઓ પરસ્પર વિરોધી છે પ્રભુએ પિતાની દેશનામાં કહ્યું. પછી દેશનાની અંદર એમ કહીએ તો ખોટું નથી. કયાં એ વીરપ્રભુને શ્રી વીરે સંસારનું ચિત્ર આલેખ્યું. અને છેવટે મરીચિને ભવ અને કયાં એ ચંદનબાળા સમાન તેમાંથી તરવાના સુંદર ઉપાય દેખાડી પિતાની કાર્ય પવિત્રતમ સ્ત્રીને તારનાર વિરપ્રભુને ભવ! પણ એ સમાપ્તિ કરી. આમ તેઓના બાહ્ય ઉપદેશ થયો. બે કાંઈ ભવ જુદા તો નથી જ, અત્યંતર ઉપદેશ–હવે અત્યંતર ઉપદેશ અત્યંતર અને બાહ્ય ઉપદેશે-હવે આપણે જોઈએ. અત્યંતર ઉપદેશમાં શ્રી વીરપ્રભુએ સંસાર શ્રી વીરપ્રભુના ઉપદેશે તરફ વળીએ. એમનું ચરિત્ર અવસ્થામાં, અરે ! જન્મ થતાં પહેલાં, પિતાનું કાર્ય એટલું બધું ઉજ્વળ હતું કે તે આપણને અરે! શું છે, તે શું કરવું યોગ્ય છે, અને તે શું કરે પથ્થર સમાન અસર ન થઈ શકે તેવા હેયાવાળા તે પારકાને સુખ થાય, દુઃખ ન થાય એને ખ્યાલ મનુષ્યને પણું આદ્ર બને છે. એમના ઉપદેશ આપ્યો. જ્યારે વિરપ્રભુ ગર્ભમાં હતા ત્યારે એ અત્યંતર હતા તેમજ બાહ્ય હતા. અત્યંતર ઉપદેશ પિતાની માતાને દુઃખ ન થાય તે માટે ગર્ભમાં એટલે એ આપણને જેમાં મેથી પોતાની અમૃ- હાલ્યા નહિ. આ એમની માતૃમતિ દેખાડે છે. એ તસમાન વાણી આપે નહિ, આપણુ ચકણે ભક્તિ કેવી છે તેનું સંપૂર્ણ રીતે ચિત્ર આલેખે છે. એમની શર્કરાથી પણ અયુત્તમ વાચાથી અસર ન આજ એક દાખલામાંથી પામર જીવોએ શું સાર Page #346 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ચૈત્ર ૧૯૮૪ લેવો જોઈએ એનું વર્ણન કવિ પણ કરી ન શકે એલિજિનિ ણા લાભાર્ટ સિધુ પછી એમની દિક્ષા લેવા વખતેની સ્થિતિને જોઈએ. જુહારાણા હિનપત્ર .. તે વખતે પોતાના ભાઈઓ વગેરેનું મન ન દુઃખાય બ્રિતિ કિ દિવસ રાતા એ માટે પોતે દીક્ષા ન લીધી. ઈદ્રદેવ જાતે વીરને તf તા ગુનાનાના િન યાતિ છે વિનંતી કરવા માટે આવ્યા, છતાં પોતે એક વરસ છેવટે આપણે તેમના ચરિત્રમાંની કેટલીક બાબતે વરસીદાન દઈ પોતાનો અભિગ્રહ પૂર્ણ કર્યો. આ જે અતિશય આકર્ષક છે તેની પર દષ્ટિપાત કરીએ. પ્રથમ કાળના મનુષ્ય કેવા છે, એઓ પોતાના માતા, તે શ્રી વીર પ્રભુએ ગોશાળાના ઉપસર્ગો-તેજલેશ્યા પિતા, સ્વજને વગેરે પ્રત્યે કેટલી ફરજ બજાવે છે વગેરેને-જોઈએ. ગોશાળાએ પ્રભુની ઉપર તેજોલેસ્યા એ તો સર્વે જાણે છે. તેવાઓને આ વીરચરિત્ર મુકી તેમને બાળવાને યત્ન કરેલો; વીર પ્રભુની મનનીય છે. એ બે દાખલાઓ વિરપ્રભુને વિનય, શક્તિ એટલી બધી હતી કે જે તેમણે ધાર્યું હોત આજ્ઞાપાલન, પિતાની ખરી ફરજ, નિઃસ્વાર્થતા, તે તે ગોશાળાની દુનીયામાંથી અસ્તિ કહાડી નાખત. ઉપકાર કરવાપણું, અને છેવટે જીવન સુંદર ધર્મ- તે વીર પ્રભુ પરમ સુભટ હતા. તેમનું બળ એ એ બતાવે છે. ગોશાળા જેવા અનેકને ભસ્મિભૂત કરવાને સમર્થ હતું. પણ વીર પ્રભુ એમ વીર્યને ઉપયોગ કરે આમ આપણે બાહ્ય અને અત્યંતર ઉપદેશ તેમ ન હતા. એ તો ક્ષમા વરદા મુદામા ના જોયા. તે એટલા બધા ગહન અને વિચારણીય છે, સંપાદક હતા. એઓ ગૌશાળાની કેટલી શક્તિ હતી એટલા બધા આનંદકારક, અને બોધદાયક છે અને તે જાણતા હતા. છતાં અનેક દુષ્ટકાર્યને માટે એમણે એટલા બધા પારાવાર છે કે જેમને આપણે અક્ષરે કાંઈ કર્યું નહિ. મનરૂપી મર્કટને એમણે જેમ આવે લખી શકીયે નહિ, કાને તેમની હૈયાતી સિવાય તેમ કરવા ન દીધું. મતલબ કે એમણે ગોશાળાને સાંભળીએ નહિ અને મને ચિંતવી પણ શકીયે નહિ. કાંઈ કર્યું નહિ. અને જે દુઃખ થયું તે સંતેણે સહન એ ઉપદેશો જાણે સુવર્ણ, રૂપું, વગેરે કિંમતી ધાતુ કર્યું. આ આપણા જેવા મનુષ્યને ઉપદેશકારક છે. એથી સંપૂર્ણ રીતે ભરપુર ખાણો સમાન છે. એ એ શિખવાડે છે કે પારકાને જે તે નબળો હોય અને ઉપદેશ મણિ, ભાણિજ્ય, રન, વગેરે જવાહીરથી પિતે સબળ હોય તે તેને જ કર. બીજું એ છલકાતી પૃથ્વીની ખાણ સમાન છે. એ ખાણે છે કે દુખ આવે તેને પોતાના કર્મની કૃતિરૂપ માની એવી સંદર, એવી ગહન અને બધી ધાતુઓ અને લઇને તેણે સહન કરવું. જવાહીરથી ભરપુર છે કે એઓ ખાલી થતી જ. આમ આપણે એમના જીવનમાંથી અનેક સાર નથી. એમાંથી આપણે જેટલો (આનંદ સંચય) ધન ગ્રહણ કરીએ છીએ. એ સાર ગ્રહણ કરી એને સંચય કરીએ તેટલો કરી શકીએ. વળી એ ઉપદેશે અમલમાં મુકવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. એમ સૂર્ય સમાન, ક૯૫લતા સમાન અને કામધેનુ સમાન કરવું તેજ સારા મનુષ્યનું ભૂષણ છે. આવતી ત્રછે. એ ઉપદેશ આપણને જેટલું જોઈએ તેટલું દશીથીજ આપણે આની શરૂઆત કરીએ, અને આપે છે અને શિખવાડે છે. તેથી પામર પ્રાણીઓએ ઉમર માણીએ આપણું જીવન સાર્થક કરીએ. એમને વારંવાર વિચારવા જોઈએ. અને એમને શ્રી મહાવીર જનવિદ્યાલય.શાહ ઝવેરચંદનેમચંદ, વિચારતાં એમને અંત આવશે નહિ. કહ્યું છે કે - ઇન્ટર કૅમસંકલાસ મુંબઈ Page #347 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક દષ્ટિએ મહાવીર ૨૮૩ ઐતિહાસિક દૃષ્ટિએ “મહાવીર [ રા. પિપટલાલ પૂંજાભાઈ પરીખ, ગૃહપતિ જન વિદ્યાર્થી આશ્રમ-સુરત,]. મહાન પુરૂષોનાં જીવન ચરિત્ર એ જીવતા ઉપ- મહાવીર સ્વામિ એક રાજાના પુત્રપણે જમ્યા દેશકે છે તે કોણ નથી સ્વીકારતું? સમાજને જીવન હતા. રાજાના કુંવરોને લાડી વાડી અને ગાડી સીવાચરિત્ર પર વધુ શ્રદ્ધા હોય છે કારણકે નવલકથા યના બીજા વિચારો ભાગ્યેજ હોય, તે છતાં તેઓ એનું ગર્ભસ્થાન પ્રાયઃ કરીને કહ૫નાજ હોય છે, આધ્યાત્મવાદમાં ઉંડા ઉતરી સય, ત્યાગ અને વૈરાગ્ય જ્યારે જીવન ચરિત્રો તેમાંય ઐતિહાસિક દ્રષ્ટિએ ના રંગમાં કેવી રીતે રંગાયા તે જાણવામાં જ તેમના લખાએલ ચરિત્રો તે કેવલ સત્યનું જ સમર્થન કરે જીવનનું રહસ્ય સમજાય છે તે મહાન વિચારવડે તે વિષે ભાગ્યે જ બે મત હેઈ શકે. * વૈરાગ્ય ધર્મમાં શું જોયું કે તે ખાતર તેમણે રાજ્ય, મહાન પુરૂ કયા સંજોગોમાં મુકાયા હતા. લક્ષ્મી, પત્ની, પુત્રી અનેક વૈભવને લાત મારી! કયા સિદ્ધાન્તને ગમે તેવાં સંકટો વચ્ચે જીવન આદર્શ સામાન્યત દુઃખ ગર્ભિતજ વૈરાગ્ય હોય છે પણ તરીકે પોતાની નજર સન્મુખ દિવાદાંડી રૂપે રાખી મહાવીર સ્વામીને તે સર્વસ્વ હતું. છતાં તે બધું શકયા હતા તે વિષે સત્ય હકીકત તેમનાં જીવન સાપ કાંચળીને છોડીને ચાલ્યો જાય છે તેમ સર્વસ્વને ચરિત્રોજ આપી શકે છે. આથીજ આવાં ચરિત્ર લાત મારી દેહ દમનથી આત્મ-સાધના કરી જે પરપ્રત્યેક વ્યક્તિને તેના જીવન સિદ્ધાંતોની વિચાર- માત્મપદ મેળવ્યું છે તેમાં તેમના પુરુષાર્થની પરાકાષ્ઠા ણામાં અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે તે હેજે સમજાય છે. તે સ્વાભાવિક જ છે, માતા પિતા, મહાન પુરૂષો જન્મથીજ મહાન નથી હોતા. સિદ્ધાર્થ રાજા એક મહાન રાજા હતા કે નાના તેઓ પોતાના જીવનમાં પિતાના પુરૂષાર્થથીજ અનેક જમીનદાર કુંડગ્રામ એ મહાન નગર હતું કે વૈશાલા વિશેષતાઓ મેળવે છે. તે વિશેષતાઓની સત્ય સમજ નગરીનું એક પરું હતું? તે સબંધી અંગ્રેજ લેખકે મનુષ્યને મળે ત્યારેજ મહાન પુરૂષોની જીવન કથા અને દિગમ્બરોએ ઘણો ઉહાપોહ કર્યો છે, છતાં એની સાચી કીંમત અંકાય છે તે સ્પષ્ટ વાત છે. 1 સપષ્ટ વાત છે. એટલું તો નિર્વિવાદ છે કે સિદ્ધાર્થ એક રાજા હતા. મહાવીર સ્વામી એટલે આર્યાવર્તના મહાન ત્રિશલા રાણીએ વિશાલી નગરીના રાજા ચેટકના પુરૂષોમાંના એક મહાન પુરૂષ મહાવીર સ્વામી એટલે હેન હતાં, તેથી જ તે સમયે વિશાલી નગરી એ જૈન જન્મથીજ દેવ નહિ સામાન્ય આત્માની શ્રેણીથી પુરીજ ગણાતી એમ સર્વે કઈ કબૂલ કરે છે. અને આગળ વધી મહાત્મા થઈ પરમાત્મપદ મેળવનાર બદ્ધ અનુયાયીઓ વૈશાલી નગરીને ધિક્કારતા તેથી પુરૂષાર્થની ક્વલન્ત મૂર્તિ. મહાવીર સ્વામીએ મનુષ્ય છે તે વાત સ્પષ્ટ થાય છે. પણામાંથીજ દૈવીપણું પ્રાપ્ત કર્યું, નહિ કે દૈવીપણું. માંથી દેવત્વને વર્યા-એમ મનાય ત્યારે જ તેમના મહાવીર-જન્મ, જીવનની વિશેષ છાપ માનુષી હદ પર પડે. માનુષી કલ્પસૂત્ર અને બીજા જન ગ્રન્થો ઉપરથી સર્વ નબળાઈનાં બિન્દુઓ તેમનામાં ૫ણું હશે. મનુષ્ય કોઈ કબુલ કરે છે કે મહાવીર સ્વામીનું આયુષ્ય ૭ર પણુમાંથીજ પુરૂષાર્થ ફેરવી તેઓ કેવી રીતે પરમા- વર્ષનું હતું. ત્રીસ અને કેટલાકના હિસાબે અઠાવીસ ભા થયા છે જ્યારે સમજાય ત્યારે તેમના પ્રત્યે વર્ષે સંસાર ત્યાગ કર્યો. બાર વર્ષ સુધી અખંડ તપસત્યની શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિભાવ સહજ ઉત્પન્ન ચર્યા કરી આદર્શ અનગાર ધર્મ પાળ્યો. ત્રીસ અગર થાય તે સ્વાભાવિક છે. બત્રીસ વર્ષ કેવલી તરીકે આયુષ્ય ભોગવી તેઓ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જેનયુગ ચત્ર ૧૯૮૪ નિર્વાણ (મોક્ષ) પામ્યા. એટલે એમ સિદ્ધ થઈ શકે શકે છે. મહાવીર સ્વામી જ્યારે ગર્ભાવસ્થામાં હતા છે કે ઈ. સ. પૂર્વે પર૭ માં મહાવીર સ્વામી ત્યારે હેમણે પોતાના જ્ઞાનથી જાણ્યું કે પિતાના નિર્વાણ પામ્યા અને ઇ. સ. પૂર્વે ૫૮૯ માં તેમનો ચલનથી માતાને દુઃખ થશે તેથી હલવું-ચાલવું. બંધ જન્મ થયો. વલી એ પણ વાત નક્કી જ છે કે રાજા કર્યું, પણ પરિણામે ગર્ભપાતના સંશયથી માતા તે વિક્રમ પહેલા ૪૭૦ વર્ષે મહાવીર સ્વામિ નિર્વાણ મૂછ પામ્યા. આટલે તે માતાને ગર્ભ-પ્રત્યે નેહ પામ્યા હતા. અને વિક્રમ સંવત ઇ. સ. પૂર્વે ૫થી હતો તો તે માતા પિતાના પુત્રને કુંવારા કેમ રહેવા શરૂ થાય છે તે ઈ. સ. પૂર્વે પર૭ માં મહાવીર દે તે, વ્યવહાર ધર્મે તે કલ્પનામાં પણ આવી નથી સ્વામી નિર્વાણ પામ્યા અને ઇ. સ. પૂર્વે ૫૯૯ માં શકતું. જે માતા પિતાની ખાતર દિક્ષા-ગૃહણ કરતેઓ જમ્યા એ નગ્ન સત્ય છે. વાનો પોતાનો જીવન સિદ્ધાંત મુલત્વી રાખીને ત્રીસ બાલ્યાવસ્થા, વર્ષ સંસારમાં રહ્યા તે માતૃ પિતૃ પ્રેમ તેમને કુંવારા જૈન ધર્મ એ વીર ધર્મ છે. આજે જન પ્રજા રહેવા દેય એ માનવું જેટલું કલ્પનાવાદી છે તેટવીરતા ગુમાવી બેઠી ગણાય. જેના પરિણામે જન લુંજ ભુલ ભરેલું પણ છે. તે સહેજ જાણી શકાય પ્રજને કેટલેક ભાગ માયકાંગલો થયો છે તો તેમ છે. જાય છે. અસલના વખતમાં શારીરિક વિકાસ માટે મહાવીર સ્વામીનું લગ્ન રાજકુમારી યશોધરા જે ધ્યાન આપવામાં આવતું તે આજે સર્વથા ભુલાઈ સાથે થયું હતું. તેમની કુખે ઉત્પન્ન થયેલ પ્રિયદગયું છે. જેને લડાઈમાં જતા-લડાઈ કરી જાણતા. ૐના નામની એક પુત્રી પણ હતી. જેનું લગ્ન પિતાનું બળ અને શૌર્ય દાખવી શકતા. જ્યારે અત્યારે જમાલી સાથે થયું હતું તેને સૌ કોઈ પુષ્ટિ આપે કેટલી કંગાલ સ્થિતિ! આજે માર્ગ ભુલાય છે. છે. આથીજ મહાવીર સ્વામીએ પુત્ર-ધર્મ, પતિ-ધર્મ, જેનાએ ક્ષાત્રત્વ ગુમાવ્યું છે. તેથીજ એ જ ધર્મ પિતા-ધર્મ, બધુ-ધર્મ પાલી આદર્શ ગૃહસ્થાશ્રમ -એ વીર ધર્મને જનોએ ઉંધી દિશામાં દર્યો એમ ભોગઃ એમ મહાવીર સ્વામી બાળ-બ્રહ્મચારી નહિ કહેવામાં શું હરકત! અસ્તુ. પણ આદર્શ ગૃહસ્થ હતા, તે સાબીત થઈ શકે છે. સિદ્ધાર્થ રાજાએ મહાવીર સ્વામીના શારીરિક ગૃહસ્થાવસ્થામાંથી પસાર થઈને પરમાત્મ પદ તેમણે વિકાસ માટે અનેકવિધ સાધનો ઉમાં કર્યાં હતાં. તેની મેળવ્યું તે સત્ય હકીકત જ્યારે આજના આપણા પરીક્ષા બાલ્યાવસ્થામાં પણ તેમણે આપી ગણાય. ગૃહસ્થ સમજે ત્યારે ઉદ્ધાર નજીક છે અને તેથી જ બાલ્યાવસ્થામાં આંબલી પીપળો વિગેરે રમતો પણ પ્રજુ વીર પ્રરૂપેલ ધર્મ આપણે પણ તેમના જેવા રમતા. ત્યારે એક વખત એક દેવ સાથેના મુષ્ટિ- “વીર” બનાવશે. પ્રહારે જ તેમને “મહાવીર” નું ભૂષણપદ બિરૂદ આદર્શ અનગારાવસ્થા, અર્પયું. માનસિક-વિકાસ માટે તે તેમના માતા મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષ પર્યન્ત આદર્શ ગૃસ્થાપિતાને પ્રયાસ કરવાની જરૂર જ ન હતી, કારણ કે શ્રમ પાલી સત્યધર્મ, જીવન-આદર્શ અને રહસ્યનું તેઓ ત્રણ જ્ઞાન સાથેજ જમ્યા હતા, છતાં માતા સંશોધન કરવા વિરક્ત ભાવે સંસાર ત્યાગ કર્યો. પિતા તેમને નિશાળે બેસાડવા વિગેરે ફરજો અદા જીવની શદ્ધ સ્થિતિ-પરમાત્મપદ-એજ તેમને જીવનકરવામાં ચુક્યા ન હતા. આ રીતે બાલ્યાવસ્થામાં - આદર્શ તેજ આદર્શના કારણે ધન, ઐશ્વર્ય, રાજ્ય સુંદર કેળવણી લીધી ગણાય. વૈભવ, અને કુટુંમ્બને પણ તર્યું. બાહ્ય સાધને વૈવન-કાળ. છોડી શરીર એ મોક્ષ-સાધ્ય વસ્તુનું સાધન છે તેને કેટલાક એમ કહે છે કે મહાવીર બાળબ્રહ્મ- સંદર ઉપયોગ કર્યો. સંસારના ભોગ વિલાસથી જે ચારી હતા. કપનાવાદીઓ ગમે તેવી ક૯પ કરી શાન્તી નહતી પ્રાપ્ત થઈ તે સંસારત્યાગથી મેળવી. Page #349 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક દૃષ્ટિએ “મહાવીર ૨૮૫ આવી અનેગાર અવસ્થામાં મહાવીર સ્વામી બાર વર્ષ અનેક શિષ્ય, ગણુધરે અને અનુયાયીઓ થયા. રહ્યા. આજ વર્ષે તેમના જીવનને અગત્યનો ભાગ બાપ દાદાએ જે ધર્મ પાળ્યો તેજ પુત્રોએ પણ છે. અનેક ઉપવાસ-છઠ-આઠમ-અઠ્ઠાઇઓ અરે પાળવો એ તે વખતે ન માનવા જેવી હકીકત માસ ખમણ પણ કર્યા. માસેના માસ સુધી કાય- હતી. તેથી જ હિંદ ઉપરાંત ચીન બલુચીસ્તાન અફસર્ગમાં પિતાની કાયા વસરાવી હતી. આવી બહુ ગાનીસ્તાન વગેરે દેશોમાં મળી ૪૦ કરોડ () કી તપશ્ચર્યાઓથી દેહ-દમન કરી આત્મસાધન કર્યું- જેનો હતા. જેનોની વીરહાક લાગતી, વીર-ધર્મ એ એ શુદ્ધ પરમાત્મપદ મેળવ્યું. આજ જીવનમાં ભર- ઉદાર ધર્મ હતે. દરેક જ્ઞાતિ-ધર્મ અને દરેક દર વાડોએ કાનમાં ખીલ્લા ઘેયાં છતાં તેમના પ્રત્યે જાના મનુષ્યો વીર-ધર્મના અનુયાયીઓ થતા. મહાઅત્યન્ત ક્ષમા અને દયા-ચંડકેલી સર્પના અનેક વીર સ્વામીએ રાજા મહારાજાઓને, બ્રાહ્મણો અને સો સહન કરતે છતા તેને મુઝવી દયાના સાગરે શોને, આર્યો અને અનાર્યોને ઉપદેશ આપી જેન તેને દયામાં તરબોળ કરી ભવ્યાત્મા બનાવ્યા, માસ ધર્મને જગત-ધર્મ બનાવ્યો. જગતે પણ તેમના ખમણના પારણે ચંદનબાળાને ઉદ્ધાર કર્યો, આ જ્ઞાનને સંપૂર્ણ લાભ લીધે. કમર-અસ્થી-ઉજજ. સત્ય બનાવમાં તેમના જીવનના રહસ્ય, આદર્શ યની (2)-કૌશામ્બી-વૈશાલી, વાણીજય-મિથિલાસિદ્ધાન્ત, ઉજવળ ચારિત્રના પ્રત્યક્ષ પ્રમાણપત્રો શ્રાવસ્તી અને પાવાપુરી વગેરે સ્થળામાં વિહાર કરી જેન છે. આજ અવસ્થામાં અનંત જ્ઞાન-દર્શન અને ધર્મ પ્રરૂપો-ફેલાવ્યો. છેવટ પાવાપુરીમાં દીવાલીચારિત્ર મેળવી કેવળજ્ઞાન-ત્રિકાળજ્ઞાન મેળવ્યું. દીપોત્સવીના શુભ દિવસે પ્રભુ વીર નિર્વાણ પામ્યા. કેવલ અવસ્થા અને જગતને તેને લાભ. દીવાલીને તહેવાર સારુંય હિંદ આજે ઉજવે છે પોતાને જે સત્ય જ્ઞાન થયું છે તેને જગતને એજ મહાવીર સ્વામી એતિહાસિક વ્યક્તિ છે કે લાભ મળે તે ખાતર તેમણે કેવળજ્ઞાન મેળવ્યા નહિ તેને સ્પષ્ટ અને સુંદર જવાબ આપે છે. આજ પછી ઉપદેશકનું કાર્ય આરંવ્યું. તેમના ઉપદેશથી મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર-વીર ધર્મ સને વીર જનધર્મને નવું સ્વરૂપ મળ્યું. તેમના ઉપદેશથી તેમના બનાવે એજ હદયેછા ! ૐ શાન્તિઃ Page #350 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ર ૧૯૮૪ જનયુગ વીરભગવાનની જીવનચર્યા અને પદાર્થજ્ઞાન. (લેખકે આ લેખનું નામ “ભગવાન મહાવીરની જીવનચર્યા ઉપરથી જીવ અને પુદગલ એ બે દ્રવ્યો ઉપર પડતે વિશેષ પ્રકાશ” આપ્યું છે પણ તે બહુ લાંબુ નામ હોવાથી તેને જરા ટુંકાવી અમે ઉપરનું મથાળું કર્યું છે. (તંત્રી) દરેક પદાર્થ-દ્રવ્ય-ની ક્રિયા, તેના સ્વરૂપ લક્ષણને પણ સ્થિત થાય છે. આ કારણને લઈને બીજા આધીન છે. પણ આ લક્ષણ ધર્મનું જ્ઞાન તેની ક્રિયા દ્રવ્યોનું જે જ્ઞાન સુગમ છે તે જ્ઞાન આત્માને પિતાને ના પરિણામોમાં સમાયેલું છે. એમના ધર્મો વિષે પિતાના વિષયમાં દુર્ધટ છે એનું જ્ઞાન કરવા માટે - પૃથક પૃથક માહિતી મેળવીએ, અને એ રીતે એમનું એની લક્ષણ વાળ્યાની જેમ જરૂર છે, તેમ એ લક્ષણો જ્ઞાન કરીએ; એ જ્ઞાન એમની વાસ્તવિક દિશા બ- વિવિધ વસ્તુસ્થિતિના સંપર્કમાં આવતાં એનું સ્વરૂપ તાવવામાં પુરતા સામર્થ્યવાળું હોતું નથી. આ જગત કેવું રહે છે. તેની પણ જરૂર રહે છે. આ ઉપરથી જે વસ્તુસ્થિતિને આધિન છે તે વસ્તુસ્થિતિ કઈ? એટલું સિદ્ધ છે કે આવી જાતને ઇતિહાસ જેને આ પ્રશ્ન આપણને તેના મૂળગત જ્ઞાનને માટે પ્રેરે આલેખાએલો છે તેનો પરિચય આવી જાતના જ્ઞાન છે; અને એ પ્રેરણાને બળે આપણે જે જ્ઞાન સુધી માટે આધારભૂત છે. પહોંચીએ છીએ તે એનું મૂળ રૂપ છે. એ મૂળ આશ્ચર્યની વાત એ છે કે શુદ્ધ જ્ઞાનને માટે રૂપ તે દ્રવ્ય પદાર્થ અને તેના વ્યાપારો તે એનું આવી જાતના ઇતિહાસની અપેક્ષા હોવા છતાં એવો તત્વજ્ઞાન, ઈતિહાસ મળવો એ દુર્ઘટ અને દુર્ગમ્ય વાત છે. જીવ, પુદગલ, આકાશ, ધર્મ, અધર્મ એ અસ્તિ અત્યાર સુધીના થયેલા દરેક તત્વચિંતકે જુઓ અને કાય અને કાળ+ એ એ રીતનાં મૂળ દ્રવ્ય છે. જેમાં તેનાં ચિતને તથા ચરિત તપાસો એટલે આ વાતની જીવ અને પુદગલ બેજ પરસ્પર પરિણામ હોઈ આ પ્રતિતિ સહેજે થઈ આવશે. મનુષ્યગણ એમ સમજે જગત વ્યાપારના કાર્યમાં પ્રધાન અંશે પ્રવર્તેલાં છે. છે કે જગત બંધારણના સ્વરૂપનો અને તેના ઘરતેમાં પણ પુદગલ તે જડ હોઈ તેની પ્રવૃત્તિ એક ને પત્તા અમને લાગે છે અને એ વિષયમાં સરખા રૂપની (સાંયાના સ્વરૂપ સાધર્મ્સવાળા) હોય. અમે જે કાંઈ માનીએ છીએ તે યથાવત છે. આ છે. તેમ એ પ્રવૃત્તિને અંત કે એથી વિરૂદ્ધ સ્થિતિ ખ્યાલમાં તે એટલો મશગુલ હોય છે, કે એની પણ હોતી નથી. પણ જીવ-આમાનું સ્વરૂપ આથી પિતાની જ્ઞાનશક્તિ પોતાના વિષેના જ્ઞાનમાં અજાણું જુદું છે. એ સચેતનપણથી સજ્ઞાન હોઈ અનેક રાખ છે અને વસ્તુ સ્થિતિના બરાબર ખ્યાલ હોત વ્યક્તિમય છે. અને તેને લઇ એના વ્યાપારે ભિન્ન નથી અને એ વસ્તુસ્થિતિની વિશાળતા અને ભવ્યભિન્ન સ્વરૂપમાં પ્રવર્તે છે. એના મુખ્ય કિપાધ્યાપાર, તાને પોતે પહોંચી વળે છે કે કેમ તે જોવા જાણુ ના ધોરણમાં અનેકવિધ અપવાદ હોય છે અને વાની નિમળ વાની નિર્મળ વૃત્તિને તેનામાં અભાવ હોય છે. આ ને તે એ પ્રવૃત્તિના માર્ગમાંથી ખસી નિવૃતિના સ્થાનમાં વાતને સિદ્ધ કરવાની કશી આવશ્યકતા નથી, અનુ ભવગમ્ય છે. આવી સ્થિતિને લઈને અત્યારે જગ+કાળ એ વસ્તુત: પદાર્થ નથી તત્ત્વ વિચારની સવડની ખાતર એને ઉપચારથી પદાર્થ કલ્પેલો છે. દીગંબર સંપ્ર તમાં વ્યાપ્ત પદાર્થો અને તેની ક્રિયા પ્રત્તિનાં દાય આ વિચારમાં જુદા પડે છે. પંડિત સુખલાલજીએ વર્ણનો વ્યાપ્ત છે, તે તેના ખરા સ્વરૂપ કરતાં અનેક આ વિષય ઉપર પુરાતત્વમાં વિચારણય લેખ લખે છે. અન્ય રંગોથી રંગીત થઈ પોતાનું દર્શન કરાવી રહ્યાં છે. વેતાંબર અને દીગંબર બને પક્ષને તગ્રંથોમાં આ કૃષ્ણ, બુદ્ધ, મહમદ, ઇસુખ્રિસ્ત, જરથોસ્ત દ્રવ્ય ઉ૫ર વિસ્તારવાળી વાદ ચર્ચા છે. વિગેરે ધર્મપ્રવર્તક અને કપિલ, ગૌતમ, વ્યાસ, કણક, Page #351 -------------------------------------------------------------------------- ________________ વિરભગવાનની જીવનચય અને પદાર્થજ્ઞાન મિનિ, પતંજલિ, સેટિસ, પ્લેટો, કેન્ટ, કૅન્ત, વસ્તુના સ્વભાવને કેવી સચોટતાથી સમજાવે છે, સ્પેન્સર વિગેરે તત્વવિચારકો આ જાતિના દષ્ટાંત તે એ ઉપરથી સમજાશે. છે. કેઝનું સ્વજીવન અનેક ભવ્ય અને તેજસ્વી આગળ કહેવામાં આવ્યું છે તેમ જીવ અને રંગોથી ચિત્રિત હોઇ મૂળ વસ્તુથી દુર ગયેલું હોય પુદગલ એ બે પરસ્પર પરિણામી છે. અને એ પરિછે; ત્યારે કોઇનું સ્થાપિત જ્ઞાન પરિમિત માહિતિ ણમી પણાના કારણે ફળ એ થયેલું છે કે આત્મા વાળ કે વિકારના દોષથી દૂષિત થએલું હોય છે. સ્વતંત્ર મટી પુદગલના તંત્ર નિચે મુકાય છે. અને આવા સંજોગશાત પદાર્થોનું ખરું અસ્તિત્વ અને તેને એ પરતંત્રતા એટલી ભયંકરતા સુધી પહોંચી છે કે સ્વભાવ; તથા તેને વ્યાપાર ઇતિહાસ એ બન્ને આત્માનું પિતાનું લગભગ સર્વસ્વ નષ્ટપ્રાયઃ દશાયથાવત રીતે અગમ્ય, અને દુર્ઘટ રીતનાં થઈ મય થઈ જાય છે. શરૂઆતની દરેક આત્માની આ પડ્યાં છે. સ્થિતિ હોય છે. જ્યારે આવું જ પરિણામ સ્થિત #આ અંધકારયુક્ત સ્થિતિમાં તેજનાં પણ કિરણે થયેલું હોય છે, ત્યારે તે સ્થિતિ બદલાવવાનો સંભવ પ્રકાશે છે અને એ જ જોવાની જેના નયનમાં શક્તિ ખરે કે કેમ ? આને ઉત્તર ભગવાન મહાવીરને હોય છે તે યથાવત સ્થિતિ જોઈ પણ શકે છે. પણ “નયસારને ભવ પુરો પાડે છે. જ્યારે આત્માની એટલું ખરું કે એ તેજ ગમે એટલું જાતે પ્રકાશમાન ભવસ્થિતિ પાકે છે-આત્માને પુદ્ગલના બંધનમાં રહેવાનો હેય, દરેકે દરેક ચીજ દષ્ટિગોચર કરાવવાની શક્તિ સમય લગભગ પુરો થવાની સ્થિતિમાં આવે છે, ત્યારે વાળું હોય; પણ એ દષ્ટિગોચર થવું તે તે દષ્ટિ તેને ખરી સ્થિતિને ખ્યાલ આવે છે. પણ આ ખ્યાલ નાંખનારનાં તેજ ઝીલવાની શક્તિને આધીન હોય આવવાનું કારણુ ભવસ્થિતિ પરિપાક એ ખાસ છે, આથી આ દુર્ઘટ અને અગમ્ય થઈ પડેલા પ્રદે ધ્યાનમાં રાખવું જોઇએ- ભગવાન હરિભદ્રસૂરિએ શમાં, પ્રવેશ કરવાની સરળતા અને ગમ્યતા બનેની દર્શન સમુચયમાં જૈનદર્શન સમજાવતાં કહ્યું છે સંભાવના છે. એ સંભાવનાનું સ્થાન તે ભગવાન કે, ભવ્યત્વ પરિપાકથી જેને સમ્યગદર્શન ઝાન થાય મહાવીરનું પોતાનું જીવન ! અને તેમનું જ્ઞાન ! છે, તે સમ્યગું ચરિત્રની મદદથી મોક્ષ મેળવે છે. એમની જીવનચર્યા, પદાર્થ વ્યાપારોને ઈતિહાસ પુરે ભગવાન મહાવીરના આત્માની જીવનચર્યા અહીંયાંથી પાડે છે, અને જ્ઞાન, પદાર્થોની સંખ્યા અને સ્વભાવ જુદા માર્ગ તરફ વળે છે. પુદ્ગલની શક્તિ એમના યથાવત પ્રગટ કરે છે.* ઉપરથી સંબંધે દબાતી જાય છે. આ રીતે આત્માની આ બે વસ્તુ પૈકી આપણે એમના જીવનના શરૂઆતની સ્થિતિમાં શરૂઆતની સ્થિતિમાં ફેર પડે છે. આ ઉપજેલું ઇતિહાસમાં ઉતરવાનો પ્રયત્ન કરીશું. એ મૂળ પરિણામ આત્મા અને પુદગલ વિશે એક મહત્વનું • મિથ્યાત્વ અને તેથી આવરિત આત્માને દર્શનગુણ, – જ્ઞાન પુરું પાડે છે. અને એ રીતે ધીરે ધીરે આ તેજ-પ્રકાશ=મતિજ્ઞાનથી માંડી કેવળ જ્ઞાન સુધીને આત્માને વેલાં પરિણામ એમના વિશેનું ઘણું મહત્વપૂર્ણજ્ઞાન ના થઇ જ્ઞાનગુણુ આ વિષયવર્ણન સાથે સામ્ય છે માત્ર ભાષા આપણને કરાવે છે. જુદી રચી છે. રહસ્ય અભેદ છે. હવે આપણે એમના મરિચિના ભવ આગળ + અન્ય દર્શન અને દર્શનકારે આજ સ્વરૂપનાં હેય આવીએ. એ ચિત્રજ્ઞાન એ આપે છે કે બંધનની છે, પણ યથાવતાના કારણુથી જુદો પડે છે. અહીંયાં પક્ષ- સ્થિતિ લંબાયલી હોય છે ત્યાં સુધી આભામાં એક મેહને આક્ષેપ મુક્વાની જરૂર નથી. જીવને ભવસ્થિતિ પરિપાકને અંગે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન થાય છે. વખત આવેલી સબળરૂપની શક્તિ પાછી નિર્બળરૂજૈનદર્શને આ સ્થિતિ દૃઢ આગ્રહ રાખવાથી કોઈ આવેલી પની થઈ જાય છે, અને પુદ્ગલના સંપર્કથી વિકૃત ગણી નથી પણ છવ સ્વતઃ એ સ્થિતિમાં મુકાય છે. સ્વ થઈ એ વિકૃત નિમિત્તથી પુદગલની સત્તાનું જોર ભાવસિદ્ધ અને ઉપદેશનિમિત્તથી સમ્યગદર્શનના સત્ર પિતા માટે વધારે છે. પોતે બંધવિમેચનના માર્ગે ઉપરની યશોવિજયજીની ટીકા તત્વાર્થ સૂત્રમાં જુઓ, ઉપર ચઢયા પણું આગળ ગતિ કરી શકયા નહિ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જેનયુગ ચૈત્ર ૧૯૮૪ એટલું જ નહિ પણ ત્યાં સ્થિર સુદ્ધાં ઉભા રહી અધ્યાત્મ માર્ગમાં ગયેલો આત્મા પાછા ગુલાટ મારે શક્યા નહિ. પ્રવૃતિ બદલાય છે પણ ખરી સ્થિતિ છે અને પુદગલની સત્તામાં પાછો સપડાય છે, પદક દર્શનશક્તિ બદલાતી નથી. તે પણ એને જરા તાનો હેતુ શો હતો તેનો નાશ થઈ તેની જગ્યાએ ક્ષતિ પહેચે છે જ, ત્રિદંડીનેવેશ ઉપજાવ; અને પાછી મૂળ સ્થિતિને કાંઇ પ્રવેશ થાય છે. આવી એ કારણથી અન્ય ગુણાત્માઓએ, એમને જ્યારે રીતે લોકીક માફક ક્રિયા થયા કરે છે. આ પ્રકારે શરીરે અશાતા થઈ ત્યારે તેમણે એમને સુશ્રુષા ન એ સિદ્ધ કરે છે કે એક વખત ઉપસ્થિત થયેલી કરી એ સંજોગ નિમિત્તથી, બદલાયેલા માર્ગમાં આગળ સ્થિતિ કાયમ ટકાવી રાખવા, આત્મા જ્યાં સુધી વધેલા તે ત્યાંથી પાછા હઠે છે અને વળી એમના પુલમિશ્રિત સત્તામાં હોય છે ત્યાં સુધી તેની પિતા ભરતચક્રી; એમનામાં ભાવિતીર્થકરની સંભા- શક્તિ બહાર હોય છે. વિના, ભગવાન ઋષભદેવને એમને પુછેલા પ્રશ્નથી ત્રિપષ્ટ વાસુદેવપણાને ભવઃ ત્યાં પોતાને જાણી એ તીર્થકર ૫ણા ઉપર ભક્તિ દર્શક નમસ્કાર પિોતાના પિતાની પુત્રીથી જન્મ; આજ્ઞાલો ૫ક શવ્યા જ્યારે એમને કરે છે, ત્યારે તે ચેષ્ટા એમનામાં પાલકના કાનમાં રસ કરેલું ઉષ્ણુ શીશું નાંખવું આવિર્ભાવ પામે છે, અને તેના ફળ તરીકે જે પોતાની હાંસી કરનાર ભાઈને સિંહને ભવ અને પરિણામ વર્તમાન અને ભવિષ્યને માટે નિર્ણાય છે તેને વધ; પિતાને સારથિ કે જેનું સિંહના પરલોક તે આપણને કાર્યકારણની સંકલનાઓની અગત્યની પ્રયાણ કરતા આત્માને સાંત્વન આપવું, અને પિતા દિશાનું જ્ઞાન કરાવે છે. સાથેનો નેહ સંબંધ આગળ ચાલ, આ બધુ તે પછી તેઓ ત્યાર પછીના ભાવમાં રાજપુત્ર એકજ ધર્મ (સ્વભાવ-ગુણ) વાળા આત્માની જુદી થયા એ જીવન નિર્વાહમાં એક વખત પોતાની ગેર- જુદી સ્થિતિ, આત્મા આત્મા વચ્ચેનું વિચિત્રપણું, હાજરીમાં તે લાભ લે પોતાના કાકા-ને રાજા હતા ભિન્ન ભિન્ન આત્માની પુદગલ સાથે અસામ સેળતેને પુત્ર તે પોતે જે બાગ વાપરતા હતા તેને ભેળતા, આ બધા પ્રકારે જીવ અને પુદ્ગલ દ્રવ્ય કબજે કરી બેઠો. બહારથી ત્યાં આવી જ્યારે એ વિશે અસામાન્ય જ્ઞાન કરાવે છે. આમ જુએ છે, ત્યારે ઉદાર મન રાખી તેની એ મહાવીર જીવનના પાછલા ત્રીજા ભવમાં જે કતિ તરફ ઉપેક્ષાભાવ રાખે છે. પણ આ ઉપેક્ષાનું આત્મ સ્થિતિ થાય છે, તે એમના મહાવીર છવકારણ પિતાની નિર્બળતા નથી, એ પ્રત્યક્ષ ખ્યાલ નનું મુખ્ય અંગ છે. ત્યાં ચાલેલે જીવન વ્યાપાર આપવા તે બાગના ધારપાસેની કાઠીના ઝાડને પોતે એમના મહાવીરપણાની સ્થિતિ નિર્માણ કરે છે. એક મુઠ્ઠી મારે છે અને બધાં ફળ ગેરવી નાખે છે. તોપદેષ્ટા અને એ ઉપદેષ્ટામાં ગેરવવાળું સ્થાન, એ પણ આથી પુદગલનું એક મલિન આવરણ ખસે એ જીવનનું બહુ મોટા ભાગે પરિણામ છે. પુદ્ગલની છે અને તેના પ્રતાપે પિતાનાં સ્વરૂપ સાધનમાં પડે સત્તાનું બળ અહીંથી નરમ પડવા માંડે છે; એટલું છે. માસમાસ સુધીની નિહારતાના પ્રતાપે, જજ જ નહિ પણ મહાવીરવાળા જીવનમાં, પુદ્ગલની રિત થઈ ગયેલા દેહે આહારની ઈચ્છાએ એ એક આત્મા સાથેની મિશ્રિતતા દુર કરવાની નિમિત્તતા નગરમાં ફરી રહ્યા છે, ત્યાં, એક ગાયથી ધકકે અન્ય આત્માઓ માટે-મહાવીરના આત્મામાંથી લાગ્યો અને પોતે નિચે પડ્યા. આ સ્થિતિ, એમના પ્રદર્ભાવ પામે છે ત્યારે એ પ્રાદુર્ભાવ થવા પામતી ભાઈ કે જેણે-એમના બાગને પિતાના વિલાસનું ક્રિયાને, અને તેમાંથી જન્મેલી નિમિતતાને વિસ્તાર સાધન બનાવ્યા હતા, તે તે નગરમાં પરણવા આવે- કાર્યને એ મદદ રૂપ થાય છે. આત્મજ્ઞાનની અત્યલો હાઇ-નજરો નજર જોઇ હાંસી કરી તેને સાહિ વકિલાત કરનાર મુનિ શ્રી હુકમમુનિ એ મુનિએ એક વખત તેને બતાવેલું બળ અને આ પિતાના તવસારોદ્ધાર નામના ગ્રંથમાં આ વિષય વખતની નિર્બળતાને યાદ આપી મહેણું માર્યું. ઉપરથી ચર્ચા કરતાં એક પ્રશ્નના જવાબમાં કહે છે કે Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ વી૨ભગવાનની જીવનચય અને પદાર્થજ્ઞાન “હે શિષ્ય હારી મતિ હજુ પુદ્ગલમાંજ આસકત પ્રભાવ મહિમા ભૂલી જઈ તે શક્તિ એના પ્રભાવને લાગે છે. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરીને એ પતે વિસ્તારવાનું કાર્ય કરે છે.* બિચારા આત્માએ વિશેષ શું સાપું? તીર્થકર નામ આ જાતનો ક્રિયાપ્રકાર છવ, અને પુદ્ગલ એ કર્મ વીશ સ્થાનક પદની અરાગતાથી આરાધન થતાં બેની સંજોગવિવિધતા બતાવે છે. એક સંજોગમાં બંધાય છે અને તે નિકાચિત હોવાથી ઉલટા બે જીવ અને પુદગલની એક જાતની સ્થિતિ હોય છે. ભવ વધારી લીધા ! અને મારી તે આ તીર્થકરે ત્યારે બીજા સંજોગમાં બનીછે. આ રીતે સંજય નામ કર્મની એ શુભ (કર્મ) પુદગલે આત્માની અને સ્થિતિ બનેની વિધિતા વધે છે અને તે અસીમ ક્ષપક શ્રેણિ રૂ૫ સ્વમાર્ગ વર્ધક કાર્યમાં વિક્ષેપ કર્યો.* અને અસંખ્ય હોઈ તેઓનું ક્રિયા અને કાર્ય સ્વરૂપ પણ તેવું જ અસીમ, અને અસંખ્ય હોય છે. આ સમજ બરાબર રૂપની નથી. જ્યાં સુધી એમને પૂર્વ ભવની સ્થિતિ આપણે આટલા આત્માનો ભવ સ્થિતિ અંત આવ્યો નથી ત્યાં સુધી, સુધી તપાસી, અને એ ઇતિહાસમાં સમાયેલી બીનાને આત્માની શકિતએ એવા ઉત્કૃષ્ટ રૂપમાં પ્રગટ થવાની વિચાર કર્યો. હવે આપણે એમના મહાવીર તરિકેના સ્થિતિમાં હોતી નથી. જ્યારે એ ઉત્કૃષ્ટ શક્તિના મુખ્ય જીવનના ઇતિહાસમાં ઉતરીશું, એ ઇતિહાપ્રગટન માર્ગને છોડી દેઈ આત્મા જ્યારે સ્વેચ્છાથી સના બધા બનાવો તે ઉપયોગમાં ન લેતાં, અત્યાએ સરાવણુતાને પસંદ કરે ત્યારે જ તે પુદ્ગલની રના વિષય સાથે જેનો સીધો સંબંધ છે તેને જ સત્તા નિચે આવવા માટે દોષ પાત્ર છે. પણ ઉલટું વિચાર કરીશું. પુદગલ સત્તાનું જેર જ્યાં અસીમ વ્યાપેલુ હોય છે, આ જીવનને આરંભકાળ; દેવાનંદ બ્રાહ્મણના તેવી સ્થિતિમાંથી આત્મા પિતાની શકિતઓને આગળ કુક્ષીમાંના ગર્ભ દેહમાં પોતાના આત્માને પ્રવેશ થ. લાવે છે અને તેને એટલી સામર્થ્ય વાળી બનાવે બ્રહ્મણ કુલ એ નીચ કુલ ગણાય છે; એટલા માટે છે કે પુદગલની સત્તાનો અમૂક કાળ અંતરમાં કે એ જાતિના લોકો યાચના વિગેરે સમાજપ્રતિષ્ઠાસદંતર ઉછેદ કરે છે. આ ઉન્નત કાર્યને તુચ્છરૂપનું હીન કાર્યો કરે છે. એટલે એમના જીવનને આધાર માની તેના પ્રત્યે અસભ્યમ્ દષ્ટિબિન્દુ રજુ કરવું, તે અન્યની અપેક્ષાને આધિત છે. આવી અન્યાવલંબી તેની આ પરિસ્થિતિના યથાર્થ જ્ઞાનને અભાવ જાતિમાં મનુષ્યગણમાં જેઓએ અનન્ય સ્થાન-આત્માસૂચવે છે. ખરી વાત એ છે કે આત્માની સ્વ. એ પુદગલ સંસર્ગમાં રહી, પિતાની શક્તિ પ્રધાન કાર્ય શકિતઓ નિબંધ સ્થિતિએ પહોંચી જવાના ભવ પરિણામ નિપજાવી–એ પરિણામના પરિપાક તરીકે સ્થિતિપરિપાકના સંબંધને આધીન છે. એ ભવ મેળવેલું હોય છે, એવા સ્વરૂપ સ્થિતિવાળા અભાસ્થિતિ પરિપાક કાળ જેટલો સ્વલ્પકાલિક (નજીક) ઓ ઉત્પન્ન થતા નથી આ સનાતન નિયમમાં મહાતેટલોજ આત્માની તેની નિબંધ પ્રયાણમાર્ગગતિ, - વીરનો આત્મા અને પુગલ એ બેના મિશ્ર વ્યાપારે સીધી શુદ્ધ, અને વરિત. આ ઉપરથી આટલું અપવાદ ઉપન્ન કર્યો. ત્યાં અને પુદ્ગલનું એ સ્પષ્ટ સમજાશે કે, આત્માને પિતાને સ્વશક્તિ કાર્યપરિણામ; આમાની પ્રધાન ક્રિયા વર્તિ પરિણામ પ્રભાવ વાળો મુગલ સાથેનો સંબંધ; અને તે સંબંધ મિશ્રિત ક્રિયા પરિણામ, જે આમાં અને * આ વાતની વધારે સ્પષ્ટતા-સંગી, કેવળી અને અગી કેવળીના કાર્ય સ્વરૂપ વિચારવાથી યોગ્ય તેની શક્તિઓનું કિંકર સ્વીકારે છે અને તે પોતાનો રૂપમાં જશે. • આ વચને સ્મરણના આધારે લખ્યાં છે એમના + ૧૩ ઉત્તમ પુરૂષે (૨૪) તીર્થંકર (૧૨) ચક્રવર્તિ ગ્રંથે ચારેક વર્ષ ઉપર વાંચેલા આ લેખ તૈયાર કરવાના (૯) પ્રતિવાસુદેવ (૯) વાસુદેવ (૯) બળરામ અવસર્પિણી સ્થળે એમને ગ્રંથ હાજર નહિ હોવાથી મૂળ વચને અને ઉત્સપિણિ, એ કાળ ચકના બે વિભાગના પ્રત્યેક ભાગઉતારવાનું બન્યું નથી. માં મુકરર સંખ્યામાં થાય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ જેનયુગ ચિત્ર ૧૯૮૪ તરીકે પ્રાપ્ત થએલા એ અનન્ય સ્થાન અને તેના હે શ્રેમાશ્રમણ ! તમારા ઉપર હજુ બહુ કછપરંપરા ઉદય કાળ વખતે નષ્ટ થઈ જાય છે* પણ મહાવીર આવવાની છે, માટે જો આપ આજ્ઞા આપો તે હું જીવનને આ પ્રકાર એ દ્રવ્યોની ચાલી આવતી આપની સેવા સ્વીકારી એ કષ્ટ નિવારવા આપની રીતિમાં કોઈ કાલે ફેરફાર થાય છે. એ રીતની વિશેષ પાસે રહે. એના જવાબમાં ભગવાને કહ્યું: હે! ઈન્દ્ર! જ્ઞાનદ્ધિ-એ દ્રવ્યો પોતાને અંગે પુરા પાડે છે. જિનેશ્વરે ( પુદ્ગલની શક્તિ ઉપર જય મેળવનારા) ગૃહી જીવનના આ બનાવ સિવાય બીજા બનાવો પિતાનું સ્વરૂપ પોતાની શકિતથી પ્રાપ્ત કરે છે એવું પ્રસ્તુત વિષય સાથે સીધો સંબંધ ધરાવતા નથી. એ કોઈ કાળે બન્યું નથી, બનવાનું નહિ અને બનશે બનાવ ગ્રહી જીવન કેમ ગુજરાય તેને નિર્ણય કર નહિ કે એ કાર્યમાં અન્યની સહાય કામ લાગે અર્થાત વામાં બહુ ઉપયોગી છે, અને આ વિષય પ્રગટન આત્મા અને પુદ્ગલ પરસ્પર સેળભેળ થઈ ગયાં છે માટે પણ તેમાંનાં કિરણોમાંથી કેટલાક પ્રકાશ મળે એ સ્થિતિમાં આત્માથી પુદગલને જુદુ કરવામાં એમ પણ છે, પણ તેને ઉપયોગ તે વિષયને વધારે અભાના પિતાને જ પ્રયન જોઈએ, અન્ય આત્મા અનકલ હોવાથી તેના સંબંધને અંગેજ તેને વિચાર આવી તેને મદદ કરવા લાગી જાય પણ તેને એ કર એ વધારે વાસ્તવિક છે, યતિજીવનમાંની જાતને પ્રયત્ન નિષ્ફળ નિવડે છે, અને આ કાર્ય બનાવ આપણું ચાલતા વિષયને અંગે તત્ર પાસે આત્મા પિતાથીજ થવું જોઈએ કારણકે દરેક ક્રિયા હોઇ અસામાન્ય પ્રકાશ નાખે છે, તેથી તેટલા પુરતા દ્રવ્ય ધર્મને આધિન છે. આમાં સમાયેલું જ્ઞાન એ વિચારમાંજ સંતોષ માનીશું. સ્પષ્ટ કરે છે કે આત્માએ જે પુદગલ સંગ રહિત બાહ્ય અને અંતરથી લોચ કરી પિગલિક બંધન થવું હોય તે એ સંગ રહિત થવામાં પિતાના અનતદ્દન તોડી નાખવા તેઓએ યતિજીવન સ્વીકાર્યું, ન્ય ઘેર્યશાળી પુરૂષાર્થની જરૂર છે. અને તે રસ્તે આત્મિક શક્તિઓ ઉત્તરોત્તર બળ. આત્મગુણને પુદ્ગલ આવરણ રહિત કરવામાં આ વાર થઈ પિગલિક બળ નષ્ટ કરે, તે માર્ગને રીતને પુરૂષાર્થ એમને ૧૨ વર્ષ પર્યત કર્યો અને અસાપ્રચંડ આરંભ કર્યો. શરૂમાંજ આ કાર્યને આરંભ ધારણ દેહ કષ્ટ-પિતાની મરજીથી ઉપસ્થિત કરેલું તથા થયો. વનના એક ભાગમાં એઓ ધ્યાનસ્થ ઉભા સ્વભાવિકતાથી થઈ આવેલું, હર્ષ શેક રહિત કર્યું. છે ત્યાં એક ગોવાળીઆએ પોતાના બળદ તેમને આ રીતે, નિર્મિત થયેલી પુદગલ સત્તાનો સદંતર સંભાળવા ભલામણ કરી. પોતાનું કાર્ય આ જાતના ઉચ્છેદ કર્યો. ઉપવાસ વિગેરે દેહકષ્ટ કરવાનો જેન કાર્યથી સંબંધ રહિત હતું; તેથી તેઓ તેને અંગે શાસ્ત્રમાં જે ઉપદેશ છે, તેને બુદ્ધિવાદમાં સમજાઅસંબંધિત રહ્યા. બળદ વનમાં આગળ નિકળી ગયા વવા કેટલાક વિચારો, માત્ર ઇન્દ્રિયનિગ્રહના કારણ દીવસને અંતે ગોવાળ આવી, ભગવાન મહાવીરને રૂપે સમજાવે છે. તેમ વળી વિષયાંતર કરી વૈદ્યક બળદની હકીકત પુછે છે. પણ તેઓએ પિતાનું શાસ્ત્રના નિયમમાં તેને સમાવેશ કરે છે. પ્રસિદ્ધ વર્તન પૂર્વવત ચાલુ રાખ્યું. ગોવાળ બળદની શેધમાં જૈન વિચારક રા. વાડીલાલ મોતીલાલ શાહ પોતે આખી રાત ભટકી પાછો મૂળ જગ્યાએ આવ્યો. એક વખત પ્રસિદ્ધ કરતા “જૈન હિતેચ્છુ” પત્રમાં તે બળદ ત્યાં ઉભેલા, આથી મહાવીર ઉપર ચોરને આ વિશેનાં, ઉપરના વિચારો રજુ કરે છે. શક લાવી તેમને જીવિત રહિત કરવા ગોવાળ તૈયાર પણ એ ગૃહસ્થ ભુલી જાય છે, કે જૈન ધર્મોપદેશકે થયો. સંધર્મેન્દ્રને ખબર પડતાં ત્યાં આવી ગોવાળને એવાં બુદ્ધિ છળરૂપકે કદી પણ રજુ કરતા નથી. તેમ કરતાં અટકાવ્યા અને મહાવીરને કહેવા લાગ્યા. એમને તત્વવિચાર, ધર્મવિચાર, અને આચાર જનને બીજો પક્ષ, દિગંબર મહાવીર જીવનના આ વિચાર, સીધો, સ્પષ્ટ, સરળ અને અવંભિક બુદ્ધિ બનાવને સ્વીકાર કરતા નથી. આ રીતિ એમની ઇતિહા- ચમત્કારના આડંબર રહિત હેઇ, અગમ્ય અને દુર્ગસિક દષ્ટિને શિથિલ કરે છે, મ્યતાના જ્ઞાનછળ રહિત હોય છે. ઉપવાસ વિગેરે Page #355 -------------------------------------------------------------------------- ________________ વિરભગવાનની જીવનચય અને પદાર્થજ્ઞાન ૨૯૧ દેહકષ્ટ-આત્મા પોતાની શકિત આવિર્ભાવપૂર્વક એ નિમિત્ત પ્રસવનું સ્થાન નું હોઈ તને ત્યાં મોકલ્યો જાગ્રત હોય. તેવા પ્રસંગે પોતાના માટે સરકાયલું, હતેમારી પાસે એ આવશે નહિ અને મારાથી (અશભ)-જેનું સત્તાપ્રવર્તક કાર્ય ભવિષ્યને માટે એને જરા પણ લાભ થવાનું નથી. કારણ એ છે આરંભિત થવાનું હોય તેવી પુદગલ સત્તાને, ક્રિયા કે હું જ્યારે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં હતા ત્યારે વ્યાપાર તે કાળે વેદી લઈ, તે સત્તાનું ઉમૂલન કરવું. એ સિંહ હતો. તે સિંહને મેં માર્યો તે વખતે તેને એ ક્રિયા સિદ્ધિ માટે કરવાનું છે. દ્રવ્ય વિચાર આત્મા તેને દેહ છોડતી વખતે અત્યંત દુઃખમય એ વાતને સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે અને એ વિચારનો બો. આ સ્થિતિ જોઈ જે છે તે વખતે મારો સમ્યગુ આલોચના ગુણ ધરાવનાર જન આગમ સારથિ હતો તેણે તેનું કારણ જાણી, મીઠા અને પણ એજ ઉદુષણનો સુર કાઢે છે. પ્રીતિ વાળા શબ્દોમાં કહ્યું: હે વનપતિ ! તું શા *કર્મક્ષય કરી ધર્મ સારથી ભગવાન મહાવીર માટે શોય કરે છે? હારું હેત એક સાધારણ છવગણને, પિતાની સત્તા આવિર્ભાવ માર્ગ ઉપર માણસથી થયું નથી પણ હારી માફક એક નરલાવે છે. દેવેએ સમવસરણ રચ્યું છે, અને જેઓ પતિથી થયેલું છે. માટે સાંત્વન પામ! આ રીતનાં પુદગલ સત્તામાંથી મુક્ત થવા ઈચ્છે છે. તેવા છો વચનથી તે સમાધિ પામી પ્રાણુમુક્ત થયો-એ એ માર્ગ જાણવાની ઉત્કંઠાથી-તેમાં આવી બેઠા છે એ મારે મારા આગષા ભવમાંનો પિત્રાઈ ભાઈ તેવા પ્રસંગે સમવસરણની ભૂમિથી જોડે દુર એક ઉતા, હતે. તે જે એને મીઠા વચનથી સંબો હતો ખેડુત જમીનને ખેડી રહ્યા છે, તેને ઉપદેશ કરવા તથા તે તારા ઉપર રાતવાળા થયા હતા. આ માટે ભગવાન મહાવીરે ગણધર મુખ્ય મહાત્મા રતિના પરિણામ તરીકે તારાથી એ ભદ્ર પરિણામ ૌતમને આજ્ઞા કરી. ગૌતમ તેની પાસે ગયા. વાળો થયો. મેં એને સંહાર કરેલો હોવાથી પૂર્વના પણ અત્યારે તે એ છે કે ષ સંસ્કારથી મને દેખતાંજ તે નાઠો! એ શુકલતે તેને લાગ્યો. વીતરાગ માર્ગની ભૂમિકામાં પક્ષી થયેલ છે. એનું હવે સંસારભ્રમણ માત્ર અર્ધ એ જીવ આગળ વધેલા જાણી તેને ભગવાન પુગલ પરિવર્તન સુધી છે. આમાં અને પુદ્ગલના મહાવીર પાસે ચાલવા સૂચવ્યું. ગૌતમની આ મિશ્ર વ્યાપારથી ઉદ્દભવેલાં અનેકવર્ગ ચિત્રો આશા તેને શિરસાવંઘ ગણી તેમની સાથે તે ત્યાં આમાં આલેખાયેલાં હોવાથી આ કથા જરા વિસ્તાઆવવા લાગ્યા. સમવસરણ નજીક આવ્યો અને રથી અત્રે ઉતારી છે. એમાંના ઘણા બનાવો દ્રવ્ય ત્યાં સિંહાસન ઉપર બેઠેલા ધર્મચક્રી પ્રતિભાવાન ધર્મના સર્વ સાધારણ ધર્મો પ્રમાણે બનેલા છે. માત્ર ભગવાન મહાવીરને જોતાંજ ક્રોધમાં આવી જઈ, એક બનાવ; છમણુ ગતમથી ખેડુતને બોધ , તે નાઠેગણધર ગતમ આ રીતની તેની કૃતિ જોઈ અને ધર્મયક્રવર્તિ સર્વજ્ઞ મહાનીરથી પરામૂખ થવું, તેને કહેવા લાગ્યા. ! શિષ્ય! તું આ શું કરે એ દ્રવ્ય ધર્મના અસાધારણ પ્રકાર ઉપર લાક્ષણિક છે? આ સમવસરણ જે! તેમાં બેઠેલા આ-જગત- ? પ્રકાશ નાખે છે. તે ક્રિયાસમય કાળે, ગૌતમ અને ગુરુ ભગવાન મહાવીરને નમસ્કાર કર. આમ આવે મહાવીરના આત્મસામર્થ્ય વચ્ચે અનેક ગણું અંતર આમ આવ! ગભરાવ મા ! ભગવાન મહાવીરે આ છતાં, મહા સામર્થ્ય મહાવીરથી તેને લાભ ન થતાં રીતે મૈતમને બેસતા જોઈ તેમના પ્રત્યે કહ્યું, અ૫સામર્થ મૈતમથી તે પ્રતિબોધ પામે છે. ગેમ હવે એ પ્રયત્ન કરે રહેવા દે ! એની આ ક્રિયાપ્રવર્તક નિમિત્ત કારણો કેવા કેવા સંજોગો ત્મિક ગતિ આગળ નથી, જેટલી ગતિનો પરિપાક વચ્ચે જન્મે છે એ આ કથા ભાગ ઘણી સારી રીતે થયો હતો તેટલા પુરતા નિમિત્તની તેને જરૂર હતી રજુ કરે છે. ભગવાન મહાવીરે પોતાની મહત્તા અહ - આત્મ સતા બાધક પદગલિક સતા (ચાર ધાતિકમ) મતાના દૂષિત અંશા રહિત આ બનાવને કેવા Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ જેનયુગ ચૈત્ર ૧૯૮૪ નિર્મળ રૂપમાં રજુ કર્યો છે ! અને દ્રવ્ય ધર્મના એક યુક્ત પિતાનાજ ધર્મને અનુસરવાને શક્તિમાન છે વિશિષ્ટ અંગનું સાચું જ્ઞાન કરાવ્યું છે આ આશા ! પિતાના અન્ય દ્રવ્યના ધર્મોને દબાવવા કે બદલવા મહાવીરના સર્વજ્ઞ અને શુદ્ધ આત્મદ્રવ્ય શિવાય બીજે શક્તિવંત નથી. કયાંથી સંભવે !૧ - આમ દ્રવ્યો અને તેના ધર્મો પિતાના જીવન હવે, એમના જીવનના અંત સમયના બનાવ કાર્યના બનાવોથી પિતાના મુખે વર્ણવ્યા છે. અને તરફ નજર કરીશું. ભગવાન મહાવીરના આત્મપ્રદેશે તેના સમગ્ર અંશનું જ્ઞાન વાણું જેટલું રજુ કરવા સર્વ પુદગલ સબંધને દૂર કરી આભાના મોક્ષ સ્થાન સામર્થ્યવતી હતી તેટલું તેમણે કહ્યું છે. મહાવીરના તરફ જવાની નજીકમાં હતા. ત્યાં સૌધર્મદે કહ્યું હે! જીવન ઇતિહાસમાં અને તેમણે પ્રરૂપેલા પદાર્થ સ્વકરૂણાના સમુદ્ર! ભાવ ભાસ્કર આપનું આયુષ્ય જરા રૂપમાં કયાંએ અવાસ્તવિકતાને રંગ પુરા નથી. ડો વખત વધારો તો ઠીક કારણકે આપને જન્મ- એ જેવા છે તેવાજ સ્વભાવિક આકારમાં જગતજંતુ રાશી ઉપર ભસ્મગ્રહ બેઠેલો છે, તે હવે થોડા વખ- આગળ રજુ કર્યા અને એ રીતે આખી વિશ્વ વ્યતમાં ઉતરી જવાની તૈયારીમાં છે. જે આપ તેમ વસ્થાને પરિસ્ફિોટ કર્યો. આ રીતે એમનામાંથી પ્રસનહિ કરો તો આપના શાશનને અનેક આપત્તિમાંથી વેલું દ્રવ્ય (પદાર્થ) જ્ઞાન એ દ્રવ્યોની ક્રિયા વ્યાપાપસાર થવું પડશે. સાધુ સાધ્વી વિગેરે ચતુર્વિધ સંઘને રમાં સમાયેલું તત્વજ્ઞાન, અને એના ફલિતાર્થની સિદ્ધિ અનેક કષ્ટ થશે પણ જે આપ એટલું આયુષ્ય વધારો માટે, આચરવાનું ક્રિયાજ્ઞાન સાચી વસ્તુસ્થિતિ રજી તે આપના શાસનનો પ્રભાવ ઉત્તરોત્તર વધેજ જશે. કરે છે. સર્વજ્ઞતા અને વીતરાગતા એ જેના ગુણો છે ભગવાન મહાવીરે આને શું જવાબ દીધો? એવી પરિપૂર્ણ અને નિર્મલ વ્યક્તિ, આ જાતને ઈન્દ્રદેવ! આમ કોઈ કાળે બનતું નથી. નિર્મિત ઉપદેશજ્ઞાન-ન પ્રરૂપે તે પછી તે કઈ જાતને પ્રપશે ? ભવિતવ્યતા બદલાતી નથી. શાસનનું જે થવા નિમય તત્વરૂપ અને ધર્મોપદેશકેમાં ભગવાન મહાછે તે થશે. દ્રવ્યોના ધમ બદલાતા નથી, વીર આ રીતની પિતાની વિશિષ્ટતા અને અનન્યતા આ આપેલા ઉત્તરમાં આત્માની શક્તિનો યથાર્થ થી જાદા પડે છે. બહુશ્રુત પ્રિન્સિપાલ રા. ૨. આનખ્યાલ આપણને કરાવે છે, આયુષ્ય વધારવું અગર દશંકરભાઈએ રાજકિય વિષયને અંગે ચર્ચા કરતાં પિતાના પક્ષને ઉદય જો એ પુદગલબંધનના એક વખત કહ્યું હતું તેમા-ખોટા ખ્યાલથી ભરેલાં કાર્યનું પરિણામ છે. જે જાતને અભાવ મહાવીરના ભાવનાથી લીસાં અને રૂપાળાં થયેલાં કલ્પિત રૂપે આભદ્રવ્યમાં હાઈ એ દ્રવ્ય શુદ્ધ સંપૂર્ણ સ્વસામર્થ્ય કરતાં, વસ્તુસ્થિતિનાં ખડબચડાં સત્યો યોગ્ય રીતે ૧ આ સિધ્ધાંત–જુદા જુદા ધર્મ પ્રવર્તમાન અગે છે. જેને ગમે છે તેને એક વખત “ ભગવાન મહાવીરને ૨ “શુદ્ધ આત્મા પોતાના શુદ્ધ ધર્મમાં સ્થિત હોય છે. જીવન અને તેમને ઉપદેશ” અવશ્ય સમજ ઘટે એ નિર્ણિત મર્યાદા ઓલંગી શકે નહિ, એ ધર્મ જ એમાં છે. ૩% અર્હત માર. હોતું નથી તે પછી એ ક્રિયા કયાંથી થાય ? ! એ ક્રિયે તખલા. ) . થવાનું કારણ પુગલ મિત્રતાના સંબંધે છે જે સંબં. વિવી. ( શાહ ગોરધનભાઈ વીરચંદ સિરવાળો ધથી શુધ્ધ અભા નિવૃત થએલો છે. તા. ૬-૧-૨૬.) Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ સાવી પ્રિયદર્શન સાધ્વી પ્રિયદર્શના વૃદ્ધ સાધીગણ તથા પ્રિયદર્શના. સ્થળ-ઉપાશ્રય. વિરા–પ્રિયદર્શના હારા સાંભળવામાં અહંત વચનમાં શંકા કરવાથી સમ્યકત્વને દૂષણ આવ્યું કે નહીં? શ્રમણ ભગવાન મહાવીર દેવને લાગે છે, એને તે વિચાર કર. પ્રભુને શું સ્વાર્થ અને વિદ્વાન મુનિરત્ન જમાલિને એકાદ વાતમાં કે એ ખોટું કહે? એવો સૂક્ષ્મ વિષય આપણું મતફેર પડયે. જેવાથી ને પણ સમજાય તેમાં થયું શું? પણ - પ્રિયદર્શન–ગુરણીથી ! એ વાત મેં ત્રણ આવા કુતર્ક કરવા ન જોઈએ. બધા માને છે તેમ દિવસ થયાં સાંભળી હતી પણ આજે દર્શન કરી આપણે પણ માનવું જોઈએ. પાછા ફરતાં તે વિષે સંપૂર્ણપણે જાણ્યું. માત્ર નહિં પ્રિયદરિના-મહારાજ! તમો એમ કેમ વદે છે? જે નહીં, પણ મુદ્દાને મફેર પડ્યો છે; પ્રભુ પ્રભુનું વચન ખોટું કહેવાને આમાં સવાલજ કયાં શ્રીને “નિયમ ત' અર્થાત “કરાતું કાર્ય કરેલું છે? બાકી જે મન કબુલ ન કરતું હોય તે ગ્રાહ્ય કહેવાય. એ વચનમાં મુનિશ્રી જમાલિને અશ્રદ્ધા શી રીતે થઈ શકે ? સમકિતને દુષણ પહોંચે તે જન્મી અને તેના વિરૂદ્ધ તેમને કેટલીક યુક્તિઓ વાત ખરી તો મન નાકબુલ કરતું હોય છતાં ઉપપણ રજુ કરી. આ વેળા તેમની સાથે સ્થવિર રથી માનવા રૂપ ડોળ કરી દંભનું સેવન કરવું શું સાધુઓની સંખ્યા પણ હતી, જેમાંના કેટલાકે ઘણી વ્યાજબી છે? ઘણી યુક્તિઓથી ભગવત વચનમાં રહેલ આશયનું સ્થવિરા–શિષ્યા ! આજે હારી ગતિ હેર ભાન કરાવ્યું છતાં તેમાંની એક પણ દલીલ મુનિ- મારી ગઈ છે. સંસારી૫ણાના પિતા, અત્યારના શ્રીને બંધ બેસતી ન લાગવાથી તેઓ સ્વશિષ્યને સમયે વિશ્વના સકળ ભાવને યથાર્થ રૂપે જેનાર પરિવારસહ કેશઓ પ્રતિ પ્રયાણ કરી ગયા જ્યારે એવા પરમાત્મા મહાવીર દેવનાં વચન અસહવામાં સ્થવિર સમુદાય પ્રભુશ્રી વીરના સમવસરણ પ્રતિ મને તો ખરેખર જમાલિ પ્રતિ હાર' દષ્ટિરાગજ વિહાર કરી ગયા. કારણરૂપ ભાસે છે. કયાં તેને ક્ષયોપશમ અને તેના વિરા–શિયા ! આ વાતમાં હારું માનવું જ્ઞાનની અપૂર્ણતા, અને કયાં પ્રભુ શ્રી વીરનું અગાધ શું છે? ત્રિકાળજ્ઞાની પ્રભુના વચનમાં શંકા કરવા જ્ઞાન. હજુ સુધી હું તેમની પાસે જઈ યુકિતઓને રૂપ ધૃષ્ટતા મુનિ જમાલિને કયાંથી જન્મી? સાક્ષાત્કાર કર્યો છે અગર તે પ્રત્યક્ષપણે સમજવાની - પ્રિયદના-પૂજ્યશ્રી! એ વાકય ઉપર મેં કોશિષ કરી છે કે આજે તું આમ સાહસ ખેડી ઘણો ઊહાપોહ કર્યો છે અને તેના અંગે મને પણ રહી રહી છે? પ્રથમ જાતે સકળ સ્વરૂપ સમજવા યત્ન મુનિશ્રી જમાલિની પ્રરૂપણ “કરાનું કાર્ય કરેલું કહે- સર્વ રય સેવવો જોઈએ; વળી એ અપૂર્ણતાનો અને સમજવાય નહિ' એ વાક્યમાં શ્રદ્ધા બેસે છે. પ્રભશ્રીની વારની શકિતને તેલ કરવો જોઈએ. એકદમ યુક્તિઓથી પ્રત્યક્ષપણે કંઈ પણ ખ્યાલ આવતો સમજણ કંઈ રસ્તામાં નથી પડી ! એમાં અહિત નથી, જ્યારે સંથારે પથરાતો હતો તેને પથરાયેલો થાય છે. ન કહેવા ૩૫ મુનિશ્રીની દલીલને તાદશ ચિતાર પ્રિયદર્શના-ગુરૂણીજી! આ૫નું કહેવું ગમે તેમ ચક્ષુ સમીપ ખડો થતો હોવાથી તે જચે છે. હાય ! પણ પૂર્ણ રીતે સમજ્યા વિના હું મારી આ • સ્થવિરા–શાણી શિષ્યા! આ તું શું બોલી વિષયની માન્યતા મૂકનાર નથીજ. જેમ પ્રભુના રહી છે? હારી વિઠતાં આજે ક્યાં ચાલી ગઈ છે? જેવું જ્ઞાન હું ધરાવી ન શકે, તેમ તેમની માફક Page #358 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ચૈત્ર ૧૯૪ ક્રિયા' અર્થાત દરેક કરી સમપૂર્વજ કરી પરે; ગત્તાનુનિકપણું જરાપણુ કામનુ' નથી. અયારે કદિ એમ કરવામાં મારી ભુલ પણ થતી હશે. તમને મારી રાદના દેખાતી કરી, તાં મને આચાર્યે સમજાશે તે વખતે હૈં ગળ્યુ કરવાનુ ચોકસ ચુકીશ નહીં. * આ વિષય સર સમજી પણ ન શકું. શંકા જણ તેથી ઉપજવાની. મને એવી શકા ઉપજી જે તે ! છુપાવવા નથી માગતી. એક તરફ પરમાત્મા મહાવીરની વાત અને શ્રીજી તરફ મુનિશ્રી માલિની વાત સાંસારિક ભાવામાં કરીયે ના બાજુ પિતા અને સામી બાજુ પતિ. અત્યારે ખેચાણુ પ્રથમ કરતાં પાલા પ્રતિ વધુ છે. એ પણ પ્રશ્ન શ્રીનુંર વાળ ૐ ૐ પાંડેલુ જ્ઞાન અને પછી પ્રિયદર્શના સદાય સહિત, પ્રિયદ ના—મહાનુભાવ ! આ તમારી ભૂમિમાં હું મારી શિધ્ધાએ સહિત ઉત્તરવા ઇચ્છું છું. તેમાં તમારી અનુમતિ છે કે કેમ ? માયક—મહારાજ ! તે ભારના વ્યવસાય વા છતાં પ્રભુ શ્રી મહાવીર દેવના બારામાંનો એક છું. તમો પણ તેમના અનુયાયી છે.. વળી મહારા અઢાભાગ્યે અત્રે તમારૂં આગમન થયું છે. ખુશીથી ઉતરા ખાતે સ્વાધ્યાય કરશ પ્રિયદર્શના—શ્રાવક હટકે ! હ્રાલતા હૈં શ્રી વીરથી જૂદી પડી મુનિશ્રી જમાલિની અનુયાયી તરિક વિચરૢ છું, માટે કદાચ સંમતિૉષથી અને દિનના સભવ જગુાતા હય તાજી પર ના પાડી શકે છે. માન્યતામાં દાક્ષિણ્યતાને જરા પણ સ્થાન નથી. “ગુરૂણીશ્રી ! સંગતિષ કાચા ધાને લાગે રા; બાકી હું તો નિત્યશા પાકા વડા બનાવી જાતે પણ પાકા ધડા બની ગયા છું. મને તેવી શકા કેવી ? બહુ ભણેલાને બહુ યુક્તિઓ સુ‰, તે ભારે રસ્તે, તમે તમારે રસ્તે. ધર્મધ્યાન કરશે. તેટલે! લાભજ કે તી! આ સ્થાન ખાલી છે તે ભલેને તમાને તે ઉપયેાગમાં આવે. આ તરફ સાધ્વી પ્રયદર્શનાત્યાં ઉતર્યાં. ત્યારે પછી સાઈ કરિયાવી બારિસ ક્રિયામાં લીન થયા. પશ્ચાત્ અન્ય સાધ્વીએ પણ ક્રાઇ ભણવામાં તા, કેાઈ સઝાય ધ્યાનમાં તા, કાઇ વળી ગાયરી આદિના પ્રબંધમાં, રોકાઇ ગઇ. પ્રિયદર્શના પણ પેાતાના કપડાંની પલેવણુ કરવામાં રાકાયા. આ તકને એમ કહી પ્રિયદર્શના સ્વસાધ્વીગણુ સહિત સ્થવિરાથી છુટી પડી અન્યત્ર વિહાર કરી ગઇ. (૨) સ્થળ માયકના નિભાડા લાભ લઇ હકકે નિંભાડામાંથી એક અંગારા જાણી ઐઇને સાધ્વીજી ન જાણે તેમ તે કપડામાં કાપ્યા. કપડે તો ભળવા લાગ્યું અને કેટલીક વાર પછી પિનાને તેની ગંધ આવી અને તપાસ કરતાં સ કપડાને ળંગારા પડવાથી ભળતું દીઠું', સામે નજર કરતાં અને નિભાડાથી અંગારા કાઢતા તૈયા. એટલે એકદમ ખાલી કયા હૈ ! હે માફ કર્ક ભાળ્યું. ત્યાંના હક પાસેાડી આવી નમ્રતાથી કહેવા લાગ્યા કે ભાળ્યું છે કાં! હુ તા ભળે છે. બળતાને બળ્યા કહેવારૂપ વચન તે। પ્રભુનું છે, જ્યારે તમારા મતમાં તે બળી ગયા પછીજ ખુબ્જાના પ્રયાગ થાય માટે તમે મૂળા ખેલે છે. વિદ્વાનને સમજતાં વાર ન લાગે. મા પ્રષક્ષ અનાવથી તેમજ શ્રાદ્ધ ઢંકના વચનમાં રહેલ માર્મિક સત્યથી પ્રિયદર્શનાને પોતાની ભૂલ સમજાઇ, નરે જોયું કે કપડાના ભાગ બન્યા છે અને બાકી રહ્યા છે તે એવેા છે કે તેથી તેના આખા કપડા તરીકેના ઉપયોગ ન થઇ શકે. તથાશમાં પસુ નીચેનાં પા પથરાઈ રહ્યાં ઢાય અને ઉપરના બે પડ ખાકી દ્વાય તે ખેલવામાં તે પથરાઇ ગયેાજ કહેવાય; એ રીતે કરાતું કાર્ય કરેલું કહેવાય' એ ભગવાન મહાવીર દૈત્રનુ કથન વાસ્તવિક છે. અત્યાર સુધી મને ખેાઢા ભ્રમ થયા હતા. તે ક, ખરેખર તે ભારે મારી ભુલ સુધારી મતે ધમ માર્ગમાંથી પડતી બચાવી, હવે હું ખુશીથી મિથ્યા દુષ્કૃત્ દઈશ. '' સાધ્વી પ્રિયદર્શના ગળગળાં સાદું એટલું ખાલી સ્વકરણીમાં તત્પર બની, માહનલાલ દીપચંદ ચેકસી, Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્તોત્ર ૨૫ श्री महावीर -स्तोत्र - [ अपशभां-मतिप्राचीन ज्य. ] धरि सिद्धह जाउ जिणु । चउवीस वंउजु वीरु ॥ सुरराई विणत्तु जिणु । तुहुं तव चरणु चरेसि ॥ सो पणमतहं भवियजण । (भवियाण) सीयलि होइ अइदारुण उवसग्गु तहिं । बारह वरिस सहेसि ॥१६॥ सरीरु ॥१॥ हउं अच्छऊ तुह पायतलि । तुहु परिचतु निसंगु ॥ जसु कारणि संगम सुरउ । पडियउ भवसंसारि ॥ संगमकह पहवं ताह । जिंहऊ भंजउ मग्गु ॥१७॥ पणमउ वीरु मरइ करहु । मूढा घर वावारि ॥२|| तो बोलेइ तियलोयगुरू । इंद ण होसइ एव ॥ अवइन्नउ पुप्फुत्तरह । सामिउ चरिमजिणिंदु ॥ अन्न निसाइ नाई जिउ । कम्मु खवेसइ एउ ॥१८॥ माहणकुलि कम्मह वसिण | चितइ एव सुरिंदु ॥३॥ सहसनयणु सोहम्मि गउ । जिणु विहरेवइ लग्गु ॥ आणसिं सेणाहिवई । कुंडग्गामि जाएवि ॥ सामिउ तहिं पविसणु करइ। जहिं देखइ उवस्सग्गु ॥१९॥ तह गप्भह अवहरिउ जिणु । तिसलहपुरि मिल्लेवि ॥४॥ अणवार परमेसरइ । पाइहि रदी खीरि ॥ सामिय तुह अच्छेराई । महियलि हुवां वियारि ॥ गोयालिंआ रुद्वेण । सा अहियासेय वीरि ॥२०॥ पुष्व क्विय कम्मह वसिण । णवि छुदृइ संसारि ॥५॥ परमाणु झायंताह । तहिं आईड आहीरु ॥ सहि पहिलं गप्भाहरणु । पुण उवसग्ग सयाई ॥ बलद भलाविय जिणवरह । ते नवि जोयऊ वीरु ॥२१॥ दीरह पढम समोसरणि । न पडिबुद्धऊ कोइ ॥६॥ अप्पणु चारिते गया । पुणु आइउ आहीस ॥ चंद सूरस्स विमाण तहिं । स हुं सपरियणि अवइण ॥ पुछइ बलद कहिं गया । ऊत्तर देइ ण वीस ॥२२॥ अइसइवंतह जिणवरह । पणमेइ पाय सुरिंदु ॥७॥ सा आरुठ्ठउ नियमणिण । लेविणु खयरस लरक ॥ णव मासिहि अह दिणिहिं । जायउ तिहुयणिणाहु। कंन्ने खोट्टेय जिणवरह । आहीर निभिश्च ॥२३॥ पसविय सिद्धथ्यह घरणि । भवणि महुच्छउ जाउ ॥८॥ कंन्ने खिल्ला खोट्टणिहि । वेयण जाइ महंत ॥ हरिणगवेसि लइउ जिणु । तिसलइ सोयणि देवि ॥ सो अहियासइ वीरजिणु । मणुण चलहनहमत ॥२४॥ सकि उच्छंमि णिवेसियउ । मेरुतिहार जाएवि ॥९॥ भारं सहस्स चक्क सिलासंगमकई पभित्त ।। पिखिवि बालउ लहुयतणु | चिंतइ एव सुरिंदु ॥ सरिसवमित्त ण मणु चलिऊ । जनु जाणु महि खुत्तु ॥२५।। केंच सहिसइ जल णिवहु । एक्ककाउ णिवडंतु ॥१०॥ जिणु रयणी एकइ समइ । वीस सहइ उवसग्ग । चलणांगुलई मेरु पुणु । जाणिउ सक्कह भाउ ॥ ते अहियासिय वीरजिणि । छिन्निवि चउगइ मग्गु ॥२६॥ बालत्तणि संचालियऊ । चिंतइ णियमणि राऊ ॥११॥ पापकम्मु खोडेवि जिणु । पुणु उप्पाडिउ नाणु ॥ पेखिवि बाल अणंतबलु । आसंकिउ सुरिंदु ॥ जोयालोय पयासियउ । चउदहरज्जुप्रमाणु ॥२७॥ दुछ दुछ मइ चिंतियउ । पुणु पुणु णमइ सुरिंदु ॥१२॥ बारह जोयण वहवि गउ । मगहा गोबर गामि ॥ जिणह करवितो मजणउं । पुणु जणणिहिं घरि णेवि॥ देविहि रइउ समोसरणु । तहिंउ वविठ्ठउ सामि ॥२८॥ सुरसाई परितु ठिण । वीर गउं तसु देवी ॥१३॥ एगारह गणहर जिणह । अणइ चारिसहस्स ॥ तीस संवछर देव तई। रायला परिमुत्त ॥ चउहि सएहि समग्गला। वीरिं दिक्खिकय सीस ॥२९॥ पडिबोहिउ दिरका समइ । लोगंतिय संपत्त ॥१४॥ पूर मणोरह जिणवरह ! लद्धऊ गोयभु सीसु ।। एकु जसोया वल्लहिय । अनु पियदसण धूय ।। बोहिवि मेइणि भवजलहि । सासय सुह संपत्तु ॥३०॥ णिग्गउ मिल्लिवि रायसिरि । वीरि दिरक लइय ॥१५॥ ॥श्रीमहावीरस्तोत्रं समाप्त ॥ शुभंभवतु ॥ [ આ સ્તોત્રને ચાલુ ગૂજરાતી ભાષામાં મૂકી તેનું ગુજરાતી ભાષાંતર કરી મોક્લવા પંડિત લાલચંદભાઈ યા અન્ય કપા કરશે તે આવતા અંકમાં પ્રકટ કરવા ભાગ્યશાલી થઈશું. तत्री.] Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ચિત્ર ૧૯૮૪ જિનયુગ મહાવીર જયંતી પ્રત્યે કંઈક. આજે મારે દિવસ ધન્ય છે આપણે અનેક દાખલાસ થવાને દિક્ષા લે છે. અહા ! આ શી ધામધુમ ! આ શુભ મહેસ- એનાં કૃત્યોની અસર જગતના મનુષ્યોને દાખલ વને સૂચવતાં વાછત્ર નગરમાં શીદને વાગે છે! તેઓ આપે છે. જગજનો એના ગુણોનું સ્તવન કરી કર્ણમાં અમૃતરસ રેડી રહ્યા છે. ઠેર ઠેર આ હેન્ડબીલો પોતાના મુખને પાવન કરે છે. અને પૂજન વડે શાના વહેંચાય છે. આવડો મોટો વરઘોડો શાને છે? પોતાના હસ્તને પવિત્ર બનાવે છે. આપણે પ્રભુનાં હર્ષઘેલા નિર્દોષ બાલકો આજે આનંદમાં કેમ નાચી ઉો જોઈએ. રહ્યા છે, લાવ આ હેન્ડબલ વાંચી જોઉં. જ્યારે માતા પિતાના હલનચલનથી દુ:ખ થાય “ભાઈઓ આજે જગતવંદનીય પરમપૂજ્ય છે એવું પ્રભુને માલમ પડે છે ત્યારે પિતે હલનજગદદ્ધારક, સર્વજ્ઞ જગજીવબંધવ શ્રી મહાવીર પ્રભુ- ચલન ગર્ભમાં જ બંધ કરી દે છે ૫ણું પરિણામ ઉલટુંજ જીનો જયંતી દિવસ છે. તે નિમિત્તે આજે જાહેર આવે છે. પુત્રને માતા મરી ગએલો સમજીને મૂછ સભા ભરવામાં આવશે. પ્રમુખસ્થાને શહેરના નગર પામે છે. આવી સ્થિતિ જોઈ પ્રભુ પ્રતિજ્ઞા કરે છે કે છે? બીરાજશે અને વિષય “મહાવીર જયંતા અને માતા પિતાના જીવતાં કદી દિક્ષા ગ્રંણ ન કર આપણી ફરજ' રહેશે.” હા બહુ સારું થયું, આજે મારે દિવસ ધન્ય છે આ કૃત્ય શું સૂચવે છે તેનો વિચાર કરો. આજે કારણ કે આજે હું એ સભામાં હાજર રહી પ્રભુને ગુણ ગાવાને શક્તિમાન થઈશ. પિતાની રજા વગર અનેક યુવાને દિક્ષા લે છે. બાળકને પૂછતાં માલમ પડે છે કે આજે બધી તેમના માતા પિતા રડે છે કકલે છે. છતાં પણ શાળાઓમાં મીઠાઈ અને પુસ્તકે વહેંચવામાં આવ્યા તેઓ જરા પણ દયા કરતા નથી. પણ મહારાજની છે. કારણ કે આજનો દિવસ પરમ પવિત્ર અને સમજાવટથી તેઓ દિક્ષા લે છે. તેઓ પ્રભુવીરનો પરમારાધનીય છે. દષ્ટાંતને કેમ ભૂલે છે? પ્રભુવીરનું શાસન શોભાવનાર દિવસો વિત્યા, માસ વિત્યા અને સૈકાઓ પણ મુનિરાજે પણ એવું કેમ કરતા હશે. (બધા મુનિવિતી ગયા પણું પરમાત્મા વીરપ્રભુની કીર્તિ દિવસે રાજે નહીંજ) પ્રભુને દીક્ષા કરતાં કોઈ મોટી વસ્તુ દિવસે વૃદ્ધિગત થતી જાય છે. એ આશ્ચર્યજનક હતી જ નહીં છતાં તેઓએ માતાની ખાતર તેને છે. જેમ સૂર્ય ચન્દ્ર અનેક વર્ષો થયાં પ્રકાશતાં છતાં મુલતવી રાખી તે પછી તેના અનુયાયીઓ તેને ? તેમનું તેજ ક્ષિણ થતું નથી તેમજ વિરપ્રભુની કીતિ પી છે કેમ ન અનુસરે. કેમ ? પણુ ક્ષીણ થતી નથી પણ તેમની કીર્તિ તે વાવ- જ્યારે ભગવાન આ સંસાર વિષવૃક્ષને ત્યાગ ચંદ્રિવાજો રહેશે. પણ લોકવાયકા એવી છે કે કરીને ઉદ્યત થાય છે ત્યારે કરોડોનું દાન આપે છે. ચંદ્રમાં કલંક દેખાય છે પણ પ્રભુ વીરની કી- આપણે તેને અનુસરીને આપણી યથાશકિત દાને ર્તિમાં તે જરાપણ કલંક દેખાતું નથી માટે તેમની આપીએ છીએ. આપણે માટે કેટલાકે ટીકા કરે છે કીર્તિ તો ચંદ્ર કરતાં પણ વધુ ઉપકારીણી છે. એમની કે જેનો સં કરવામાં હજારો રૂપીયા ખર્ચ છે છતાં કીર્તિ સદા કલંક રહિત રહેશે એમ જ નહીં પણ ભીખારી બારણે માંગવા આવે તો તેને આપતાં એકાતેમના સ્મરણથી અનેક પુરૂષોના કલંક દૂર થશે. ચાય છે. આ ટીકા કંઈક અંશે સાચી છે આવું પ્રભુએ એવાં કયાં કર્યો કર્યા કે જેથી એમની દાન એગ્ય ન કહેવાય છતાં પણ સંધનું જમણું કીર્તિ નિષ્કલંક અને વૃદ્ધિમતી રહી છે તે આપણે ત્યાજ્યતે નથી જ, પણ દાનની રીતે દાન આપવું; વિકીએ. માનની ખાતર દાન ન આપવું. Page #361 -------------------------------------------------------------------------- ________________ મહાવીર જયંતી પ્રત્યે કંઈક જ્યારે અજ્ઞાન સંગમદેવ ઘોર ઉપસર્ગ કરે છે આપણે તેના અનુયાયીઓએ સાર શું લેવાને ત્યારે પૂર્વે પ્રભુને ઈદ્ર શું કહે છે? તે કહે છે કે હે છે તે આપણે વિચારવું જોઈએ. આપણાથી બને પ્રભો ! આ મરૂ ભૂમિની અંદર આપને ઘેર ઉપસર્ગો તેટલા પ્રમાણમાં આપણે આપણા મિત્ર અને શત્રુપર સહન કરવાના છે માટે આપ કહે તે આપની સહાયાર્થે સમતા ભાવ રાખવો જોઈએ. તેમાં પણ નબળા આપની સાથે રહું; ત્યારે તેમને ઉત્તર એજ છે કે. શત્રુને આપણી દયાનું પાત્ર વિશેષ રીતે બનાવવો. “પરમપદની પ્રાપ્તિ સ્વશક્તિથીજ કરાય છે, પ્રભુના મનનો કાબુ અનન્ય હતો તે નીચે પરથી સફલા અન્યની હાય ન ભૂતો ન ભવિષ્યતિ જણાય છે. હે ઈદ્ર ! કોઈ પણ તે થંકર અન્યની સ્વાયથી અપ્સરા ગીત નૃત્યોથી કામના તીવ્ર બાણુથી આત્મકલ્યાણ ઇચ્છતા જ નથી અને ઈચ્છશે પણ નહી. ન ચલાવ્યા ન ભાવ્યા જગદ્દગુરૂ શ્રી વીરને ખરો વીરપુરૂષ તે પિતાની શક્તિ પર મુસ્તાક રહે છે. જ્યારે પ્રભુ ધ્યાનરૂપી સમુદ્રની અંદર સ્નાન અને સિંહના બચ્ચાની જેમ દુઃખની ઘેર રાત્રીની કરવાને મશગુલ થએલા હતા ત્યારે પ્રભુને તે સમુઅંદર પણ દુઃખોની સામે શીરને સાટે ઝઝુમે છે પણ દ્રમાંથી બહાર કાઢીને એક ખાડાની અંદર નાંખવા ફળ તરફ નજર રાખતો નથી.” માટે દેવાંગનાઓ વડે અનેક પ્રયત્નો થએલા પુષ્પપ્રભુનો આ સ્વાશ્રય જેવો તેવો નથીજ; ત્યારે ધન્વાએ પિતાનાં સર્વ શસ્ત્રો પ્રભુની ઉપર ફેકેલા આપણે તેના પુત્ર-તેના અનુયાયીઓ આજે બીજા છતાં પણ જેમ પર્વત પર ફેકેલા શસ્ત્ર પિતાની રસ્તેજ વળી રહ્યા છીએ. આજે આપણે આપણી જાતને જ હણે છે (બુઠા થાય છે, તેમ પુષ્પધવા જાતના આપણા ધર્મતા-તીર્થના રક્ષણાર્થે એક મિક્ષ- પોતેજ આખરે થાક્યો હતે. કની જેમ દયામણી નજરે રોટલાના ટુકડા માટે જોઈ ભાઈઓ ! આપણી સ્થિતિ આજે વિપરિતજ રહ્યા છીએ. આપણને શત્રુંજય માટે સરકારે અનેક છે. આપણે આજે કામ, ક્રોધ અને કુસંપની અંદરજ વાર વચ્ચે પડવાની ના કહ્યા છતાં તેની તરફ રક્ષણ આનંદ માની બેઠા છીએ. આપણે વિષયને છોડવા માટે નજર ફેંકી રહ્યા છીએ. આપણી હીનતા છે- શક્તિમાન થયા નથી. પ્રભુ વીર આપણને શક્તિપામરતા છે. આપણે પ્રભુવીરની જેમ આપણે પણ માન બનાવો ! પરજ ઉભા રહેવું જોઈએ. જે પ્રભુનો વિશ્વપ્રેમ અપ્રતિમ હતો જે પિતાની પ્રભુની દયાના સાગરને માપવાને કયો પુરૂષશક્તિ પ્રેમમય અમૃતધારા વડે સર્વે પ્રાણીઓને શાંત કરતા ભાન થઈ શકે છતાં પણ આપણે પેલી ગરીબ હરણી હતા તે પ્રભુએ ચંડકૌશિકને કેવી રીતે બુઝવ્યો તે કે જે પોતાના બચ્ચાના રક્ષણાર્થે સિંહની સામે થાય જોઈએ. છે તેની માફક અવશ્ય પ્રયત્ન કરીશું. ચંડ કૌશિક ! સ્મર તું, પૂર્વભવના વૈરને कृतापराधेऽपि जने कृपामथरतारयोः। બુઝ તું કંઈ લે બોધ, મેહ પામ ન તું હવે. इषद् बाष्पार्दयो भद्रं श्री वीर जिन नेत्रयोः॥ નેત્રમાંથી વિષમિશ્રિત અગ્નિને વતાર, આખા જે પુરૂષે દયાની વિપુલતાને લીધે. એક અંગુષ્ટ જંગલના મનુષ્ય ગૃહિત કરનાર, નામ માત્રથી યમની માત્રના હલન વડે આખા મેરૂ પર્વતને ધ્રુજાવવાની જેમ મનુષ્યને ભયભીત કરનાર પ્રચંડ ફણાધારી ચંડ શક્તિ છતાં એક નિર્બળ મનુષ્યને પિતાને પીડત કૌશિકને જેણે પ્રેમમય બંધવડે ઉપદેશ્યો તેને દેખી તેના પણ જરાપણ ધ ન કરતાં શાંતિથી તે વંદન હો ! દુઃખને સહ્યું તેને પાદપઘમાં આપણે અનેકવાર પડીને જેણે પોતાના શત્રુ ચંડકૌશિકને પણ મોક્ષે આપણાં પાપો ધેઇએ ! મોકલ્યો તે સમતા-તેને પ્રેમ કેટલો હશે તે સહદય Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈનયુગ ચિત્ર ૧૯૮૪ વાંચો વિચારી લેશે. આપણે એટલું પણ જોઈ શકીએ જણાતો નથી. અહા! કેટલી શાંતિ! ધન્ય પ્રભુ છીએ કે ભગવાન શહાન ગતિ શરણં ઇચ્છતા ધન્ય ! નહતા પણ તે તે ફાાન પ્રતિ સત્યની ભાવનાને હે વીર અનુયાયીઓ! જરા પણ ધ્યાનમાં લેશો. પિષ હતા. જરા કાંઈક શીખામણ માનશે ! જેના જન્મથી નારકીને જીવને પણ શાંતિ - ૦ જે વખતે ભારતવર્ષ અજ્ઞાનવકારમાં ડુબી ગયે = થાય છે તે પ્રભુને વંદન હજો ! હતો, જ્યારે હિંસાનું ઘોર સામ્રાજય વ્યાપેલું હતું, - જ્યારે પ્રભુ મારવાડના (?) અરણ્યવાળા પ્રદેશોમાં જ્યારે ભારતવણી ખરે રસ્તો ભૂલી ગયા હતા, જે યાનમસ્તી કરતા હતા ત્યારે તેમને ઘણાં દુઃખો વખતે બ્રાહ્મણોએ એ બ્રહ્મવને તજી દીધું હતું ત્યારે સહવાં પડેલાં. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । એક વખત ભગવાન ધ્યાનમસ્ત ઉભા હતા ત્યારે अभ्युत्थानाय धर्मस्य नदात्मानं सृज्याम्यहम्॥ ત્યાંના ગામના ભરવાડે ગાયે ચરાવતા ચરાવતા ત્યાં આવ્યા તે બોલ્યા કે, “હે સાધુડા! હમારી એ ન્યાયે એ અજ્ઞાનાંધકારનો નાશ કરવાને આ ગાવડીઓને સેજ હંભાળજે હો. જેજે કયાંએ વીર પ્રભુનો જન્મ જ્ઞાનદિવાકર સમો થશે અને હાલી ન જાય. જે ક્યાંક હાલી જહે તો તારા હાડકાં અજ્ઞાનનો નાશ થયો. તે વખતે હિંસામય યજ્ઞો નાશ ભાંગી નાંખવું.” પાગ્યા. બ્રાહ્મણોની સત્તા પણ નાશ પામી અને ખરો પણ ધ્યાનમસ્ત બનેલા યોગીને ગાવડીની શી માર્ગ પ્રજા સમક્ષ ખુલ્લો થો. પરવા હોય. તેમણે તેના કથન પર ધ્યાન આપ્યું વાંચકવૃંદ! આજે આટલો સમય લેવાનું કારણ નહી. ગાય ચરવા જતી રહી. ગોવાળો આવ્યા અને એ જ છે કે આજે ચિત્ર ત્રયોદશી છે. આજે પ્રભુની ગાયો દીઠી નહી ત્યારે ભગવાનને ગાયો માટે પૂછયું કે જન્મતિથિ છે. આજે અનેક જગ્યાએ જયંતિઓ “હે સાધુજી ! હમારી ગાવડીયો ક્યાં છે. હમારી ઉજવાશે પણ જયંતિ શી રીતે ઉજવવી તે આપણે ગાયો દેખાડ.” જાણવું જોઈએ. જયંતિને અર્થ એટલો જ નથી કે પણ ભગવાન પ્રત્યુત્તર આપતા નથી. અને ગો મીટીંગ ભરી ગુણગાન કરી પાછા ચાલ્યા જવું વાળો ચીઢાય છે અને આપસ આપસમાં કહે છે પણ ખરી જયંતિ ત્યારેજ ઉજવી કહેવાય કે જ્યારે કે આ સાધુના રૂપમાં સોર સે. એણે આપણી ગાવ. પ્રભુના ગુણસમુદ્રમાંથી આપણે કંઇક ગ્રહણ કરીએ. ડીઓ સંતાડી સે. એ આપણને હી જવાબ તો આપણે રાજનીશી રાખી આપણે પ્રભુ જયંતિ નથી. લાવ એને બરાબર લાડ ખવાડીએ-એમ ઉજવી પ્રભુના માર્ગે વિચરવા કેટલું કર્યું તેની નોંધ કહી કાનમાં ખીલા ઠોકે છે અને તેની કારમી વેદ કરવી જોઇએ. આશા રાખું છું કે દરેક વીરપુત્ર ખરી નાને લીધે મેરૂ પર્વતને હલાવવાની શકિતવાળા વીરના રીતે વીર જયંતિ €જવી પિતાના દેહને સાર્થક કરશે. મુખમાંથી ચીસ નીકળી પડે છે. કેટલી વેદના થઈ વીરપુત્ર હશે તે તો ભગવાન જાણે છતાં પણ જરાપણ ક્રોધ શાહ છગમલ નેપાછ. Page #363 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગના વધારે महावीर जीवननो महिमा [ ले० पं० बेचरदास जीवराज दोशी ] 44 “ देवागमनभोयानचामरादिविभूतयः । मायात्रिष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ ,, સાહિત્યને મિત્રા તરફથી અનેકવાર સૂચવવામાં આવે છે કે શ્રી ‘ મહાવીરજીવન’વા એ વિષે કાંઈ લખાય તે સારૂં. સૂચના કરનારા તે। આ કામ સરળ છે એમ સમજીને સૂચવે છે પણ જેમ જેમ જૈનઆગમ સાહિત્ય, બૌદ્ઘત્રિપટિકા, ઉપનિષાદ આ વિશેષ વિશેષ શ્વેતા જાઉં છું તેમ તેમ એ કામ કઠણુ લાગતું જાય છે. જે મહાપુરૂષનું જીવન લખવાને લેખિની ચલવવી છે તેમને વિષે ન્યૂનાધિક લખાવાદ્વારા જરાય અન્યાય ન થાય અને વાચકવર્ગને પ્રેરક તથા હિતકર સત્ય દર્શાવી શકાય તાજ કાઇના પણું જીવન લખનારના શ્રમ સફળ થયેા ગણાય. વર્તમાનમાં તે સમસમયી પુરૂષાના જીવનવૃત્તાંતમાં પણ એ ઉદ્દેશ ધણા એછે। સચવાતા જણાય છે. એ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે સ્થિરતા, તટસ્થતા, જીવનવિષયક અંતરંગ અને બહિરંગસામગ્રી, વિશાળષ્ટિ વગેરે સાધાને જીવનલેખકે જરૂર મેળવવાં જોઇએ. એ સાધાને મેળવ્યા સિવાય લખાતાં જીવનચિરત્રા ઘણે ભાગે પેાતાના નાયકને અને વાચકવર્ગોને અન્યાયકારી થઈ પડે છે. ભગવાન મહાવીર તેા આપણાથી સર્વપ્રકારે પરાક્ષ છે એટલે એમનું વન લખવા માટે તે ઉપર્યુંક્ત સામગ્રી મેળવ્યા સિવાય એ વિષે કાંઇ પણ લખવું તેને હું અતિદ્વાસિક અને સામાજિક જોખમ સમજું છું. અહીં જે વાત · થાય છે તે પૌરાણિક (પુરાણની માફક લખાયલા)અને દંતકથામય (પરંપરાથી ચાલી આવતા) વનને લગતી નથી પણ, આ વૈજ્ઞાનિક સમયમાં લાકા જે જાતના જીવનચરિત્રની અપેક્ષા રાખે છે તેની વાત છે. એમા પ્રાકૃત અને સંસ્કૃતમાં તેમજ જૂની કે નવી ભાષામાં લખાએલાં કેટલાંય મહાવીર ચરિત્રે પ્રસિંહ ચૂકયાં છે અને એથી પણ વધારે હજુ ભ'રામાં અપ્રગટપણે પડેલાં છે. મનુન્નીર્જીવન લખવાનું કામ અશકય કે કહ્યુ છે समंतभद्र स्वामी. એમ તે। નથી જ પણ મારા જેવા કાર્યાં તરગ્ર ( એક કા સાથે ખીજું કાર્યાં કરવાને કટાળનાર )તે માટે તો તે કઠણ જ લેખાય; તે પણ એટલા માટે કે એ કામ ધણા સમયની અપેક્ષા રાખે છે એ એક જ કારણને લીધે તે કામને હું કેણુ ગણું છું. એ સિવાયની જીવન વિષેની ખીજી કેટલીક સામગ્રી. મારે માટે દુષ્પ્રાપ્ય જેવી તે નથી જ. એ વિષે હું તેા લખું ત્યારે લખું પણ એ જીવન ચરિત્ર લખવા માટે મારા મનમાં જે જે રેખાઓ અંકાઇ છે તે અહીં દર્શાવી દઉં. કે જેથી શ્રીમહાવીરના ખીજા લેખકાને મારી એ રેખાએ કદાચ ઉપયેાગી થાય. અંતરંગ સામગ્રી: ૧ ભગવાન મહાવીર પ્રત્યે અકૃત્રિમ ( સ્વાભાવિક ) ભક્તિ હાવી જોઇએ. ૨ શ્રદ્ધા, પ્રજ્ઞા (બુદ્ધિ), સમતા (સમભાવ), સ્મૃતિ એ બધું લેખકની વૃત્તિમાં સમનેાલપણે હાવું જોઈએ; શરીરમાં વાત, પિત્ત, ક સમાન હોય ત્યાં સુધી શરીરની સ્વસ્થતા સચવાઈ રહે છે અને જ્યારે એ ત્રણેમાં એક પણુ વધે કે ઘટે ત્યારે શરીર રાગી બને છે. તેજ પ્રકારે ઉપયુક્ત મહા વગેરે માનસિક ગુણા સમતાલપણે હોય તા જ લેખકથી કાઈ પણ વિચારને ખરાબર ન્યાય આપી શકાય અને એ ગુણામાંના એકાદ પણ પ્રમાણમાં વધ્યા કે ઘટયા હોય તે ભલભલા લેખા પણ ક્રાઇ વિચારને ન્યાય આપવાને બદલે પેાતાનેજ ન્યાય આપતા જણાય છે. ૩ લેખકમાં ત્યાગધર્મ પ્રત્યે વિશ્વાસ અને તેનામાં એનુ વધારે નહિ તે આામાં ઓછું વરસ થા છ માસ સુધીનું પરિશીલન અને એ પણ અવચકપણે ( આત્માને છેતર્યાં વિના), Page #364 -------------------------------------------------------------------------- ________________ (૨) બહિરંગ યા અભ્યાસ સામગ્રી ૧૪ મગધ દેશનો પર્યટનપૂર્વક પરિચય. ૪ જૈનધર્મને સાંપ્રદાયિક અને ઐતિહાસિક એ બન્ને ૧૫ શ્રી મહાવીરે પિતાના વિહારથી પવિત્ર કરેલા દૃષ્ટિએ અભ્યાસ. પ્રત્યેક સ્થળને સૂક્ષ્મક્ષણપૂર્વક પરિચય. ૫ અહિંસા દૃષ્ટિને વાસ્તવિક અભ્યાસ. ૧૬ જૈનધર્મની બન્ને શાખાના અને ઈતરધર્મની ૬ અનેકાંતવાદના મર્મને સ્પષ્ટ પરિચય. સર્વ શાખાના સ્વર્ગ અને નરક સંબંધી પ્રત્યેક ૭ જૈનધર્મની જૂની કે નવી અને નાની કે મોટી ઉલ્લેખને ઉડે અભ્યાસ. વર્તમાન વા વિચ્છિન્ન દરેક શાખાનો પૂરે પરિચય. ૧૭ વર્તમાન સમયની નવી અને જૂની રીતે સ્વર્ગ ૮ મૂળ આગમ, નિર્યુક્તિ, ભાખ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, અને નરકનો અભ્યાસ. ટીકા અને પ્રખ્યા સુધીના શ્રેનો અભ્યાસ- ૧૮ સ્વર્ગ અને નરકની ભૂગોળ બતાવનારાં બંગાળી. પૂર્વક પરિચય. હિંદી અને મરાઠી પુસ્તકોને અભ્યાસ. ૯ છેદસૂત્રો ઉપરથી નીકળતા સમાજબંધારણને ૧૯ ઇંદ્રાદિક શબ્દોની સમજૂતી માટે પ્રાચીન વ્યુત્પ- અભ્યાસ. તિશાસ્ત્ર-નિરૂક્તાદિ–નો ઉો અભ્યાસ. ૧૦ કર્મશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો તુલનાત્મક પરિચય. ૨૦ સર્વ દર્શનના મૂળ મૂળ પ્રાચીન ગ્રંથનો (ઉપયોગ ૧૧ જૈનધર્મના ખાસ ખાસ આચાર્યોના જીવનને પૂરતો) અભ્યાસ. - પરિચય. ૨૧ બૌદ્ધોના પાલીગ્રંથોનો-ત્રિપિટકાનો-અને મહાયાન ૧૨ જૈનધર્મ (ધર્મ એટલે સંપ્રદાય)માં ક્રાંતિ કરનારા સંપ્રદાયના સંસ્કૃત ગ્રંથોનો પરિચય. આચાર્યોના જીવનને પરિચય, બૌદ્ધગ્રંથોમાં અનેક સ્થળે ભગવાન મહાવીર ૧ જૈનધર્મની બન્ને શાખાનાં ખગોળ અને ભૂગો- (નાતષત્ત) અને તેના શિષ્ય વિષે કહેવામાં આવ્યું બનો પૃથક્કરણુપૂર્વક અભ્યાસ. છે, મહાવીર જીવનનો કોઈ પણ લેખક એ હકીકતને જેનેતર (વૈદિક હિન્દુ) તથા મુસલમાન અને સમજ્યા સિવાય ભગવાનના જીવનને ઠીક ઠીક નજ ખ્રીસ્તી આદિ ધર્મોની દ્રષ્ટિએ ભૂગળ અને આલેખી શકે. નમૂના તરીકે શ્રી બુદ્ધના જન્માદિ પ્રસંગને ખગોળને પરિચય. અંગે બૌદ્ધગ્રંથ લલિતવિસ્તારમાં જે હકીકત વર્ણન ' પૌરાણિક કષ્ટિએ ભૂગોળ અને ખગોળનો વવામાં આવી છે તે હક્ત સાથે શ્રી મહાવીરના અભ્યાસ. જન્માદિપ્રસંગનું વર્ણન ઘણે અંશે શબ્દશઃ અને અર્થશઃ વર્તમાન સમયની નવી અને જાની દષ્ટિએ મળતું આવતું જણાય છે, જેને મૂળપાઠ* અનુવાદ પણું ભૂગોળ અને ખગોળનું અવલોકન. સાથે અહીંજ સરખામણ અથે આપી દઉં છું. તકલામાં, લામાં કુલામાં સમાજ ના ય ક ાર ક્ષત્રિય ચંડાલ અથાત એવા ની કુલોમાં માણસર ક૯થસૂત્રઃ લલિતવિસ્તરઃ ૧ “એ વાત બની નથી એ વાત બને નહિ અને ૧ “ હે ભિક્ષુઓ ! બોધિસત્વ કુલવિલોકન કરે એ વાત બનશે પણ નહિ કે અરિહ તે, ચક્રવતિઓ છે તેનું શું કારણ? * બલદે કે વાસુદેવો અંતકમાં. પ્રાંતલ્લામાં, તુચ્છ ખેાધિસ હીનકુલોમાં જન્મતા નથી. જેવા કે કુલેમાં, દરિદ્રકુલોમાં, કૃપણુકુલામાં, ભિક્ષુકમાં ચંડાલકુલોમાં, વેણુકારામાં, રથકારકુલામાં, પુકસઅને બ્રાહ્મણકુલેમાં જન્મ્યા હતા, જન્મે છે કે જન્મશે. કુલામાં અર્થાત એવા નીચ કુલેમાં જન્મતા નથી. તેઓ બે જ જાતના કુલોમાં જન્મ લે છે. અરિહંત, ચક્રવર્તિઓ, બલદે કે વાસુદેવ બ્રાહ્મણકુલમાં કે ક્ષત્રિયકુલમાં. જ્યારે પ્રજા બ્રાહ્મણ ગુરૂક ઉોકુલમાં, ભોગકુલોમાં, રાજન્યકુલામાં, ક્ષત્રિયકુલોમાં, હોય છે ત્યારે બ્રાહ્મણુકુલમાં અને પ્રજા જ્યારે ક્ષત્રિયહરિવંથકુલોમાં કે એવા જ બીજા કોઈ વિશુદ્ધ જાતિ " ગુરૂક હોય છે ત્યારે ક્ષત્રિયકુલમાં જન્મ લે છે.” પૃ. ૨૪ કુલ વંશમાં જન્મ્યા હતા જન્મે છે અને જન્મશે.” • બને મૂળપાઠો જુદા પરિસિઝમાં આપા છે Page #365 -------------------------------------------------------------------------- ________________ (૩) ૨ “તે કાલે તે સમયે કે જ્યારે શુભગ્રહને ૨ “ચરમભવિકબધિસત્વ જ્યારે જન્મ લે છે. યોગ થયો હતો, દિશાઓ સૌમ્ય અને નિર્મળ હતી, જ્યારે અનુત્તર સમ્યફ સંબધિને પ્રાપ્ત કરે છે ત્યારે બધાં શકુનો અનુકૂળ હતાં, અનુકૂળ પવન વાતે જે જાતના ઋદ્ધિ પ્રાતિહાર્યો થાય છે તે આ પ્રમાણે છે: હતા, પૃથિવી ફળદ્રુપ થયેલી હતી અને બધા દેશે હે ભિક્ષુઓ! તે સમયે બધા પ્રાણિઓ રોમાંપ્રસન્ન અને આનંદિત હતા તે સમયે ત્રિશલા ચિત થાય છે, મેટા પૃથિવીવાલને પ્રાદુર્ભાવ થાય છે ક્ષત્રિયાણીએ ભગવાન મહાવીરને જન્મ આપ્યો હતે. કહે એટલે પૃથિવી કંપે છે, (સરખાવો મેરૂપ) કોઈએ ટીકા વગર વગાથે જ સાત જાતનાં દિવ્ય વાઓ વાગે છે, સર્વ ઋતુ અને સમયના વૃક્ષો કુલે છે અને - જે વખતે ભગવાન મહાવીર જમ્યા ત્યારે– ફળે છે, વિશુદ્ધ આકાશથી મેઘનાદ સંભળાય છે; નિર્મળ દિશાઓ પ્રસન્ન અને મુદિત હતી, મીઠો પવન મંદ આકાશથી ઝરમર ઝરમર મેહ વરસે છે; અનેક પ્રકામંદ વાત હતું, ત્રિલોકમાં સઘળે જળહળાટ થઈ રનાં દિવ્ય પુષ્પ, વસ્ત્ર, આભરણ, ગંધ અને ચૂર્ણથી રહ્યો હતો, ગગનમાં દુંદુભ રાજ હતું, જે સંમિશ્રિત થયેલા મીઠા, શીતળ અને સુગંધી વાયરા નારકેને એક ક્ષણ પણ સુખ ન હોય તેઓને પણ વાય છે; દિશાઓ અંધકાર, રજ, ધૂમ અને ધૂંવાડ સુખને શ્વાસ લેવાને પ્રસંગ આવ્યો હતો અને વિનાની અને સુપ્રસન્ન રહે છે; ઉપર આકાશથી પૃથિવી પણ ફળોથી ખીલેલી હતી.” અદશ્ય, ગંભીર બ્રહ્મ સંભળાય છે; બધા ચંદ્રે, સૂર્યો, ઈદ્રો, બ્રહ્માઓ અને લોકપાલાનાં તેજ અભિભૂત થઈ જાય છે; બધી અકુશળ ક્રિયાઓ અટકી જાય છે; રેગિઓના રોગો શમી જાય છે, ભુખ્યાએની ભૂખ ભાંગે છે તેમજ તરસ્યાઓની તરસ છીપે છે; દારૂડિયાનું ઘેન ઉતરી જાય છે; ગાંડાઓ સાજા થાય છે; આંધળાઓને આંખ મળે છે; બહેરાઓને કાન મળે છે; લુલાં લંગડાંઓની ખોડ મટી જાય છે; નિર્ધાનિયા ધન પામે છે; કેદિઓ અને પૂરાએલા ટાં થાય છે; આવીચિ વગેરે બધા નરકમાં પ્રાણિએનાં દુઃખ ટળી જાય છે, તિર્યંચાનક પ્રાણિઓને પારસ્પરિક ભય શમી જાય છે. અને યમલેકના છની ભૂખ વગેરે દુઃખ મટે છે.' પૃ. ૯૮ જ્યારે તત્વદર્શકનો જન્મ થવાનો હોય છે ત્યારે અગ્નિ શાંત થાય છે, નદીઓ સુવ્યવાસ્થતપણે વહે છે અને પૃથિવી કંપે છે. પૃ૦ ૧૧૨ ૩ “જ્યારે ભગવાન મહાવીર જન્મ્યા ત્યારે અધો- ૩ “હ ભિક્ષુઓ ! જયારે બોધિસત્વ જન્મે છે ત્યારે લેકમાં રહેનારી આઠ દિકમારીઓનાં આસનો કયાં, તેની માતાની કૃખનું પડખું અક્ષત અને અનુપડત હોય છે—જેવું જમ્યા પહેલાં હોય છે તેવું જ જમ્યા અવધિજ્ઞાન દ્વારા તે દિકકુમારીઓએ જિનજન્મને પછી હોય છે. પાણીના ત્રણ કૂવાઓ બની જાય છે, પ્રસંગ જાણી ત્રિશલારાણીના નિકાધર તરફ સુગંધિ તેલની તળાવડીઓ બની જાય છે, પાંચ પ્રયાણ કર્યું. તે આઠનાં નામ આ પ્રમાણે છેઃ હજાર અપ્સરાઓ સુગંધી તેલ લઈને બોધિસત્ત્વની Page #366 -------------------------------------------------------------------------- ________________ ભોમકરસ ભોગવતી, સુભોળા ભાગમાલિની, માતા પાસે આવે છે અને સૂતિકાને લગતે કુશળ સુવત્સ, વમિત્રા, પુષ્પમાલા અને આનંદિતા. પ્રશ્ન પૂછે છે. પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય લપ મેઘંકરા, મેઘવતી, સુમેવા, મેઘમાલિની, તોયધારા, લઈને આવે છે, પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય ગધેવિચિત્રા, વારિષણ અને બલાહકા એ આઠ આઠ દિક- દક લઈને આવે છે, પાંચ હજાર અસરા દિવ્ય મારીઓ ઊર્વલોકથી આવી અને તેઓએ સૂતિકા- બાળતિયાં લઈને આવે છે, પાંચ હજાર અસ્સગૃહની આસપાસ યોજન-ચાર ગાઉ-જેટલી જમીન રાઓ દિવ્ય વાજાં લઈને આવે છે અને આ જંબૂ. સંવત વાયુકારા શુદ્ધ કરી અને તેટલામાં જ સુગંધી દ્વીપમાં જે બાહ્ય એવા પંચાલિત ઋષિ છે તેઓ પાણી અને પુલની વૃષ્ટિ કરી. એ દરેક દિકુમારીઓ બધા આકાશ માર્ગ દ્વારા શુદ્ધોદન (શ્રીબુદ્ધના સાથે ચાર ચાર હજાર સામાનિકે હોય છે, ચાર ચાર પિતા) પાસે આવીને વધામણું આપે છે.” પૃ. ૧૧૦ મહત્તરાઓ હોય છે, સોળ સોળ હજાર અંગરક્ષકે હવે તે વખતે સાઠ હજાર અપ્સરાઓ કામાવહોય છે, સાતસો સાતસો સૈનિકે હોય છે અને બીજા ચરદેવલાકથી આવીને માયાદેવીની સેવા કરવા લાગે છે. પણ અનેક મહાઈક દેવ હોય છે. હવે નંદા, ઉત્તરા પૃ૦ ૯૫ નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા–એ આઠે પૂર્વકથી આવીને ત્રિશલાના સૂતિકાગ્રહમાં દર્પણ ધરીને ઉભી રહે છે.” ઇત્યાદિ બધી ફિકમારિકાઓને વર્ણક સમજી લેવો. - ૪ “આકાશમાં ધર્મચક્ર, ચામર, પાદપીઠ સાથેનું ૪ “જ્યારે બુદ્ધ ભગવાન ચાલે છે ત્યારે આમઉજજવલ સિંહાસન, ત્રણ છત્રો, રત્નમય, બ્રજ અને શમાં કોઈએ નહીં ઘરેલું એવું દિવ્ય, ધળું અને ભગવાનના ચરણન્યાસ માટે સોનાનાં કમલે આ વિશાલ છત્ર, બે સુંદર ચામર એની પછવાડે પછવાડે બધું ભગવાન વિહાર કરે છે ત્યારે થાય છે.” એ જ્યાં જાય છે ત્યાં જાય છે. બોધિસત્વ પગ ઉંચે - શ્રીહેમચંદ્રાચાયત અભિધાનચિંતામણિ. કરે છે-ચાલવાને પગ ઉપાડે છે–ત્યાં કમલેને પ્રાદુ ર્ભાવ થાય છે.” ૨૨ વેદ અને વેદાંગેનો પરિચય ૩૧ ભગવાન મહાવીર વિષે કથાવિષયક જૈન ગ્રંથમાં ૨૩ ઉપનિષદનું ચિંતન, જે કાંઈ આવ્યું હોય તેને પરિચય. ૨૪ મહાભારત, પુરાણે અને સ્મૃતિઓનું અવલોકન. ૩૨ વેતાંબર અને દિગંબર બને શાખામાં સંસ્કૃત, ૨૫ ગૃહ્યસૂત્ર, કલ્પસૂત્ર અને શ્રૌતસૂત્રોને અભ્યાસ. પ્રાકૃત અને લોકભાષામાં ભગવાન મહાવીરનાં ૨૬ બ્રાહ્મણ અને આરકેનું અન્વેક્ષણ, જે જે ચરિત્ર લખાયાં છે તે બધાંનું કાળક્રમ૨૭ કુરાનને પરિચય. વાર સંકલન અને તેમાં લખાણને અંગે થએલે ૨૮ કંદ અવેસ્તાનો ભાષા અને ભાવ એ બને વધારા ઘટાડાનો પરિચય. દષ્ટિએ અભ્યાસ. [ કથાગ્રંથોમાં ઘણીવાર એકજ કથા ભિન્ન ભિન્ન ૨૯ બાઇબલને અભ્યાસ. બે કહેલી હોય છે અને તેનું સુમેક્ષણ કરતાં એક a૦ ખાસ ભગવાન મહાવીર વિષે મૂળ. આગમમાં પણ જણાય છે કે, એક કથા. ઉપર વર્ણનના ઘણા નિર્યુક્તિઓમાં, ભામાં ચૂસિઓમાં, અવચ. પટે ચડેલા હોય છે અને તેમાં માત્ર કવિત્વ સિવાય રિઓમાં અને ટીકાઓમાં જે જે કાંઈ લખાયું બીજું કારણ સંભવતું નથી. ભગવાન મહાવીરની હે તેનું કાળક્રમવાર સંક્લન કથા વિષે પણ ઘણા પ્રસગેમ એમ બન્યું લાગે છે Page #367 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના જન્માભિષેકના વર્ણનનો પ્રસંગ કે ઉલ્લેખ મળ ત્થી. પરત આચારાંગના મૂળ આચારસંગથી લઇને ઘણું ચરિત્રગ્રંથોમાં વર્ણ. મૂળની ટીકા કરનાર શ્રીશીલાંકરિ અને આવશ્યક વાએલો છે તે જોતાં તે પ્રસંગ તે તે ચરિત્રોમાં નિર્યુક્તિની વૃત્તિ કરનાર શ્રીમાન હરિભક્ષુરિ પણ અનેક ભિન્ન ભિન્ન રીતે ઉપલબ્ધ થાય છે. આચા- એ વિષે કાંઈ ઈસારો સરખો પણ કરતા નથી. જો કે રાંગના ભાવના નામક ચોવીશમાં અધ્યયનમાં એટલે તેઓશ્રી બીજું તે ઘણું સરસ વર્ણન આપે છે. તૃતીય ચૂલામાં ભગવાન મહાવીરના જન્મપ્રસંગથી બોદ્ધના લલિતવિસ્તાર ગ્રંથમાં પણ બુદ્ધના માંડીને તીર્થસ્થાપન સુધીને વૃત્તાંત આવે છે. તેમાં જન્મ પ્રસંગે “પૃથ્વી કપી હતી' એ ઉલ્લેખ આગળ જન્માભિષેકનો પણ વર્ણન છે, ત્યાર પછી જણાવેલો છે. એક પ્રસંગને જ લગતાં આવાં અનેક કલ્પસૂત્ર મૂળ અને આવશ્યક નિર્યુક્તિના ભાગ્યમાં જુદાં જુદાં વર્ણન મહાવીર ચરિત્રમાં પણ મળવા એજ જન્માભિષેકને વર્ણન છે, નિર્યુક્તિના ભાગ્યનો અસંભવત નથી. માટે ઐતિહાસિક દૃષ્ટિએ મહાવીર વર્ણક માત્ર “મંદરગિરિ' ના ઉલ્લેખને લઈને ચરિત્ર લખનારે આ બધા ભિન્ન ભિન્ન ઉલ્લેખોનો પૂર્વોક્ત વર્ણકથી જુદો જણાય છે. આ પછીના ગ્રંથમાં પરિચય જરૂર ધરાવજ જોઈએ અને એ ઉપરથી જન્માભિષેકને પ્રસંગે ઈંદ્રની શંકા, એના સમાધાન નીકળતું ઐતિહાસિક રહસ્ય, કવિની દષ્ટિ અને શ્રદ્ધામાટે મેરૂનો પ્રકંપ વગેરે રસપૂર્ણ વર્ણ કે (બારમા પ્રધાન ભક્તનું હૃદય એ બધું વાચક વર્ગ સૈકામાં) શ્રીનેમિચંદ્ર સૂરિના પ્રાકૃત “મહાવીરચરિય” સમક્ષ જરૂર સ્પષ્ટ કરવું જોઈએ. વાયકેની માં અને શ્રી હેમચંદ્ર સૂરિના મહાવીરચરિત્રમાં વા સમજૂતી માટે મૂળ આચારાંગના એ વીશમાં યોગશાસ્ત્રના આરંભમાં આવે છે. જ્યારે આ વિષે અધ્યયનને, કલ્પસૂત્રમૂળને અને નિર્યુક્તિના ભાગનો આચારાંગ મૂળમાં કે આવશ્યકનિયુક્તિના ભાષ્યમાં પાઠ અર્થ સાથે અહીં આપી દઉં છું - "तेणं कालेणं तेणं समएणं तिसला खत्तियाणी अह “તે કાલે, તે સમયે ત્રિશલા ક્ષત્રિયાણીએ નવ બન્નયા રચાર્ વUરું મારા વાણિggUTING માસ પૂરા થયા બાદ સાડા આઠ દિન વીતે છતે ઉનાળાના પહેલા માસ, બીજે પક્ષે, ચૈત્ર સુદિ ૧૩ના अट्ठमाणं राइंदियाणं वीतिक्तार्ण जे से गिम्हाणं । ( દિને, ઉત્તરાફાગુની નક્ષત્રે શ્રમણ ભગવાન મહાવીરને વઢને મારે તો વિષે નિત્તમુદ્ર તટ્સ જે નિત્ત- ક્ષેમકશળે જન્મ આપ્યો. सुद्धस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं जोगोवगतगं समणं भगवं महावीरं आरोयारोयं पसूया । जं णं राई तिसला खत्तियाणी समणं भगवं महा - જે રાતે ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવાનને જન્મ આપે તે રાતે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક વારં ચારચારાચં વસૂયા તે ગં સારું વળવડુ વાળ- તથા વિમાનવાસી દેવદેવીઓના ઊતરવા તથા ઉપમંતર-કોણિય-વિમાનવાસિદ્ધિ ય તેવી િડવાથી એક મહાન દિવ્ય ઉદ્યોત, દેવોને મેળાવડા, ૨ ૩યદિ ૩uથેદિ ૨ ને મદં તિરે તેનો દેવની કથંકથા [વાતચીત] તથા પ્રકાશ થઈ રહ્યો હતો. देवसण्णिवाते देवकहकहे उप्पिजंलगभूते यावि રોથા | આ ચૂલાઓને શ્રીસ્થલમદ્રસ્વામીની બેન સીમ, ઘર સ્વામી પાસેથી લાવ્યાં હતાં અને તે વખતે સર એને આચારાંગ સાથે જોડી દીધી; પરિશિષ્ટ પર્વ, સર્ગ ૯ પૃ. ૯ લા. ૯૬૧) Page #368 -------------------------------------------------------------------------- ________________ . जंणं रयणिं तिसला खत्तियाणी समणं भगवं વળી, તે રાતે ઘણું દેવદેવીઓએ એક મોટી મહાર માયાયં પુસૂયા ઘર સેવા અમૃતની વૃષ્ટિ, ગંધની વૃદ્ધિ, ચૂર્ણની વૃદિ.. કલની વૃષ્ટિ, સોનારૂપાની વૃષ્ટિ, તથા રત્નોની વૃદ્ધિ વરસાવી. य देवीओ य एगं महं अमयवासं च गंधवासं च चुण्णवासं च पुप्फवासं च हिरण्णवासं च रयणवासं च वासिंसु। जं णं रयणि तिसला खत्तियाणी समणं भगवं અને એજ રાતે ચારે જાતના દેવદેવીઓએ મળી મારે મારોવારોયે વસૂયા તે જ િમવડું- ભગવાન મહાવીરનું કૌતુક કર્મ, ભૂતિકર્મ તથા તીર્થંકરાભિષેક કર્યો. घाणमंतर-जोतिसिय-विमाणवासिणो देवा य देवीओ य समणस्स भगवओ महावीरस्स कोतुगभूतिकम्माई तित्थयराभिसेयं च करिसु" આચારાંગ-ભાવનાધ્યયન-ચાવીશ તીથલા - “તેf ો તે સમgri સમri મયં મહાવીરં “તે કાલે, તે સમયે ગ્રીષ્મઋતુના પ્રથમ માસમ જે મેં નિષ્ફળ પદ માટે ટુ વે વિત્તયુદ્દે બીજા પક્ષમાં, ચૈત્રના શુકલ પક્ષમાં, એવી સુદ ૧૩ના તરસ # વિરૂદ્રશ્ન તેરસારિત નવDરું માના દિવસે નવ માસ પરિપૂર્ણ થયે, તદુપરાંત સાડાસાત દિવસ વીતે પૂર્વરાત્રા૫રરાત્રીના સમયે, હસ્તોત્તર પહgઇUTI કમા રાહૂંઢિયાળે વિક્રેતાળ નક્ષત્રને યોગ થશે, ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવાન કાળાપણુ પરમ વંકાઈ સોમાકુ વિસાણુ મહાવીરને આરોગ્યપૂર્વક જન્મ આપે. એમના જન્મ વિત્તિમિર, વિદ્યા, ૪૬gg સક્વલ છે, પાદિ. પ્રસંગે બધા ગ્રહ ઉચ્ચસ્થાનમાં હતા. પ્રથમ ચંદ હતો, દિશાઓ નિર્મળ, વિશુદ્ધ અને સૌમ્ય હતી, બધાં णाणुकूलंसि भूमिसपिसि मारुयंसि पवायंसि निम्फन्न શકુનો અનુકૂળ હતાં ભૂમિસપિ પવન પ્રદક્ષિણનો માળીયરિ વાર્ષિ વમુરારિ, નવા વાત હતો, બધી પૃથ્વી ખીલેલી હતી, દેશ હર્ષિત પુરત્તાવાટલમર્યારિ ઘુત્તહિં નજરાત અને આનંદિત હતા. जोगमुवागएणं आरुग्गारुग्गं दारयं पयाया। સં થાળે જ તમને માવે મહાવીરે ના, જે રાત્રે ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રે સા of gી વહેં વહિં તેવી િવ આવ બહુ દેવ અને દેવીઓના ઉતરવા તથા ઉપડવાથી પ્રકાશ થઈ રહ્યો હતો અને દેવની કથંક્યા થઈ उप्पयंतेहिं . य उपिंजलमाणभूआ कहकहग રહી હતી. भूआ आवि हुत्था ॥ ९६॥ સં ગ ર લં સમળે માવે મારે બાપ જે રાત્રે ભગવાન મહાવીર જમ્યા તે રાત્રે ઘણા રળુિં ળ વવેકાધારી તિથિન્નમ શ્રમ, કંડધારી તિગુજભગ દેએ સિદ્ધાર્થ રાજાના તેવા સિદ્ધથરાયમવMસિ હિરજીવા ૨ સુવઇવાસે ભવનમાં હિરણ્યની, સુવર્ણની, વજની, વસ્ત્રની, આભવરવા થવા જગમળવારંવારવા રણની. પત્રની, પુષ્પની. કલની, બીજની. માલ્યની Page #369 -------------------------------------------------------------------------- ________________ च पुप्फवासं च फलवासं च बीअवासं च मल्ल- मनी, यूनी, नी भने सुधारानी पृष्टि ४२१.६७ वासं च गंधवासं च चुण्णवासं च वण्णवासं च वसुहारावासं च वासिंसु ॥ ९७॥ तएणं से सिद्धत्थे खत्तिए भवणवइवाणमंतर. त्यार पछी सनपति वाच्यतर, यति भने जोइसवेमाणिएहिं देवेहि तित्थयरजम्मणाभिसेय- वैमानि वोमे तार्थना सन्माभिषेनी महिमा કર્યો છતે સવારના પહોરમાં સિદ્ધાર્થ ક્ષત્રિયે નગરના महिमाए कयाए समाणीए पच्चूसकालसमयसि રક્ષાને લાવીને આ પ્રમાણે કહ્યું. છે ૯૮ છે नगरगुत्तिए सद्दावेइ सदावित्ता एवं वयासी"||९८॥ ५४. "एए चउदस सुमिणे पासइ જે રાતે મહાયશ વીર કૂખમાં સંહત થવા (તે सा तिसलया सुहपसुत्ता। રાતે) સુખપૂર્વક સૂતેલી તે ત્રિશલાએ ચૌદે સ્વजं स्यणिं साहरिओ મોને જોયાં. कुच्छिसि महायसो वीरो॥ ત્રણ જ્ઞાન સહિત તે (વીર ) સાડા છ મહિના સુધી ત્રિશલાની કૂખમાં રહ્યા. तिहिं नाणेहिं समग्गो देवीतिसलाइ सो अ कुच्छिसि । - હવે સાતમે મહિને ગર્ભસ્થ જ તે વીરે) અભિ ગ્રહ રહ્યો કે, “માતા પિતા જીવતાં સુધી હું શ્રમણ अह वसइ सन्निगब्भो छम्मासे अदमासं च॥ यश नहि.' ___ अह सत्तमम्मि मासे गन्भत्थो चेव अभिन्गहं गिण्हइ। બને ઉત્તમ સ્ત્રીઓના ગર્ભમાં રહીને ગર્ભ સુક માળ (મહાવીર) નવ માસ પૂરા થયા પછી અને नाहं समणो होहं अम्मापिअरम्मि जीवन्ते ॥ તે ઉપર સાત દિવસ વીત્યા પછી ચૈત્ર સુદ તેરશે दुण्ह वरमहिलाणं गम्भे वासऊण પૂર્વ રાત્રીના સમયે હસ્તાંત્તરા નક્ષત્ર કુંડગ્રામમાં જન્મ્યા. गब्भसुकुमालो। | તીર્થકરનો જન્મ થયે; આભરણ રત્નોની વૃષ્ટિ नवमासे पडिपुन्ने सत्त य दिवसे समइरेगे ॥ य श देवरा माव्यो, अने निधि आया. अह चित्तसुद्धपक्खस्स तेरसीपुव्वरत्तकालम्मि। વૈલોક્યને સુખાવહ એવા વર્ધમાન ભગવાનને हत्थुत्तराहिं जाओ कुण्डग्गामे महावीरो ॥ જન્મ થયો. દેવી અને દેવી પરિવાર સાથે તુષ્ટ થયા, आहरण-रयणवासं वुद्धं तित्थंकरन्मि जायम्मि। આનંદિત થયા. सको अदेवराया उवागओआगया निहिणो।। , जवनपति, पाव्यतर, ज्योति भने विमानतुट्ठाउ देवीओ देवा आणंदिआ सपरिसागा । વાસી એ ચારે પ્રકારના દેવ પરિવાર સાથે સર્વ भयवम्मि वद्धमाणे तेलुकसुहावहे जाए । सिरित आया. भवणवइवाणमंतरजोइसवासीविमाणवासी अ। દેવોથી પરવરેલા દેવેંદ્ર તીર્થકરને રહીને મંદિરसव्वीइ सपरिसा चउन्विहा आगया देवा ॥ । * ગિરિ તરફ જઇને ત્યાં અભિષેક કર્યો.” देवेहिं संपरिवुडो दविंदो गिहिऊग तित्थयरं । नेऊण मंदरगिरि अभिसेअंतत्थ कासी अ"|| 240निमा -पृ. १७-१८०मा० ५७-१५ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩ કર્ણાટકી ભાષામાં લખાએલા જૈન સાહિત્યને લખવાની દષ્ટિએ તે તે જાતના નિબંધ વગ અને પરિચય. તેમાં પણ શ્રી મહાવીર વિષે જે જે વાત એ બધા નિબંધોનું મથન કરતાં જે નવનીત નીકળે લખાએલી હોય તેને તે ખાસ પરિચય. તે મહાવીરજીવનની સંકલનામાં અસાધારણ ઉપ૩૪ વિદેશી લેખકેએ ભગવાન મહાવીર વિષે ર ાગી થાય. કાંઈ લખ્યું હોય તેને સારો અભ્યાસ. વિશ્વહિતૈષી ભગવાન મહાવીરનું જીવન લખવાને ક૫ પ્રાચીન રાજકારણનો પરિચય તથા પ્રાચીન સમાજ સમગ્ર વિશ્વનું ઉપયોગી સાહિત્ય વિશ્વવ્યાપક દૃષ્ટિએ સ્થિતિને પણ પરિચય. જ જવું જોઈએ; અન્યથા એ લોકનાથની આશાતના ૩૬ ભાષાશાસ્ત્રનો પણ થડ પરિચય. થવાનો સંભવ છે. ભગવાન મહાવીરના ત્યાગધર્મને આચરનારો અને સર્વભૂતહિને રતઃ મુનિગણ આ ૩૭ સર્વધર્મના મૂળ પુરૂષોના જીવનને સૂક્ષ્મ અભ્યાસ બાબત વિષે વિચાર કરે તે એ વિષે ઘણું થવાનો આટલી અભ્યાસ સામગ્રી પ્રાપ્ત કર્યા પછી સંભવ છે. ભગવાન મહાવીરનું મંદિર અને તેમનું પૂર્વોક્ત અંતરંગ સામગ્રીયુક્ત કોઈ એક વ્યક્તિ આ પ્રકારનું જીવનલેખન એ બે પ્રવૃત્તિમાં કઈ અધિક કે મંડળ શ્રી મહાવીરના ચરિત્ર વિષે લખવાની મૂલ્યવાન છે તે તે કેવળી જ કહી શકે. તેમ છતાં પ્રવૃત્તિ કરશે તો તેમાં ઘણી સફળતા મળશે કોઈ પણ અંશે આ કામની કીંમત ઓછી નથી જ. આ એમ ખાત્રીપૂર્વક કહી શકાય. આ રીતે લખનાર, તે સ્વ અને પરના હિતનું કામ છે માટે મુનિગણને શ્રી મહાવીરને, શ્રીબુદ્ધને, શ્રીકૃષ્ણને કે બીજા કોઈ વિનંતી કરું છું કે જરૂર તેઓ આ કામ માટે કટીબદ્ધ મહાપુરૂષને ઓછું વતું લખીને અન્યાય તો થઈને પ્રસ્થાન કરે. નહિ જ કરે. એકલે હાથે આવું કામ થવું અશકય નહિ તે દુઃશક તે જરૂર છે; એથી વિશ્વ મારી અ૯પમતિ પ્રમાણે ભગવાન મહાવીરના કાણની યોજના પ્રમાણે મહાવીરચરિત્ર રચનાની જીવન વિષે જે જે વિચારો મેં કરી રાખેલા તે આજે યોજના હાથ ધરવામાં આવે અને તે તે વિષયના પ્રગટ કરું છું. હજુ પણ બીજા ઘણા વિચારો રહી અભ્યાસકેને ઉચિત કામ સોંપવામાં આવે તે જાય છે જેની પૂર્તિ કરવાનું અન્ય વિદ્વાનને પ્રાર્થી એક આદર્શ મહાવીરચરિત્ર લખી શકાય અને વિરમું છું. એ મુખ્ય કામ કરતાં જૈનધર્મને લગતા અનેક જાતના ગૂઢ પ્રશ્નો અને રહસ્યોનો નિકાલ પણ ૮૮ ૪ િિાિનવરિપતે થઈ જાય તેમજ જૈનધર્મને ઈતિહાસ ઘણે સ્પષ્ટ पुरातनैरक्तमिति प्रशस्यते । થઈ જાય. विनिश्चिताप्यद्यमनुष्यवाकृतिખરી રીતે તે “મહાવીરચરિત્રસાધનસંગ્રહાવલિ' ने पठ्यते स्मृतिमोह एव सः । નામ રાખીને એક લેખમાળાજ કાઢવી જોઈએ અને તેમાં પૂર્વોક્ત સામગ્રીસંપન્ન મંડળ મહાવીર ચરિત્ર શ્રસિદ્ધસેન દિવાકર.. Page #371 -------------------------------------------------------------------------- ________________ (4) परिशिष्ट कल्पसूत्र 44 १ न खलुं एवं भूअं न एयं भव्यं न एवं भावस्सं-जं णं अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा. अंतकुलेसु वा पंत कुलेसु वा तुच्छ कुलेसु वा दरिद्दकुलेसु वा किवणकुलेसु वा भिक्खामकुले वा माहणकुलेसु वा आयाइंसु वा आयाइंति वा आयाइस्संति वा । एवं खलु अरि० च० ब० वा० उग्गकुलेसु वा भोगकुलेसु वा राइणकुलेसु वा इक्खागकुलेसु खत्तियकुलेसु वा हरिवंसकुलेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विसुद्धजाइकुलबसेसु आयाइंसु वा आयाइति वा आयाइस्संति वा ॥ २ " तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे XXX उच्च णगएसु गहेसु पढमे चंदजो सोमासु दिसासु वितिमिरासु विसुद्रासु जइए सबसणे पाहणाणुकूलंसि भूमिसपिसि मारुयंसि पवायंसि निफन्नमेहणीयंसि कालंसि पमुइयपक्कीलिए जणवसु X X दारयं पयाया " सुवो० पृ० १२६ अचेतना अपि दिशः प्रसेदुर्मुदिता इव वायवोऽपि सुखस्पर्शा मन्दं मन्दं ववुस्तदा || उद्योत त्रिजगत्यासीद् दध्वान दिवि दुन्दुभिः । नारका अध्यमोदन्त भूरयुच्छ्वासमासदत् । ललितविस्तर १ " किं कारणं हि भिक्षवः ! बोधिसत्त्वः कुलविलोकितं विलोकयति स्म ? न बोधिसत्त्वा होनकुलेषु उपपद्यन्ते चण्डालकुलेषु वा बेणुकारकुलेषु वा रथकारकुलेषु वा पुक्कसकुलेषु वा । अथ तर्हि कुलद्वये एव उपपद्यन्ते-ब्राह्मणकुले, क्षत्रियकुले च । तत्र यदा ब्राह्मणगुरुको लोको भवति तदा ब्राह्मणकुलेषु उप०, यदा क्षत्रियगुरुको लोको भवति तदा क्षत्रियकुले उपपद्यन्ते " -५० २१ २. " यदा बोधिसत्त्वश्वरमभविक जायते यदा च अनुत्तरां सम्यक्संबोधिमभिसंबध्यते तदा अस्य इमानि एवंरूपाणि ऋद्विप्रातिहार्याणि भवन्तिः तस्मिन् खलु पुनर्भिक्षवः ! समये संहर्षितरोमकूपजाताः सर्वसत्त्वा अभूवन् । महतश्च पृथिवीचालस्य लोके प्रादुर्भावोऽभूत् भैरवस्य रोमहर्षणस्य । अघट्टितानि च दिव्यमानुष्यकाणि तूर्याणि संप्रवादितानि सर्वर्तुकालिकाश्च वृक्षास्तस्मिन् X संकुसुमिताः फलिताश्च । विशुद्धाच्च गगनतलात् मेघशब्दः श्रूयते स्म । अपगतमेघाच्च गगनाच्छनैः सूक्ष्मसूक्ष्मो देवः प्रवर्षति स्म । नानादिव्यकुसुमवखआभरण - गन्ध-चूर्ण-व्यामिश्राः परमसुखसंस्पर्शाश्च सौम्याः सुगन्धवाताः प्रवायन्ति स्म । व्यपगततमोरजो-धूमनिहाराश्च सर्वा दिश सुप्रसन्ना विराजन्ते स्म । उपरिष्टाच्चान्तरिक्षाद् अदृश्या गम्भीरा महाब्रह्मघोषा श्रूयते स्म । सर्वेन्द्र-सूर्य-शक्र-ब्रह्म-लोकपालप्रभा Page #372 -------------------------------------------------------------------------- ________________ (१०) श्वाभिभूता अभवन् । xxx सर्वा अकुशलक्रिया: प्रतिविरताः । व्याधितानां सत्त्वानां व्याधयः उपशान्ताः । क्षुत्पिपासिताना स०क्षुत्पिपासा प्रस्रब्धा अभूवन् । मद्यमदमत्तानां च स० मदापगमः संवृत्तः उन्मत्तैश्च स्मृतिः प्रतिलब्धा। चक्षुर्विकलैश्च स० चक्षुः प्रतिलब्धम् । श्रोतोषिकलेश्न स० श्रोतः । मुखप्रत्यङ्ग-विकलेन्द्रियाश्च अविकलेन्द्रियाः संवृत्ताः। दारश्चै धनानि प्रतिलब्धानि। बन्धनबद्धाश्च बन्धनेभ्यः विमुक्ताः। आवीचिमादि कृत्वा सर्वनैरयिकाणां सत्त्वानां सर्वकारणाद् दुःखं तस्मिन् समये प्रसस्तम् । तिर्यग्योनिगतानामन्याऽन्यं भक्षणादिदुःखम् , यमलोकिकानां स० क्षुत्पिपासादिदुःखं व्युपशान्तमभूत् । पृ० ९८ " यथा च ज्वलनः शान्तः सर्वा नद्यः स्ववस्थिताः । सूक्ष्मं च कम्पते भूमिः भविता तत्वदर्शकः ॥ पृ० ११२ ३ “दिकुमार्योऽष्टाधोलोकवासिन्यः कम्पितासनाः । ३ “इति हे भिक्षवः ! जाते बोधिसत्त्वे मातुः अर्हजन्माऽवधेत्विाऽभ्येयुस्तत्सूतिवेश्मनि ॥३ कुक्षिपार्श्वमक्षतमनुपहतमभवद् यथा पूर्व तथा पश्चात् भोगंकरा भोगवती सुभोगा भोगमालिनी। त्रिभविष्यदम्बुकूपाः प्रादुरभवन् । अपि च सुगन्धसुमित्रा वत्समित्रा च पुष्पमाला त्वनिन्दिता ॥ तैलपुष्करिण्यः पञ्च अप्सरःसहस्राणि दिव्यगन्धनत्वा संवर्तेनाऽशोधयन् क्ष्मामायोजनमितो गृहात् ॥ परिवासिततैलपरिगृहीतानि बोधिसत्त्वमातरमुपसंक्रम्य मेघकरा मेघवती सुमेघा मेघमालिनी । तोयधारा विचित्रा च वारिषेणा बलाहकाः ॥६॥ सुजातजातताम् , अक्लान्तकायतां च परिपृच्छन्ति स्म । पञ्च च अप्सरःस० दिव्यानुलेपनपरिगृहीअष्टोर्ध्वलोकादेत्यैतास्तत्र गन्धाम्बु-पुष्पौघवर्षे तानि बोधि० सुजात० ५० । पञ्च अप्सरःसहहर्षाद् वि स्राणि दिव्यदारकचीवरपरि० बो० सु० प० । अथ नन्दोत्तरानन्दे आनन्दा नन्दिवर्धिनी। पञ्च च अप्सरःस० दारकाऽऽभरणपरि० बो० सु० विजया वैजयन्ती च जयन्ती चापराजिता ॥ ८॥ ५० । पञ्च च अप्सरःस० दिव्यतुर्यसंगीतिसंएताः पूर्वरुचकादेत्य विलोकनार्थ दर्पणमने धरन्ति । प्रभणितेन बा० सु. ५० । यावन्तश्व इह जम्बु Page #373 -------------------------------------------------------------------------- ________________ एताश्च सामानिकानां प्रत्येकं चत्वारिंशच्छतैर्युताः। द्वीपे बाह्या पञ्चाऽभिज्ञा ऋषयस्ते सर्वे गगनतलेन महत्तराभिः प्रत्येकं तथा चतसृभिर्युताः ॥ आगत्य राज्ञः शुद्धोदनस्य पुरतः स्थित्वा जयवृद्धिअङ्गरक्षैः षोडशभिः सहस्रैः सप्तभिस्तथा । मनुश्रावयन्ति स्म। ०११० कटकैस्तदधीशैश्च सुरैश्चान्यैर्महर्दिभिः ॥२०॥ 'अथ तस्मिन् समये षष्टिअप्सरःशतसहस्राणि कामावचरदेवेभ्य उपसंक्रम्य मायादेव्या उपस्थाने परिचयाँ कुर्वन्ति स्म ।' पृ० ९५ શ્રી મહાવીર ભગવાનના અતિશય શ્રી બુદ્ધભગવાનના અતિશય ४ खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासन- ४ तस्य प्रक्रामत उपरि अन्तरीक्षे अपरिगृहीतं मुज्वलं च। छत्रत्रयं रत्नमयध्वजोंहिन्यासे च दिव्यश्वेतं विपुलं छत्रम् चामरशुभे गच्छन्तमनुचामिकरपङ्कजानि॥ गन्छन्ति स्म । यत्र यत्र बोधिसत्त्वः पदमुत्क्षिपति स्म अभिधानचिन्तामणि कांड १ श्लो. ६१ तत्र पद्मानि प्रादुर्भवन्ति स्म ॥ पृ० ९६ Page #374 --------------------------------------------------------------------------  Page #375 -------------------------------------------------------------------------- ________________ દ્વિગારવ ઉપર કથા ૨૯૯ ઋદ્ધિગારવ ઉપર કથા. વિક્રમ ૧૫મા સૈકાનું ગદ્ય | ' અત્ર કથા-દશાપુર નગર દશાર્ણભદ્ર રાજા મહાઋહિંમદને ધણી. એક વાર શ્રી મહાવીર પધાર્યા મહાદ્ધિમદન ઉધણી. એકવાર શ્રી મહાવીર પાઉધાર્યા (એમ) સાંભળી ચિંત સ્વામી(ન). તેવા આડબરે સાંભલી ચીંતવઈ સ્વામી તિસિઈ આડંબરિ જઈ જઈ વાં; તેવા વડે બીજો કોઈ વાંધી ન શકે. ગજેંદ્ર વાંદઉં. તિસિંઈ બીજઉ કે વાંદી ન સકઇ. ગજેન્દ્ર મુડી (અંબાડીવાળા કરી છે. પ્રજામય કરી) તુરંગુડી તુરંગમ પાખરી સાતસઈ રાણી સુખાસનિ ગમ (ઘડા) પાખરી (તેના સામાનથી સજજ કરી) બઈ સારી માતા મંડાણ આવિ, તિસિઈ સધર્મે. સાતસે રાગી સુખાસને (પાલખી માં) બેસાડી મહા કઈ તેહનઉ મદ ઉતારવા ભણી ચસઠિ સહસ્ત્રવેત મંડાણે (આડંબરથી) આવ્યા. તેથી સૌધર્મદ્રે તેને હસ્તી વિમુર્તીઆ, એકેકાઈ પાંચસઈ ચારોત્તર મુખ- મદ ઉતારવા ભણી (=માટે) ચોસઠ સહસ્ત્ર કવેત મુખિ ૨, આઠ આઠ દતુલિ આઠ આઠ વાવિ વા હસ્તિ વિફર્યાઃ એકેકાને પાંચસે ચારોત્તર (ઉપર બિઈ, આઠ આઠ કમલ, કમલિ ૨ લાખ લાખ પાંખડી, ચાર) મુખ, મુખે મુખે-દરેક મેઢામાં આઠ આઠ પાંખુડીઈ ૨ બત્રીસ બદ્ધ નાટક દેવતા કરઈ, કર્ણિ દંતૂથળ, આઠ આઠ વા વા આઠ આઠ કમળ, કાઇ ૨ તિહાં સિંહાસનિ, આઠ અમ મહિલી સહિત કમળ કમળે લાખ લાખ પાંખડી, પાંખડીએ પાંખ ઈંદ્ર બઈ&ઉં તે નાટક જો અઈ છઈ, અસિઈ મંડાણિ ડીએ બત્રીશ બદ્ધ નાટક દેવતા કરે, કણિઇંદ્ર આવિર્ષે દેખી, દશાર્ણભદ્ર રાજા હુઈ આપણી કાએ કર્ણિકાએ ત્યાં સિંહાસન. આઠ અગ્ર મહિલી સદ્ધિ ઉચ્છી ભણી વૈરાગ્ય ઊપન. તત્કાલ દીક્ષા (પદરાણી) સહિત ઈદ્ર બેઠે તે નાટક જુએ છે. લીધી. ઇદ્ર આવી પગ લાગઉ કહઈ સ્વામી હવઈ આવા મંડાણે (આડંબરથી) આવ્યો દેખી દશાણું તિઈ છતઉં. જઉ ચારિત્ર લીધઉં પ્રશંસા કરી વાંદી ભદ્ર રાજાને આપણી (પિતાની) ઋદ્ધિ ઓછી હુઈપાછ3 ગિઉ. હવઈતીઈ ભાગ્યવંત ઋદ્ધિ ગારવ હુઈ તે ભણી માટે વૈરાગ્ય ઉપન્યો. તત્કાળ દીક્ષા કરીનઈ પછષ્ઠ સમારિવું, અને તે વસ્તુ ન હુઈ તે લીધી. ઈદ્ર આવી પગે લાગ્યો. કહે, સ્વામિ! હવે ભણી ઋદ્ધિગારવન કરવઉ, છ, શ્રી, તે (મો) છો, (કે) જે ચારિત્ર લીધું. પ્રશંસા આવશ્યક બાલાવબોધ પત્ર સંખ્યા ૧૫૦ લખ્યા કરી વાંદી પાછો ગયો. હવે તેણે તે ભાગ્યવંતે ઋદ્ધિ સંવત ૧૪૫૫ વર્ષે ભાદ્રવ માસે શુકલપક્ષે ૧૨ ગુરૂ ગોરવ કરીને પછી સમાય્-સુધાર્યું (સુધારી લીધું). વાસરે લિષિત ઠાકાયસ્થા [ ડો. ભાઉદાજી અનેરે-અને વળી તે વસ્તુ ને હુઇ-થઈ તે માટે કલેકશન રૅયલ એ, સે. મુંબઈ - ૨૦૨ ] ઋદ્ધિગારવ ન કરે. ચાલુ ભાષા-દશાર્ણપુર નગરે દશાર્ણભદ્ર રાજા તંત્રી, Page #376 -------------------------------------------------------------------------- ________________ કો Nish or ' , Ultra Violet તો તે ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦«oooooooooooooooo0" કુકસાઈટ લાસ” જ છે ગરમીના કીરણોને આંખમાં જતાં છે અટકાવે છે અને એટલે જ તે , ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમે આજેજ કુકસાઇટ કાચને બનાવે અને તમારી આંખે જેના ઉપર છંદગીને અને મોજશેખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કુ. (જેન-ચશ્માવાલા) આંખો તપાસી ઉત્તમ ચમા બનાવનારા. કાલબાદેવી સરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ. એ તપાસ oooooooooooooooo Cir - - અમારા અમદાવાદના એજન્ટ: રા, જગશીભાઈ મેરાર છે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, - માદલપુરા-અમદાવાદ, આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જૈન શ્વેતામ્બર મંદિરાવલિ, જેન ડીરેકટરી” ભાગ ૧-૨, “જન ગ્રંથાવલિ, વિગેરે. / અમદાવાદના ગ્રાહકો પ્રત્યે વિજ્ઞપ્તિ – આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય છે, તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશે. ૩ તાપમાન Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. - - શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની ઉપરોક્ત દેજના તેનાં આશ અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદાર અગર હેંડબીલદાર રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય, સબબ આ યોજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ ભેજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જો કોઇપણ બેજના હોય તે તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાએ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ ફંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીનો અડધે ભાગ કેળવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ ફંડમાં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષ ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પોતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈનબંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણી દ્વારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈનબંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય છે તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર યોજના છે. “ટીપે ટીપે સરોવર ભરાય ” એ ન્યાયે ફંડને જરૂર આપ અપનાવશો અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એને લાભ લે, એમાં લાભ આપે એ પ્રયત્ન કરશે. બીજી કોમે આવી રીતે નાની રકમમાંથી મોટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણે છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કંકરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને કંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. સેવક, નગીનદાસ કરમચંદ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, એ. ૨. જ. સેક્રેટરીઓ, શ્રી. જે. 9. કોન્ફરન્સ. - - | Page #378 -------------------------------------------------------------------------- ________________ _ નબળા શરીરને બળવાન બચાવ કાજ અમૃત તુલ્ય કિંમત . ગોળી ૩રની ડુબી ૧ ને કે રૂપિયા ૧ એક કે કરી છે આતંકનિગ્રહ ગોળીઓ. હ પિયા ૪ ચાર એક સાથે પાંચ ડબીની કિંમત રૂપિયા ૪ ચાર, તમારા શરીરમાં શક્તિ ઓછી થયેલી જણાતી હોય, ખેરાક બરાબર ન પચી શકતે હોય, જરા જેટલી મહેનત કરતાં પણ હાંફ ચડી આવતી હોય, ચહેરામાંની રતાશ અને કાંતિ ઉઠી જતી હોય, માથાનો દુખાવો લાગુ પડે હેય, કેડમાં ચસકા આવતા હોય, પીંડીમાં કળતર થતી હોય, માથામાં ચક્કર આવી જતા હોય, દરેક કામમાં અણગમે આવ્યા કરતું હોય અને શરીરની નબળાઈ, મનની નબળાઈને પણ વધારતી જતી હોય તે વખતે પ્રખ્યાત –આતંકનિગ્રહ ગળી– ઓનું સેવન કરવામાં બેદરકાર રહેવું એ ડહાપણ ગણાતું નથી. અમારા આતંકનિગ્રહ ઔષધાલયની બીજી પણ ઘણી ઉત્તમ દવાઓના માહિતી મેળવવા માટે અમારે ત્યાંથી પ્રાઇસ લીસ્ટ મંગાવી વાંચવાની દરેકને ભલામણ કરવામાં આવે છે. મુ બઇ-શ્વાચ - વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. કાલબાદેવી રોડ, આતકનિગ્રહ ઔષધાલય. જામનગર–કાઠીયાવાડ, Page #379 -------------------------------------------------------------------------- ________________ નીચેનાં પુસ્તકે કોકરન્સ | જગ મશહુર (રજીસ્ટર્ડ નં. ૪૪) ઑફીસમાંથી વેચાતાં મળશે. વીર બામ શ્રી જૈન ગ્રંથાવલિ રૂા. ૧-૮-૦ સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈન્ફલુશ્રી જેન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક છે , ભા. ૧ લે ૦-૮-| પ્રકારનાં દરદો ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ ૦-૧૨-૦ પાક અલીનામમાલા પ્રાકૃત કેશ --- વીર ઓઈન્ટમેન્ટ જૈન ગૂર્જર કવિઓ ૫-૦-૦ આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા દરાજ તથા ખસ ખરજવાને અકસીર મલમ. રૂ. ૦૧ | જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે કરે. એક અંક માટે જાહેર ખબરને ભાવ | દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂ. ૪-૦-૦ વધુ માટે લખો– સોલ એજન્ટઆસીસ્ટન્ટ સેક્રેટરી, શા. મેહનલાલ પાનાચંદ દવાવાળા, શ્રી જૈન છે. કૉન્ફરન્સ. | ઠે. ખલાસી ચકલે, મુંબઈ નં.૩ ૨૦ પાયધૂની પોસ્ટ નં. ૩ બહાર ગામના એારડો વી. પી. થી રવાને કરીએ મુંબઈ, છીએ માટે લખો. જૈન ગ્રેજ્યુએટ ભાઈઓ તથા જૈન સંસ્થાઓ પ્રત્યે. આ ઓફિસમાં જૈન સંસ્થાઓ તેમજ જૈન ગ્રેજયુએટ બંધુઓનાં નામે વિગેરે હકીકત ગયા કન્વેન્શન સંમેલનના ઠરાવ અનુસાર રજીછર કરવામાં આવે છે. તે આથી વિનંતિ કરવામાં આવે છે કે જૈન સંથાઓ કે જેને છાપેલાં ફોર્મ અમારા તરફથી મળ્યાં ન હોય તેમણે મંગાવી લેવાં અને ભરી મોકલવાં તેમજ જૈન ગ્રેજ્યુએટ ભાઈઓએ પિતાના નામ રજીસ્ટર ન કરાવ્યાં હેય તે તેમણે નામ, (પુરૂં) ચાલુ તેમજ હંમેશનું ઠેકાણું, ડીગ્રી કઈ તથા લીધાની તારીખ, યુનિવર્સિટી અને કોલેજનાં નામે લખી મેકલાવવા તરસ્ટી લેવી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ૨૦, પાયધૂની, મુંબઈ ૩. Page #380 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં સુખ શું છે?? નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, જો તમારું શરીર કઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હૈય તે પ્રખ્યાત # # ## # ### #### # હું મદનમંજરી ગોળીઓ (રજીસ) નું તરતજ સેવન કરે. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઈલાજ છે. કી, ગળી ૪૦ ની ડબી ૧ ને રૂ. ૧ સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે ગર્ભામત ચૂર્ણ રજીસ્ટર્ડ) 232594%22 % નું તેને તરતજ સેવન કરો. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂપ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ રોગ દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. સ્ત્રીઓનાં દરેક દરદો દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. કીં તેલા ૧૦ ના ડબા ૧ ના રૂ. ૨) છે, જે તમારા બાળક હમેશાં રેગી તથા નિર્ભેળ રહેતા હોય તે ### ## #### ## # બાલપુષ્ટીકરણ વટીકા રજીર નું તરતજ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લોહી પુષ્કળ વધારી શરીર હૃષ્ટપુષ્ટ બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. કીં. ડબી ૧ ને રૂ. ૧). આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિવિદ્યા પુસ્તક મફત મંગાવો. આ રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ રે ! ભાટીઆ મહાજન વાડી સામે, Page #381 -------------------------------------------------------------------------- ________________ CL અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા રહી જૈનબંધુઓને વિજ્ઞપ્તિ. શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જેનકોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સત પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિઘાર્થીઓ બધા છે વિષયમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સે જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણું જ ઘટી 4િ ગઈ છે. ઉદાર જૈનકોમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તે તે આપ સૌ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી, સેવક, માનદ મંત્રીઓ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણું. પS ( S ING IN Page #382 -------------------------------------------------------------------------- ________________ Booooooooooooooooooooo8 તે તૈયાર છે! સત્વરે મંગાવો! ૐ “જૈન ગૂર્જર કવિઓ.” હું QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ6 આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુજર સાહિત્યમાં જેનોએ શું ફાલે આપ્યો છે તે તમારે જાણવું ન હોય તે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તક કોણ? જૈન રાસાઓ એટલે ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ C અને વિકાસ કેવી રીતે થયા? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન 2 કવિ રત્નોને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસદમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રાજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને –ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-o-o, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રત હોઈ દરેકે પિતાને ઍડર તુરત નેધાવી મંગાવવા વિનંતિ છે. હooooooooooooooooooooooooooooooo ૨૦ પાયધૂની, ] લખે – ગેડીજીની ચાલ પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સે મુંબાઈ નંબર ૩. ! #$$$$$$$$$$$$$$$$$$$ણે Page #383 -------------------------------------------------------------------------- ________________ મિ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડનું ( વિશાળ કાર્યક્ષેત્ર ૧ સદરહુ ાં નવી તેમજ ચાલુ પાઠશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય તેમને ફૈલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલ, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામ પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરો અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમ મોકલવી તે પિતાની જાતને ચેતન આપવા બરાબર છે. – મેમ્બરે માટે:લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની, ને એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩, શ્રી જન તાંબર એજ્યુકેશન બોર્ડ, રાજા મહારાજાઓ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરડા ગવર્નમેન્ટ, જનરલે, કર્નલ, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ એનરરી એ. ડી. સી., પોલીટીકલ એજન્ટો, સરકારી યુરોપીયન સીવીલીયન ઓફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાકટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થામાં બાદશાહી યાફતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે. એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દેવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાકતા ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરુષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગોલીની ડબી એકના રૂપીયા દશ. ડાકટર કાલીદાસ મોતીરામ. રાજકોટ-કાઠીયાવાડ, Page #384 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ( શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કેલરશીપ ફંડ. છે આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણ- ૧ આ વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે. છે (૧) માધ્યમિક કેળવણી અંગ્રેજી ચોથા ધોરણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના પગ તે અભ્યાસ માટે. છે (૨) ટ્રેઇનીંગ રફૂલ અથવા કેલેજમાં અભ્યાસ કરી ઈન્ડ શિક્ષક થવા માટે. (૩) મિડવાઇફ કે નર્સ થવા માટે. ( () હિસાબી શાન Accountancy ટાઈપ રાઈટીંગ, શેહેન્ડ વિગેરેને અભ્યાસ હ કરવા માટે. (૫) કળાકૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડાઈંગ, ફેટોગ્રાફી, ઈજનેરી વિજળી , | ઇત્યાદિના અભ્યાસ માટે. (૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરે પડશે તથા ; કે લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ ) 7) લીધી હોય તે તેના મોકલવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. (પ), એ વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને ગેવાલીયા ટેંક જો રોડ-ગ્રાંટરોડ-મુંબઈ લખે. * સ્ત્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ઈન્ડ શિક્ષક છે થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંસ્કૃત યા પ્રાકૃતિને અભ્યાસ કરી તે [g) ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું છે જ નથી. એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી જ ઉપર રહેશે. આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ માટે ઘી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર ઑફરન્સ ઍફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું Page #385 -------------------------------------------------------------------------- ________________ | નમો તિd જૈન યુગ [ શ્રી જૈન ભવેન્ટ કૅન્ફરસનું માસિક-પત્ર ] વિશાખ પુસ્તક ૩ અંક ૯ - ૧૯૮૪ માનદ તંત્રી મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઇકે, મુંબઈ Page #386 -------------------------------------------------------------------------- ________________ વિષય, વિષયાનુક્રમ. વિષયા, પૃષ્ટ, જન એ ક સેજિતનું આમંત્રણ-સેકેટરીઓને | સમાજ માતાની ભિક્ષા. રા. પુની - ૩૨૬ ખુલસે... . . . ૨૯૮ | લાગવાન મહાવીર પ્રભુએ બતાવેલા નિયમની તંત્રીની નોંધ: શ્રેષ્ઠ છે. શેઠ કુંવરજી આગુંદજી ... ૩૨૭ ‘જીવનમાં ત્યાગનું સ્થાન-રા. મકાતી ... ૩૩૦ ૧ શ્રી જિનવિજયનું જર્મની પ્રત્યે પ્રયાણ. સગપણ સંબંધી કર્તવદિશા, ... ... ૩૩૩ ૨ સાક્ષર શિરોમણી કેશવલાલ ધ્રુવ અને સરકાર અને સમાચતા. તંત્રી તથા C.... ૩૩૫ શ્રી હેમાચાર્ય ૩ ધર્મની લાગણી દુભવવા વિવિધ ધઃ સંબંધીનું જજમેંટ ૪ વાણીને દુરપયોગ ૧ મલેરકોટલાના ના. નવાબસાહેબનું પ્રશંસા ૫ પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે વિવાર્ષિક પાત્ર પગલું. ૨ મુંબઈમાં મળેલી જાહેર ક્રમ ૬ શ્રી શત્રુંજય પ્રકરણ. ૩૦૧ સભા. ૩ ઉપદેશકોને પ્રવાસ. ૪ મી. લંડનને પત્ર R. J. J. . . ૩૦૫ મુન્શીકૃત નવલકથાઓની ફીમ. ૫ બનારસ માનવજીવનને ધામિક આદર્શ. રા.ફ. કે. લાલન ૩૦૭ યુનિવર્સીટી અને જનચેર. ૬ શ્રી જન કુમારિકાઓને સંવાદ. પ્રયોજક તંત્રી - ૩૨૨ | તાંબર કોન્ફરન્સ. • • ૩૩૯ જૈનયુગ – જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ પાલખર્ચ જીવનચરિત્ર ને સમાજપ્રગતિને લગતા વિષે ચર્ચાતું સહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જૈન માસિક, લો-જેન વેટ કૉન્ફરન્સ ઑફીસ –વિદ્વાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની કસાયેલી કલમથી લખાયેલા ગદ્યપદ્ય લેખ તેમાં આવશે. ૨૦ પાયધુની મુંબઈ નં. ૩, -શ્રીમતી જૈન . કંફરન્સ (પરિષ) સંબંધીના વર્તમાન-કાર્યવાહીને અહેવાલ સાથેસાથે અપાશે. આ માસિક બહોળા પ્રમાણમાં ફેલાવે પામવાની તે દરેક સુજ્ઞ આ પત્રના ગ્રાહક બની પોતાના ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને મિત્રોને પણ ગ્રાહકો બનાવશે અને સંધસેવાના માટે તે ઉપયોગી પત્ર છે; તે તેઓને ઉપર પરિષદના કાર્યમાં પુષ્ટિ આપશે. સિરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. ક આ દેશને તેમજ જગતને સાચા સિપાહીનો ખપ છે. દેશસેવા, જગતસેવા, આત્મજ્ઞાન, ઈશ્વરદર્શન, એ નખી વસ્તુઓ નથી, પણ એક જ વસ્તુનાં જુદાં જુદાં સ્વરૂપ છે. ગાંધીજી. નવજીવન ૨૯-૪-૨૮. It is necessary for the different religious groups to be acquainted with the traditions, ideals and history of one another-because cultural intimacy will have the way towards communal peace and harmony. I venture to think that the fund. amental basis of political unity between different communities liis in cultural "rapprochement" and as things stand to day, the different communities inhabiting India are too exclusive. In order to facilitate cultural rapprochement" a dose of secular and scientific training is necessary. Fanaticism is the greatest thorn in the path of cultural intimacy and there is no better reinedy for fanaticism than secular and scientific education. Secular and scientific education is useful in another way that it helps to rouse our economic' consciousness. The dawn of economic' consciousness spells the death of fanaticism. -Subash Chandra Bose. Presidential Address, Maharashtra conference 1928. પુસ્તક ૩ વીરાત સં. ર૪પ૪ વિ. સં. ૧૯૮૪ વૈશાખ. અંક ૯ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ સેજત–મારવાડ-નું આમંત્રણ. | અમારે ખુલાસે, સોજા મુકામે આ કોન્ફરન્સ મેળવવા માટે જે સમાજ અવળે રસ્તે ન દોરાતાં સત્ય હકીકત શું છે આમંત્રણ ગત ખાસ અધિવેશન વખતે આપવામાં તે સમજી શકે એવા હેતુથી આ ખુલાસો પ્રકટ આવ્યું હતું તે સબંધે સ્થાનિક તેમજ અન્ય પત્રોમાં કરવામાં આવે છે. અને ખાસ કરી પૂનાથી પ્રકટ થતાં જન જીવનની વસ્તુસ્થિતિ એવી છે કે ગત ખાસ અધિવેશન અંકમાં સજતવાલા મી, હીરાલાલ સુરાણ વકીલના વખતે રા. હીરાલાલ સુરાણાએ સોજત મુકામે પ્રકટ થએલા પત્રથી કેટલીક ગેરસમજ ઉભી થવા આવતું સામાન્ય અધિવેશન મેળવવા આમંત્રણ પામી છે એટલું જ નહિ પરંતુ લોકે આડે રસ્તે આપ્યું હતું. તેમના પ્રકટ થએલા બીજા પત્રમાં દેરાયા હેય એ પણ બનવા જોગ છે. આ ઉપરથી જણાવ્યા મુજબ શ્રી શત્રુંજય સબંધે સત્યાગ્રહ વગેરે Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જેનયુગ વૈશાખ ૧૯૮૪ બાબતો વિચારવા માટે નહિં પણ સામાન્ય general તરફથી સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે શેઠ આણું. અધિવેશન માટેનું એ આમંત્રણ હતું એ બિનાથી છ કલ્યાણજી તરફથી કૅન્સીડેન્શી અલ ખબર સમાજ વાકેફ છે. આ અધિવેશન મેળવવા આમં• આપવામાં આવી છે (તા. ૨ અને પત્રથી) કે અધિત્રણ આપ્યું એટલે મી. સુરાણુ દ્વારા સોજતના વેશન મુલતવી રાખવું. સંધે ખર્ચ વિગેરે વ્યવસ્થાની જવાબદારી સ્વીકારી , આવતું અધિવેશન સામાન્ય general અધિએ વાત સ્પષ્ટજ ગણાય; છતાં જયારે અષવેશને વેશન હાઇ શેઠ આણંદજી કલ્યાણજીની સલાહ યા મેલવવા સબંધે ચર્ચા અને પત્ર વ્યવહાર ઉપસ્થિત અનુમતિ પૂછવા સહેજ પણ જરૂર નહોતી એમ થયાં તે વખતે જ કોઈ પણ જાતનાં બંધારણ વિના અમે તે વખતે માનતા હતા અને હજુ પણ એમજ રિસેપ્શન કમિટી-સેક્રેટરીઓ, ચેરમેન આદિની ધોર- માનીએ છીએ. અને તેઓને તે વખતે અમારા રણસર ગોઠવણાની સંપૂર્ણ ગેરહાજરીમાં મી. સુરા- તરફથી એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું પણ હતું. ણાએ રૂ. ૩૦૦૦) ત્રણ હજારની ખર્ચ માટે અગા છતાં આ સબબસર અધિવેશન મુલતવી રાખવા ઉથી માંગણી કરી. આવા સંજોગોમાં અગાઉથી રાખવા માટે મી. સુરાણાએ અમોને જણાવ્યું હતું. અગર પછીથી કોઈ પણ રકમ આપવાની જવાબ- હવે “કમજોરી અને અનિશ્ચિતતા' ના સમજવા દારી સંસ્થાની કમિટીએ સ્વીકારી નહોતી અને તેથી એ વાંચનારે વિચારવાનું છે. તેમની એ માગણી ન સ્વીકારવાનો કમિટીએ વિચા, ત્રીજું કારણસર અધિવેશન મુલતવી રાખવામાં રપૂર્વક અને ડહાપણ ભર્યો નિર્ણય કર્યો તે ભી. સહાયભૂત બન્યું ને રસ્તા રીપેર વગેરેનું. સેજતના સુરાણાને તુર્તજ જણાવવામાં આવ્યો હતો. અધિ. સંધની વતી ને. જોધપુર મહારાજાને અધિવેશન શન સેજત મુકામે મી. સુરાણાજી મેલવી ન શક્યા અંગેની તમામ સાધન સામગ્રી અને રસ્તા રીપેર એનાં કારણોમાં આ એક મુખ્ય કારણ હતું કે જે આદિ માટે એક રેઝીઝેન્ટેશન આ સંસ્થા તરફથી મી. સુરાણુએ જાહેર કરવાનું વ્યાજબી ધાર્યું મોકલવામાં આવે તો તેમનું કાર્ય વધારે સરલ જણાતું નથી. બને, વજન પણ વિશેષ પડે, અને ધારેલું કાર્ય તુર્ત પાર પડે એમ અમને જણાવવામાં આવતાં એ અધિવેશન માટે પોતે જે ટીપ રૂ. ૩૦૦૦). તેવું Representation અમારા તરફથી મોકલવામાં ની કરી અને તેની નકલ અમને મોકલ્યાનું જણાવે આવ્યું હતું (તા. ૧૭-૧-૨૭) જેને જવાબ છેક છે તે ટીપની નકલ હમણાં જ થોડા વખતપર અમારા (૩-૪-૨૭) અધિવેશનના સમયની આસપાસ અમને વખતોવખત લખ્યા પછી અમને મોકલવામાં આવી છે. મળ્યું હતું કે જ્યાં સુધી રિસેપ્શન કમિટીના ચેરબીજું કારણ એવું જણાવે છે કે ખરે વખતે મેન સેક્રેટરીઓ આદિની ગોઠવણ થયાનું અમારી કોન્ફરન્સ આરસ તથા શેઠ આણંદજી કલ્યાણજી જાણમાં નથી. ઉક્ત જવાબમાં જણાવ્યા મુજબ તરફથી અધિવેશન મુલતવી રાખવા માટે વિશ્વસ્ત) મેની આખર પહેલાં રસ્તા વગેરેનું કામ પૂરું થઈ કીડેન્શીઅલ તાર ચીઠીઓ વગેરે રા. હિરાલાલ- શકે તેમ ન હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. તે મલતાં અધિવેશન ભરતાં તેમને અટકાવવામાં તે મોસમમાં અને પછી વર્ષો વત આવતી આવ્યા. આ હકીકતમાં જરા પણ સત્ય નથી એમ હોઇ અધિવેશન નિણિત સમયે ત્યાં ભરી શકે એમ અમારે ભારપૂર્વક કહેવું જોઈએ. આ સંસ્થા તર- હતુંજ નહિં, ફથી એ કોઈ પણ તાર યા પત્ર તેમને લખવામાં આ બધાં કારણે ધ્યાનમાં લઈ અમને જણાઆવ્યો નથી એમ પત્ર વ્યવહાર પરથી સહજ જોઈ વવામાં આવ્યું હતું કે સોજતનું અધિવેશન દશારા શકાય તેવું છે. પરંતુ મી. હીરાલાલજી પિતાના તેમ દિવાલીની આસપાસ થા ક્રિસ્ટમસ પર મુલતવી જ શ્રી. ઢઢા સાહેબના અમને મળેલા પત્રમાં તેઓ રાખવું જે મુજબ અધિવેશન મુલતવી રહ્યું હતું. Page #389 -------------------------------------------------------------------------- ________________ તત્રીની નોંધ ૩૦૧ ત્યાર પછીથી આ સંસ્થાના પ્રેસીડેન્ટ જનરલ કે છેવટે અધિવેશન મુલતવી રાખવા માટે અમને સેક્રેટરી રા. મકનજી જે મહેતા તથા રા. મોહ જણાવવામાં આવ્યું ત્યાર પછીથી અત્યાર સુધીમાં નલાલ ભગવાનદાસ ઝવેરીને ફારેગ થવા રાજીનામાં મી. સુરાણુ યા જતના સંધ તરફથી અધિવેશન આપેલાં હોઈ તે મંજૂર થઈ નવી નિમણુંક ન મેળવવા સંબંધે ઇશારો સરખો પણ કરવામાં થાય ત્યાં સુધી આ કાર્ય સંસ્થા હાથ ધરી શકે એ આવ્યું નથી એટલે હવે સમજી શકાય તેવું છે કે સ્થિતિમાં ન હતી. આ નિમણુંક થયા બાદ અધિ- આમંત્રણ આપતી વખતે કેટલી જવાબદારી શ્રીયુત વિશને ક્રીસ્ટમસમાં મેળવવા તજવીજ કરવા જેટલો સુરાણજીએ પોતાને શિરે ધારી હતી. અમને આશા સમય અમને હતો નહિ. સંસ્થાના કારણે થતા છે કે અટિલા સ્પષ્ટ ખુલાસે વાંચ્યા પછી સમાજ એધેદારો ટા થયા અને નવા નિમાએલા છે. વસ્તુસ્થિતિ શું હતી અને છે તેને પોતાની મેળેજ દારોએ પિતાનું કાર્ય સંભાળ્યા પછી પહેલી તકે ખ્યાલ બાંધશે, એ જ, શ્રી જૈન શ્વેતાંબર) લી. સેવકે. અધિવેશન મેળવવા સંબંધે વિચાર ચલાવવામાં કૅન્ફરન્સ ૨૦ પા- નગીનદાસ કરમચંદ. આવ્યો હતો અને હજી પણ એ પ્રશ્ન અમારા મુખ્ય ધંધુની મુંબઈ ૩ ચીનુભાઈ લાલભાઈ શેઠ, વિચારની બાબત છે. આ સ્થળે એટલું કહેવું જોઈએ તા. ૧૫-૪-૨૮) એ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ. તંત્રીની નોંધ. ૧ શ્રી જિનવિજયનું જર્મની પ્રત્યે પ્રયાણ- થયેલ ગુજરાતી વિદ્વાન જણાવે છે કે તેમની અનુ. જૈન સમાજમાં એક વિદ્વાન સંશોધક તરીકે શ્રી સ્થિતિને લઈ સંશોધનનું ને પુરાતત્ત્વનું કાર્ય બહુધા જિનવિજયનું નામ પ્રસિદ્ધ છે. ગુજરાત પુરાતત્વ આપણે ત્યાં બંધ થઈ જશે જાણી ખેદ થયો પણ સાથે મંદિર દ્વારા ગૂજરાતના સાક્ષર વર્ગમાં તેમજ ગૂજ- તેઓ બે વર્ષ જર્મની જવાના છે જાણી આનન્દ રાતના બહારના પ્રદેશમાં તેમણે અતિ ખ્યાતિ મેળવી થશે. કારણ એમ નથી કે તેમને સંશોધન પદ્ધતિ વિશે છે. તેમણે સ્થાપેલી તે સંસ્થા પ્રત્યે ગુજરાતના સાક્ષ- બહુ નવું જાણવાનું મળશે, પણ યુરોપીય વિદ્વાનોને રોની ઘણી માન ભરેલી લાગણી ને ઘણી ઉંડી આશા તેમના જવાથી ભારતના એક પ્રગાઢ ને પ્રખર વિદ્વારહેલી છે. એજ સંસ્થાના ભાવી વિકાસની દષ્ટિએ નો પરિચય થશે. તેમના જેવાના જવાથી દેશની મહાત્મા ગાંધીજીની સંમતિ અને અનુમતિથી તેઓ સુકીર્તિ ફેલાશે. આપણી સંસ્કૃતિના નવા મીશનરી હમણાં ૧૨મી મેને દિવસે જર્મની પ્રત્યે પ્રયાણ કર. યોને સુંદર નમૂને એમને મળશે. આ સાથે ઉક્ત નાર છે. યુરોપ માટે પાસપોર્ટ મળી ગયો છે અને વિદ્વાન સૂચના કરે છે કે “વળતી વખતે ક્રાંસ, ઇટલી પી એન્ડ. ઓ. સ્ટીમર મોરયામાં ૧૨ મી મે એ ને સ્વીટ્ઝર્લૅડ પણ થતા આવે. બને તો ડાયરી લખજવાની તૈયારી થઈ રહી છે. તેમના મિત્ર અને વાની ટેવ રાખે, કારણ તેમની અનુભવી નજરે અનેક પ્રશંસકેની આર્થિક સહાયથી તેમનું પરદેશમાં-દીપ- વસ્તુઓ પડશે ને એની ધપછાંયનું નિરીક્ષણ બહુ તર ગમન વિદ્યા-કલાના અભ્યાસ અને વૃદ્ધિ અર્થે ઉપયોગી થઈ પડશે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પડઘા કાગળ થાય છે. એ વાત ખાસ નોંધવા યોગ્ય છે. આપણું ઉપર ઝીલવા ભૂલે નહિ.” અમે આ વિધાનતા કથન શ્રીમતે, જેને વિદ્વાનેને વધારે બહાર લાવવા અને તથા સૂચનને વધાવીએ છીએ-પસંદ કરીએ છીએ. તેમની દ્વારા જૈન સાહિત્ય, ધર્મ અને તત્વજ્ઞાનને જૈન સંસ્કૃતિનું યથાસ્થિત ભાન કરાવવાનું તેઓ સમસ્ત વિશ્વમાં સુંદર આકારે મૂકવા માટે યુરોપમાં ગમે ત્યાં જશે ત્યાં ભૂલશે નહિ એવી સંપૂર્ણ ખાત્રી મેકલવા પ્રત્યે લક્ષ આપે તો તો સોનાનો દહાડ ઉગે. હોવા છતાં અને શ્રી જિનવિજયજીને એવી ભલામણ શ્રી જિનવિજયજીના સંબંધમાં એક સિવિલિયન કરીએ છીએ. તેમનો પ્રવાસ સફળ થાઓ, હદયના ઉંચા Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જેનયુગ વૈશાખ ૧૯૮૪ ઉંચા મનોરથો સિદ્ધ થાઓ, પાશ્ચાત્ય પ્રદેશને ભાર- સાઈટીને સંખ્યા છે. ધણું ડે. મને લાગે કાપલી તની આર્ય જેને સંસ્કૃતિનું સવિશેષ અને પ્રામાણિક મન્યાની વાત થઈ ગઈ, મને પણ દસેક તે મળેલી ! જ્ઞાન અને ભાન તેમની દ્વારા પ્રાપ્ત થાઓ. અને તેઓ ‘કામાં સહકાર વિના એ કાર્ય હાલ તે ગુજરાતમાં ત્યાંની પદ્ધતિ, શૈલી, કાર્ય કરવામાં અડગ પ્રવૃત્તિ લઈ શક્ય ન અત્ર પાછા સવિશેષ આરોગ્ય અને ઉત્સાહવંતા આવી “હેમાચાર્ય લડવા નહિં નીકળેલા, પરંતુ એટલા ભારતની પ્રગતિમાં વિશેષ નિમિત્તભૂત થાઓ એવી ઉપરથી આપણે સાક્ષર તરીકે એમની સેવાની ઓછી કદર કરી શકીએ નહિ સ્વરાજ એ આપણું સૌનું ધ્યેય પરમાત્મા પ્રત્યે અમારી પ્રાર્થના છે. છે. પરંતુ આપણી પોતાની જ વચ્ચે હજી તે એટલા આવા વિદ્વાને એક કરતાં અનેક-પુષ્કળ પર ફાંટા છે કે આવી રીતે અરસ્પરસ વિરોધ દર્શાવવાથી દેશમાં જાય તોજ જનોની પૂર્વની જ માન ઈશ્વરે જેને જે શકિત આપી હોય તે પ્રમાણે તે કાર્ય સંસ્કૃતિનું ગૌરવ વધારી શકાય તેમ છે. કરે છે તે પિતાનું કર્તવ્ય બજાવે છે. સાક્ષર હોય તે ૨ સાક્ષરશિરોમણી કેશવલાલ ધ્રુવ અને શ્રી લડાઈમાં ભાગ લેજ, એને કેાઈ નિયમ બાંધી શકાય હેમાચાર્ય નહિ. જે દાખલો આપવામાં આવ્યો છે. ત્યાં પ્રજાજન સમસ્તને યુદ્ધની તાલિમની અનુકૂળતા હતી. એવી ગજરાત સાહિત્ય સભા–અમદાવાદના વિદ્વાન તાલિમ જે દેશમાં મળતી હોય અને એ પ્રસંગ હોય ઉપપ્રમુખ ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેશાઈએ તા. ત્યાં સાક્ષર પાછળ પડે, એ બેશક શરમ ભરેલું ગણાય. ૧-૪-૨૮ ને રોજ સાહિત્યનાં પ્રેરક બળો-(ઍફ- મારું તે ધારવું છે કે દરેક પોત પોતાના કાર્યમાં અભિસફર્ડ ડિક્ષનેરી અથવા નવી અંગ્રેજી ડિક્ષનેરી) એ રૂચિ રાખે અને તેને જ યોગ્ય રીતે પાળે.' પર ભાષણ આપ્યું હતું તે વખતે પ્રમુખ શ્રી દી. આ વકતવ્યમાંથી શ્રીમાન હેમાચાર્યની સાક્ષબા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે જે મનનીય ઉપસંહાર તા-કેષકારતાની સ્તુતિ પ્રકટ જણાય છે. જ્યાં કર્યો હતો તેમાં શ્રી હેમાચાર્ય સંબંધીનું વકતવ્ય સતનું ગ્રહણ કરવાની વૃત્તિ છે ત્યાં સત મળી રહે અતિ ઉપયોગી હોવાથી અત્ર ઉતારીએ છીએ – છે. બીજા તરૂણ વિદ્વાનો આ વૃદ્ધ સાક્ષરથીનું અનુકરણ આજના ભાષણને વિષય ‘એકસફર્ડ ડીક્ષનરી કરશે કે પોતાના યો વનમદમાં તણાયા જશે? " અથવા નવી અંગ્રેજી ડીક્ષનેરી’ વિષે હતે. આવું મહાભારત ગુજરાતી ભાષા મેષ માટે અમારી સૂચના કામ રાષ્ટની સહાયતા વિના શક્ય નથી. આવું કામ એ છે કે અમુક શબ્દ અર્થસહિતને પ્રમાણુ આપણે ત્યાં એક વખત થયેલું. એ વખતે આપણું ગુજ... (reference) સહિત પૂરાં પાડનારને અમુકરાતનું રાજ્ય હતું, ને સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરતે દ્રવ્ય આપવામાં આવે એવું કંઈ ગુ. વ. સૌ ત્યારે હેમાચાર્યો એ કામ સિદ્ધરાજની સહાયતાથી જ છે. તે અનેક ગુજરાતી શિક્ષકેશ-મહેતાજીએ ઉપાડેલું. જોઈએ તેટલા લહીએ, મદદ કરનાર અનેક (એ જેના પગાર અતિ ટૂંકા હોય છેઅને વિદ્વાને, ને રાજ્યની આર્થિક મદદથી, એ કામ તેમણે પાર પણ ઉતાર્યું; ને કાવ્યાનુશાસન, લિંગાનુશાસન, સાહિત્યપજીવી વિદ્વાને કંઇક કરવા પ્રેરાય ને શબ્દાનુશાસન જેવા ગ્રંથે આપણને મળ્યા. અંગ્રેજી કરી પણ બતાવે. ભાષા જે વર્ષો થયાં વ્યવસ્થિત છે, અને જેમાં જૂના ૩ ધર્મની લાગણી દુભવવા સંબંધીનું વખતથી અનેક લેખે સચવાઈ રહ્યા છે ને ઉપલબ્ધ પણ જજમેંટ-ઈન્ડિયન પીનલ કોડની ૨૯૮ મી કલમની છે, તેમાં આ કોષ રચતાં ડે. મને કેટલી મુશ્કેલી રૂએ પિલ' ના તંત્રી ‘પાગલ’ પર મૂકવામાં આવેલ પડી તે આપણે જોયું તે ગુજરાતી ભાષા, હજી તે જેનું અપભ્રંશ ને પ્રાકૃત સ્વરૂપ પણ આપણે પૂરૂં પિછાનતા આરોપ સંબંધી મુંબઈના વિધાન અને ન્યાયી માજિનથી, તેમાં કેષ રચવે તે એક માણસનું કામ નથી. છૂટ મી. દસ્તુરે જે ચુકાદો આપ્યો હતો તેમાં મેં એમાં યથાશકિત પ્રયત્ન પણું કર્યું છે, મ ને મા કાયદાની ચર્ચા કરી છેવટે તેના ઉક્ત તંત્રીને શિક્ષા ને " એમ ત્રણ છટા અક્ષરે તૈયાર કરીને વનયલર કરી હતી. તેમાં નીચેનું ખાસ જાણવો ગ્ય છેઃ Page #391 -------------------------------------------------------------------------- ________________ તત્રીની સેંધ ૩૦૩ લગભગ બધાજ ધર્મમાં એવું માલુમ પડે છે કે હાય છે કે સમયને ઓળખી ચાલવા માટે અમુક ઘર કેટલાક મંતવ્ય અને કેટલીક રૂઢિઓ એવી પ્રચલિત હોય કરી બેસેલી રૂઢિઓને દૂર કરવાનો પિકાર કરવામાં છે કે તેને તેજ ધર્મોના કેટલાક અનુયાયીઓ અનિષ્ટ ગણી આવે તે તેઓ એકદમ ઉકળી ઉઠે છે અને ધર્મની વખેડી કાઢે છે અને જે તેઓ એવી રૂઢિઓને ઉઘાડી તેઓ એવી રૂઢિઓને ઉધાડી હાનિ થતી સમજી નાહકના છેડાય છે નહિ કરવાનું છે પાડવાની કોશીશ કરે છે તેથી ધાર્મિક લાગણી દુખાવ કરી બેસે છે-ખોટો દૂષ અને અણછાજતો તિરસ્કાર વાને ઈરાદે છે એમ કહેવાય નહિ. હવેલીમાં ચાલતી બતાવે છે. આવાઓ જરા શાંતિ રાખી ઉો વિચાર બદીઓ વિષે આપીએ જણાવ્યું છે તે જે ખરેખરું હોય તે બેશક એવી બદીને સખતમાં સખત રીતે વાડી એ કરી હિતાહિત સમજવાની સન્મતિ વાપરતા શીખે કાઢવી જોઇએ. અમુક મંદિરમાં ચાલતી બદીઓ ઉપર એ ખાસ જરૂરનું છે. હમલો કરે તે કાંઈધર્મ ઉપર હુમલો કર્યો ગણાય નહિ' ૪ વાણીને દુરૂપયોગ-હમણું સામાન્ય રીતે આ સામાન્ય કથન સમાજે અને કેમે ખાસ કેટલાંક પત્રમાં કોઈ પર જાહેર ટીકાના ઓઠા નીચે ધ્યાનમાં રાખવાનું છે. પણ તેની જ સાથે લખનારે અનેક જાતનાં લખાણે અને “કાર્ટુને મૂકવામાં આ પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે આવે છે તેમાં જે જાતની વાણીનો ૩પયોગ કરવામાં " આપી માત્ર એટલુંજ કહે કે મારે ઉદેશ ધાર્મિક આવે છે તે નિષ્ઠાથી રહિત, આક્ષેપાત્મક, ગલીચ લાગણી દુખવવાને ન હતું તેટલાથી જ તે કાયદાની બેડી- અને કદરૂપી દેખાય છે અને તેથી અમે ગત શ્રી માંથી છુટી શકે કહી અને તેથી એ બાબતને નિર્ણય મહાવીર જયંતી ખાસ અંકમાં તંત્રીના નિવેદનમાં કરવામાં-એટલે કે સુધારક કે ટીકાકારના લેબાસમાં ધાર્મિક પરીષહ-સેવન ક્રોધ ત્યાગ-ગાલિપ્રદાન-મૌન અને લાગણી દુખવવાને હેતુ હતો કે નહિ તે નક્કી કરવામાં ભાષા સમિતિ પર ટૂંકમાં વિવેચન કર્યું હતું અને અગાઉનાં લખાણો તથા સ્થળ અને પ્રસંગ વગેરે ધ્યાનમાં શ્રી મહાવીર પ્રવચનમાં “વાણુને વિનય’ સંબંધીનું લેવાનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનું કથન ટાંકયું હતું. પરંતુ “ટીકા કરવાના બહાના હેઠળ અમુક સમાજના ધાર્મિક તેથી કંઈ અસર તે ભાષા વાપરનારા ૫ર સંગીનસિદ્ધાંત વિષે ગલીચ લખાણો થાય તો આ કલમ લાગુ પાડી શકાય અાપી તરફથી જે રીતે કહેવામાં આવ્યું પણ થઈ હોય એમ જણાતું નથી. તે પત્રોમાં હજી છે અને જે શબ્દો વાપયા છે તે ઉપરથી એમ અનુમાન તેવાં લખાણું આવ્યું જાય છે અને અધરામાં પૂરું થાય છે કે આપને ઈરાદે ધાર્મિક લાગણી દુભવવાનો હવે પહેલાં જેમ ખોટાં નામવાળાં ગલીચ ચોપાની. હતા. ભાષા ઘણી જ કડક છે.' આંઓ નીકળતાં હતાં, તેમ શ્રી વિજયલબ્ધિ સૂરિ જિન ધર્મમાં જેને વચનગુપ્તિ કહેવામાં આવે છે આગમનને દિવસે એક ચોપાનીયું વહેચાયું હતું. તે તે દૂર રહી પણ જેને ભાષાસમિતિ કહેવામાં અને તેમાં એવાં બીજા ચોપાની બહાર પડવાની આવે છે તેને ઉપયોગ જ્યારે પિતાના સંપ્રદાયમાં ધમકી પણ અપાઈ હતી એમ ખબર મળી છે. આ સાધુ તરીકે પ્રસિદ્ધ થયેલા એવા પણ નથી કરતા ચોપાનીઉં વહેંચવાની અગાઉથી ખબર પૂનાના એક એમ માલૂમ પડે ત્યારે ખેદ થાય, જ્યારે તેઓ આગળ પત્રમાં “કાટુને' મારફતે બહાર આવી હતી. વધી સમજુવર્ગની લાગણી દુભવે, એટલું જ નહિ પણ અનેક સારા સારા માણસેના પર અજુગતા જેને બદનક્ષી-માનહાનિ (defamation, libel) આક્ષેપ વાણીના વિલાસથી કરવા એ તને અનુકહેવામાં આવે છે તેનું અને તેથી થતા ફોજદારી ચિત રસ્તો છે. એમ કરવાથી સુધારણ કરવાનું ગુહાનું પણ ભાન ભૂલી જાય તે ખરેખર અત્યંત બેય હોય છે તેમ હોય તે શંકાસ્પદ છે) તે તે પાર અફસોસની વાત ગણાય. પડતું નથી, પરંતુ તેની વિપરીત અસર થાય છે. અલબત આ સાથે એ પણ કહેવાની જરૂર છે કાર્ય કરનારા દરેક સમાજ કે કેમમાં બહુ ઓછા કે કેટલાકની ચામડી એટલી બધી આળી થઈ ગઈ હોય છે. તેના પર કાદવ ફેક એને અર્થ તેને Page #392 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૩૦૪ વૈશાખ ૧૯૮૪ કાર્ય કરતાં અટકી જવાની અને સમાજને સલામ ૪ પ્રશ્ન વ્યાકરણ સુત્ર કરવાની એ ફરજ પાડવા જેવું છે. આ છતાં પણ ૫ ઉપાસક દશાંગ સુત્ર અમે સાથે સાથે કહી દેશું કે ખરા કાર્ય કરનારે તે ૬ દશવૈકાલિક મૂળ નિર્યુકિત પીઠ નક્કર અને છાતી હિમ્મતવાળી રાખવી જોઈએ. ૭ ઉત્તરાધ્યયન ૧૮ અધ્યયને. ૫ પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે વિવા આમાં પં. બહેચરદાસ કૃત પ્રાકૃત વ્યાકરણ ષિક કમ-ત્રણ વર્ષને અભ્યાસ કરી પ્રાકૃતભા- ન મા હમચંદ્રાચાર્ય કૃત છ દાનુશાસન (પ્રાકૃત કાવ્ય ષામાં સામાન્ય રીતે આધિપત્ય મેળવી શકાય એવો સંબંધી) દાખલ કરેલ હતું તે ઠીક થાત એમ ક્રમ પ્રાકૃત ભાષાના અમુક વિદ્વાનોએ પોતાની બુદ્ધિ અમો કે જે પ્રાકૃતના પૂરા અભ્યાસી નથી તેને પૂર્વક નક્કી કર્યો છે તે અમને યોગ્ય ને ઉપયોગી લાગે છે તે યોગ્ય જણાય તે આ ક્રમમાં સ્થાન લાગતાં અત્ર મૂકીએ છીએ: અપાશે, અમારો આગ્રહ તેમાં હોઈ શકે નહિ. આ પ્રથમ વર્ષ. અભ્યાસક્રમના સંપૂર્ણ અભ્યાસથી જૈન વિદ્યાર્થીને ૧ પ્રાકૃત માર્ગો પદેશિકા. મૂલ સૂને અભ્યાસ પણ સાથે સાથે થશે એવી ૨ પાઈએ લછી નામમાલા (કાશ) યોજના તેની છે. ૩ પ્રાકૃત કથા સંગ્રહ ૬ શ્રી શત્રુંજય પ્રકરણ–પાલિતાણાનરેશાન ૪ ઉપદેશમાળા આમંત્રણથી જૈન આગેવાનું એક ડેપ્યુટેશન ૫ ગાડવહે શ્લોક ૧૨૦૦ સમાધાનની મસલત માટે જ તેમને મળી આવ્યું–ને * ૭ સુપાસનાહ ચરિયમાંથી બારવ્રતની કથાઓ પાછું વળ્યું. સમાધાન કંઈ પણ થયું નહિ. આમાં લોક આશરે ૬૦૦૦. “ શું અંતરાય છે? કોઈ કહે છે કે ત્યાંના દિવાન૭ સમરાઈવચ્ચે કહા ત્રણ ભવના લોક ૨૫૦૦ કેાઇ કહે છે કે બે પક્ષકાર ત્રીજ તટસ્થ વગર ૮ કુમારપાલ કાવ્ય (પ્રાકૃત દ્વયાશ્રય) સંપૂર્ણ સમાધાન કરી ન શકે– કાંડે કાંડું કપાય નહિ!, ૯ વસુદેવ હિંડી લો. ૪૦૦૦ કોઈ કહે છે કે હજુ વાર છે-સમયને પરિપાક ૧૦ જ્ઞાતા ધર્મ કથાગ પૂર્ણ થયો નથી. ગમે તેમ હોય, પણું લેકે જે આતુરભલામણુ-નાટકોમાંથી પ્રાકત વિભાગ વાંચો. તાથી સમાધાનની આશા રાખે છે તે આતુરતાને દ્વિતીય વર્ષ તપ્ત કરવા માટે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી યાત્રીત્યાગના દૃઢ નિશ્ચય રાખવાનો સંદેશ આપવા ૧ પ્રાકૃત વ્યાકરણ પાદચોથું-અપભ્રંશ વ્યાકરણ ઉપરાંત વિશેષ પ્રોત્સાહક સંદેશ, કાર્ય પ્રવૃત્તિની ૨ ભવિસયા કહા સંધિ ૧૧ પૃ. ૮૨ સુધી માહિતી આપી શકે એમ ઘણું માને છે. લોકોએ ૩ પ્રાચીન ગૂર્જરકાવ્ય સંગ્રહમાંથી ચાર કથાઓ. યાત્રાત્યાગ માટેની પ્રતિજ્ઞા અવિચલ રીતે દૃઢ રાખી ૪ આવશ્યક મૂળ, નિર્યુકિત, ચૂર્ણિ. જ્યાં સુધી સંતોષકારક અને સ્વમાન જાળવનારું ૫ આચારાંગ મૂળ, નિર્યુકિત, ચૂર્ણિ સમાધાન ન થાય ત્યાં સુધી યાત્રા ખુલવાની આતુ. ૬ અનુયાગ સૂત્ર ૭ નંદીસૂત્ર રસ્તા પર “બ્રેક-કાબૂ રાખવાની જરૂર છે. ૮ પ્રાકૃતપિંગલ ધર્મનિષ્ઠા વાળા વાઈસરોય જે તંત્રના વડા છે દેશીનામમાલા. તે તંત્ર પણ સરકારે પણ એક તટસ્થ પ્રામાણિક ભલામણું–જન ગૂજરાતી રાસાઓ વાંચવા. સન્નિષ્ઠાવાળા સજજનને વચમાં રાખી બંનેને તડ તૃતીય વર્ષ જેડ કરવા માટેનો પ્રબલ ને સખત પ્રયાસ કરવાની ૧ સત્ર કૃતાંગ મૂળ, નિયુક્તિ, ચુર્ણિ જરૂર છે. તેમ થાય તે મુંજાયેલ કોકડું ઉકેલી ૨ પન્નવણ પદ ૧૫ શકાય, ને અસંખ્ય શ્રદ્ધાળુઓ-યાત્રાના આતુરોની 3 વ્યવહાર ભાષ્ય માતપ્તિ કરવાનું સુભાગ્ય પ્રાપ્ત કરી શકાય. Page #393 -------------------------------------------------------------------------- ________________ અમારે લંડનને પત્ર અમારે લંડનને પત્ર. એક પત્ર લખ્યા પછી ઘણો સમય ગયો તે માટે વેપાર ખીલવે તે કેવું સારું. શેઠ હેમચંદ ઝવેરી ક્ષમા માગું છું. બીજે પત્ર લખવામાં મહારો પ્રમાદ જેવા કે વર્ધમાન શેડ જેવા જરાક આગળ પગલું એ કારણ નહોતું એ જણાવી દઉં છું. કામકાજને લઈ વેપાર હાથ કરવા બહાર પડે તેમ અમો તે બાજે ઘણે, તેથી ઢીલ થઈ છે. ઇચ્છીએ. હિન્દનું છેવટનું ભાવી નક્કી થવાને વખત સુધારે-મારે ગયો પત્ર કે જે ગત માગશર આવશે, ત્યારે “વેપારનું રાજ્ય કેના હાથમાં છે તે માસના અંકમાં પ્રકટ થયો છે તેમાં ઝવેરી નગીન- સવાલ સ્વાભાવિક રીતે જ ઉઠશે; ત્યારે આપણે શું દાસ ભાઈ પાલણપુરવાળાનું નામ આપ્યું છે તેને જવાબ આપીશું? કલકત્તા મુંબાઇને વેપાર જુએ. બદલે હેમચંદભાઇ પાટણવાળા એ નામ જોઇએ. આ તે કેના હાથમાં છે? બીજી રીતે કહીએ તો અંગ્રેમારી ભૂલ વાંચકે સુધારી લેશે એટલી નમ્ર અરજ છે. જેને “પાવરફુલ' (વિશેષ સત્તાધારી) બનાવનારા વેપારી સભા-લંડનમાં લગભગ ૪૦ થી ૫૦ પણ આપણે જ છીએ. તેમનું દરેક કામ આપણે હિન્દી વેપારીઓ હશે, પરંતુ અત્યાર સુધી તેઓ કરીએ છીએ. દલાલ થઈ તેમનો વેપાર કરી આપીએ, સર્વે પિતાના હિત જાળવવા અર્થે એકત્રિત મળી દલાલ થઈ હિન્દ કાચો માલ તેમને ખરીદ કરી કંઈ પણ પ્રયાસ સેવવા પ્રત્યે લક્ષ દડાવી શક્યા આપીએ અને તેમના હાથમાં રમીએ. તેઓ દલાલી નહોતા. જેને અત્રેના વડિલો” કહી શકીએ તે આપી આપણને નિહાલ કરી દેતા હોય નહિ અને જરા શરમાતા હતા કે એવો પ્રયાસ કરતાં સફળતા આપણે તેથી ધરાઈ જઈ તેમના એશીંગણ હાઇએ ન મળે તે? હિતબુદ્ધિથી પ્રામાણિક પ્રયાસ થાય તે નહિ એમ મનાય છે–ચાલે છે. તેઓ શું કરે છે સફલતા જરૂર મળે એ વિશ્વાસ રાખવો ઘટે. એની માહિતી તો આપણે રાખતા નથી યા તે પ્રત્યે વડિલો” કરે ત્યાં સુધી હાથ જોડી બેસી રહેવું તેના તદ્દન ઉપેક્ષા કરીએ છીએ. લંડનમાં અંગ્રેજોએ કરતાં જે કંઈ બને તે કરવું ઘટે એમ સમજી એક પિતાના બીઝનેસની એકસચેઈજ રાખેલ છે તેમાં એક વેપારી ચેમ્બર” સ્થાપવાનું બીડું બે જૈન યુવકે એ પણ હિન્દી ઘુસી ન જાય તેની પૂરતી કાળજી રાખે લીધું. એક તો શ્રીયુત કસ્તૂરમલ ભાન્થીયા કે જે છે. તેઓ જે જે વેપાર કરે છે તે દરેક વેપાર બિરલાની લંડનની કંપનીમાં છે, અને બીજો આ હિન્દીઓ મન પર લે તે પોતાને હાથ કરી શકે તેમ સેવક. બંનેએ આની પ્રાથમિક વ્યવસ્થા કરી તે છે. હિન્દી હિન્દી સાથે વેપાર કરે, તેને ઉતેજન ૧૬-૧૨-૧૭ ના રોજ ઇન્ડિયન ચેમ્બર ઓફ આપે અને હિન્દના વેપારને ખીલવે એ કારણે હિન્દીકૅમર્સ ગ્રેટબ્રિટનની સ્થાપના કરી. આવા મોટા એ પોતાની એક સંસ્થા એકત્રિત કરી સ્થાપે એ પ્રયાસમાં પૈસાની જરૂર પગલે પગલે પડે તે માટે ખાસ જરૂરનું છે અને લંડનમાં સ્થપાયેલ ઉપરોક્ત બે શ્રીમતે નામે શેઠ ઘનશ્યામલાલ બિરલા અને ચેમ્બરને એક મુદ્દે એ પણ છે. શેઠ અમ્બાલાલ સારાભાઈએ ઈતી સહાય જેનોએ હવે બહાર પડવાનું છે. લંડનની વેપારી * આપી છે તે માટે તેમને ઘણું ધન્યવાદ ઘટે છે. સભા જ વેપારીને દરેક રીતે મદદ કરવા તૈયાર છે. દરેક દેશને આધાર તેના વેપાર, ઉદ્યોગ ઉપર જેને જેને કોઈપણ જાતની વિગત-હકીકત કે ખબર તથા તેનાં સંતાનોને અપાતી કેળવણી ઉપર છે. (information) જોઈતી હોય તેને R.J. Udani, હિન્દના વેપારમાં જૈનોનો જેવો તેવો હિસ્સો નથી. Hon. Secretary Indian Chamber of તેથી તે વેપાર ખીલવવો કે બગાડવો એ પણ જેના Commerce, 53 New Broad Street શિરે હોય એ સ્વાભાવિક છે. જેને હવે બહાર પડી London E. C. 2 ના સરનામે પત્રવ્યવહાર કરસરખી રીતે લીમીટેડ કંપનીના બંધારણ મુજબ દેશને વાથી સર્વે મળી શકશે. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ જેનયુગ વૈશાખ ૧૯૮૪ પારીસના જેને જેવી રીતે બેરજીયમમાં નવલબહેનને-ઉક્ત નવલબહેન તા. ૧૬-૩-૧૮ આપણું જેનભાઈઓએ જમાવટ કરી છે તેવીજ ના રોજ દેશમાં આવવા વિદાય થયા છે. એક બહેન રીતે પારીસમાં પણ જનોએ જમાવટ કરીને નામના તરીકે મારી તેમનામાં ઘણું ઉચ્ચ આશાઓ છે. મેળવી છે. તેઓ પારીસમાં ઝાઝે ભાગે હીરા સુશિક્ષિત, સંસ્કારી આ બહેને યુરોપ જોયેલ છે. મોતીને વેપાર કરે છે. પારીસમાં જઈ ત્યાંના હવે તેઓ પૂર તંદુરસ્તી મેળવી પછી પોતાની હિન્દની જેને જુઓ ત્યારે એમજ થાય કે ત્યાં પણ બહેનોને જાગૃત કરે, બહારની દુનિયાના રંગે સમહાનું સરખું ગુજરાત જ વસ્યું છે. મુંબઈ કે લંડ. જાવે, શિક્ષણમાં રસ લેતી કરે, મેટરનિટિ હેમ્સ નમાં મેમાનગતિનું ભાન ભૂલાયું દેખાય છે તેવું સ્થાપે વગેરે અનેક સ્ત્રી ઉપયોગી યોજનાઓ અમપારીસમાં જેને ગુજરાતી મેમાનગીરીનું ભાન ભૂલથી લમાં મૂકાવે એવી મારી તેમને પ્રાર્થના છે. નથી. લંડનના હિન્દુઓ તે ફકત મુંબઈની માફક કુસંસ્કારનાં પરિણામ–ગયા પત્રમાં આપણા વાતેજ કરવા વાળા દેખાય છે, જ્યારે પારીસના યુવાને વિદ્યાર્થી તરીકે અને આવીને કેવી રીતે ખરાબ ભાઈઓની ભાવના, આદરસત્કાર હજુ ગુજરાત- આચરણમાં પડી જાય છે તેનું આછું વિવેચન કરેલ મય છે-વિવેક, અતિથ્ય સત્કાર વગેરેને લહાવો હતું. આમ થવાનું કારણ ગૃહકેળવણીના સુસંસ્કારની લે છે-માણે છે. આપણું વેપારીઓની ત્યાં શાખ- ખામી મને લાગે છે. આપણી સમાજ એવી છે કે આંટ સારી છે, સરકારમાં વજન છે. પોતે એક સ્ત્રીઓ સાથે પુરૂષોને હરવા ફરવા કે મળવાના પ્રસંગો કલબ' કાઢી છે ને તેમાં દર વરસે દીવાળીના શુભ મળતા નથી. છોકરાઓ છોકરાઓનીજ સબતમાં પ્રસંગે ‘દીવાળીનું જમણ કરે છે તેમાં દરેક હિન્દીને રહીને મોટા થાય છે અને તેથી તેમનામાં એવી આમંત્રી આનંદ આપે છે-ળે છે. તેઓ હિન્દની ભ્રાંતિ રહે છે કે સ્ત્રીઓ પોતાની સાથે ભળી ન શકે. કીર્તિ વધારે, આગળ પડે અને એકસંપીથી ભાત, તેઓ માત્ર ગૃહમાં રહી પતિ સાથે સંસાર માંડી ભાવ-સહકાર વધાર્યા કરે એમ અમે ઈચ્છીએ છીએ. સંતાનોત્પત્તિજ કરે. હિંદના વિદ્યાર્થીઓ કોલેજમાં કાઠિયાવાડી કેળવાયેલ સુશીલ બહેન અને ગુજ: ભણતા હોય ત્યારે અમુક માસિક રૂપીઆ મળતા રાતના નામાંકિત ખાનદાનના નબીરાએ બંનેનું હોય તેમાંથી પિતે ચલાવે છે પણ જ્યારે તેઓ જ્યારે યુગલ થાય ત્યારે મેમાનગતી તથા વિવેકમાં વિલાયત આવે છે ત્યારે તેમના વડિલો તેમના હાથમાં શું ખામી રહે ? રાજકોટના પ્રખ્યાત વકીલ રા. પુષ્કળ પૈસા મૂકે છે. એકદમ એકસાથે નાણાં હાથમાં ચતુરદાસ ઘેલાભાઇના પુત્રી નવલબહેન પારીસમાં આવતાં તેને સદુપયોગ કરકસરથી સંયમપૂર્વક કરછે. તે બહેન મેટ્રીક થયેલા છે, અને તેમનામાં વાને બદલે ત્યાંના વિષયી વાતાવરણના ભોગ બની પિતાના પિતાનો વિવેક બરાબર ઉતરેલ છે. તેમના વિકારના સાંત્વનમાં ઉડાવવા સહજ પ્રેરાય છે. ત્યાં પતિ શ્રીયુત ઠાકોરભાઈ શરાફ એક કેળવાયેલા સજજન છે. આ પ્રેમી યુગલની મેમાનગતીની વાત મારે કયા તે છોકરીઓ છૂટથી ફરતી હોય છે, તેની સાથે . શબ્દોમાં લખવી? મારી પાસે તે માટે પૂરતા શબ્દો અનેક વ્યવહારમાં આવવું પડે છે, અને તેથી ચમજ નથી. નવલ બહેનની તબીયત ઠીક ન હોવા કતી ને પ્રદીપ્ત થતી વાસનાને તપ્ત કરવાનું મન થાય છતાં દશ દશ મહેમાનોને જમાડવાનું તો તે ભલી છે. તેઓ સારા સંસ્કારી પુરુષો અને સ્ત્રીઓના બહેનથી જ બની શકે. તાવ હોય, શરીર થાકી ગયું સમાગમમાં આવતા નથી, તેમજ તેમના પર કોઇને હાય, નિદ્રા આવતી હોય, છતાં મહેમાને વાસ્તે કાબુ હેત નથી એટલે ખરાબ છોકરીઓ સાથે પિતે રસાઈ કરવી, વિવેકથી શરમાવીને ખવડાવવું એ ફસાઈ જાય છે ને હાથમાં તૈયાર નાણાંનો દુરૂપયોગ તે નવલ બહેનજ કરી શકે. કાઠીઆવાડી -ગુજરાતી કરે છે. આ સ્થિતિ અટકાવવા માટે શું પગલાં લેવાં મેમાનગિરિને-વિવેકનો તાદશ ચિતાર આ યુગલ જરૂરનાં છે તેને વિચાર હવે પછીના પત્રોમાં કરીશું. આપે છે. R. J, U. Page #395 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩૦૭ માનવજીવનને ધાર્મિક આદર્શ અથવા સામાયિક અનુષ્ઠાન અને તેથી તે આત્મવિકાસ વ્યાખ્યાતા-શ્રીયુત ફક, લાલન, ઉપસંહાર–આ વ્યાખ્યાનને ઉપસંહાર કરતાં કારણે કયાં છે, અને તે કેમ દૂર રાખી શકાય એ કહેવું જોઈએ કે આપણા ધર્માનુષ્ઠાનમાં શ્રી હરિભદ્ર વિષય ઉપર કંઈક વિચાર કરીએ. સરીએ કહેલા પાંચે પ્રકારોને એટલે કે પ્રણિધિ જે ક્રિયા કે જે અનજાન કરવામાં આવે તેમાં પણ અથવા હેતુ કે સાધ્યને નક્કી કરે, તે પછી પ્રવૃત્તિ જે ધાર્મિક વિધાન સેવવામાં આવે તેનું ફળ આત્મ એટલે સાધનો એટલે કે સામાયિકમાં આવતી સત્રામાં વિકાસ વિના બીજું ન હોય. આમવિકાસ એ યોગ્ય રહેલાં રહસ્યો જાણી તેને ક્રિયામાં મૂકવાં, ત્યાર પછી અર્થ કામને વિધિ નથી, પરંતુ આત્મવિકાસ થતાં આવતાં વિદ્વાનો જય કરો અને સિદ્ધિ પ્રાપ્ત થયા એવાં પુષ્પો બંધાય છે કે જેનું ફળ પણું પુણ્ય કરપછી જનતાના કલ્યાણને માટે તેને વિનિમય કરવા વામાં વિશેષ ઉપયોગમાં આવે છે. એને શાસ્ત્રમાં એ ધાર્મિક અનુષ્ઠાનની પદ્ધતિ છે-Scientific પદ્ધ પુણ્યાનુબંધી પુણ્ય ગણવામાં આવ્યું છે. આટલી તિ છે વિજ્ઞાનિક પદ્ધતિ છે. આવતી કાલના ભાષ- પ્રસ્તાવના કરી હવે એ દોષો આવી જવાનાં કાર માં સામાયિકમાં આવતાં પ્રત્યેક સૂત્રમાં શાં શા ણોને જણાવીએ અને તે આ પ્રકારે છેસામર્થો ભરેલાં છે તે સંબંધી વિવેચન કરશું. ૧. અવિધિદેષ. . વ્યાખ્યાન બીજું તા. ૧૫-૭-૨૭ ૨. અતિપ્રવૃત્તિ (ન્યૂનપ્રવૃત્તિ) આત્મપ્રિય શુશીલ હેને, અને સુજ્ઞ બાંધો, ૩. દષ્પદોષ પંચાવય અનુષ્ઠાનમાં એટલે પ્રણિધિ, પ્રવૃત્તિ, ૪. શુન્યદોષ. વિધ્વજય, સિદ્ધિ અને વિનિમયમાં, પ્રવૃત્તિ અને જે વિધિ શાસ્ત્રમાં કહેલી છે તે વિધિ સમજી, વિધ્વજય એ મુખ્ય છે તથાપિ પ્રવૃત્તિમાં જે બળ તેજ પ્રકારે ક્રિયા કરવામાં આવે તો માનસિક દોષો વાપરવું જોઈએ તેટલું બળ વિM દૂર કરવામાં આવવાનો સંભવ નથી. અર્થાત ધાર્મિક અનુદાન જરૂરતું નથી; કારણ કે શુભ કે મંગળ પ્રવૃત્તિઓમાં વિધિપૂર્વક કરવાં જોઇએ. ઘણું કરીને વિદને શુભ પ્રવૃત્તિના પ્રભાવથી ઘણે ભાગે બીજું ધાર્મિક અનુષ્ઠાન કરતાં ધાર્મિક પ્રવૃત્તિ દૂર થઈ જાય છે. એવું છતાં વિજય એટલે બત્રીસ શાસ્ત્રમાં લખ્યાથી અધિક પણ ન કરવી જોઈએ દોષ સામાયિક કરતાં અનિચ્છાએ પણ થઈ જાય છે. તેમજ ન્યૂન પણ ન કરવી જોઇએ. રોટલી ચાર અને તેમાં પણ કાયાના બાર દોષો વચનના દશ દેજો મિનિટમાં પાકતી હોય, તેને છ મિનિટ સુધી રાખભાગ્યશાળી સાધકે દૂર કરી શકે છે, તથાપિ તેઓનાથી વામાં આવે છે તે કેટલીક બળી જાય, અને બે પણ મનના દશ દોષો દૂર કરવા બહુ મુશ્કેલ મિનિટ રાખવામાં આવે છે તે કેટલીક કાચી રહી પડે છે. એ દશ દેને દૂર કરવા અશક્ય જાય, તેમ ધાર્મિક ક્રિયા કરતી વખતે અતિ પ્રવૃત્તિ નથી; પણ દુઃશક્ય છે not impossible, કે ન્યૂ4 પ્રવૃત્તિનો દોષ ટાળીને યથાર્થ પ્રવૃત્તિ કરવી but improbable તથાપિ એ મનના દેજો આવી જોઈએ. દાખલા તરીકે સામાયિક કે પ્રતિક્રમણ ૪૮). જવાનાં કારણેને જો દૂર રાખવામાં આવે છે, એ મિનિટેજ પુરૂં થવું જોઈએ, અને તેનું નામજ દેને જય શક્ય છે-probable છે. હવે એ યથાર્થ પ્રવૃત્તિ છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ - જેનયુગ વૈશાખ ૧૯૮૪ ત્રીજે દોષ દગ્ધ દેશેષ છે. દગ્ધ એટલે બળેલું ૧ વિષાનુષ્ઠાન, એટલે કે સામાયિક કરતાં ઇહલોક કે પરલોકના ૨ ગરબાનુષ્ઠાન, સંસારિક વિષયોની વાંછના કરવી નહિ. કરી હેય ૩ અન્યોન્યાનુષ્ઠાન, તે માનસિક દોષ લાગે છે એટલું જ નહિ પરંતુ ૪ તહેતુ-અનુષ્ઠાન, ધાર્મિક ક્રિયાનું ફળ જે પૂર્ણ આત્મવિકાશ કે મોક્ષ ૫ અમૃત-અનુષ્ઠાન. છે તે ફળ પ્રાપ્ત થતું નથી, માટે ધાર્મિક ક્રિયાથી આ પાંચે અનુષ્ઠાન ય છે, વિષાનુષ્ઠાન અને આત્માની શક્તિઓ જેથી ખીલે એજ ફલની ઈચ્છા ગરલાનુષ્ઠાન એ બે હેય છે. અ ન્યાનુષ્ઠાન કંઇક રાખી ધાર્મિક ક્રિયાઓ કરવી કે જેથી ગ્ય સુખોના હેય અને કંઈક ઉપાદેય છે. અને તહેતુ તથા અમૃત બાધ વિના પણ આત્મવિકાસ થયાં કરે. બને પૂર્ણ રીતિએ ઉપાદેય છે. વિષાનુeઠાન એટલે ચોથો દોષ શૂન્યદેષ છે, અને આ દેષ ધાર્મિક ઈહલોકના સંસારી પદાર્થોની વાંછા, ગરલાનુષ્ઠાન એટલે ધર્મક્રિયા કરી પરલોકના એટલે સ્વર્ગાદિની થોડે અંશે દેખાતો નથી. એ દેશનું ઘણે ભાગે સા તણું રાખવી તે. આ બને ત્યાજ્ય છે. અન્યોન્યામ્રાજ્ય હોવાથી ધારેલું ફળ સવાર સાધકને મળતું નુષ્ઠાન જે કંઇક ત્યાજ્ય અને કંઇક ગ્રાહ્ય છે તે જેવામાં આવતું નથી. શૂન્યદોષ એટલે ઉપયોગ વિના ઉપર વિચાર કરવાની અગત્યતા જણાય છે. અન્યધાર્મિક ક્રિયા કરવી તે. જિનમંદિરમાં જે જે સ્તવનો ન્યાનુષ્ઠાન એટલે દેખાદેખીથી ધાર્મિક ક્રિયા કરવી ગવાય છે-સામાયિકમાં કે પ્રતિક્રમણમાં કે ગુરૂવંદનમાં તે. કેટલાએકની એવી લાગણી હોય છે કે આપણે જે જે સૂત્રો બોલાય છે, કાઉસગ્નમાં જે મંત્રોનું અમુક ધાર્મિક ક્રિયા નહિ કરીએ તે લોકેમાં બેટું ધ્યાન કરવામાં આવે છે, એ ક્રિયાઓમાં ઘણે ભાગે દેખાશે, અને કરશું તો આપણી આબરૂ વધશે આવી અર્થ નહિ સમજવાની બેદરકારી જોવામાં આવે છે, ભાવનાથી જે ફળ અનુષ્ઠાન કરનારને મળે છે, તે અને કેટલીક વખતે અર્થ પણ સમજાતા હોય છતાં પ્રગટ છે એટલે કે દેખાદેખીથી અનુષ્ઠાન કરનારની તેમાં ઉપયોગ હોતો નથી. દાખલા તરીકે મંદિરમાં નિંદા થતી નથી એટલું જ નહિ પણ અનુષ્ઠાન કરભગવાન પાસે સ્તવન ગાતાં પ્રભુની સામે લાંબા નારાઓમાં તેની આબરૂ વધે છે, તથાપિ તેમની હાથ કરી એમ કહેવું કે “પંચમી તપ તમે કરો રે ક્રિયાનાં ફળની સમાપ્તિ અહીં આજ છે. જેવી ભાવના પ્રાણ' આ પ્રમાણે ગાનાર ભોળે ભાવે ઉપયોગ છે તેવું જ ફળ થાય છે માટે અન્યોન્યાનુષ્ઠાન ન નહિ હોવાથી મોટી ભૂલ કરે છે, માટે શૂન્ય દોષ કરવું એમ વક્તાનું કહેવું નથી પણ કરવું એમ કહેવું ટાળી ઉપગપૂર્વક સમજીને-જ્ઞાન પૂર્વક સમજીને છે, તથાપિ અન્યોન્યાનુષ્ઠાન કરતાં આત્મવિકાસની એ ક્રિયા કરવામાં આવે તો વક્તાની ખાતરી છે કે મનના દશ દે તે તેમને લાગતા નથી એટલુંજ ભાવનાથી ધાર્મિક ક્રિયા કરવી તે વધારે ઉત્તમ છે. તહેતુ અનુષ્ઠાન તેને કહેવામાં આવે છે કે જે ધર્મ નહિ પણ સામાયિકાદિ ક્રિયાનું ઉત્તમોત્તમ ફળ ક્રિયાનું ફળ પરોક્ષ રીતિએ-indirect રીતિએ સાધકના તરફ સર દોડતું આવતું સાધકને જણાય છે, ધર્મક્રિયા કરનારને આપે છે અર્થાત સાધકને એવાં માટે-અવિધિદેવ, અતિપ્રવૃત્તિ કે (જૂનપ્રવૃત્તિ) દે, સરળ અને ઉપયોગી સાધન કે સગવડતા મળે છે દધદેષ કે શુન્યદેવ ટાળી વિધિપૂર્વકસર પ્રવૃત્તિયથાર્થ પ્રવૃત્તિ-આત્મવિકાસ ભણી પ્રવૃત્તિ અને ઉપ. કે જેથી પુણ્યાનુબંધી પુરય બંધાઈ, સાધકને અમૃત યેગપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. ક્રિયામાં જોડે છે. ધાર્મિક અનુષ્ઠાનના પાંચ પ્રકાર અમૃતાનુષ્ઠાન તે છે કે જેનું ફળ અમૃત અથવા વળી અન્ય પ્રકારે ધાર્મિક અનુષ્ઠાને શાસ્ત્રમાં આત્માને પૂર્ણ વિકાસ-મોક્ષ-મહાઆનંદ વગેરે છે, પાંચ પ્રકારે ગણવેલાં છે એટલે કે – આ પ્રકારે તહેતુ કે અમૃતાનુષ્ઠાન કરનારને Page #397 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩૦૯ માનસિક દોષ લાગતા નથી એટલું જ નહિ પરંતુ જણાય છે કે મનુષ્ય મનુષ્યને નમે છે; પરંતુ આંતઆત્મિક ગુણે તેમના મનમાં પણ રમી રહેતા રિક દૃષ્ટિએ જોતાં મનુષ્યનો આત્મા પોતામાં રહેલા જોવામાં આવે છે. મનુષ્ય જેવા ઉત્તમ દેહમાં રહી અપ્રગટ ગુણોને પ્રગટાવવા, પ્રગટ થયેલા ગુણોવાળા દેવને પણ નમાવનાર પુણ્યા શ્રાવો કે તીર્થંકર ગોત્ર આત્માને તે નમન કરતો હોય છે. બાંધનાર શ્રી મહાવીરે તહેતુ અને અમૃત અનુષ્ઠાન પંચ પરમેષ્ટિ એટલે પરમ-ઉત્કૃષ્ટ સ્થાને વિરાકરી આત્મવિકાસ કર્યો હતો. આપણે તેમને પગલે છત આત્માને નમન કરતાં આપણો આત્મા તેઓના ચાલવાથી તેવું જ કરીશું. જેવાંજ ગુણોને પ્રગટ કરી આત્મવિકાશની ટોચે સામાયિકની પ્રવૃત્તિ પહોંચવાની ભાવના રાખે છે. વળી નવકાર મંત્રના આપણે ઉપર કહી ગયા કે વિઘજય કરતાં પણ ઉચ્ચારથી-પઠનથી અને ભાવનાથી સર્વ દુઃખની પ્રવૃત્તિમાં વિશેષ બળ ખરચાવું જોઇએ. જેમકે પુનાની નિવૃત્તિ થાય છે-સર્વ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થઈ હવા શરીરને અનુકુળ માલમ પડ્યા પછી પુના છેવટે પરમસુખ કે અવ્યાબાધ સુખ કે અનંત આનંદ જનારને રસ્તામાં જે પર્વત વિદ્યરૂપે વચમાં આવેલા પ્રાપ્ત થાય છે. હોય તેને પણ ફોડી તેડી હવાને જિજ્ઞાસુ પુના નદવUTargurrળો એનો અર્થ જ એ છે કે પહોંચે છે. એ જ પ્રકારે આપણી પ્રવૃત્તિ નક્કી કરવી સર્વ દુઃખનાં કારણુરૂપ પાપનો સર્વથા નાશ થવો જોઈએ. આપણી સામાયિકની પ્રવૃત્તિમાં શ્રી નવકાર- તે અને કારણને નાશ થયો એટલે કાર્યને સહજ મંત્ર, પ્રથમ મંગલને માટે ગણવામાં આવે છે, નાશ થઈ જાય છે. સકલ દુઃખનું કારણ પાપ છે ત્યાર પછી ગુરૂસ્થાપનાને માટે પંચદિય નામનું 3 માટે પાપના નાશથી દુ:ખને પણ સંપૂર્ણ નાશ સૂત્ર ગણવામાં આવે છે, પછી ગુરૂવંદનને માટે થાય છે. પણ શબ્દમાં એકલો ના જણાવ્યા પંચિદિયમાં ગુરૂના ગુણની ભાવના કર્યા પછી નથી. પરંતુ પ્ર+T/=પ્રકર્ષે નાશ-સર્વથા નેશ ઇચ્છામિ ખમાસમણે નામનો પ્રણિપાતમંત્ર ગણુ જણાવે છે. છોણું બાળવામાં આવે ત્યારે તેની વામાં આવે છે ત્યાર પછી કયાં કયાં સુ ગણવાનાં ) છે એ આગળ ઉપર કહેવામાં આવશે. હાલ તુરત રાખ થઈ જાય છે. એ છાણાનો નાશ થયો કહેતે પ્રથમ જે નવકાર મંત્ર ગણવામાં આવે છે તેનો વાય; પરંતુ તેની રાખ પણ જ્યારે ઉડી જાય ત્યારે એ છાણાને પ્રણાશ થયો કહેવાય; તેમ નવકારને શુદ્ધ ઉચ્ચાર, અર્થ અને હેતુ એ કહેવામાં આવશે. વ્યંજન અર્થ, તદ્દ ઉભય, અર્થાત શુદ્ધ ઉચ્ચાર, શુદ્ધ પંચ પરમેષ્ટિને કે કેઈને પણ નમન કરવામાં વિચાર (અર્થ) અને શુદ્ધ ભાવ એટલે કે ઉચ્ચાર સાધકને હેતુ એ હોય છે કે નમનીય આદર્શમાં અને વિચારથી ઉત્પન્ન થતું જ્ઞાન એ ત્રણે વિધિએ જે ગુણો પ્રગટ છે તેવાજ ગુણો પોતામાં અપ્રગટ ગણવામાં આવે તે સકલ પાપનો નાશ થાય છે, છે; તે અપ્રગટ ગુણો ભાવ સહિત વિધિ પ્રમાણે નમન અર્થાત સંપૂર્ણ દુઃખને સર્વથા નાશ થાય છે. એટકરતાં પ્રગટ થાય. અમેરિકાના અધ્યામી મહાત્મા લુંજ નહિ પણ મંગરાળ સ સર્વ પ્રકારના એમર્સન મનુષ્યની નમન પ્રવૃત્તિને બહુજ સુંદર રીતે મંગલ અર્થાત પુણો-અર્થાત સુખ પ્રાપ્ત થઈ જ ઘટાવે છે. વ૬ મંત્રમ=Supreme felicity-Highest ઇતિહાસ નામના નિબંધમાં તેઓ લખે છે કે happiness-મનુષ્ય જન્મનો ઉત્તમોત્તમ સાધ્ય શ્રીમાન પુરૂષને મનુષ્યો શા માટે માન આપે છે? Sumum bonum, પણ નવકારના યથાર્થ પાલશ્રીમાનમાં ત્રણ શકિતઓ પ્રગટ હોય છે, અને તે નથી પ્રાપ્ત થાય છે. એ જ સ્વરાજ્ય-એજ આત્મ એ કે સ્વતંત્રતા-freedom (liberty); શોભા- સ્વરાજ્ય કે મહાનમાં મહાન આનંદ છે. નવકારમાં grace અને સામર્થ્ય-power. આપણને એમ પંચ પરમેષ્ટિ એટલે પાંચ મહાન આત્મા-પાંચ Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જેનયુગ વૈશાખ ૧૯૮૪ આદર્શ આત્માનું સ્મરણ નવકાર ગણનાર આત્માએ થા નાશ થાય છે. અને જો મહિલા એના કરવાનું છે. ભાવપૂર્વક સ્મરણથી સર્વ પ્રકારના મંગળ સુખો-કયાઆત્મા અને પરમાત્માને સંબંધ આપણે એટલા ણકારક સુખો પ્રાપ્ત થાય છે, અને નમો સિદ્ધાણંના માટેજ જેવો પડશે. શરીરને હું માનનાર પરમાત્માનું સ્મરણથી પૂર્ણ સુખ કે અવ્યાબાધ સુખ કે મહાન સ્મરણ યથાર્થ કરી શકે નહિ; પરંતુ શરીરમાં રહે આનંદ પ્રગટ થાય છેનાર અમર આત્મા અર્થાત સંવર કે કાજ જે ગુરૂ મહારાજને વંદન કરતાં આપણે માપ ચંતામિ એમ કહીએ છીએ-આ ઉપવાક્યને(phrase) અંતરાત્મરૂપ છે તે જ પરમાત્માનું યથાર્થ સ્મરણ કરી શકે. દાખલા તરીકે એક માણસ પાસે એક ને હેતુ એ છે કે આખા શરીરમાં મસ્તક એ ઉત્તમ પસે છે અને બીજાની પાસે એક કરોડ રૂપીઆ અંગ ગણાય છે માટે મસ્તક જેણે નમાવ્યું તેને છે. આ બન્ને પૈસાવાળા છે. કોઈ નિર્ધન છે. એક સર્વસ્વ નમન કર્યું એમ સમજવું અર્થાત નમન કરપૈસાવાળા પણ પૈસાવાળો ગણાય અને કરોડ રૂપી નારે આત્મનિવેદન કર્યું અને આત્મનિવેદન કરી આવાળો પણ પૈસાવાળો ગણાય. તેમ એક આત્મા એવું સ્વીકાર્યું કે મારી સર્વ ધાર્મિક ક્રિયા-મારા સર્વ પણ આત્મ ગણાય અને પરમાત્મા એ મહાન આત્મા ધાર્મિક અનુષ્ઠાને આપની આજ્ઞા પ્રમાણે કરીશ વળી ગણાય માત્ર તફાવત ગુણોના વિસ્તારની છે. સાધક ગુરૂ મહારાજને વંદન કરતાં એમ કહે છે કે ગાવઅજ્ઞાન નથી, પણ અલ્પજ્ઞ છે, સાધ્ય સર્વજ્ઞ છે. f=Tg-રિરિહિમrg-સર્વ બાહ્ય વ્યવહારને છેજ્ઞાન ઉભયમાં છે. આમ સાધક સાધ્યો સંબંધ ડીને-સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરીને મારી સર્વ શક્તિથી આપને વંદન કરું છું. વળી ગુરૂ મહારાજસમજી નવકાર મહામંત્રમાં-ઉચ્ચારમાં-વિચારમાં અને ભાવમાં પ્રવેશ કરવો જોઇએ, ઘણી વખતે ને વંદન કરતાં એમ કહે છે કે દુછમ હમાનવકારના પદને ઉચાર મનુષ્ય કરતા જોવામાં આવે સળો ઘડિકહે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન છે, અર્થ પણ કેટલા જાણતા હોય છે, પરંતુ શબ્દ કરવાને ઇચ્છું છું આપ ક્ષમાશ્રમણ છે ક્ષમા એજ અને અર્થ ઉપર વિચાર કર્યા વિના ભાવરૂપ પ્રકાશ એજ આપને મુખ્ય વ્યાપાર છે તે હું પણ આપને બહાર આવતું નથી, અને એ ભાવરૂપ પ્રકાશ બહાર ૧ વંદન કરી મારામાં ક્ષમા ગુણને વિકાસ કરવાને આવ્યા વિના મનુષ્યને યથાર્થ જ્ઞાન થતું નથી. ઇરછું છું, મારે મારી ક્ષમાનો વિકાસ વિશેષ કરો શબ્દ એ ચકમક છે, અર્થ એ ફલક છે. અને જેમ નથી; પરંતુ આપમાં જેટલી ક્ષમા વિકાસ પામી છે ચકમક અને ફલકના અથડાવાથી તણખારૂપે પ્રકાશ તેટલીજ ક્ષમા મારામાં વિકાસ પામે એવા ભાવથી બહાર આવે છે, તેમ યંજન એટલે શુદ્ધ શબ્દ હે ક્ષમાશ્રમણ ! ભગવન ! આપને હું વંદન કરું છું. અત્ય એટલે શુદ્ધ અર્થ અને તદ્દઉભય એટલે વિચાર આત્માને શુભ બલની પ્રાપ્તિ અશક્ય નથી એમ એ ભેળાં થવાથી ભાવરૂપ પ્રકાશ પ્રગટે છે. સાધક જૈન શાસ્ત્ર કહે છે અને એ શુભ બળ પ્રાપ્ત કરઆત્માને ખબર પડે છે કે જે પરમાત્માનું છું સ્મ. વામાં અન્ય પ્રશસ્ત નિમિત્ત તરીકે છે, આત્મા એ રણ કરી રહ્યા છે તેના પ્રગટ ગુણે જેવાજ મારામાં ઉપાદાન છે અને પંચપરમેષ્ટિ એ નિમિત્ત-ગુરૂ એ અપ્રગટ ગુણો છે, અને સ્મરણ કરતાં કરતાં હું પણ નિમિત્ત છે. શ્રી શ્રીપાલના રાસના પરિશિયનથી તેવા ગુણો પ્રગટ કરી શકીશ. જણાય છે કે આત્મા આપકર્મી છે, પિતાનાંજ વળી પંચપરમેષ્ટિમાંના છેલ્લાં ત્રણ પદે એટલે આત્મબળથી soul force થી તે ઉચ્ચમાં ઉચ્ચ नमो लोए सव्वसाहूण, नमो उवजायाणं, સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અને મારિયા એ ત્રણ પદના ભાવપૂર્વક સામાયિકની ક્રિયા એ રાજયોગ ક્રિયા છે, ધ્યાનથી રપ/વપૂરળ-સર્વ દુઃખનો સર્વ સામાયિક કરતાં કાઉસગ્ન કરવામાં આવે છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩૧૧ કાઉસગ્ન એટલે કાયોત્સર્ગ-સૂ to leave-છેડવું સામે યુદ્ધ કરી મહાવીર પણું પ્રાપ્ત કર્યું અને તેમ ઉત્સર્ગ એટલે સર્વથા છોડવું. કાયોત્સર્ગ એટલે કાયા કરી મોક્ષ પ્રાપ્ત કર્યો આ કાલમાં તે મોક્ષનાં; ભાવને-કર્મભાવને છોડી આત્મભાવમાં આવી પરમા- બારણા બંધ છે. આ પ્રશ્નનો ઉત્તર એટલો અપાય ભાભાવમાં ધ્યાન ધરવું. કાઉસગ્નની ક્રિયા કરવા કે અહીં ઉભીને શું કરવું છે. સામાયિક કરી કરી પૂર્વે ઇરિયાવહિ ગણવામાં આવે છે. રિદિમાં તેમણે બતાવેલા માર્ગે સામાયિકધારા વહન કરી કરી દશ પ્રકારે થતી જીવોની વિરાધનાની ક્ષમા યાચી મોક્ષના બારણા સુધી પહોંચવું અને જ્યારે બારણું સર્વ જીવોના આત્મા સાથે પોતાના આત્માને સમ- ઉઘડે ત્યારે તેમાં તુરત પ્રવેશ કરી દે. જે એમણે ભાવે રાખે છે, અને વિરાધના કરતાં જે પાપ થયું બતાવેલા માર્ગે આપણી ગતિ કર્યો કરીએ તે છેક હોય તે પાપ ધોઈ નાંખવાને કાઉસગ કરે છે. મોક્ષના બારણુ સુધી તો આપણે પહોંચી શકીએ. રસોથી એમ જણાવે છે કે સર્વ પાપની અને એમ કરીએ તે મોક્ષદારમાં પ્રવેશ કરવાને નિર્ધાતનાને અર્થે હું કાસર્ગ રૂ૫ ધ્યાન કરીશ. પહેલી વાર આપણે આવે. વક્તાને લાગે છે કે TETTU FFHTUT FTTETTU ETT afhalen Door-keeper; gate-keeper 8914 HIGH પાપ કર્મની નિર્ધાતનાને અર્થ કાયભાવ છોડી હું આત્મા પ્રવેશ કરવા નથી દેતો તેનું કારણ કરાય છે. મેહ ભાવમાં રહી પરમાત્મામાં મારા આત્માને સ્થાપું છું. છે-દેહ દ્રષ્ટિ છે, અને એ સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં આચારાંગ સૂત્રમાં આત્મસંશોધન માટે શ્રીવઈ. સુધી આપણે મોક્ષના દ્વાર પાસે ઉભું રહેવું પડે. માને શું કર્યું તેનું વર્ણન આપવામાં આવ્યું છે. એમની પરંતુ Knock and it will be opened મહાન શક્તિ પ્રમાણે એમણે એવી પ્રતિજ્ઞા કરી કે એમ કયો કરીએ તો થાડ એમ કર્યા કરીએ તે થોડા કાળમાં કે ભવમાં એ करेमि सामाइयम् । सव्वं मे अकरणिज्ज पाव દ્વાર ઉઘડે. ખરા દેહભાવ છોડવાથી વિદેહભાવ કે જા હું સર્વ આત્માઓને સમાન ગણીશ અને અંતરાત્મભાવ પ્રગટે છે અને અંતરાત્મામાંથી પણ કંઈ પણ પ્રકારનું પાપ નહિ કરીશ. આજ પ્રકારે કર્મભાવ દૂર કરી શુદ્ધાત્મભાવમાં જે રહેતાં શીખીએ શ્રાવક બે ઘડી મિમિતે સામFા હે ભગ. તે મહા વિદેડને માટે આપણે યોગ્ય થઈએ. અને વન ! હું સર્વ આત્માને સમાન ગણીશ. સવ એ યોગ્યતા આવી એટલે ત્યાંથી મેક્ષનાં દ્વાર હાલ નો પમિા કાઈ પણ પ્રકારનું પાપ કરવામાં પણુ ઉધાડાં છે. જેને શાસ્ત્રોગ પ્રાપ્ત થઈ પ્રમાણિક મારા મન-વચન, કાયાને હું નહિ એવી પ્રતિજ્ઞા પણે વિધાનો કરવાં છે, તેમાં સામાયિકોમાં પણ કવિનિય જુવાનિ બે ઘડી પણ પાળીશ પ્રગટે છે એમ શ્રી હરિભદ્રસૂરિ મબિંદુમાં કહે અને એ સમભાવે રહી મારા આત્મગુણનું સંશો છે. પ્રભુ મહાવીર સ્વામીએ પરિસહ અને ઉપસર્ગો ધન કરીશ. પાપને-કમને-કષાયને જેમ જેમ હું દૂર સહન કર્યા; કારણકે તેઓએ શોધી કાઢયું કે આત્માકરતે જઇશ, તેમ તેમ મારા આત્મગુણનો વિકાસ એકેકા પ્રદેશમાં અનંતુ બળ છે. ઇંદ્રની પણ તેઓએ કરતે રહીશ. જન દર્શન Scientific એટલા માટે સહાય લીધી નહિ; પરંતુ સ્વાવલંબને સકળ કર્મને છે કે તેમાં કલ્પનાને સ્થાન નથી. આત્મસંશોધન ક્ષય કરી આત્માનો પૂર્ણ વિકાસ કરી આત્મસ્વરાજ્ય અને આત્માવલંબન મુખ્ય છે. બીજાનો જે આધાર પ્રાપ્ત કર્યું. આપણી શક્તિને પણ ગોયા વિના યથાલેવામાં આવે છે તેને માત્ર નિમિત્ત ગણવામાં આવે એ શક્તિ આપણે પણ એમને પગલે ચાલી આત્મવિકાસ છે, પરંતુ શ્રી જૈન દર્શને માન્યું છે કે આત્મા એજ કર ન કરવો જોઈએ. પરમાત્મા છે. અને તે પોતાના ઉપર છેવટે આનં- આ ઉપથી આપણે શ્રી વીરની સ્તુતિ ગાઈએ બન લઇ પરમાત્મા થઈ શકે છે. હવે જો કોઈ એમ છીએ કે નમામિ વીર ગિરિસાર ધીરમા હે વીર કહે કે શ્રી વર્ધમાને દીક્ષા લઇ મેહની સામે-કષાયોની પ્રભુ ! હું આપને નમું છું. હું આપના એ સામર્થને Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જૈન યુગ વૈશાખ ૧૯૮૪ નમું છું કે જે સામર્થ મેરૂ પર્વતના જેવું અગ છે. પુણ્ય અને પાપ બને કર્મ છે-ભીલ છે; પરંતુ ખરા પર્વતમાં બે ગુણો જોવામાં આવે છે એમ પાપરૂપ કર્મ મનુષ્ય સંસારમાં પણ લૂંટારા છે અને કવિન્દ્ર શ્રી રવિન્દ્રના મોટા ભાઈ બડાદાદા કહે છે કે પુરૂ૫ કર્મ ભીલ જેવા હોવા છતાં મેક્ષ માર્ગના ગમે તેવી વીજળીઓ પડે. ખરા પર્વતમાં વોળાવા છે. જેટલો તફાવત difference લૂંટારા કાટ પડતી નથી. ગમે તેવા વરસાદ પડે તે૫ણ ખરા અને વેળાવામાં છે તેટલો પાપ અને પુણ્યમાં છે. પર્વતની કાંકરી પણ ખરતી નથી, તેમ મહાપુરૂ પર્વત પાપ જ્યારે આત્મગુણને લૂટે છે ત્યારે પુણ્ય લૂંટાશિરોમણિ મેરૂના જેવા અડગ છે, અને પરિસહ૨૫ રાથી બચાવે છે એટલું જ નહિ પરંતુ આત્મસ્વાતંવૃષ્ટિઓ કે ઉપસર્ગરૂપે વિજળી તેમને અસર કરતી યના માર્ગમાં વેળાવારૂપ થઈ આપણને છેક મોક્ષ નથી. આત્માના અનંત સામર્થ પાસે ત્રણે લોકના મંદિરના દ્વાર સુધી પહોંચાડે છે. બાહ્ય સામ પિતાનું માથું નમાવે છે. હવે પછી કાર્યોત્સર્ગ પાળ્યા પછી મુમતિ પલોસ્વાવલંબનને માટે જનશાસ્ત્ર મુખ્ય ભાર આપતું વવાની ક્રિયા આવે છે અને એ મુમતી પલોવતાં જણાય છે. કહે છે કે ગતમ સ્વામીને શ્રી મહાવીર પુરૂષોને ૫૦ અને સ્ત્રીઓને ૪૦ પ્રકારની પ્રતિજ્ઞા ઉપર રાગ હતો. તે રાગ પ્રશસ્ત હતા અને એમના કરવાની હોય છે, તેમાં એ પચાશમાં ૩૫ નિષેધાઆલંબનથી ઘણી ઉંચી સ્થિતિએ એટલે ગણધર ભક છે. Negative છે અને પંદર વિધાયક કે પદવીએ તેઓ પહોંચ્યા હતા. તથાપિ પ્રશસ્ત રણ positive છે એ વિધાયક અને નિષેધક પ્રતિજ્ઞાઓ પણ કેવલ જ્ઞાન પામવામાં જ્યારે અંતરાયરૂ૫ થયો શી છે એ આપણે અનુક્રમે તેની ક્રિયા કરશે ત્યારે તે ત્યારે તેઓ વિચારણા કરી શેધી શકયા કે શ્રી મહા- ઉપર વિવેચન કરશું. વક્તાને તે દીવા જેવું દેખાઈ વીરે સ્વાવલંબન રાખ્યું અને એમ કરી પોતાના ગયું છે કે પતંજલિ ભગવાને ઉપદેશેલા રાજયોગને ચરિત્રથી સ્વાવલંબને રહેવાનો મને બોધ કર્યો એમ આમાં સમાવેશ થઈ ગયે છે. ત્યાર પછી સામાયિક જણાય છે. આમ થતાં એટલે સ્વાલંબને રહેતાં તર કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે.. જિજ્ઞાસુ તજ પિતે કેવળજ્ઞાન પામ્યા. આ દ્રષ્ટાંત ઉપરથી સાધક એવી પ્રતિજ્ઞા કરે છે કે હે ભગવાન ! આપનું જણાય છે કે પ્રશસ્ત રાગ એ આદરણીય છે છતાં ઉપદેશેલું સામાયિક હું કરીશ. આપની આજ્ઞા એજ છેવટની સ્થિતિને માટે સ્વાવલંબનજ-આત્માવલંબનજ મારો જ્યાં સુધી નિયમ છે ત્યાં સુધી ધર્મ છે. પૂર્ણતાને અચૂક અમેળ સાધન છે. ga આપની આજ્ઞા એજ ધર્મ. જેનશાસ્ત્ર એકાંત નથી, અનેકાન્ત છે. તેને જેમ બુકર ટી વૅશીંગટને પિતાના ઉપરીની આજ્ઞા સ્યાદવાદ એ સમાધાનવાદ છે. જ્યાં સુધી સાધક બાલક પાળી. તેમને ખુશી કરી અંતે એવી પદવીએ ચઢ હોય ત્યાં સુધી તેને પ્રશસ્ત આલંબન પણ લેવું ઘટે કે અમેરિકાની તમામ ગુલામ પ્રજાને અમેરિકન અને જ્યારે તે યુવાન થાય ત્યારે તેણે સ્વાવલંબને લોકોની સાથે સમાનકક્ષાએ પહોંચાડયા. પણ રહેવું ઘટે. * પ્રમાણિક સેવક તેજ કહેવાય કે સેવ્યને-શેઠને પ્રશસ્ત અવલંબને રહેતાં જે ક્રિયા કરવામાં આવે masterને આજ્ઞા કરતાં થકાવે પણ આજ્ઞા પાળતાં છે તેમાં નિર્જરાના કરતાં પુણ્યબંધ-પુણ્યાનુબંધી થાકે નહિ. હાલ બુકર ટી વૅશીંગટનના પ્રયત્નથી ૪૪ પુણ્ય થવાને વિશેષ સંભવ છે. પુણ્યબંધનને પણ યુનિવસસિટિઓ ગુલામ નતીના લોકોને સ્વતંત્ર સોનાની બેઠી ગણનાર શુષ્ક અધ્યાત્મીઓને કહેવું બનાવવાને ઉત્પન્ન થયેલી છે. કદાચ જfમ માં ઘટે છે કે મુમુક્ષુએ જે ક્રમથી શાકમાં ચઢવાનું જે પ્રતિજ્ઞા લેવામાં આવે છે. જે પચ્ચખાણ લેવામાં લખ્યું છે તેજ ક્રમે ચઢવું જોઈએ. પ્રથમ પાપને દૂર આવે છે, તેમાં પૂર્વાભ્યાસને લઇને-દેહાધ્યાસને લઇને કરી પુણ્યને માર્ગે અને પછી પુણ્યના ફળમાં અના. –મેહાધ્યાસને લઈને ભૂલ થઈ જાય તે દિવ8સક્ત રહી શુદ્ધ આત્મસ્વરૂ૫ ભણી વહન કરવું જોઈએ. મrfમ-ર્નિયમિ- મિ-curt વોસિરામ Page #401 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩૧૩ એટલે કે હું એ પાપ ભાવને નિંદુ છું, ગુરૂ સાક્ષીએ કાયાના યોગ સ્વભાવિક રીતે પુણ્ય વ્યાપારમાં જોધિકારું છું-વસરાવું છું અને મારા શુદ્ધ સ્વભાવમાં ડાઈ જાય છે, દાખલા તરીકે વિધિ સૂત્રમાં પાછો આવું . આવી ભૂલો ફરીથી નહિ કરીશ, જે દશ પ્રકારે વિરાધના ગણાવી છે એ વિરાધનાબંધ આમ કરતાં કરતાં જ્યારે એક પણ ભૂલ બત્રીસ જીવમાં સ્વભાવિક રીતે સમભાવ કે આત્મભાવ જાગૃત દોષોમાંની નહિ થાય ત્યારે આપણે સામાયિકની સિદ્ધિની કરે છે. અને આત્મભાવ જાગ્રત થયે કે એ જીવોની નજીક આવી ચઢશું. તથાપિ કહેવું જોઈએ કે હું આરાધના કરવા માંડે છે. ફુલચંદ છું એમ માનીને સામાયિકની શુભ ક્રિયા વિરાધના કરી કરી જ્યારે નરકગતિ સાધતે ઉપર ચઢનાર જાણે Jacob's ladder કે નિસ- હતો ત્યારે આરાધના કરવાની ભાવનાથી-સર્વ જીવોની રણીએ ચઢતો હોય એવું લાગે છે, અને સંવર ભાવે આરાધના કરવાની ભાવનાથી કાંતે તે પુણ્યા શ્રાવજે સામાયિક કરતા હોય તે liftની ઝડપે પિતાને કની સામાયિકે પહોંચે છે કે તીર્થંકર રૂપ પુણ્ય સાધ્યને પહોંચે છે. ઉપાર્જન કરે છે. શ્રી હરિભદ્ર સૂરિ કહે છે કે જે અનુષ્ઠાને જે સંસારમાં ઉચ્ચમાં ઉચ્ચ પદવી પામવી, અને સાધન સાયની સાથે જોડે તે અનુષ્ઠાને યોગ છે. પરલોકમાં પણ ઉત્તમોત્તમ સ્થિતિએ પહોંચવું તેનું જે ધર્માનાનો શહામાની સાથે જોડે તે યોગ છે. કારણ આત્મદ્રષ્ટિ છે. આ વાત વારંવાર સમરણ પતંજલિ ભગવાને ગશ્ચિત્તવૃત્તિનિરોધઃ અર્થાત આપ્યા વિના આગળની ઉચ્ચતર સ્થિતિનું દર્શન ચિત્તવૃત્તિઓનો નિરોધ તેયોગકા અને ચિત્તત્તિઓને કરાવી શકાતું નથી, એટલા માટે શરીર અને આ નિરોધ કરવાથી સાદ દુઃસ્વપડવસ્થાનના જ્યારે ત્માને સંબંધ દેખાડનાર એક દ્રષ્ટાંત આપી આજનું ચિત્તવૃત્તિઓને નિરોધ કરવામાં આવે છે ત્યારે દ્રષ્ટા વ્યાખ્યાન સમાપ્ત કરીશું. રૂપ આ આત્માના પિતાના સ્વરૂપને સાક્ષાત્કાર થાય અક્ષરોમાં કેટલાએક સ્વરે Vowels અને છે. પરંતુ જનશાસ્ત્ર જાણે એવું કહેતું હોય કે યોગી કેટલાએક વ્યંજનો-Consonants છે. ચાર અક્ષર ગનિરોધઃ એટલે સાવઘ યોગને બંધ કર્યો એટલે લઈએ, એટલે કે કા, ખ, ગ, ઘ, તેમાંના પ્રત્યેસ્વાભાવિક રીતે મન-વચન-કાયા પુણ્યપથે વહે કને લંબાવીએ એટલે કે કા...આઆ-આ, છે અને મન, વચન, કાયાને આમ ભણી વાળ્યા આ-એજ પ્રકારે ખા, ગા, ઘા ને લંબાવતા, ક, ખ, એટલે યોગ નિરૂદ્ધ થઈ શુદ્ધાત્મા કે પરમાત્માનું ગ, ઘ નો સહેજ ઉચ્ચાર થઇ રહી જશે, પણ મr સ્વરૂપે પ્રગટ થાય છે. ચાલ્યા જ કરશે. હવે આને આ રૂ૫ સ્વરૂપને આપણે અહિંસા પરમો ધર્મઃ એમ કહેવામાં આવે છે, આત્મા ગણીએ અને ક, ખ, ગ, ઘ જેમાં મા હિંસા ન કરવી એ સહેલું છે. છતાં એમ કહેવું આવેલો છે તેને વ્યંજન ગણીએ તે જેમ ક, ખ, પડયું છે કે આપણને એમ કરવું ઘણું કઠિન લાગે ગ, ઘ સ્વર વિના રહી શકતા નથી તેમ આત્મા વિના છે. ન કરવું એ ઘણું કઠિન છે. હિંસા કરવાની ટેવ શરીર રહેતાં નથી. આ નીકળી જતાં ક, ખ, ગ, -હિંસા ન કરીને દૂર કરવાની છે. જીવ ક્રિયા વિના ઘ ખાડા લખાય છે અને બરાબર બોલી શકાતા રહી શકતો નથી. જ્યારે હિંસા કરવાનું બંધ કરવામાં નથી; કારણ કે તેમાં સ્વરરૂ૫ આમાં નથી. આટલા આવે કે એજ જીવ અહિંસા કરવાની ક્રિયા કરે છે. માટે ધર્મક્રિયાને જિજ્ઞાસુઓએ શરીરને-ફુલચંદને જે જીભે મનુષ્યો ગાળ આપે છે, એજ જીભે મનુ વ્યંજન જેવો ગણુ જોઈએ, અને શરીરમાં રહેલા ધ્ય આશિષ આપી શકે છે. જેને બોલવાની ટેવ છે આત્માને શાશ્વત સ્વર જેવો ગણવો જોઈએ. જ્યાં એ ખોટું બોલવાનું બંધ કરે કે સાચું બોલવાનો જ. સુધી આપણે શરીરને એટલે લાલનને હું સમજીશું એજ પ્રકારે પાપ કરવાનું બંધ થાય કે મન-વચન ત્યાં સુધી આપણે કીડી યા હોઈશું, અને કર્મો Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જનયુગ વૈશાખ ૧૯૮૪ તે મોટા પહાડ જેવા જણાશે; પરંતુ જ્યારે આત્મા નામ, મ રિવનાિમાનુષઃ | = દેવઃ શિર કે કામ હું છું એવું Conviction કે પ્રતિતિ ઉદારમા સોંs વિક્રમઃ | થશે કે realization કે સાક્ષાત્કાર થશે એટલે કમી હું નારક નથી-નથી હું તિર્યંચ, નથી મનુષ્ય, રૂપ પથરાઓ કાંકરા થઈ આપણે હાથી જેવા છીએ અને નથી હે દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ એ એમ કાં દેખાશે અગર જે આત્મામાં સ્થિર થયા હું નથી પણ નામ કર્મ છે-નામકર્મની પ્રકૃતિ છે તો રફતે રફતે કર્મ રૂ૫ પર્વત ઉપર આપણે વજ. હું તે સિદ્ધાત્મરૂપ છે, સિદ્ધાત્મા એજ મારું ખરું હોઈએ એમ જણાઈ રહેશે. આટલું કહી આજનું સ્વરૂપ છે. વ્યાખ્યાન અહીં રાખીશું. આવતી કાલે સામાયિકના એક વેળા સાંજની વખતે ૬ અને ૭ને ટાઈમ સુ પર અને તેમાં આવેલી ખૂબીઓ ઉપર વિશેષ વિવેચન કરશું. હિતે, રસ્તામાં એક માણસે સપને જે જોતાંજ તેને ભય ઉત્પન્ન થયો. તેણે બુમ પાડી કે સર્પ છે! સર્ષ વ્યાખ્યાન ત્રીજું. તા. ૧૬-૭-૨૦ છે! થોડીવારમાં પાંચ પચાસ માણસો એકઠાં થઈ આત્મપ્રિય બાંધો, ગયાં અને કેટલાએક તો બુમો પાડવા લાગ્યાં કે કાલે આત્મા અને દેહને સંબંધ બતાવતાં કહ્યું સાણસ લા. એટલામાં આ ભયભીત થયેલા મનુહતું કે દેહ એ વ્યંજન જેવો છે, અને આત્મા એ ના ટોળામાંથી એક મનુષ્ય દેડ્યો, અને ફાનસ સ્વર જેવો છે. આજે એ દ્રષ્ટાંતમાં થોડો ફેર કરો લાવ્યો. બીજાઓ સાણસે લેવા ગયા. પરંતુ આ પડશે. આત્મા જ્યાં સુધી તેની પૂર્ણ શુદ્ધ સ્થિતિ. ફાનસ લાવેલા મનુષ્યના દીવાથી જણાઈ આવ્યું કે માં ન આવે-એના પૂર્ણ વિકાશ ન પહોચે-પૂર્ણ તે સર્ષ નથી પણ રહી છે. એજ વખતે હાજર આત્મ સ્વરાજ્ય ન મેળવે-જે અનંત ગુણે પામ્યા રહેલા મનુષ્યોમાંથી ભય ભય પામી ભાગી ગયે. પછી કોઇ પણ ગુણ પામવાનો ન રહે-અનંત ગુણે એ જ પ્રકારે આપણે જેને-મનુષ્ય, તિર્યંચ, નારકી માંનાં પ્રત્યેક ગુણે અનંતા ન પામે ત્યાં સુધી તે કે દેવ તરીકે જોઈએ છીએ ત્યારે ક્રોધ, માન, માયા, ખરેખરો સ્વર જેવો કહેવાય નહિ, માટે આપણે લોભ મોહરૂપી સર્પો કે વિકારો આપણું મનેભાવને, અક્ષરના હવે ત્રણ વિભાગ પાડીશું. એટલે કે દેહને આત્મભાવને બગાડી નાંખે છે-વિક્ષિપ્ત કરી નાંખે આમાં ગણનાર-બહિરાભા એ વ્યંજન જેવો છે, છે અને તેથી આપણે ખરેખરી વસ્તુ અથત આત્મછવને આત્મા ગણનાર અર્થાત સામે આત્માને આ દ્રવ્ય દેખાતું નથી, પરંતુ સામાયિકરૂપ ફાનસ લાવમા ગણનાર એટલે અંતરામા એ સ્વર જેવા નહિ નાર મહાત્મા આપણને દેખાડી આપે છે કે દેખાડી પણ જ્યાં સુધી તેમાં કર્મ રૂ૫-કષાય રૂ૫ ભાવ છે આપશે કે આ છો શરીર નથી-કષાય કે કર્મો ત્યાં સુધી તેને અર્ધ સ્વર ગણીશું, એટલે કે ય, ૨, નથી એટલે મનુષ્ય તિર્યંચ નથી, પણ આત્મા છે. એવું લ, વજેમ અક્ષરોમાં Semi Vowel કે અર્ધ સ્વર - જોતાંજ આપણા રાગદ્વેષરૂપ ભય અને આસક્તિ ચાલી ને તાર ગણાય છે તેમ અંતરાત્માને અર્ધ સ્વર જેવા લેખીશ. • જશે. આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં સર્વ આત્માઓ અને આપણે જાણીએ છીએ કે ય, ર, લ, વરૂપ સાથે સમભાવે રહી અનંત આનંદને પણ અનુભવશે. અર્ધસ્વર પણ સંપ્રસારણ ભાવ પામતાં ઇ, ઉં, ૪, ૫રમાત્માને વીતરાગ શા માટે કહેવામાં આવ્યા? લૂ જેવા ચેખા સ્વર થઈ જાય છે તેમ છવભાવ. જો કે પરમાત્મા છે વીતરાગ અને પૂર્ણ સમભાવવામાંથી જ્યારે કર્મભાવ સદંતર ઉડી જાય છે ત્યારે ળા છે, સર્વ આત્માઓને પિતાના સમાન ગણનારા ચકખા સ્વર કે અ, ઇ, ઉ, ઋ, લ જેવો ચોકખો છે. દેહને કે કર્મના ભેદથી જીવો જુદા જુદા નાના શુદ્ધ આત્મા કે પૂર્ણ વિકાસી થઈ રહે છે. એક મોટા, હળવા ભારે, જીવતા મરતા, કાળા-ગારો ઉંચા અધ્યાત્મરસિક મહાત્મા કહે છે કે ના ના નીયા જણાય છે, પણ આત્મદ્રષ્ટિએ સવે આમાએ Page #403 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનનો ધાર્મિક આદર્શ સમાન છે શરીરને લઈને જેને આપણે ભૂલથી વન- જીવન થાકી જ્યારે ચાલ્યો ગયો ત્યારે શું બન્યું તે સ્પતિ તરીકે-કીડી તરીકે-મનુષ્ય તરીકે ચક્રવર્તી હવે આપણે જોઈએ. તરીકે કે ઈંદ્ર તરીકે ગણીએ છીએ તે સર્વમાં આત્મા મુનિ મહારાજ તેમજ પૌષધની ક્રિયા કરનારા મનુષ્ય સમાન છે. કોઈમાં પણ આત્માને એક પ્રદેશ વિશેષ ફુલચંદ ભાઈની શાતિનાં-ધીરજનાં વખાણ કરવા કે ઓછો નથી. કીડીમાં અને હાથીમાં સમાન છે. લાગ્યા. ફુલચંદભાઈ મનમાં ફુલાયા અને તે કોઈએ કીડીમાં સંકુચિત જણાય છે અને હાથમાં વિક જાણ્યું નહિ. ધાર્મિક ક્રિયા કરતા હતા. કટાસણુંસિત. જેમ રબરને કટકે સંકુચિત અને વિકસિત મુહુપત્તિ, ચરવળ, ગુરૂ મહારાજ અને પૌષધ કરથાય છે તેમ આત્મપ્રદેશે તે સંકુચિત હોય કે વિક- નારા બાંધવ એ ધર્મનાં સાધનો હતાં, તે છતાં તેના સિત હેય પણ સમાન હોય છે. આટલા માટે જ વખાણ થયાં ત્યારે ફુલચંદભાઈ ખુશી થયા વિના fમ તમામ! એટલે જ્યાં સુધી મને સા. રહી શક્યા નહિ કારણ કે ફુલચંદભાઈ તે વખતે માયિકની પ્રતિજ્ઞા છે ત્યાં સુધી જગતના તમામ સમજી શકયા નહિ કે તે તે વખાણ આત્માના થતાં છને-ચર્યાસી લાખ જીવનિના સર્વ જીવોને નથી, પણ યશનામ કર્મનાં થાય છે, માટે મારે તેમાં મારા સમાન ગણીશ એટલે કે એ સર્વ જીવોમાં એવો મેહ પામવું જોઈએ નહિ. આ ઉપરથી છેતાએ ભાવ રાખીશ કે મને વર્ધમાનમાં જે ભાવ છે સમજ્યા હશે કે-વક્તા જાણતા નથી કે તેઓ કાદવ તેજ ભાવ હ સર્વ જીવમાં રાખીશ. આ સમ- જેવું ચેકનું clear as mudh clear as crystal ભાવથી નથી રાગ થતો કે નથી દેષ થતો, તેથીજ કે સ્ફટિક જેવું એ તેને ખબર નથી, પરંતુ વક્તાને પ્રભુ વીતરાગ છે અને વીતષ છે. લાગે છે કે દ્વેષ કરતાં રાગ છત મુશ્કેલ બહુ હોવાથી એ રાગને પણ જીતનાર મહાત્માને વીતરાગ હવે પ્રભુ વીતરાગ અને વીતષ હોવા છતાં એટલે ગણું આપણે પરમાત્મા પણ ગયા. એવા રાગદ્વેષ રાગદ્વેષ રહિત હોવા છતાં એને વીતરાગ શા માટે રહિત પણ સર્વમાં સમભાવ રાખવા શીખવાની કોઇ કહેવામાં આવ્યા છે તેને વિચાર કરીએ. દેષ કરતાં પણ કળા હોય તો વક્તાને તે અનુભવ થઈ રહ્યા રાગને જીતવો બહુ મુશ્કેલ છે, ધર્મવ્યાપાર દેશને છે કે એ જ નામ છે-અર્થાત સામા અટકાવી શકે છે પરંતુ રાગને ધર્મવ્યાપાર પણ થિક છે. કેટલીકવેળા અટકાવી શકતા નથી. આ વાત સ્પષ્ટ કારણ કે સામાયિક પાળવાનું સૂત્ર બોલતાં સમજવા એક ઉદાહરણ લેશું. વાર રામાશં એને અર્થ જો કે ઘણી એક વેળા પૌષધ નામની ધાર્મિક ક્રિયામાં એ વાર સામાયિક કરવા એવો થાય છે તથાપિ વક્તાને ટલે આખા દિવસની સામાયિકમાં સોએક માણસે એવું છુ કે બહુ પ્રકારે એટલે નાના પ્રકારે સમરોકાયેલાં હતાં, તેમાં એકનું નામ ફુલચંદ હતું. ભાવ જેમાં ઉત્પન્ન થાય એવા સામાયિક કરવાં. મધ્યાન્હ પછી એક જગજીવન નામનો મનુષ્ય આ આ ભાવના થતાં મિત્રરત્ન મોહનલાલ દલીચંદ વ્યો અને આવીને ફુલચંદ પર ગાળાનો વરસાદ ભાઈએ યોજેલું સામાયિકનું પુસ્તક હાથે ચડયું. વરસાવવા લાગ્યા. મુનિરાજ બેઠા હતા. પૌષધમાં એમાં આઠ-પ્રકારે સામાયિક કરવાનાં લખ્યાં છે. આવેલાં મનુષ્યો પણ પોતાનાં ધાર્મિક ઉપકરણો સાથે એટલે કે સમભાવ સામાયિક, સમયિક એટલે દયા બેઠા હતા, આ બધાંને જોઇને ફુલચંદ પોતે પોષામાં ભાવ, સામાયિક, સમવાદ=સત્યવાદ, સમાસ ટુંકામાં હેવાથી કાંઈ પણ બોલ્યા નહિ, અર્થાત ધાર્મિક થોડા શબ્દોમાં સામાયિક, ઉપશમ વિવેક સંવર ક્રિયાએ તેને દેશ કરતાં જગજીવનની સામે ગાળે નામના ત્રણ પદમાં સામાયિક, સંક્ષેપ સામાયિક, આપતાં અટકાવ્યા. ધાર્મિક અનુષ્ઠાને ઠેષ થવા ન અનવદ્ય અથવા પાપરહિત સામાયિક, પરિશ્તા અથવા દીધે. કંઈ પણ જવાબ ન મળવાથી અને જગ- કોઈ એક પદાર્થ ઉપર વિચારણા કરતાં ઉત્પન્ન થતું Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વિશાખ ૧૯૮૪ સામાયિક અને પ્રત્યાખ્યાન સામાયિક-આવાં આંઠ આપીને દિક્ષા ગ્રહણ કરે છે. આત્મનિરીક્ષણ માટે પ્રકારનાં સામાયિક તેમાં જોવામાં આવ્યા. આમાંથી દીક્ષા ગ્રહણ કરનારા મહારાજ દમદંત ત્યાર પછી પહેલું સમવાદ અને સાતમું પરિજ્ઞા સામાયિકમાં વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરના સીમાડા સુધી થોડું પરાવર્તન કરી બે સામાયિક કરવા માંડયા, આવી પહોંચે છે અને ત્યાં કાઉસગ મુદ્રાએ ઉભા અને એ બન્ને સામાયિકની ખૂબી વક્તા તમારી છે. એવામાં પાંડે ઘડેસ્વાર થઈ પોતાના બગીચા પાસે મૂકવાને માટે પ્રયત્ન કરે છે. સમભાવ સામા- ભણું જાય છે, તેઓની દ્રષ્ટિ ગામ બહાર આવતાં યિકનું દ્રષ્ટાંતઃ શ્રી દમદત મુનિરાજ ઉપર પડે છે. તેઓ મુનિરાજ હર્ષપુર નગરમાં દમદત નામનો મહા બળવાન પાસે આવે છે, અને પિતા ઉપર વિજય મેળવનાર રાજા રાજ્ય કરે છે. જરાસિંગ રાજાને સહાય કરવા આ સમર્થ મુનિરાજને કાઉસગ્ગ મુદ્રાએ જઈ પિતાનું લશ્કર લઈ પોતાના નગરમાંથી જરાસિંગની તેઓનાં મનમાં ભક્તિભાવ ઉદભવે છે. મુનિરાજની નગરીએ જાય છે. દરમિયાન દમદૂત રાજાની ગેર- પ્રદક્ષિણા ફરી નમન કરી સ્તુતિ કરી પોતાના બગીચા હાજરીમાં હસ્તિનાપુરના રાજા પાંડે, કૌરવો હર્ષ ભણી વિચરે છે. થોડીવાર પછી કૌરવો એજ પ્રકારે પુરને જીતી લે છે. દમદંત રાજા પાછા ફરતાં પિતાની ઘોડેશ્વાર થઈ ત્યાંથી ચાલ્યા જાય છે. નગરની બહાર નગરીને જીતેલી જોઈ પાંડવ, કૌરવ સાથે યુદ્ધ કરી, આવતાં તેઓને પણ આ મુનિરાજ નજરે ચઢે છે. તેઓને પિતાના નગરમાંથી હાંકી કાઢે છે. કેટલાએક મુનિરાજ ભણી જાય છે, અને પિતાના પર પૂર્વે વર્ષ પછી એક દિવસે પિતાના મહેલના ઝરૂખામાં જય મેળવનાર આ મુનિરાજને જોઈ તેઓનાં હૃદસંધ્યાકાળે દમદંત રાજા બેઠેલા છે. એવામાં તેઓની યમાં દ્વેષ ઉદભવે છે તેથી તેઓ મુનિરાજ તરફ દ્રષ્ટિ આકાશ ભણી જાય છે. તેને નાના પ્રકારના બીજાં ફેકે છે તે જોઈ તેમના માણસો પણ ઈટ સુંદર આકૃતિવાળાં વાદળાં જોવામાં આવે છે, એ ઢેખાળાં-પત્થરા વિગેરે નાંખી મુનિરાજની આસપાસ i. વાદળાંઓની રમણિયતા ઉપર મોહિત થાય છે. એટલો જે કરી મૂકે છે. પાંડવો કેટલોક વખત થોડાક સમય જતાં પવન વાય છે. વાદળાં વિરૂપ ગયા પછી પોતાના બગીચામાંથી પાછા ફરે છે, થઇ વિખરાઈ જાય છે. એ જોઈને રાજાને ખેદ મુનિરાજને સીમાડામાં નહિ દેખી આસપાસ રહેલા થાય છે, અને વિચાર કરે છે કે શું આ પ્રમાણે ગોવાળાને પૂછે છે. ગાવાળાઓ બનેલી હકીકત જાહેર આ સુંદર દેખાતે મારો રાજમહેલ, મારી રાણીએ કરે છે પાંડવો ઈટ પત્થરો, ઢેખાળાં મુનિરાજની મારો વેવ આ મારું શરીર એ પણ કાળ નામના આસપાસથી ખસેડી નાંખે છે. કૌરએ કરેલી આ પવનના ઝપાટાથી વિરૂપ થઈ નાશ પામશે. હા ! શાતનાથી ખેદ પામે છે. મુનિરાજની આવી ધીરજ સકળ જગતની સકળ સુંદર વસ્તુઓ કાળના ઝપા જેમાં પુનઃ સ્તુતિ કરે છે. અને નગર તરફ પ્રયાણ ટાથી અસુંદર થઈ નાશ પામે છે. સુંદરતા જે આ કરે છે. વસ્તુમાં દેખાય છે, તે ખરી સુંદરતા નથી પણ આ ગંતુક છે. ત્યારે એ ખરી સુંદરતાનું સ્થાન કયાં છે. આ પ્રકારે અર્થાત પાંડવોએ કરેલા યશોગાન આમ વિચાર કરતાં કરતાં તેમની દ્રષ્ટિ બાહ્ય પદાર્થો અને કૌરવોએ કરેલી નિર્ભસના–આશાતના એ ઉપરથી નિવૃત થઈ અંતર દ્રષ્ટિ થાય છે. અંતર દ્રષ્ટિ ઉભય ઉપર દમદંતરાજ શો વિચાર કરે છે તે જોઇએ. થતાં સુંદરતાના આધાનરૂપ આત્માની ઝાંખી થાય જૈન picycology કર્મ ગ્રન્થ એમ કહે છે કે છે. પછી આંતરધ્યાને ચઢતાં એ સુંદરતા અવિનાશી પાંડવોએ કે કૌરવોએ દમદંતરાજાને યશ કે અપછે કે કેમ-એ સુંદરતા જે આત્મામાં દેખાય છે તે યશ કર્યો નથી, પણ દમદતરાજાના પૂર્વ કર્મોએ બાહ્ય વસ્તુની પેઠે વિનાશી છે કે અવિનાશી તેની -યશનામ કમેએ પાંડવો દ્વારાએ સ્તુતિ કરાવી; અને શોધ કરવા દમદ્રતરાજા રાજ્ય પોતાના યુવરાજને અપયશ નામ કર્મોએ કરદ્વારા અપમાન કરાવ્યું. Page #405 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩૧૭ આ પૂર્વે કરેલાં મારા, દમદંતરાજા વિચાર કરે છે કે, આ પ્રકારે આપણે પિતાનો દોષ ટ્વ. કાન્તના પુત્રની કર્મોને દેખાડનાર પાંડે કરવો તો મને ઉપકારી પેઠે કાંતે કબૂલ કરતા નથી અને કાંતો બીજા છે. એમણે જે માન અપમાન નહિ કર્યું છે તે કોઈ ઉપર એ દેશો ઢળી પાડીએ છીએ. અને મારા યશ, અપયશ કર્મને હું કેવી રીતે જાણી શકત? એથી કરીને આપણા આત્મામાંથી નિવૃત્તિ થતી માટે તેનો ઉપકાર માની આ કર્મોને સહન કરી નથી, અને દોષનિવૃત્તિ વિના આત્મા પિતાને લઉં. તેઓશ્રી સનમાનને અને અપમાનને સહન વિજય કરી શકતો નથી-વિત ઉપર જય મેળવી કરી કર્મનો ક્ષય કરે છે. અને આત્માને નિર્મળ શકતો નથી. કરે છે. આ પાંડવ કૈરવ ઉપર દમદૂત રાજાએ દેવદ્રષ્ટિ ગયા પછી અંતરાત્મ દ્રષ્ટિ થતાં આપણે રાખેલો સમભાવ એને Jainlogy જન આત્મવિદ્યા કર્મના ક્ષેત્ર ઉપર કાર્મણ દેહમાં થતા નાના વિકારોમાં સમભાવ સામાયિક કહે છે. આ સમભાવ સામા પડીએ છીએ. ઘણાએક વિદ્વાને પણ મનને દોષ યિકથી આપણને સમજાયું હશે કે વિનાશી વાદળાં આપતા જણાય છે; જેમકે એક વિદ્વાન કવિ ઉપર વિચાર કરતાં અવિનાશી આત્માને દમદંતરા- ગાય છે કે – જાને બોધ થાય છે. એને જૈન પરિભાષામાં પ્રત્યેક | મન તું ગમાર થા માં, બુદ્ધ કહે છે, અને જ્યારે રાગ દ્વેષનો માન અપમા દેશમાં દબાઇ જા માં. નને ક્ષય કરે છે ત્યારે સમભાવ વડે કેવળ જ્ઞાના મન તેને જવાબ આપે છે કે પ્રભુ! હું ગમાર દિગુણો-પૂર્ણ ગુણ આત્મામાં વિકસે છે. નથી. હું તો જડ છું તમે પોતે જ મને દષમાં પકડે સામાયિકના પ્રત્યાખ્યાનમાં તરસ મત્તે - છે, અને પછી મને ગમાર કહે છે. તમે શિખરે મમિ એવું એક પદ આવે છે, અને એનો ભાવ ચઢાવ તે જ મન સ્વર્ગને શિખરે ચહું છું, એ છે કે આત્મા પોતાના સ્વભાવને છોડી વિભા અને નરકની ખાઈમાં પટકે તે હું નર્કમાં પડું છું, વમાં ગયો હોય, ત્યાંથી પાછો સ્વભાવમાં લાવ. તમારી પ્રેરણું વિના મારાથી કાંઈ થતું નથી. આમાં આને ઈગ્રેજીમાંconfession કહે છે. અને જૈન પરિ. દેષ કે ગુણ તમારો છે. મારામાં તમે આપો છો ભાષામાં પ્રતિક્રમણ કહે છે. આત્મદ્રષ્ટિ થયા વિના પિતાના દોષો ઘણા છે પ્રગટ કરી શકતા નથી. માટે તમારે દિવસમrfમ કહેવું જોઈએ. મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો પોતાની આત્મકથામાં કેટલાએક લેમીને દોષ આપે છે. અને લખે લખે છે તેમાં જનના પ્રતિક્રમણની-વિચારકેને ઝાંખી છે અને વદે છે કે જગતમાં કલહનું મૂળ લક્ષ્મી છે. થયા વિના રહેતી નથી. દોષ કબૂલ કરવા અને હવે લક્ષ્મી પણું ચિતન્યને કહે છે કે હું તે જડ છું. પછી ન કરવા અને એમ કરી આત્માને નિર્મળ મારે દુઉપયોગ કે સદ્દઉપયોગ તમારા હાથમાં છે, કરવાની જિજ્ઞાસુઓ અકર્મક ક્રિયાપદ Intransitive મારામાં હું જડ હોવાથી ગુણ દોષ નથી. દોષ અને verb કે passive voice સહભેદ વિશેષતઃ- ગુણને આરા૫ તમે મારામાં કરી છે. હું લક્ષ્મી વાપરવા નહિ. વક્તાના મિત્ર સ્વ. કાન્ત વિશેષે છું. તમે લક્ષમીના પતિ છે. હું નારી છું. તમે કરી આ પ્રયોગ કરતા હતા. દાખલા તરીકે તેમના નારાયણ છે, અને તમારી આજ્ઞા પ્રમાણે મારે તે પુત્રને તેમણે પૂછયું કે ખડીઓ કેમ પો? પુત્રે ચાલવું રહ્યું, માટે પ્રભુ તમારા દોષને માટે તમારે જવાબ આપે, બાપુજી હાથમાંથી પડી ગયો. તેમણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવું ઘટે અને કહ્યું કે એમ કહે કે મેં પાડી નાખ્યો, ખડીઆમાં Confession કરવું જોઇએ. પોતાની મેળે પડી જવાની શક્તિ નથી. મેં વિચાર કેટલાએક-કેટલાએક શાસ્ત્રો પણ જાણે પોતે પૂર્વક-જ્ઞાનપૂર્વક ખડીઓ બરાબર હાથમાં પકડ્યો દેવ રહિત હોય તેમ કર્મને દેશ આપે છે. કર્મ તે નહિ એટલે તે પડે, એમ તારે કહેવું જોઇએ. -કર્મપરિણામ રાજા તે વિચાર કરતાં જણાય છે કે Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જેનયુગ વૈશાખ ૧૯૮૪ નિષ્પક્ષપાત જડ Judge જડજના જેવા દેખાય છે. આપણે ગયા છીએ, તેના દિવાને ખાસમાં આપણે આત્મારૂપી મહારાજના રાજ્યમાં સ્વરાજ્યમાં-self– બેઠા છીએ. ઘણા મનુષ્યો અને અમલદારો તથા government માં કોઈ યથાર્થ વ્યવસ્થા રાખનાર મહારાજા વિગેરે આપણે દેખીએ છીએ. ખુરસીઓ, government ચલાવનાર હોય તે તે કર્મરૂપ અદલ કબાટો તથા તકતાઓ અને નાના પ્રકારના નાટાઇન્સારી ન્યાયાધિશ છે. તિર્થકર જેવાઓને પણ રામો આપણે જોઈ રહ્યા છીએ. હવે જરા વિચાર દેષની શિક્ષા અને ગુણના પારિતોષિક આપ્યા વિના કરો કે સ્વપ્નામાં આપણી આંખો તે બંધ છે. ત્યાં રહેતો નથી. મહારાજાના ન્યાયાધિશપણાનું કાર્ય જે દી ક્યાં હતો કે જેથી આ બધું દેખાયું? ગુમર, નિષ્પક્ષપાતપણે કરતો હોય તે સર્ટિફિકેટ મેળવ- દિવાના લટકાવેલા કયા પ્રકાશથી આપણે જોયા ? વાને માટે લાયક હોય કે ઠપકાને ! કર્મ રીસાઈને જે પ્રકાશવડે આપણે આ બધું જોઈ શક્યા-આંખો આત્માને કહે છે કે મને પેન્સન આપ. મારે બંધ હોવા છતાં જોઈ શક્યા એ પ્રકાશ કોને ? એજ તમારી સેવા કરવી નથી. આપ શ્રેત, બાંધવો આત્માનો પ્રકાશ હો જોઇએ. જાગૃતમાં એજ ઉપમિતિ ભવપ્રપંચના ચંદ્ગુને લક્ષ્મપૂર્વક વાંચશો તો પ્રકાશથી આપણે જોઈએ છીએ. સૂર્યના પ્રકાશને પણ આ વક્તાનું કર્મના સંબંધમાં જે કહેવું છે તે clear આપણે આભા પ્રકાશ આપી રહ્યા છે. તેમ સુલુas mud ના જેવું નહિ પણ clear as light પ્તિમાં પણ-deep sleepમાં પણ આપણો આત્મા ના જેવું થઈ જશે મનુષ્યમાં એવી હિંમત આવવી ઝગમગી રહે છે. જાગૃત સ્વપ્ન કે સુષુપ્તિ એ ત્રણે જોઈએ કે એણે પિતાને પૂર્ણ વિકાસ કરવો હોય અવસ્થાને ભેદીને રહેલો આત્માપ્રકાશ કદી બુઝાતો તે જડ એવા મનને લક્ષ્મીને કે કર્મને દોષ ન નથી. હા! મેહનાં આવરણ આવે છે. કવાયનાં કાઢતાં–જડમાં ન આરોપતાં જે દે પિતાના છે વાદળાંથી ઢંકાય છે, કર્મરૂપ સર્ષના વિષથી વિષમય એમ પ્રગટ રીતે Confession કરી-પ્રતિક્રમણ કરી બને છે. તથાપિ એ જ આત્મા પોતાનું સ્વરૂપ સમજે, આત્માને સામાયિક વડે શુદ્ધ કરવું જોઈએ. પિતાનું બળ ખોજે-નિહાળે તો કર્મરૂપી સર્ષને કલા આત્મપ્રતીતિ સામાયિકમાં કેવી થાય છે તે યરૂપી વાંદળાંઓને અને મોહરૂપી અંધકારને તે દૂર સંબંધી હવે વિચાર કરીએ. Whether the કરે છે, આવું આવું ઘણુંએ સામાયિકમાં જણાય છે. Conviction of the soul is possible or સામાયિક એજ આત્મા છે. શ્રી યશોવિજયજી કહે not, let us see. નધિક રીતે એ negatively છે કે સામાજિક તેવી અમા, ધા રાન્નો સાથે જોતાં એટલું તો માલુમ પડે છે કે આ શરીરરૂપી નિર્વિવારા ૩vોજમાં નદિ સામો વારે ખોખામાં આપણે હોઈએ છીએ ત્યારે શરીર પણ વિગેરે. એક રોમન ફીલસુફ પણ કહે છે કે-Notકેવી સ્થિતિમાં હોય છે, અને જયારે નથી હતા all of me shall die-મારો સદંતર નાશ થવાને ત્યારે તે કેવી અસંગલિક સ્થિતિમાં હોય છે. આ નથી. ફ્રેન્ચ ફીલોસોફર પીસ્કલ-Piscal કહે છે કે ચામડીમાં જે ચર્ચકાટ ભાસે છે એ શાને છે. કેટલાક એવા વિો છે કે એક ગ્રેનનો આઠમો કંઈક આ શરીરમાં આપણે છીએ અને તેને લઈને ભાગ મનુષ્યને મારી નાંખે છે. પરંતુ એ ગ્રેનના આ શરીર માંગલિક દેખાય છે. આઠમા ભાગના વિષને ખબર નથી કે હું મારી વળી આપણે positively વિધાયક દ્રષ્ટિએ નાંખુ છું. મનુષ્યમાં રહેલા આત્માને ખબર છે કે જોઈએ તો પણ પ્રતીતિ થાય છે કે શરીરરૂપી ગૃહમાં આ શરીર છોડીને હું જાઉં છું. એજ આત્માના પ્રકાશરૂપે આપણે કંઈક છીએ. વિશેષતા છે. જુઓ! આપણે ૯-૩૦ વાગે સુવા ગયા પચેક હવે કર્મ કરતાં એ આત્મા બળવાન કેમ છે તે મિનિટમાં આપણે સુઈ ગયા ૮-૪૦ મિનિટ આ૫ આપણે જોઈએ. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે આ ચાયુને સ્વપ્ન આવ્યું, જાણે કે એક મહેલની અંદર ર્યાસી લાખ છવાયોનિમાંની એકેકી યોનિમાં એક Page #407 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩૧૯ એક Class માં આપણે અનંતવાર ગયા છે. નાર- એવી દંતકથા છે કે એક વેળા અંધકાર ઇદ્ર કીના સાગરોપમ અને પાપમના દુઃખ-તિર્યંચના મહારાજ પાસે ફરિયાદ કરવા ગયો અને ફરિયાદ રજુ દુઃખો આપણે અનંતી વખત સહન કર્યો. એ બધા કરી કે મહારાજ સૂર્ય મને કયાંયે ટકવા દેતું નથી. દુઃખોને નાશ થયો પણ તમે અને હું નારકી તિર્યંચ ઈન્ડે કહ્યું હમણાં તું જ, હું સૂર્યને બોલાવીને ઠપકે દેવતાનાં સાગરોપમ અને પલ્યોપમના સુખ દુઃખો આપીશ. એવી કથા છે કે છેલ્લે સૂર્યને બોલાવ્યો ભોગવ્યા છતાં હજી કાયમ છીએ. દુઃખને નાશ થયો અને હકીકત રજુ કરી, સૂર્યે જવાબમાં કહ્યું કે અંધપરંતુ એ કમેને નાશ કરનાર આત્મા મનુષ્યના કાર ખોટું બોલે છે. મારી પૂઠે વાત કરે છે. સાચે ઉત્તમોત્તમ ક્ષેત્રમાં આવી ચડ્યો. આટલું તો અજ્ઞા- હેય તો એમને બોલાવો અને મારી સમક્ષમાં કહેનપણામાં અકામનિર્જરાએ તે કરી શક્યા તે હવે વડાવો કે હું એને કાઢી મૂકું છું કે મને જોઈને સકામનિર્જરાએ મનુષ્યમાં રહી ત્રણે લોકને પર જ એ પોબાર થઈ જાય છે. આજ પ્રકારે આમએવી ઉત્તમોત્તમ સ્થિતિ પણ કેમ ન પામી શકે? જ્ઞાનરુપી ભાણ તેના સંપૂર્ણ જેલમાં પ્રકાશે છે, એટલે કહે છે કે બધાં કર્મોમાં મોહની કર્મ મોટામાં મોટું મોહરૂપ અંધકાર જતો રહે છે. છે. સીત્તેર કોડાકોડી સાગરોપમની તેની સ્થિતિ હવે આપણે આત્માની absolute કે સંપૂર્ણ ગણાય છે, તથાપિ આપણે સમજીએ છીએ કે સીત્તેર શક્તિઓ સમજવાનો પ્રયત્ન કરીએ. પૃથ્વી પર રાત્રિ કડાકડી સાગરોપમને છેડો પણ આવે છે, કારણકે દિવસ છે. રાત્રિ એ અંધકાર છે. દિવસ એ અજએટલું મોટું હોવા છતાં તેને Limit છે-હદ છે, અંત વાળું છે, રાત્રિ એ દુઃખરૂપ છે, દિવસ એ સુખરૂપ છે. છે, અને આત્મા અનંત છે, તેના એકેકા પ્રદેશમાં પૃથ્વીની જે બાજુ સૂર્યને પ્રકાશ હોય છે તેને અનંત કર્મની વર્ગણાઓને હઠાવી દે, છતાં તેનું બળ આપણે દિવસ કહીએ છીએ, અને તેથી ઉલટી ક્ષતિ પામતું નથી. એમર્સન કહે છે કે eating-dr- બાજુને આપણે રાત્રિ કહીએ છીએ; પરંતુ આપણી આ inking, sleeping, clothing, is not man સૂર્યમાળામાંથી પૃથ્વીને દૂર કરીએ તે સૂર્યને પ્રકાશ only, it does not represent him.' Walt સર્વત્ર વ્યાપી રહેલો જણાશે અથવા તો આપણે Pitman પણ કહે છે કે I am not contai પૃથ્વીથી ઘણે ઉંચે જઇશું તો માલુમ પડશે કે સૂર્યાned between my boots and hats.' સ્ત કે સૂર્યોદય જેવું કાંઈ નથી. સૂર્ય નિરંતર ઉદયમનુષ્યમાં રહેલો આત્મા Measure છે-માપ છે. માનજ હોય છે. આપણે eternal day કે શાશ્વત અને તે કેઈથી માપી શકાતો નથી. વિચાર કરો કે ગજ મોટો કે તાકે ? મેટા દેખાતા તાકાને ગજ દિવસમાં હાઇએ. Relative day and relative માપી જાય છે. પણ ગજ મપાત નથી. ઉંચા દેખાતા night-થી પર absolute day માં હોઈએ એવું પર્વત ઉપર મનુષ્ય ચઢી જાય છે, એટલે કે પર્વતની આપણને જણાશે. આજ પ્રકારે દેહરૂ૫ પૃથ્વી પર ઉંચાઈ પુરી થાય છે, પરંતુ મનુષ્યની થતી નથી. શુભકર્મરૂપી દિવસ, અને અશુભકર્મરૂપી રાત્રિ આપએક મનુષ્ય રોજ ૮ માઈલ ચાલતો હાલ જણા. ણને દેખાય છે. પણ દેહથી પર એવા આત્મસૂર્યના યેલી પૃથ્વીની આઠ વર્ષમાં પ્રદક્ષણા કરી વળે; એટલે પ્રકાશમાં આવતાં જ તેની absolute light ની કે પૃથ્વીના પરિધ કરતાં મનુષ્યના પગની લંબાઈ પેઠે આપણે absolute જ્ઞાન પ્રકાશમાં મહાલતા નહિ ખૂટે તેવી છે. આ પ્રકારે વિચાર કરતાં શાસ્ત્રની જણાઇ રહીશું. વાત સિદ્ધ થાય છે કે ઘણું આત્માઓએ કર્મને છેવટે આ સંસારરૂપ મહાસમુદ્રમાંથી તરવાને મોહને દૂર કર્યા છે અને ઉત્તમમાં ઉત્તમ સ્થિતિએ પહોંચ્યા છે. એક અધ્યાત્મી તે એટલે સુધી કહે સામાયિકરૂપ સ્ટીમર આપણે તેમાં બેસીને પ્રવાસ કરછે કે આત્મારૂપી સૂર્યની પાસે મોહરૂપ અંધકાર ટકી વાને માટે મળેલ છે. શ્રી મહાવીર આપણા કેપટન છે. શકતા નથી, અને આપણે મુસાફરો છીએ. સામાયિકરૂપી સ્ટીમરમાં Page #408 -------------------------------------------------------------------------- ________________ 3२० જૈનયુગ વૈશાખ ૧૯૮૪ બેસવાને માટે ૪૮) મિનિટ જેટલા ટાઈમની કિમ- ૩. વંદનક,-ગુરૂવંદન. તથી સામાયિકની ટીકીટ ખરીદીએ સામાયિકે ચઢી એ ૪. પ્રતિક્રમણ, તે શાસ્ત્ર કહે છે કે જે સ્થિતિ ઉપર શ્રી વીર પહોંચે ૫. કાઉસગ્ન. તે સ્થિતિ ઉપર એ સ્ટીમરમાં પ્રવાસકરનારાઓ પહોંચે. ૬. પચ્ચખાણુ. અનતે પહોંચ્યા છે, અને અનંતે પહોંચશે. તેઓ શ્રી લખે છે કે કfમ રામ એ જનની ધાર્મિક ક્રિયાઓને જ આવશ્યક કે છ phrase માં સામાયિક આવશ્યકનો સમાવેશ આવેલ આવશ્યક કહે છે. એટલે અવશ્ય ધર્મક્રિયા કરવાના છે. જેમાં ચાવીસસ્થાનો સમાવેશ થાય છે. તસછ પ્રકાર. એ છ પ્રકાર શા છે અને કઈ અપેક્ષાએ ભંતિ એ ભંતેમાં ગુરૂવંદનનો સમાવેશ થાય છે. સામાયિક નામની ક્રિયામાં એને સમાવેશ પણ થાય પડિકમામિમાં પ્રતિક્રમણ સમાવેશ થાય છે. મછે એ આપણે પરમ દિવસના એટલે સોમવારના જળ રિમિકો કાઉસગ્ગો સમાવેશ થાય છે, ભાષણમાં જોઇશું. બૅથી તમે વક્તાનું ભાષણ સાં અને તાજું કોf grfમ એમાં પચ્ચભળ્યું માટે વક્તા અંતઃકરણપૂર્વક તમારો અને પ્રમુખ ખાણુ નામના આવશ્યકને સમાવેશ થાય છે. આ સાહેબ આભાર માને છે. છ એ આવશ્યકે આ પ્રકારે શ્રી વીરે ઉપદેશેલી વ્યાખ્યાન થયું છે. ૧૮-૭-૨૭, અને ક્રિયામાં મૂકી સિદ્ધ કરેલી ધાર્મિક ક્રિયાને વિ- જ્ઞાનક્રિયાપ્રિય પ્રમુખ સાહેબ, અને આત્મપ્રિય સ્તાર છે. હવે આપણે સામાયિકમાં આવેલાં સૂત્રોને સુજ્ઞ બાંધવો, હેતુઓ ટુંકામાં વિચારી જઈશું. રા. ર. મોહનલાલ દલીચંદભાઈએ સામાયિક સામાયિકમાં નીચે પ્રમાણે સૂત્રો આવે છે. ઉપર એક વિસ્તારવાળું પુસ્તક લખ્યું છે. હાલ ૧-નવકારમંત્ર-નવકાર મંગલને માટે અને પંચ તેઓ વધારા સુધારા સાથે નવીન આકૃતિ મુદ્રિત પરમેષ્ઠિના ગુણો આપણા આમામાં ખોલાવવા માટે. કરાવી રહ્યા છે. એ પુસ્તક અભ્યાસીને માટે ઘણું ૨-૫ચિંદ્રિય-પંચિંદ્રિયમાં ગુના ગુણેનું સારું છે. જુદી જુદી દ્રષ્ટિએ શાસ્ત્રમાંથી દેહન કરીને વર્ણન છે. મુનિરાજની સહાયથી એ પુસ્તક રચાયું છે, તથાપિ ૩-ઇચ્છામિ ખમાસમણો-ચછામિ ખમાસમણતેઓશ્રી કહે છે કે સામાયિકે કરીને મેં એ લખ્યું માં એવા ગુરૂની આજ્ઞાનુસાર સામાયિકનું આવશ્યક નથી. વળી બીજો એક સુંદર પ્રયત્ન એ વિષય ઉપર વાત છે થયેલ જોવામાં આવે છે. આત્મબંધુ પ્રભુદાસ બેચરે ૪-કરિયાવહિ-ઇરિયાવહિમાં સંકળજીની કે એ પ્રયત્ન કર્યો છે. તેમનું રચેલું “fભરે' નામનું ન કયી છે. તેમનું રચેલું "રામભર' નામનું પ્રકારે વિરાધના થયેલી હોય છે તેની ક્ષમા ઈચછવામાં પુસ્તક સામાયિક ઉપર છે. અને એ પુસ્તક તેમણે આવે છે. સામાયિકનો અનુભવ કરી રચ્યું હોય એમ જણાય ૫-તસ્તઉત્તરી-તસઉત્તરીમાં છાની વિરાધનાથી છે. શ્રી મહાવીર સ્વામીના સામાયિકને આદર્શ રાખી લાગેલાં પાપને નાશ કરવાને કાઉસગની પ્રસ્તાવના તેઓએ સામાયિક ક્રિયામાં મૂકી એ પુસ્તક લખ્યું રૂપે પ્રાયશ્ચિત સૂત્ર છે. હોય એમ જણાય છે. હું તો સર્વને એ “જે ૬ કાઉસગ્ગ–કાઉસગ્નમાં દેહભાવ છોડી આત્મબિત્તિનું પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. ભાવમાં રહી લોગસ વડે સામાયિકથી પરમપદ શ્રીયુત પ્રભુદાસ બેચર સામાયિકના સૂત્રમાં છ એ પામેલા વીસ તીર્થકરોની સ્તુતિ કરી પાપનો નાશ આવશ્યક આ પ્રકારે સમાયેલાં દેખાડે છે. કરવાનું કાર્ય થાય છે. છ આવશ્યક આ નીચે પ્રમાણે છે. એટલે કે ૭ લોગસ્સ–ગરૂમાં ચોવીસ પ્રભુની સ્તુતિ ૧. સામાયિક. કરી તેમની પાસે માગવામાં આવે છે કે તમે લોકોને ૨, ચેવિસ,-ચોવીસે પ્રભુની સ્તુતિ. પ્રકાશ કરનારા છે, ધર્મ રૂપ તીર્થ એટલે કે સામા માટે પણ પરમેષ્ટિના એ ચાર્જમાં Page #409 -------------------------------------------------------------------------- ________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩ર૧ યિક રૂપ તીર્થને આપનારા છે. તમારું હું તેથી સ્વામી છે. અને આપણી ખીલેલી અને ખીલતી કીર્તન કરું છું, સ્તવન કરું છું; ભાવપૂજન કરું છું. શક્તિ પ્રમાણે તેનું સામાયિક સમજી ક્રિયામાં મૂકીએ તમે જરા રૂપી મલ અને મરણ રૂપી રજને સર્વથા તે પહેલું આમભાન પછી આત્મજ્ઞાન પછી આત્માનાશ કરી અજર અમર થયા છે. મારા ઉપર પ્રસન્ન નંદ અને પછી આત્માનું અપૂર્વ અને અખૂટ બળ થાઓ. મને આરોગ્યતા મળે, ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય. ભગવાન પતંજલિ કહે છે કે સતપુર-તમારા જેવી ઉત્તમ સમાધિનું વરદાન એટલે નિર્વિ. વાવતા દળrfસ માત્રદા સર્વ માતૃત્વ કલ્પ સમાધિ આપો કે જેથી આપે ઉપદેશેલી સર્વવૃવંજ, અર્થાત સત્વ એટલે બુદ્ધિ, જે પ્રકૃતિને સામાયિક આપની પેઠે હું કરી શકું. આપ ચંદ્રથી પ્રથમ વિકાર છે તે અને પુરૂષ એટલે આત્મા અર્થાત પણ નિર્મળ છે, એટલે કેવળ દર્શન વાળા છે-આપ જડ અને ચૈતન્ય એ બંનેનું સમભાવ વડે ભાન સૂર્યોથી પણ વિશેષ પ્રકાશવાન છે એટલે કેવળજ્ઞાન થતાં જ સર્વ પદાર્થો ઉપરનું અધિષ્ઠાતાપણું અને સર્વવાળા છો, આપ સ્વયંભૂ રમણ સમુદ્રથી પણ ગંભીર જ્ઞપણું સાધકને પ્રાપ્ત થાય છે. તે જણાઈ છે; એટલે શુદ્ધાત્મ સ્વરૂપમાં ચારિત્ર રૂપે રમી રહ્યા હોવા જવાનું તેમાં એટલે પ્રકૃતિમાં છે આપે મેળવેલી અનંત જ્ઞાન-અનંત દર્શન અને વૈરાગ્ય થતાં દેશનો ક્ષય થાય છે, અને ક્ષય થતાં અનંત ચારિત્રની સિદ્ધિઓ મને દેખાડે. લોગસ્સ કેવલ્ય પ્રાપ્ત થાય છે. પછી મુહુપત્તિ પલોવવાની ક્રિયા-ત્યાર પછી સામા હાલ અહીં આપણાં વ્યાખ્યાનને પૂરાં કરશું યિકનું પચ્ચખાણ આવે છે જેને પાઠ ગૃહસ્થાને અને હવે પછી પ્રવાસથી પાછા ફરતાં બાકીના માટે અને સાધુઓને માટે ભિન્ન ભિન્ન છે. સાધુઓ ભાગ ઉપર વિવેચન કરી તેને finish આપી પ્રમુખ ના પચ્ચખાણુમાં લfમ મત્તે રામચં-ત્તાક સાહેબની ઈચ્છા પ્રમાણે સામાયિકના પ્રયોગ આપણી जोगं पच्चखामि-जाव जीवाय पज्जुवासामि ખીલતી શક્તિ પ્રમાણે બળવીર્ય ગોયા વિના કરવા અને ગૃહસ્થા સામાયિકના પચ્ચખાણમાં-પ્રતિજ્ઞામાં પ્રયત્ન કરશું, છેવટે પ્રમુખ સાહેબનું અને છેવના નિકં પનુવામિ એટલે એક મુહૂર્ત કે ર્ગમાંથી જે કેલેજીયન વિદ્યાર્થીએ વક્તાને માટે બે ઘડી સુધી હું સર્વ જીવોની સાથે સમભાવમાં કહ્યું તેને અંતઃકરણપૂર્વક ઉપકાર માની વ્યાખ્યાન રહી સર્વ પાપને નિષેધ કરીશ, અને આત્માને કરી, અને આત્મખ્યાન પુરૂં કરતું નથી. વ્યાખ્યાન ચાલુજ છે જ્યાં સુધી ચઢીશ. સામાયિકમાં રહી પછી આત્મધ્યાન જુદે તે યથાર્થ ન સમજાય ત્યાં સુધી ideally ભાવજુદે પ્રકારે કરે છે-૪૮ મિનિટને ટાઈમ આગળ નથી, પરંતુ practicaly વ્યવહારથી તે પિતાનું કહેલાં આઠ પ્રકારનાં સામાયિકામાં કે સ્વાધ્યાયમાં ભાષણ હાલ બંધ કરે છે. પસાર કરે છે. Aesthetic અર્થાત જેમ ગ્રીક ફીલસોફીમાં સૌંદર્યવડે અધ્યાત્મજ્ઞાન કહેલું છે તેમ સામાયિકમાં પ્રસાર કરવાને વખત પરિ નામની સામાયિકમાં જૈન સામાયિકના વિધાનમાં પણ જોવામાં આવે છે. આના ઉપર વહાલા હેલે લાગતું એવા ધ્યાનમાંરે, એલાચી પુત્રનું દ્રષ્ટાંત છે. એવા ધ્યાનમાંરે એવા ધ્યાનમાંરે-વહાલા. આ દ્રષ્ટાંતમાં એલાચી પુત્ર કે પ્રકારે આત્માનું આત્મપ્રદેશે એકત્ર માની, ભાલતીલક પરધાર નિહાળી અનુપમ સિદર્ય જાણવા પામે છે, અને એ સાંદર્યથી શ્વાસોશ્વાસમાં કર્મ કઠિન નિવારવારે-વ્હાલા. કે પ્રકારે કેવળજ્ઞાન પામે છે એ દ્રષ્ટાંત વિસ્તાર નિર્વિકલ્પ ઉપયોગે રહેવા, વાળું હોવાથી વકતા હાલ બીજા પ્રસંગને માટે સંસારિક ત્રિવ્યાધિ હરવા, Reserved રાખે છે. અપૂર્વ આનંદ સ્થિતિને નીપજાવ વારે-વહાલા. સામાયિકમાં આપણે આદર્શ શ્રી મહાવીર ચંચળમન અચંચળ કરવું, Page #410 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૩૨૨ વૈશાખ ૧૯૮૪ કાર્ય અતિ દુર્ધટ પણ ધરવું, બેલીશ, અને ન આચરીશ. આ સત્ર જે અનુભમુક્તિપુરી શાશ્વત સુખને નિહાળવારે-અહાલા. વમાં મૂકાય તો ખરેખર! જીવનમાં કેટલો પલટો આત્મહીરા આવરણે ટાળી થઈ જાય-કેટલું આદર્શ જીવન બની રહે! અનંતજ્ઞાન દર્શન પ્રગટાવી, ' અર્થાત સામાયિકમાં જાપ કરવાની શૈલી એ છે અવ્યાબાધ જે સુખ દીપકને પ્રગટાવવારે-વહાલા. કે-જfમ કૌર સિધર એના જાપ અર્થ કાયાથી કાંઈ પણ નવ કરવું, અને ભાવ પૂર્વક કરવો, અને એ કરતાં કરતાં જે મૌનપણે સ્થિર બેસી રહેવું, બહારનો વિચાર આવે તો વિરામમિfffબાહ્ય, અત્યંતર વિચારને અટકાવવારે મિ-દાળ સિનિ એમ કહી સ્વસ્થાને હાલા વહેલે લાગ તું એવા ધ્યાનમાંરે. સ્વઉપયોગ આવી જવું. આથી ચિત્તવૃત્તિઓને નિરોધ થવા માંડશે અને આ પ્રમાણે બહારના વિચારો, અને મનમાંથી પૂર્ણ નિરોધ થતાં આત્માનો સાક્ષાત્કાર થશે. એટલા ઉદભવતા વિચારોને નિરાધ કરવા પ્રયત્ન કર્યા કરો માટે પતજંલિ ભગવાન કહે છે કે ગશ્ચિત્તવૃત્તિ અને બીજા સમયમાં મનની સાથે એ દઢ સંકલ્પ નિરાધા-એટલે મન, વચન કાયાનાં યોગને અટકાકર કે હે પ્રભુ! હવે જેમ ગમશે તે પ્રમાણે હું વવાથી ચિત્તવૃત્તિઓને નિરોધ થશે, અને તેથી તદા વિચાર કરીશ, હું બોલીશ, અને તેજ પ્રમાણે વર્તત દ્રષ્ટ્ર સ્વરૂપેઠવસ્થાનમઃએટલે દ્રષ્ટા-આત્મા પિતાના રાખીશ; અને તેને ન ગમે તે હું ન વિચારીશ, ને સ્વરૂપમાં પૂર્ણપણે રહેશે. કુમારિકાઓને સંવાદ. [ પ્રાજક તત્રી. ! ( બધી કુમારિકાઓ મળીને ગાય છે.) કુમારિકાના કેડને પામે ન કઈ પાર બીજાના વિચારો જાણીએ તે માટે એક પ્રશ્ન તમારી પામે ન કોઈ પાર પાસે મૂકવા ધારું છું. જવાબ આપશે? આશાના તરંગે એ રચતી સંસાર-કુમારિકાના બધી-ખુશીથી. અમારા વિચારો જણાવીશું. નેહ-લને ઘેલી ઘેલી થાતી કે કુમારિકા, બોલો લાભલક્ષ્મી ! શું પ્રશ્ન છે. . કામતણી જવાળે કે બળતી કુમારિકા, લાભલક્ષ્મીકેઇ કુંવારી બેનને તેના માતાવડીલોની આમન્યા પાળતી કુમારિકા, પિતા કોઈ બુટ્ટા સાથે પરણાવવા માગતા હોય તે બ્રહ્મચર્ય-ભાવનામાં રમતી કુમારિકા, વેળાએ તેણે શું માર્ગ લેવો ? કે બગાડે કે સુધારે કે તારે ઉહારે, પતિને પોતાને ઉતારે ભવપાર, ધનલક્ષ્મી-દીકરીને ગાય, જ્યાં દેરાય ત્યાં કુમારિકાના પ્રારબ્ધના એવા પ્રકાર-કુમારિકાના? તે જાય. (શૃંગી ઋષિના નાટકમાંથી) પિતામાતા તે તે શિરછત્ર તીર્થપ-તેમની આજ્ઞા લાભલક્ષ્મી–બહેન ! કુમારિકાઓના અજબ માનવી એજ બાળાને ધર્મ ગણાય તેથી કેાઇની કેડ છે. તે કેડ પુરા પડે એમ પ્રભુ પ્રત્યે પ્રાર્થના ખાતર નહિ તે પણ પોતાના જન્મદાતા માબાપની કરું છું. હવે આપણે કંઈ ચર્ચા કરીએ અને એક આજ્ઞા ખાતર પોતાના જીવનને ભોગ આપ Page #411 -------------------------------------------------------------------------- ________________ કુમારિકાઓને સંવાદ ૩૨૩ જોઈએ-એમ સમજીને અથવા તે કંઇપણ સમજ્યા વશ થએલા વૃદ્ધ પુરુષે બીજાને વિચાર કરતા નથી. વગર આજસુધી બાળાઓ એમજ કરતી આવી છે. જો બધા વહે યુવાન બાળાઓને પરણે તો પ્રજાના જ્ઞાનલક્ષ્મી-હા. જરૂર એમજ થાય છે. કેવા હાલ થાય. આખા જગતમાં કયાંયે ડાઘા પુરૂષોએ મા-પિતાની સત્ય આજ્ઞાનું પાલન કરવું એ ફરજ છે, કોડાંની સ્તુતિ કરી નથી. તેમણે પુત્રપતિના મોહને જે માતપિતા જાણી જોઇ પોતાના સ્વાર્થ ખાતર તથા ચાકરીની ઇચ્છાને છેડી દડાં જોઇએ. પિતાની કુમળી કળી જેવી બાળાને એવા સ્થળે વેચે પ્રતાપલક્ષ્મી-પુત્પત્તિની ઈચ્છા એ હમેશાં કે જ્યાં થોડા વખતમાં વૈધવ્ય સેવવું પડે તે માત- પુશ છે એમ નહિ કહી શકાય. જે પ્રજામાં સામાપિતા શિરછત્ર તીર્થરૂપ નથી, પણ ધાતકી ખાટકી છે. છે. ન્ય રીતે જન્મ મરણનું પ્રમાણુ રીતસર જળવાતું a હોય ત્યાં પુત્રની ઈચ્છા કરતાં તે ઇચ્છાને સંયમ તારાલક્ષમી-તું સાચી વાત કહે છે. દીવો ઉલ કરે એ પુણકર્મ છે. હિંદુસ્તાનમાં અત્યારે હિંદુહાથમાં લઈ ઉંડા કુવામાં કંઈ પડાય છે? બાપ પિતે જ ઉછેરીને પછી કુવામાં હડસેલે તેના કરતાં સ્તન સ્તાનની ગુલામી સ્થિતિમાં જ્યાં સહુ ભયવાળા રહે તો તે ઉછેર્યા પહેલાં દુધપીતી કરે તે વધારે છે, પિતાનું, પોતાના કે પિતાની મિલ્કતનું રક્ષણ કરવાની શક્તિ ને બેઠા છે ત્યાં પ્રજાની ઉત્પત્તિને સારું ગણું. હું તો પાપકર્મ સમજું છું. પ્રતાપલક્ષમી-વડીલો સમયને માન આપી સંતા ધનલક્ષ્મી-ત્યારે બુઢાની ચાકરી કેણું કરે ? નેની ઉન્નતિ માટે મરતાં હોય તે તેમની અવગ જ્ઞાનલક્ષ્મી-ચાકરીને સારૂ પિતાનું જ માણસ ણના કરતાં અને મન દુભવતાં પાપી બનીએ પરંતુ , પરંતુ જોઈએ એ કેટલો બધો વહેમ છે ? પૈસા કે લાલચ જે તેઓ તેને પોતાના સ્વાર્થ માટે અથવા તો પોતાના આપીને એક બાપની પાસેથી તેની નિર્દોષ બાળા અજ્ઞાનને લીધે રૂઢિના અને સ્વાર્થની અગ્નિમાં હામવા ઝૂંટવી લેવી અને તેને પોતાની સમજવી એમાં ઇરછતાં હોય તે તેમની સામે પડકાર કરવો જોઇએ.. મને તે ઉદ્ધતાઇની પરિસીમાં લાગે છે. એવી ધનલક્ષ્મી–બાપ બિચારે દરિદ્ર રહ્યા. આજી બાળાને પિતાની માનવાને બદલે ‘એક ગુલામડી ખરીવિકાનો બીજો રસ્તો હેય નહિ એટલે પોતાના વંશની દેલી છે એ વાક્ય જ ખરું કહી શકાય. ચાકરીને વેલડીને વેચવા તૈયાર થાય અને બુઢા વગર તેની મેટી સારૂ તો હજુ પુરતા પૈસા આપીને સારા અને ભૂખ કેણુ ભાંગે એટલે બુઢાને બાળકી સેપે છે? * વફાદાર ચાકરો મળી શકે છે. તારાલક્ષ્મી –એવી રીતે તે તમે પેલા બુદ્દાને ધનલક્ષ્મી – જ્ઞાનલક્ષ્મી બહેન ! સાચું કહે છે, પણ બચાવ કરશે. તેને વિષયવાસના ઉપરાંત પણ એમ તમને નથી લાગતું કે આ કજોડાનાસવાલનું પુત્પત્તિની ઇચ્છા હોય, વળી ધડપણુમાં ચાકરી મૂળ ગરીબાઈ છે? જે સમાજના નાયકે ચેતીને કરવા માટે અંગનું માથુસ જોઈએ, તેથી તે પોતાને પિતાના ગરીબ ભાઇઓની ગરીબાઈ દૂર કરે, તેમને હિંદુ તરીકે અપુત્ર રહેવાથી સદ્ગતિ ન થાય તે માટે ધંધે માં નેકરીએ ચડાવે, દુખમાં સહાય આપે તે તે પરણે તેમાં તેને શું વાંક? આવા દાખલા નજ બને. જ્ઞાનલક્ષ્મી-આવી દલીલ તે પાપ કરનારા- લાભલક્ષ્મી-હા ! એ પણ ખરી વાત છે, એની સનાતન દલીલ છે. નવલકથાઓમાં ખૂનીઓને અને બીજી આ પણ ખરી વાત છે કે આપણી સુંદર ભાષામાં ખૂનના ફાયદા વર્ણવતા જોયા છે, બાળાઓએ વૃદ્ધાને પરણતી વેળાએ શા વિચારે લુટારાએ પણ પિતાના પરાક્રમની પ્રશંસા કરતા કર્યા હશે, કેટલા નિસાસા મૂકયા હશે તેને પણ સાંભળ્યા છે. પણ ન્યાય ખાતર જોઇએ તે પાપી- સમાજના નાયકે એ વિચાર કર્યો નથી. આપણા એને પાપ કરતાં ગમે તેટલા લાભ થાય, પણ સમાજની સ્ત્રીઓની દુર્દશા અને હૃદયની કકળતી જગતને તેથી લાભ નથી થ, સ્વાર્થ અને વિષયને વરાળથીજ આપણી પરાધીનતા-ગુલામી આવી છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ વૈશાખ ૧૯૮૪ આવું સમજી કામ લેનારા આગેવાને જ્યારે વધુ ગમે તેવું પાંડિત્ય ચલાવે તેવી અંજાઈ ન જવું પ્રમાણમાં જનમશે-પ્રકટ થશે ત્યારે કંઇક થશે પણ જોઇએ. ખંતથી અને જાહેર મત કેળવવાથી આવાં હમણ તે આ બાળાએ બુઢા સાથે પિતાના લમ લગ્ન અટકી શક્યાં છે. થયેલી સગાઈ તૂટી છે. ન થવા દેવા માટે શું કરવું તેની વાત કરો. લાભલક્ષ્મી-એમ છતાંએ કંઈ સારું પરિણામ ધનલક્ષ્મી -હે તે તેને “સ્નેહલતા’ ની પેઠે ન દેખાય તો શું કરવું? આત્મઘાત કરવાની સલાહ આપું કે જેથી સમાજને જ્ઞાનલક્ષ્મી–તે તેણીએ છાપાઓમાં પોતાની ચેતાવી શકાય કે અરે આગેવાનો ! તમારામાં રહેલી બાબત છપાવવી, દેશનાયકે પાસે અપીલ કરવી, સૈકાઓની મંદતા દૂર કરી બાળાઓનું રક્ષણ કરો, રાજાને કે સરકારને અરજી કરવી અને બને તેટલો નહિ તો અમારા જેવી અનેક બાળાઓના અકાળ કોલાહલ કરી મૂકો અને પિતાના બળ પર જબર આપઘાતથી તમારું અમંગલ થશે. વિશ્વાસ રાખવો. આવાં કામને ચૂપ દઈ સહન કરી જ્ઞાનલક્ષ્મી-નહિ બેન ! તું ભૂલે છે! આપ- લેવાની મનોદશાએ તે આપણી બાળાઓને અત્યંત વાત કર એ તે કાયરતા છે. શાસ્ત્ર કહે છે કે શિકાર થયું છે, નાતના મહાજન નિષ્ફર થયાં છેઆપધાતી તે મહાપાપી. તેવા પાપથી તે અનેક ન્યાયપ્રિય રહ્યા નથી. નાતની છિન્નભિન્ન દશા છે, ભવ સુધી રખડવું પડે. કઈ કઈનું ભાવ પૂછતું નથી કે કોઈ કેઇને અટ. પ્રતાપલક્ષ્મી-હું તો તેને બળવો જગાવવાની કાવતું નથી ત્યાં તે પોતે પોતાનું મક્કમતા રાખી સલાહ આપું અને પરણનાર બુઢાની કામવાસનાને ફોડી લેવું જોઈએ. પરણાવનાર માતાપિતાની દ્રવ્યલાલસાને કદિ પણ " પ્રતાપલક્ષ્મી-જે જ્ઞાતિમાં બાળાઓને સારું વશ ન થવા જણાવું. * લાગણીની શૂન્યતા હશે, એ જ્ઞાતિના હદયવાળા માણ તારાલક્ષ્મી-વાહ! એ તે ભારે વાત કહી. સોમાં કાયરતા હશે તે અને કેમમાં જાહેર મત જેવું એ બાળા બિચારી ગભરૂ ને કુમળી કળી જેવી. તેનાથી કંઇજ નહિ હોય તે, કજોડું થતું કઈ નહિં અટમેટો બળવો કેમ થઈ શકે એ સમજાતું નથી. એ કાવી શકે, સિવાય કે બાળા પોતે જ પોતાના બળ તે બહુ કરે તે પિતાના માબાપને સમજાવે, પગે પર મુસ્તાક રહે. પડે, આંસું પાડી દયા માગે, અને પ્રભુને પ્રાર્થના કરે બધીઓ. (કાવ્ય) કે તેનાં માબાપને સારી બુદ્ધિ સુજાડે. જ્યારે દેશમાં સંસ્કારી બહાદૂર જ મન પર લેશે, લાભલમી-એ પહેલું પગથીઉં થયું. તેમ હાનિકારક દુષ્ટ રિવાજોને તેડી ડી દેશે, છતાંએ માબાપ ન માને તે બાળાએ શું કરવું ? નિર્બળતાને દૂર કરી જીવન કર્તવ્ય-પથે રહેશે, જ્ઞાનલક્ષ્મી-નાતના મહાજન પાસે તે અરજી ત્યારે ત્યારે મંગલ દિવસે સુખમય સંસારે વહેશે. કરે, છુટવા માટે સહાય માગે અને પોતાનાં સગાં- જ્ઞાનલક્ષ્મી-એવા જનોની ગેરહાજરીમાં “આએમાં જે કંઈ સારા સમજુ હોય તેની પાસે પોતાનો ભના આત્માનં ઉદ્ધત-એટલે પિતાના આત્માને કેસ રજુ કરી આ અવિચારી કામને અટકાવ કર. ઉદ્ધાર પાતાને આત્માન કરી શક, આમિમી વગર વાની વિનવણું કરે. આરીવારો નથી. તે બાળાએ તો પોતાને યોગ્ય પ્રતાપલક્ષ્મી--બા જેટલા પણ દયાવાળા એવા સંસ્કારી અને તંદુરસ્ત યુવાન સાથે લગ્ન જુવાન કે દયાવાળી સ્ત્રીઓ હોય તેમણે ડરીને પણ કરી નાખવાં જોઈએ. તાનું કર્તવ્ય ભૂલવાનું નથી. શાંતિમય સુધારણા પ્રેમ- લાભલક્ષ્મી-ઠીક કહ્યું. પણ એવા યુવાનેથીજ અને ધીરજથી જ થઈ શકે છે. સ્વાર્થને વશ ભણેલા ગણેલા કયાં દેખાય છે કે જે અણીને સમયે થઇને માણસ ગમે તેવો ક્રોધ કરે તે સહન કરવો . સહાય આપવા ને ભોગ દેવા તૈયાર થાય? Page #413 -------------------------------------------------------------------------- ________________ કમારિકાઓને સંવાદ ૩૨૫ તારાલક્ષ્મી-આજકાલના ભણેલાઓ પણ એવી કુમારિકાઓનો સંસાર માગે છે કે જે પિતાને રૂઢિને વશ થઇ પોતાના ઘરના ખૂણામાં ભરાઈ રહે મળેલા સુસંસ્કાર, શિક્ષણ અને શક્તિનો સદુપગ છે અને જેમ ચાલે છે તેમ ચાલવા દે છે. કરે, ખરે વખતે આત્મબળથી હિંમત રાખી પિતાનું. પ્રતાપલમ–જે એમજ હોય તો તે બાળાએ જો શોધી લે, કજોડાં આદિ અનેક હાનિકારક જ્યાં સુધી મનમાન્ય લાયક વર ન મળે ત્યાં સુધી રિવાજોને નિમ્ન કરે અને દાંપત્ય જીવનને આદર્શ કૌમાર વ્રતનું સેવન કરવું. ખરી વાત એ કે જીંદગી મય કરી પોતાના સમાજ તેમજ દેશનો અભ્યય સુધી કૌમાર વ્રત રાખી શકાય તે તેના જેવું તે કરે-ચાલે હવે લલિતછનું એક કાવ્ય ગાઇએ.. કંઈ પણ ઉત્તમ નથી. શુદ્ધ સંપૂર્ણ બ્રહ્મચર્ય એજ કાવ્ય” આત્માને સ્વગુણ છે એમ શાસ્ત્રકાર જણાવે છે. સ્મિત ભર સહચરી નિરંતર કાર્ય ધુરંધર બનશે, ચંદનબાળા આદિ અનેક દષ્ટાંત આપણી સમક્ષ અંતરના મેં હેત અનેરાં ઉર છોછલ ભરશે; મજૂદ છે. જ્ઞાનલક્ષ્મી-પ્રતાપલક્ષ્મી બહેન! તમારે જ્યાં ત્યારે અમી ઝરશે, શાંતિમાં દુઃખડાં શમશે. ત્યાં પ્રતાપજ બતાવો છે. જે તમે કહો છો તે અતિ સજાત જેડ જત ભોગથી પરહિતમાં પરવરશે, વિકટ અને કઠિન છે. તે સૌથી બની શકે તેમ નથી અડગ ધ ને શૌર્ય ભર્યા સંતાન હિન્દમાં સરશેઃ તેમ મોટા ભાગથી પણ બને તેમ નથી. માટે ધન્ય ત્યારે દે અવતરશે, વિરલા નરવીર તરવરશે. ગૃહસ્થાશ્રમમાં પડવા ઇચ્છનાર સને પિતાને યોગ્ય પિતાનાં પ્રિય દેશીજનનાં દુઃખ પરસ્પર ધરશે, જીવન સાથી શોધી કાઢવા જેટલી ધીરજ અને શક્તિ જન્મભૂમિનાં ભોળાં ભાંડું ભેળાં હળશે મળશેઃ હોય તે તેને મળી જ રહે. ત્યારે પ્રભુતા સંચશે, સ્વર્ગ સમ સુંદર હિન્દ થશે. લાભલક્ષ્મી-આ સંવાદથી મેં પૂછેલો પ્રશ્ન હિન્દજને સાગર ઘુઘવશે અને બ્રહ્માંડ નાચવશે, બહુ સારી રીતે તમે ચર્યો. તે માટે તમને બધાને ડગમગતા ડુંગર ડોલવશે, રંગ રંગ રેલવશે, ધન્યવાદ આપું છું. જેમ આપણે કુમારિકાઓ આવા એવું અય થશે, એવી લલિત લીલા ખીલશે. વિચાર રાખીએ છીએ તેવી રીતે વિચારો ધરાવતા A [ આ સંવાદ શ્રી મુંબઈ માંગરોળ જન સભા હસ્તક પાણીદાર કુમારે પણ આપણી સમાજમાં હેયજ. ચાલતી કન્યાશાળાના વાર્ષિક મહોત્સવ માટે ખાસ તૈયાર બધીઓ-આ સંવાદને ટુંકમાં સાર શું? કરેલે, ને તે મહોત્સવ ૨૨-૪-૨૮ ને દિને મુંબઈમાં ઉજલાભલક્ષમી-ખાં જમાને એવા કુમાર અને વાય તેમાં તે શાળાની બાળાઓએ ભજવી બતાવ્યો હતો.] Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જેનયુગ શાખ ૧૯૮૪ સમાજ માતાની ભિક્ષા. પ્યારા નવયુવાન મિત્રો! આવતી કાલના સ્થંભોરૂ૫ નવયુવાનેમાંથી એવા અજ્ઞાનતામાં ગરકાવ થયેલી સમાજ માતા આજે વીરનર ધુનીઓ માટે સમાજની માગણી છે, ભિક્ષા છે. સત્રામાંથી શ્રાવણ ભાદર વરસાવે છે. છેલ્લાં કેટ... અને હા એથીય કાંઇ વિશેષ માગે છે. માતા લાંય વર્ષોની સુષુપ્તિથી દિનભર દિન વધતાં જતાં શું વિશેષ માગે છે? આંતર કલહથી કંટાળેલી સમાજ માતા આજે ચોધાર માતા, આંસુએ રડે છે. તીર્થસ્થાનોની પરાધિનતાથી કરોડોની સમાજના આંતર-કલહ દફનાવનાર એકથતાના સંખ્યામાંથી અવતરી લાખોમાં આવી પડવાથી સમાજ પરમ ભકત માગે છે. માતા આજે આક્રન્દ કરે છે. મિત્ર! જૈનેય અને તીર્ણોદ્ધાર માટે બલિદાન આપનાર ધર્મવીર માગે છે. માતાને એ કરૂણુનાદ સાંભળશે? પાષાણુથીય કઠણ હદયને પીગળાવશે ! આંતર કલહોના જખમો- ગરીબડી ગાયશી બાળાઓના આર્તનાદ સુણી થી શ્રી ગુ થતી સમાજ માતાના અંતર વલોવનારા બાળ અને વૃદ્ધ લગ્નને દેશવટો આપનાર પ્રખર આદદથી તમારી નસે નસે ચેતના રેલાવશો? માતાની સમાજ સુધારકે માગે છે. એ માંગણી છે, ભિક્ષા છે. વિધવાઓના અનાચાર-અત્યાચાર અને આ એ ભિક્ષા કઇ? એ માંગણી કઈ? નાદ અટકાવી તેમને આત્મોન્નતિના ધોરી માર્ગ દેરસમાજને માગણી છે કે નાર તેમને ધર્મપરાયણ બનાવનાર સેવકે માગે છે. “નવ લોહીઆઓ! બસ ધુની બને!' અજ્ઞાનના અને રૂઢીવશના સામે ખુલલું બંડ ઉઠાવનાર પણ સમાજ કેવા ધુની માગે છે? બંડખાર માગે છે. માતા માગે છે સમાજ સેવાની વેદી પર પ્રાણ મુશકેલીઓ રૂ૫ પહાડને વટાવી નિરાશાનાં અર્પનાર વીર નરો. વાદળ વિછિન્ન કરી આશા ઉત્સાહ અને ઉન્નતિને સમાજ માગે છે કશાની પરવા કર્યા સિવાય સૂર્યોદય પ્રગટાવનાર ધુની પુરતમે માગે છે. ધર્મને વિજયધ્વજ ફરકાવનાર હેમ હીર અને યશ. નક્કર જૈનત્વના ઓ પતી પુજારીઓ! સમાજ માગે છે જનત્વનો વિજય કે વગ સમાજ માતની આ અનેક વર્ષોની માંગગી છે. ડાવનાર શ્રેણિક અને કુમારપાલ. અનેક વર્ષોને એ કરૂણુનાદ છે. અનેક વર્ષોની એ શિક્ષા સમાજ વાંછે છે શાસન-દિપક અભય અને ઉદયન સમાજને જરૂર છે એ પાટણની પ્રભુતા અને છે અને તે તમારીજ પાસે એ ખચીત માનજે. પ્રબળ શ્રાવક સંઘની. Page #415 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર પ્રભુએ બતાવેલા નિયમેની શ્રેષ્ઠતા ૩ર૭ ભગવાન મહાવીર પ્રભુએ બતાવેલા નિયમોની શ્રેષ્ઠતા [ શ્રી મહાવીર જયંતી ખાસ અંક માટે આ લેખ આવે, પણ તે અંક છપાયા પછી પ્રાપ્ત થતાં તેને આ અંકમાં સ્થાન આપેલ છે. તત્રી] છએ દર્શને તેમજ બીજા તેના પેટા ભેદે અનેક પ્રકારના પ્રતિબંધવાળા હોવાથી તેઓ પિતાના પિકી કોઇ પણ દર્શને એટલે કે તેના શાસ્ત્રકારોએ સેવકો શ્રાવકને થોડે ઘણે પણ ખાનપાનને અંગે જીવોનું સ્વરૂપ જન દર્શનમાં જેવું સૂમ અને વિસ્તા- ત્યાગ કરવાનું આયહ પૂર્વક કહે છે કહી શકે છે અને રથી બતાવેલું છે એવું બતાવ્યું નથી. તેથી જ તેવા વારંવારના ઉપદેશથી શ્રાવક શ્રાવિકાઓ છેડે દર્શનકારે જે વસ્તુમાં, જે સંગમાં, અથવા જે કાળે ઘણે પણ ત્યાગ કરે છે કે જેમાં પરિણમે થોડી ત્રસ જીવની ઉત્પત્તિ જ્ઞાનવ દીઠી તે વસ્તુનો ત્યાગ થોડી પણ વૃદ્ધિ થયા કરે છે. કરવાનું ફરમાન કર્યું. તેમજ જે વસ્તુમાં સ્થાવર રાત્રિભેજનના ત્યાગને, કંદમૂળના ત્યાગને, અમુક જીવોની પણ અત્યંત અથવા અનંત ઉત્પત્તિ દીઠી વનસ્પતિના ત્યાગને કેટલાક રૂઢી માને છે અને તેને તે તે વસ્તુઓને ત્યાજ્ય કરવાનું ફરમાવ્યું. તદુપરાંત વળગી રહેવાની જરૂર નથી એમ કહે છે, પરંતુ એ કર્મનું સ્વરૂપ પણ જૈન દર્શન જેવું તે શું પણ રૂઢી નથી. રૂઢી તે તે કહેવાય છે કે જે અમુક તેને અપાશે પનું અન્ય દર્શનકારે બતાવ્યું નથી. વખતે ઉગી હોય પણ પછી સ ગ ફરતાં કારણ કે જન દર્શનકાર સર્વજ્ઞ હતા અને અન્ય દર્શન ઉપયોગી નહોય તેને વળગી રહેવાની જરૂર નથી. નકાર સર્વજ્ઞ નહતા. આ અભિપ્રાય દર્શન મેહતા પરંતુ આ નિયમો તો ત્રિકાળજ્ઞાની, ભવ્ય જીવોના કારણથી બતાવવામાં આવ્યો નથી. પણ એ દર્શ- એકાંત હિતેચ્છુ, પરમાત્મા વીર પ્રભુએ ત્રણ કાળમાં નનાં શાસ્ત્રમાં કર્મોના ભેદ, તેનું સ્વરૂપ, તેના આઠ -સર્વદા હિતકર જાણીને બતાવેલા છે, કે જે સર્વદા કર વિગેરે બીલકુલ જોવામાં ન આવવાથીજ લખ્યું આદરવા યોગ્ય છે. છે, છતાં જે કોઈપણ બતાવવા પ્રયાસ કરશે તે રાત્રિભોજન, કંદમૂળાદિકના ત્યામ માટે અન્ય અવશ્ય આ વિચાર ફેરવવામાં આવશે (આગ્રહ, શાસ્ત્રોમાં તેમજ વૈદક વિગેરેમાં ખાસ ત્યાગ કરવાનું કરવામાં આવશે નહિ). કહેલ છતાં તેને માટે અનેક પુરાણો વિગેરેના આધાર કર્મનું સ્વરૂપ અને તે બંધાવાના કારણે વિજય મેજાદ છતાં તે નિયમને માટે તે જાણે જેનેજ કષાયાદિક જન શાસ્ત્રમાં સવિશેષપણે બતાવેલા હે ઇજા હોય તેમ માનવામાં આવે છે કારણ કે વાથી અને તે કર્મબંધનાં ફળ શું ભેગવવાં પડે તેઓ (જેનેરે) તેને ત્યાગ કરી શકતા નથી. છે? તે સવિસ્તર બતાવેલું હોવાથી તેનાથી ત્રીસ જેનપણાના મુખ્ય લક્ષણમાંજ મધ, માંસ, મધ અને પામીને જે રીતે વિષય કષાય મંદ પડે તેવો પ્રયાસ માખણ એ ચાર મહા વિનયનો અને રાત્રિભોજન કરવા જેન બંધુઓ અહર્નિશ તત્પર રહે છે. તેમજ કંદમૂળને ત્યાગ બતાવેલ છે. રાત્રિભોજન વિષયની અંદર પાંચે ઇન્દ્રિયોને સમાવેશ થાય કરતાં અનેક જીવોને વિનાશ થતો આપણું દ્રષ્ટિએ છે તેમાં રસેંદ્રિય જીતવી બહુ મુશ્કેલ છે. અન્ય દ. જોવામાં આવે છે. છતાં હાલમાં દિન પ્રતિદિન તેને નના ગુરૂઓ પોતેજ અનેક પ્રકારના ખાનપાનમાં પ્રચાર વધતો જતે નજરે પડે છે. આવી બાબતમાં આસક્ત હોવાથી તેઓ પોતાના સેવકને તેને ત્યાગ નવા જમાનાને બચાવમાં મૂકવામાં આવે છે પરંતુ કરવાનું કહી કે બતાવી શકતા નથી. જનોના ગુરૂ તે બચાવ તદન ખોટો છે. ન જમાને તમને તો પોતે જ ઉત્કૃષ્ટ ત્યાગી હોવાથી-ખાનપાનને અંગે ધર્મભ્રષ્ટ થવા, અભય વસ્તુ ખાવા અને શરીરને ૧ જૈનદર્શન પરના મેહથી-આગ્રહથી. તેમજ આત્માને નષ્ટ કરવા કહેતા નથી. જમાનાને Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જનયુગ - વૈશાખ ૧૯૮૪ ઓળખવાને ઇજારે કાંઈ ખાનપાનના નિયમ વિનાના છ જુદા પડીને હાલતા જણાય છે. બાળ અથાયુવાનેએ રાખેલો નથી. બીજાઓ પણ તેને ઓળખી ણાની બરણીઓમાંથી અથાણું બહાર કાઢીને નીચેના શકે છે. રસમાં જુઓ તો ત્રસ જીવો ખદબદતા દેખાય છે. વાસી, બાળ અથાણું, દિદળ વિગેરેમાં અત્યારે આમ છતાં પણ તેને તજતાં આંચકે કેમ આવે છે? સાયન્સને આધારે સમદર્શક યંત્રના સાધનથી આપણું શરીરના અંગે ત્રસજીને ઘાત ત્રસજી સંખ્યાબંધ જોવામાં આવે છે છતાં તેનો થવાથી તેમજ તેનાં મૃતાકલેવર આપણું શરીરમાં ત્યાગ કરવામાં શામાટે પ્રમાદ કરવામાં આવે છે? દાખલ થવાથી કર્મબંધ ઘણે થાય છે. તેમજ અત્યારનું સાયન્સ જૈન શાસ્ત્રની હકીકતને સિદ્ધ શરીર પણ બગડે છે. જુવાનીના જેસમાં અમુક કરવાને બહુજ ઉપયોગી થઈ પડ્યું છે, ને હજુ અંશે નેત્રો મીંચાઈ જવાથી આવી બાબત તરફ વધારે ઉપયોગી થવા સંભવ છે. એક પાણીના દ્રષ્ટિ જતી નથી. દ્રષ્ટિ કરવી પોસાતી નથી, પરંતુ બિંદુમાં જ્યારે તમને માઇક્રોસ કેપ વડે સંખ્યા તેના ફળ ભેગવવા પડશે ત્યારે ખરી ખબર પડશે. બંધ ત્રસ જીવો જુદા જુદા આકારના બતાવવામાં પરંતુ તે વખતને પસ્તા કામ આવી શકશે નહિ. આવે છે ત્યારે પછી તમે તેને અણધાર્યો, અપરિમિત કેટલાક સુજ્ઞ કહેવાતા–સુરામાં ગણાવા ઈચ્છતા વ્યય કેમ કરી શકે? જળાશયમાં પડીને સ્નાનાદિ બંધુઓ કહે છે કે શું અમુક વસ્તુ ખાવી ને અમુક કેમ કરી શકે? શાસ્ત્રકારે જળાશયમાંથી પાણી ન ખાવી તેમાં જ ધર્મ આવીને રહ્યા છે? આનો ગળાને જોઈએ તેટલું લઇ કીનારે બેસી બીજા ત્રસ જવાબ એટલેજ કે, “તમારે માટે તે તેમાં જ ધર્મ છને પણ વિનાશ ન થાય તેવી રીતે સ્નાન સમજવાનો છે. કારણકે તમને તે તજવામાં મુશ્કેલી કરવાનું બતાવ્યું છે. શત્રુંજયા નદી કે સૂર્યકુંડ વિગેરે માત્ર ઈદ્રિયોના પરવશપણાથીજ લાગે છે અને પવિત્ર જળાશયમાં અંદર પડીને સ્નાન કરવાને ઈદ્રિયોને વશ વર્તવું તેજ અધર્મ અને તેને વશ ખાસ નિષેધ કરેલો છે તે કેમ ભૂલી જવાય છે? કરવી તેજ ધર્મ છે. ઉપરાંત તમે એવા ત્યાગમાં કંદમૂળમાં જ્ઞાનીઓએ જ્ઞાનવડે જોઇને અનંત ધર્મ નહિ માનીને શું બીજા બધા અસત્ય, અદત્ત, જીવો કહ્યા છે. તમે સમજી શકો છો કે એ અસદાચાર પણું, કર્માદાનના વ્યાપાર, અસતેષી છું, તદ્દન સ્વાર્થ વિનાના અને આપણું એકાંત હિતેચ્છુ ઇત્યાદિ પાપના કારણે તો તજી દીધાં હશે? ભલે, હતા, તે પછી તમે જૈન નામ ધરાવીને-જન તરીકે જે તમે તે તે કારણે તજી દેવામાં તત્પર છે, દ્રઢ ઓળખાવીને તેનું ભક્ષણ કેમ કરી શકે? હા, તેમાં ભૂલ થતી ન હોય તે તમારી ખાનપા બાવીશે અભ આવી રીતે બહુ ત્રસવા. નની બાબત માફ કરવામાં આવે, બાજુ પર કુળ તેમજ સ્થાવરના પણ અત્યંત સદ્દભાવવાળા રા) છ રાખવામાં આવે, પણ માફ કરજો ! કહેવું પડે છે. હેવાથી તજવાનું કહ્યું છે, તે તેનો ત્યાગ કરવામાં કે તે બાબતમાં પણ તમે તે તેવાજ શિથિલ છે વિલંબ કેમ કરો છો? અમુક પદાર્થો અમુક વખત અને તેથી ‘ તો અા તતો સદ' થયા છે. પછી ત્યાજય કહ્યા છે, જેમકે કેરી આ નક્ષત્ર જેમ જ્ઞાનની વાત કરી જ્ઞાને પહોંચ્યા નહિ અને બેઠા પછી, ભાજી પાલો ફાગણ સુદિ ૧૫ પછી, ક્રિયાને છોડી દીધી એવા નામ-અધ્યાત્મ જ્ઞાન સકે મે કેટલોક ફાગણ શુદિ ૧૫ પછી અને ક્રિયા બંનેથી ભ્રષ્ટ થયા તેવી સ્થિતિ તમારી થઈ કેટલોક અશાડ સુદિ ૧૪ ૫છી તજવાનું કહેલું છે, છે. વિચારજો ! ખૂબ વિચારજો ! અને પછી ભૂલ તે ખાસ તેમાં ત્રસજીન ઉપજ્યાને કારણે કહેલ છે. થતી જણાય તે સુધારજે.' ઘણી વખત તેમાં સંખ્યાબંધ જીવો નજરે પડે છે. મહાવીર પરમાત્માએ ફકત ખાનપાન સંબંધી ત્રણે દિવસના દહીમાં તડકે રાખીને જોવાથી સર્વ નિયમો બતાવ્યા નથી પરંતુ તદુપરાંત અનેક પ્રકાર Page #417 -------------------------------------------------------------------------- ________________ : સાવકે ખાનનાય રહી શકાત નિયમો ભગવાન મહાવીર પ્રભુએ બતાવેલા નિયમોની શ્રેષતા ૩૨૯ જીવદયા પાળવા, અસત્યનો ત્યાગ કરવા, અદત્તને તેનું રક્ષણ કરવાની જરૂર છે. પણ તે અનેક પ્રકાતજી દેવા, સ્વદારા સંતોષી થવા, પરિગ્રહની તૃષ્ણાને રના આભ સમારંભવડે કે અભક્ત પદાર્થોના માપમાં રાખવા, કર્મદાનના વ્યાપારી તજવા, એવા ભક્ષણવડે નહિ, એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અનેક પ્રકારના નિયમો બતાવ્યા છે અને તેની ઉપર કેટલાક જૈનેતર શ્રાવકેની ઉપર એવો આક્ષેપ પણ તેના પ્રમાણમાં ભાર મૂક્યો છે, તેનું મહત્વ કરે છે કે તેઓ તે ઝીણા જીવને જીવાડે છે પણ બતાવ્યું છે. અને શ્રાવકને અવશ્ય કરણીય પાંચ મોટાને મારે છે.” આ બાબતને સ્પષ્ટ ઉત્તર એ છે અણુવ્રતો બતાવ્યા છે. તેથી જરા જુઓ ! વિષય કે-“મેટા છવને એટલે મનુષ્યોને મારે-વિશ્વાસઘાત કષાયાદિકને વરા થઈ, જ્ઞાન મેળવવામાં પછાત રહી, કરે-ઠગે અથવા બીજી રીતે હાનિ કરે તે શ્રાવક ખાનપાન વિગેરે તજવાની બાબતોના હેતુઓને હાયજ નહિ. એમ કરનારને શ્રાવક ગણુ નહિ. સમજ્યા વિના અભિપ્રાય આપવા બેસી જાઓ છો શ્રાવક તેવું કાર્ય કરે જ નહિ.' તે યોગ્ય નથી. સર્વજ્ઞકથિત માર્ગમાં ભૂલ બતા- આ જગ્યાએ એટલું કહ્યા સિવાય રહી શકાતું વવાની કોઇની તાકાત નથી, પરંતુ તેમાં ઉત્સર્ગ નથી કે કેટલાક શ્રાવકે ખાનપાનના ઝીણા ઝીણુ અપવાદાદિ સમજવા જોઇએ, નિયમમાં આગારાદિ નિયમો પાળીને તેમજ સામાયિક પૌષધાદિ કરીને રાખેલા છે તેની સમજણ મેળવવી જોઇએ, પછી પિતાને ખરા શ્રાવક કહેવરાવે છે, શ્રાવકેમાં અગ્રણી અભિપ્રાય આપવો જોઈએ. થાય છે; પરંતુ બજારમાં પ્રમાણિકપણું રાખતા નથી, આ બાબતમાં હજુ ઘણું કહેવાનું છે, પણ તે નીતિ પરાયણ રહેતા નથી, અને અણધાર્યો દીવાળાં જ્યારે આ લેખના વાંચનારા બંધુઓને એમ સમ- કાઢી હજારો ને લાખો રૂપીયા લોકેના ડુબાવે છે. જાય કે આ નિયમના બનાવનારા સર્વજ્ઞ હતા, તેઓ પોતાને જ નહિ પણ જૈનધર્મને લજવે છે, અને ત્રિકાળજ્ઞાની હતા, પૂર્વાપર લાભાલાભ જોઈ શકે તેવા તેથીજ જેનેતર ઉપર કહેલો આક્ષેપ કરવા તત્પર હતા, તદન નિઃસ્વાર્થી હતા, એકાંત હિતેચ્છુ હતા, થાય છે. તેમણે જે કહ્યું હોય તેમાં કોઈ પ્રકારની શંકા તિથિ પર્યાદિકે લીલેત્રી ન ખાવાને તેમજ કરવાપણું હોયજ નહિ, ત્યારે કહેવાય. શીયળ પાળવાને ઈત્યાદિ નિયમો પણ ખાસ લાભ આનું નામ અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા કહેનારા માટે જ બનાવેલા છે. તે મુનિપણાની વાનકી છેઆપણને છેતરનાર છે. તેઓ પોતાના બચાવ માટે શરૂઆત છે-પહેલું પગથીયું છે. શ્રાવકનો મને રથ આપણુને અંધશ્રદ્ધાવાળા કહે છે. પરંતુ આપણે તે નિરતર અા રહે છે કે જ્યારે મુનપણ પ્રાપ્ત થાય ? છે જે નિયમો કહીએ છીએ. તે સમજીને તેના લાભ આવા મનોરથવાળા શ્રાવક ત્યાગની બાબતમાં થોડા જાણીને અને તેના કહેનારા મહાપુરૂષોની પ્રતીતિ છેડા આગળ વધતા જાય છે. લાવીને કરીએ છીએ. દરેક અક્ષરે અક્ષરનો અર્થ ઉપર જણાવેલી તમામ હકીકત ઉપરથી મહાસમજવો તે જ્ઞાન છે. શ્રદ્ધામાં અમુક અંશે વિશ્વાસ વીર પરમાત્માએ બતાવેલા નિયમોની શ્રેષ્ઠતા સમજાહેજ જોઈએ, તેજ તે શ્રદ્ધા કહેવાય છે. અને હું હશે. કારણકે પુરૂષ પ્રમાણે વચન પ્રમાણુ-એ તેથી જ જ્ઞાન દર્શનને ચારિત્ર-એ ત્રિપુટી વડે મોક્ષ ન્યાયે જે નિયમોના બતાવનારા સર્વડ હોય છે તે માર્ગ પામી શકાય છે. નિયમોના પાલનમાં એકાંત લાભ હોય છે, અને તે વળી શરીર સંરક્ષણવાળાઓ માટે પણ ખાસ અરજ ઉયિ છે, છતાં અમુ શ્રેષ્ઠ જ હોય છે; છતાં અમુક અંશે તેની શ્રેટતા બતાકહેવાનું છે કે જેનશાસ્ત્રમાં બતાવેલા દરેક નિયમો વવા પ્રયત્ન કર્યો છે. શરીરનું પણ રક્ષણ કરનાર છે. તેને હાનિ કરનારા છેવટે એક વાત પણ કહેવી જરૂરી છે કે કંઈ નથી. શાસ્ત્રકારોએ શરીરને ધર્માયતન કહેલું છે, તેથી પણ ઉન્નતી વયના નો મુનિ મહારાજ પાસે કોઇ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જનયુષ વૈશાખ ૧૯૮૪ પણ બાબતના કોઇપણ નિયમના ખુલાસા હેતુ પૂછવા બંધ માઇલો ગમન કરતી રેલ્વેએ કરી આપી છે. આવે છે-સમજવા માગે છે ત્યારે તેને નાસ્તિકાદિ આ બાબતમાં જે આગળ વધવામાં આવે તે પુનશબ્દ વડે નિબંછવામાં આવે છે, તેથી તેઓ ઉલટા ર્ભવાદિ સિદ્ધ કરવામાં પણ મદદ થાય તેમ છે. વધારે નિરૂત્સાહી બને છે. મહાનુભાવ, દેવાનુપ્રિય, અમેરિકામાં તેને માટે પ્રેતને બોલાવવા વિગેરેની કળા ભાગ્યશાળી એવા શબ્દોથી બોલાવવામાં આવે અને આગળ વધતી જાય છે. શાસ્ત્રથી તેમજ યુક્તિથી સમજાવવામાં આવે તો તેઓ આ લેખમાં કેટલુંક અપ્રસ્તુત લખાણું છે એમ આસ્તિક બને અને ધર્મ ઉપર પ્રેમવાળા થાય. આ કેટલાક વાચકને લાગશે પણ તે બધું અરિહંત પરબાબતમાં મુનિમહાત્માઓએ ખાસ લક્ષ્ય આપવાની માત્માની આજ્ઞાઓની શ્રેષ્ઠતા બતાવવા માટે જ જરૂર છે. તે સાથે હાલમાં વધતી જતી સાયન્સની કહેલું હોવાથી તેની અંતર્ગત સમાઈ જાય તેવું છે. કળામાં પણ માહિતી મેળવવાની જરૂર છે તેથી હાલ તે એટલું કહેવું બસ છે. આજસુધી માત્ર શાસ્ત્રથી સિદ્ધ કરવી પડતી નથી. આશા છે કે આ લેખ વાંચીને તેને વર્તનમાં તે બાબતો તે કળાથી સિદ્ધ થતી જાય છે. અંગુળને ઉતારવારૂપ સદ્દઉપયોગ કરવામાં આવશે. ઇલમઅસંખ્યાતમો ભાગ અને આંખ મીંચીને ઉઘાડતો ચૈત્ર શદિ ૧૧. કુંવરજી આણંદજી, થતા અસંખ્ય સમયની ખાત્રી એક કલાકમાં સંખ્યા- સં. ૧૯૮૪ - ભાવનગર ‘જીવનમાં ત્યાગનું સ્થાન. (આ લેખ ગત માઇ-ફાગણના અંકમાં આજે હતું તેના જવાબમાં આ લેખ આવ્યા છે તે અમે અત્ર મૂકીએ છીએ. આ જવાબમાં લેખકની દયા ખાવી એવી એવી હકીકતથી સચોટતા આવતી નથી. વિષયને વળગી જવાબ દેવામાં ખરી કુશળતા છે. તંત્રી ) (લેખકને જવાબ) નથી એમ કહેવું એ નગ્ન અસત્ય છે. સમાજ વ્યજીવનમાં ત્યાગનું સ્થાન' નક્કી કરવા જતાં વસ્યા એ વ્યક્તિઓની સગવડને ખાતર રચાયેલ તે લેખના લખનાર “ જીવનમાં ત્યાગ અસ્થાને છે બંધારણ છે અને જ્યાં સુધી અર્થ અને કામજ એમ નક્કી કરી શકયા હોય એવું આખા લેખનું માનવજીવનનું લક્ષ્ય છે ત્યાં સુધી જ સમાજની રીતે દષ્ટિબિન્દુ તપાસતાં માલમ પડે છે. આ મનોદશા જીવવા મનુષ્ય બંધાયેલ છે; પણ સમાજ વ્યકિત જે તેમની હોય તે તે ખરેજ દયાપાત્ર છે. ત્યાગ અને મનથીયે પર એવી આત્મજાતિના આવિર્ભવન મૂર્તિઓનો સમૂહ જોતાં એમને ઘણા ઉત્પન્ન થાય માટે અહિક વસ્તુઓની સગવડને ખાતર રચાયેલા છે; ત્યાગનો આવો મહિમા કેમ થશે એ વિચારતાં સમાજને ત્યાગ કર્યોજ છૂટકે છે. એમનું હૃદય ખાક થઈ જાય છે. ગમે તેમ થાય, “ “પર” પર ધ્યાન આપવું એ અમારું પહેલું ધૃણા ઉત્પન્ન થાય કે હૃદય બળી જાય પણ ત્યાગ કર્તવ્ય છે, પછી “સ્વ”પર ધ્યાન આપવાનું છે. ” “સ્વ” આજ લગી સર્વભામત્વ ભગવ્યું છે. ભણાવે છે અને ‘વ’ની અધુરી સમજને લીધે એ ભાઈ આવી અને ભોગવશે. દલીલ કરવા પ્રેરાયા છે, અને એમ કરવા જતાં એ એમની દલીને જવાબ આપવા પ્રયત્ન કરીશું. ગોથું ખાઈ ગયા છે. અમે પણુ કહીએ છીએ કે ૧. એઓ કહે છે કે “ આપણું જીવન સામા- “પર” પર ધ્યાન આપવું એ આપણું કર્તવ્ય છે. પણ જીક જીવન સાથે એટલું બધું બંધાયેલું છે કે સમાજથી એવો કે માણસ “વને મજબૂત કર્યા સિવાય અલગ તેની કંઈ કિંમત જ નથી.” આપણું જીવન પરને ઉપકારી થઈ શકયો છે ? પિતાના મકાનનું ભલે સામાજીક જીવન સાથે સજજડ રીતે બંધાયેલું કાણું નહિ હોય તે બીજાને શી રીતે આશ્રય આપી હેય કિંતુ સમાજથી અલગ તેની કંઇ કિસ્મતજ શકવાનો હતો? ઉલટું પોતાને જ આશ્રય શોધ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ જીવનમાં ત્યાગનું સ્થાન પડશે. Charity begins at home. ભુખ્યા છે. ઉંચા ભેવાળી વ્યક્તિ નીયા બેય વાળા સમાશરીરે બીજાની સેવા નહિ થઈ શકે, પિતાનામાં જ પોતાના ગુરૂપદે કદિયે ન સ્થાપી શકે, સ્થાપે જ્ઞાન વિના બીજાને જ્ઞાન નહિ આપી શકાય. મારામાં તે ખત્તા થાય, આથીજ જેને લૈકિક નહિ પણ જ્ઞાન નથી પણ હું તમને આપું છું એમ કહેવું એ લોકેત્તર સુખની ભાવના છે તેણે તો સમાજને તજેજ ડાહીને સાસરે નહિ જવું અનેં ગાંડીને શીખામણ ટકે અને સમાજને ત્યાગ કરવાની શક્તિમાં જ તેનું આપવા જેવું છે. એ ભાઈ કહે છે કે “ સમાજમાં શૈર્ય છે. સમાજથી આત્મહિત નથી જ થવાનું એમ રહીને ત્યાગના સિદ્ધાંતનું પાલન કરવું કઠણ હતું. તેથી ખાત્રી થયા છતાં એ જે કાઈ સમાજમાં રહીને આત્મવિરાગ્ય અને સન્યાસનો પ્રચાર થયો,” તેથી આ ત્યાગ શુદ્ધિ કરવાનો પ્રયોગ કરવા માગે છે તે વીરવ નહિ ઉપયોગી નથી વિગેરે. સમાજ જરૂરીઆત ઉભી કરે પણ નરી મૂર્ખાઈ જ છે. છે અને જરૂરીઆત ઉભી થતાં નવી વસ્તુઓને ગ્રહણ આત્મધ્યાન સમુદાયમાં નહિ પણ એકાંતમાં જ કરવી પડે છે. જ્યાં નવી વસ્તુઓની જરૂર ક્ષણે ક્ષણે યથાયોગ્ય રીતે થઈ શકે છે. અનુભવની મહેર ઉત્પન્ન થતી હોય ત્યાં તે વસ્તુઓને ત્યાગ કેવી વાગીને સાચું ઠરેલું એ સત્ય છે. આત્મા સાથે રીતે શક્ય છે ? આથી સમાજને ત્યાગની ઘણું જરૂર તદાકાર થવામાં સમૂહના કરતાં નિરવ અને ભવ્ય છે. અને તે માટે ઉચ્ચ ભૂમિકાના જીવોએ સમાજથી શાનિતનાં સ્થાનો જેવાં કે જંગલ અને ગુફાઓમાં દૂર રહી સમાજના જીવોને ત્યાગનું દષ્ટાન્ત પુરૂં પાડવું બાહ્ય ઉપાધિઓ ઘણી ઓછી નડે છે. આ કારણજોઈએ. આ ઉપરથી જણાશે કે ત્યાગીઓ એ સમા થીજ ધ્યાનને માટે આવાં સ્થાને પસંદ કરાય છે. જનું નિરૂપયોગી અંગ નથી પણ અતિ મહત્વનું અને તે જરીએ અજુગતું નથી. સમાજને ત્યાગ અંગ છે. જલથી દૂર રહેતા કમળથી જેમ જલની કરવામાં જે લેખક મહાશયને આત્મસંગ્રહ કે વૈરાગ્ય શોભા છે તેમ ત્યાગીઓથી સમાજની શેમાં છે. ન ભાસત હોય તે અમે પુછીયે છીએ કે આત્મયોગીઓ જંગલ-ગુફાઓ અકારણ નથી સેવતા. તિને સમાજના કુપમાં ડુબાડી બુજાવી નાખ એક વખત તે લેખક લખે છે કે ““સ્વ” પર વામાં તે તેના દેખાય છે ? “પર” પછી ધ્યાન આપવાનું છે.” બીજી વખત તેઓ કહે છે કે ત્યાગીઓ “ “સ્વીના ભકતો અને સામાજીક ૨ આગળ ચાલતાં એઓ લખે છે કે આત્મ જીવન ગાળનારને તુચ્છ સમજવા લાગ્યા. આ છે દમનથી જે વાતે મનુષ્ય ભૂલી જવા માગે છે તે વાક્યમાં પૂર્વાપર વિરોધ આવે છે. “સ્વ” પર જે નિત્ય તેની સામે જ ઉભી રહે છે વિગેરે. આત્મદમન પછીજ ધ્યાન આપવાનું છે તે “સ્વ'ના ભકતને. કરવા જતાં વિચારોનાં જૂથ શરૂઆતમાં કદાચ વધુ ત્યાગીઓ તુચ્છ ગણે તેમાં શી નવાઇ ! ગીઓ ઉભરાય તેથી ડરી જઈ શું આરંભેલું કાર્ય છોડી સ્વ-આત્માના ભકતે છે નહિ કે સ્વ, મનના લેખક દેવું? અને તેથી શું અત્મિદમન નિરુપયોગી છે એમ મહાશય “સ્વ” અર્થ મન કરે છે તેથી તેઓ સિદ્ધ થાય છે ? આમાં નરી નામદષ્ટ અને કાયરતા ભાગને અન્યાય આપી શક્યા છે અને મારા વિષે છે. મનુષ્યની ફરજ છે કે શત્રુઓ સામે કમર કસીને પોતે ગુંચવણમાં પડયા છે. આ લેખ આ ભૂલ લડવું; પછી બાહ્યશત્રુઓ હોય કે અંતર્ગત. સામે ને જ આભારી છે. થવામાં જ આત્મજીવનની કસોટી છે. શરૂઆતમાં જંગલમાં જવું અને ગુફામાં ભરાવું તે કાયરનું કદાચ હાર થાય તો શું? failure is the half લક્ષણ છે એમ તેઓ જણાવે છે. સમાજમાં રહી success. નિષ્ફળ થવું એ સફળતાની અધીમજલે ત્યાગ કેળવો એજ એમને મન વીરનું લક્ષણ છે. પહયા બરાબર છે. જય નહિ મળે એવા વિચારથી સમાજનું ધ્યેય સામાન્ય રીતે ઐહિક સુખ સગવડે આત્મદમન કરવાનું માંડી વાળવું એ અધમતાની સાચવવાનું છે, જ્યારે વ્યકિતનું ધ્યેય પારલેકિ સુખનું અવધિ છે. કોઈ મહાત્માનું પતન થયું હશે તે તે સુખ સગવા પહોંચ્યા બરાળ થવું એ 'વ્યક્તિનું Page #420 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ વૈશાખ ૧૯૮૪ આત્મદમન કરવાથી નહિ પણ હિંમત હારી અર્થેથી વળગી રહ્યા છે તેમજ જેનેનો વિજય છે. શત્રુંજય છોડી દેવાથીજ, આવાનું પતન ન થાય તે કુદરત પારકા હાથમાં છે તે પુરતા ત્યાગના અભાવેજ, અન્યાયી ઠરે અને કર્મનો સિદ્ધાંતને પાણીમાં ૫ એ ભાઈ લખે છે કે “ આપણને આત્મબાળવા પડે. સંસ્કારની જેટલી જરૂર છે તેટલી આત્મત્યાગની ૩ ત્યાગીએ દાસવૃત્તિને પોષે છે એ વાતમાં નથી.' અમને તે આત્મસંસ્કાર અને આત્મનઈ જુઠાણું ભર્યું છે. એક જણને ત્યાગ સામાના ત્યાગમાં જરીકે ફરક દેખાતે નથી. ત્યાગ તે મનુષ્યની હદયમાં પૂજ્યબુદ્ધિ પ્રગટાવે અને તેથી તે તેને પૂજ્ય મહત્તાને માપવાનું સાધન છે. એક માણસ ભાગને ગ માટે ત્યાગી દાસવૃત્તિ પણે છે એમ કદિયે ને પોતાના જીવનમાં એટલે કેળવે ટલેજ તે સંસ્કારી કહેવાય. પુજ્યને પૂજવા એ ગુણગ્રાહીઓને ધમ છે. મહાવીર, બુદ્ધ કે ઈશુખ્રિત, રામ, કૃષ્ણ કે છે. આ ધર્મને દાસકૃત્તિથી ઓળખાવ એને અથે મહમ્મદ-કેશુ ત્યાગ વિના મહાન થયો છે? ત્યાગ એટલોજ કરી શકાય કે તે માણસ સામાને મળતું જતાં માણસ સ્વાર્થનું પુતળું અને શયતાનીયતને માન જોઈને ઇર્ષ્યાથી બળી જાય છે. કદાચ સાચા અવતાર બને છે, ત્યાગ એ મનુષ્યજીવનની મેટાબી યાગીઓ ભેળા કેટલાક ઢાંગીએ પૂજાઈ જતા છે. પ્રજાજીવનની ચાવી છે. ત્યારથીજ કોઇ પણ હશે. એટલા ઉપરથી ત્યાગધર્મને વડ એ તદ્દન માણસ, સમાજ કે પ્રજાનું મસ્તક ઉન્નત રહી શકશે. અજુગતું છે. ત્યાગ એ ઉદાસીનતા નથી, નેરાશ્ય નથી, જીવનમાં ૪ “નિરાશ પ્રાણીજ ત્યાગના પ્રલોભનમાં આવે ત્યાગનું સ્થાન અમોલું છે. ત્યાગ નથી તે જીવન છે.' ત્યાગ ન કરી શકનારની ત્યાગને વખોડી નથી. ક્ષુદ્ર વસ્તુની પ્રાપ્તિ માટે ક્ષુદ્ર વસ્તુને ભેગ પિતાની મનોદશાપર ઢાંકપીછોડે કરવાની આ અપાય. મહાન વસ્તુ મેળવવા કિંમતી વસ્તુને ત્યાગવી કેટલી બધી છેતરપીંડી ! મહાપુરૂષોને સાંસારિક પડે. આત્મપ્રાણિ એ નાનીશી વસ્તુ નથી. એને માટે વસ્તુઓમાં કશું આશાવતું ન દેખાય છે તે તેમની તે મહાન ભોગ આપવા જોઈએ. સમાજને મેહ પ્રબળ વૈરાગ્ય દશાની ઝાંખી કરાવે છે, નહિ કે દૂર કરી સમાજને ત્યાગ પડે. નિરાશાની. નિરાશ પ્રાણીઓ નહિ પણ આત્મસુખની હેલી વાત લેખકને કહીએ છીએ કે જે ૫૦ મહા આશાવાળા પ્રાણીઓ જ ત્યાગ સ્વીકારે છે એ લાખ આદમીઓની બેકારી તમને પીડતી હોય તો લેખક મહાશયની ધ્યાનમાં આવ્યું હોય એમ લાગતું જંગલમાં નાસનારની અને ગુફામાં ભરાનારની બદનથી. એક વસ્તુ મેળવવા બીજી વસ્તુને ભોગ બે કરવાનું અને જંગલમાં જઈ તલવાર ફેરવવી આપવો એ નિરાશા ન કહેવાય. અને શું વૈરાગ્ય એ વીરોનું કામ નથી એમ કહેવાનું મૂકી દઈ તેઓને અને ત્યાગવૃત્તિએ આપણને રાજનીતિ અને સમા- જંગલમાં મોકલવાની પેરવી કરી દે, જેથી તમે જના ક્ષેત્રમાં પરાધીન અને કાયર બનાવી દીધા છે? એમની ચિંતામાંથી મુક્ત થશો. જો જંગલ અને કેટલું અસત્ય ! ઉલટું ત્યાગના અભાવથીજ આપણે ગકાની તમને ચીઢ હોય તે એ સમાજવાસી ૫૦ પરાધીન અને ગુલામ બન્યા છીએ. આપણે દેશને લાખ મહાત્માઓનો ઉત્પાત મૂંગે મેઢે સહન કરી ખાતર આપણું લેભને, આપણું બાળકાના ત્યાગ યો મહા પરમોનું જગલ અને ગુફામાં જવાનું એક કરી ભોગ આપી શકતા નથી તેથીજ આપણે જંછ. કારણું આપ ન સમજ્યા હોય તે સમજી લેજો કે રમાં જકડાયેલા છે. જે અત્યારે આયશાની પેઠે તે તમને ભારરૂપ થવા નહોતા માગતો. આ પ્રમાણે હિંદવાસીઓમાં પ્રબળ ત્યાગવૃત્તિ જમે તે કેટલી વન તેઓએ ૫૦ લાખની જેમ પોતાની ચિતા ધડી બ્રીટીશ આપણને ગુલામ રાખી શકે ? લેખક કરવાની પીડામાંથી તમને મુક્ત કર્યો છે. આ તેમના મહાશય આ સત્ય જઈ શક્યા નથી એટલે તેમની દૂરંદેશી હતી. દયા ખાવાપણું જ રહે છે. જેને યાત્રા-ત્યાગને -મકતી-પાદરા. સ + ગે મે કારણ કરવાનું જમલ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સગપણ સંબંધી કર્તવ્ય દિશા સગપણ સંબંધી કર્તવ્ય દિશા. રાક્ષસી રૂઢીઓના બલિદાનમાંથી બચી જવા લગ્ન ગુહાને પાત્ર ઠરાવ્યાં છે અને આવાં લગ્નમાં માટે, જ્ઞાતિઓના જીવનના લાંબા અનુભવને અંતે મદદ કરનાર (ભાગ લેનાર) સને પણું ગુન્હેગાર દીવા જેવું સ્પષ્ટ જણાય છે કે દરેક જ્ઞાતિએ એક ઠરાવી કેદ અને દંડની સજા મુકરર કરી છે. વડપગલું આગળ ભરવું જોઈએ. કેવી રીતે ? દરાના મહારાણુએ તેમજ આખા હિંદુસ્તાનનાં સ્ત્રી ૧. વેવિશાળ-સગપણ-સગાઈ, લગ્નની તીથી મંડળે કન્યાની ઉમર ૧૬ વર્ષની અને વરની ઉમર અગાઉ ઘણાં લાંબા વખત પહેલેથી, કરી મુકવાની, ૨૧ વર્ષની લગ્નને યોગ્ય નક્કી કરી છે. કેઈપણ શાસે કોઇના ઉપર ક્યાં એ કદી ફરજ ૭. લગ્ન કરવા યોગ્ય છોકરો અગર છોકરી થાય નાંખી નથી. ત્યાર પછી લગ્નની તઈયારી કરવા માટે છ અગર ૨. વેવિશાળ થયું હોય એવો વર અગર કન્યા બાર મહિના સગપણ કરવા પુરતા છે. અને વેવિમરી જાય ત્યારે કોઈ રાંડતું નથી અને બીજી કોઈ શાળ કરી મુકવાનું બીજું કાંઈ કારણ અગર અર્થ પણ કન્યા અગર વર સાથે લગ્ન સંબંધ થઈ શકે છે. નથી તેથી બાળ વેવિશાળની પ્રાણધાતક પૃથાનો, ૩. જેમ નાની ઉમર તેમ મરણનું પ્રમાણ વધારે જેમ બને તેમ જલદી અંત લાવવાની અનિવાર્ય તેથી એક કન્યા અગર વરનાં બે ત્રણ કે તેથી વધુ જરૂર સાબીત થાય છે, તેથી ઈશ્વરને હાજર જાણી વખત વેવીશાળ થઈ, ઘણાં સગપણ નિરૂપયોગી થઈ દરેક માણસે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે-“ અમો અપડયાં હોય છે. મારી છોકરી અગર છોકરાના અનુક્રમે ૧૪ અગર ૪. થએલા સગપણમાંથી લગ્ન થશે તો પર ૧૮ વર્ષ પુરા થયા પહલા બાવરાળ કે લગ્ન કરીશું ણનાર જેવું સુખી નહિ થાય એમ ખાત્રી થયા છતાં નહિં તેમજ બીજા કોઈના તેવા કામમાં ભાગ લઈશું કેટલાએક માણસે થયેલું વેવિશાળ રદ ન થાય એવી નાઈ) એવી નહિ તેમજ તેવાં વેવિશાળ કે લગ્ન થતાં અટકાવવા હઠ પકડી રાખે છે અને તેથી કેટલાએક અજ્ઞાન દરેક કોશીશ કરીશું.” અને ડરપોક જ્ઞાતિજનોને આગેવાન ગણાતા માણસે . આ પ્રતિજ્ઞા કરી પાળવાથી નીચે જણાવ્યાં એવાં ન ઇચ્છવા યોગ્ય લગ્ન પરાણે કરવાની ફરજ પરિણામો આવવાની ખાત્રી છે.... પાડે છે જેથી વર તથા કન્યા બંનેની આખી જીંદગી ૧. વર કરતાં કન્યા મેટી એવાં કડાં અને પાયમાલ થઈ જાય છે. બાળ વેવિશાળ તથા બાળલગ્ન (વર કરતાં કન્યા ૫, આમ વિનાકારણ–વેવિશાળ કરી મકથાન- ઓછામાં ઓછી ચાર વર્ષ નાની ન હોય તેવાં ) અણધાર્યું દુઃખ કયારે આવી પડશે તેની કોઇને પણ થશે નહિ તેથી હવે પછી કાઇને બાળ વિધવાઅગાઉથી ખબર પડતી નથી અને બગડેલું સુધરી પણું હશે નહિ. શકે તેમ હોવા છતાં ઘણાં માબાપ જ્ઞાતિને જુલ- ૨. કજોડાં-બાળલગ્ન અને બાળવિધવા પણાના મેના ડરને લીધે પિતાનાં છોકરાં પ્રત્યે મહા અધર્મ અભાવે તેથી થતા અનર્થો, ક્ષયરોગ, નિબળતા, અને વિશ્વાસઘાત કરે છે. કમત અને બાળમરણ હવે પછી થશે નહિ? ૬. આખા બ્રિટિશ હિંદની વડીધારાસભાની ૩–ચારિત્રબળ-શારીરિક સ્થિતિ-રળીને ગુજરાન સીલેકટ કમીટીએ-નામદાર ગાયકવાડ સરકારે અને ચલાવવા જેટલી વિદ્યા, હશિયારી અને અનુભવની રાજકેટ-મોરબી-લીંબડી–ગાંડલ-ઈદેર–જામનગર નજરે જોઈ ખાત્રી થયા પછી જ અઢાર વર્ષ ઉપરાંવગેરે પુષ્કળ રાજ્યોએ ચેદ વર્ષની અંદરની ઉમરની તની ઉમ્મરનોજ વર પસંદ થશેજ તેથી દરેક મા કન્યા તથા અઢાર વર્ષની અંદરની ઉમરના વરનાં બાપ લગ્ન તથા મરણ પાછળનાં અને બીજું બધાં Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ - જેનયુગ વૈશાખ ૧૯૮૪ બીનજરૂરી ખરો કાઢી નાંખી, બચતાં નાણુ- નિરાધારપણું દૂર થઈ પોતે પિતામાં વિશ્વાસ રાખી માંથી પોતાનાં છોકરાંને ગમે તે રસ્તે અને ગમે ત્યાં પોતાના. પગ ઉપર ઉભે રહેતાં શીખશે. ભણાવી, સુધરવા જતાં બગડે નહિ તેની ખાસ ૮-ઝઘડા પડવાના-તડ પડવાના-ઝેર વેર વધકાળજી રાખી, વધારેમાં વધારે લાયક બનાવી તાકીદે વાના-નાતમાં વિધનો પડવાના, શેઠીયા થઈ પડવાનાં રળતો થયેલો જોવા દરેક પ્રયત્ન કરશે, અને વંશપ:પરાના હક્ક સ્થાપન કરવાની નિમય૪- દુનિયાની-હિંદુસ્તાનની-ગુજરાતની તેમજ તાના સંભ રહેશે નહિ. જ્ઞાતિની વસ્તિ જોતાં પુરૂષ વર્ગ જેટલો જ સ્ત્રી વગે ખુલાસે–બાળલગ્ન બંધ થયાં એટલે બાળ છે તેથી દરેકને કન્યા મળવાની જ છે. એમ નથી વેવિશાળ બંધ પડવાનાં એટલે વેવિશાળ-તેડવાનાં જ કે બધી કન્યાઓ કે બધા વર એક સામટા સવેલી (એક ઠેકાણે વેવિશાળ થયેલી ) કન્યા બીજે મરી જાય છે કે મરી જવાનાં છે એટલે વધારે ઠીક પરણાવવાના નહીં, પરણાવવાના-વિગેરે વિશાળ હશે તેને લગ્ન સંબંધ પહેલો થશે. બીજાઓને સંબંધીના સર્વે ગુહા આપોઆપ બંધ થઈ જશે. વધારે ઠીક થયે તુરત થશે પણ કોઈ રહી જનાર નથી. ૯–બાળલગ્ન ગુહા ઠર્યો અને તેમાં મદદ ૫–ઢારમાં સારું નરસું પારખવાની શક્તિ નથી. કરનાર-ભાગ લેનાર-ફોજદારી કાયદા પ્રમાણે ગુન્હ. આપણે જે ઢોર હેત તે આપણું છોકરી ગમે ત્યાં ગાર ઠર્યા પછી જ્ઞાતિએ કાયદાની વચમાં પડી પોતે પરણાવત પરંતુ આપણે દેખાવ માણસ જે હોઇ, હેરાન થવાની કાંઈ પણ જરૂરીયાત રહેતી નથી અને આપણે સઉ માણસ છીએ તેથી દરેક માણસ કન્યા નાતને પછી કાંઈ પણ દમ જેવી હકુમત રહેતી નથી. લેવા દેવાના કામે કેઈન પણ ઉપર ભરૂસે રાખ્યો ગોલ ટકાવી રાખવા ઈચ્છનારાઓએ ગોલ બહાર સિવાય જાતે જોઇને સોળે સેળ આને ખાત્રી થયે કામ કરશે. કેઈ પણ સંજોગોમાં પોતાના શરણે કન્યા દેનાર, ગેળ બહાર, એટલો ફક્ત એકજ કાયદો રહેલી પિતાની નિરપરાધી બાળા પ્રત્યે વિશ્વાસઘાત કરવાની જરૂર જશે. કરશે નહિ. ૧૦-કન્યાવિક્રય એ રાક્ષસી કામ ગણાય છે. ૬-છોકરાનું વેવિશાળ કરી મુકવાની-લાલચ કેઈક વખત ક્યાંક કન્યાવિક્રયનો કેસ થાય તેથી સમસ્ત જ્ઞાતિ ખરાબ છે એમ કોઈ ન માની લે. દાખલ કરી, પિતાની છોકરીના પિતા પ્રત્યેને વિ. શ્વાસનો ભંગ કરી, તેનું વેવિશાળ ગમે ત્યાં જલદી કન્યાવિક્રય કરી સંતાડવા જેવી દુઃખદાયક કરાવી નાંખી, માં બાપ અને તેમનાં સગાં વહાલાંને સ્થિતિમાં કોઈ આવી પડશે એમ લાગે ત્યારે તેને ફસાવવાના મહાપાપ અને અધમ કામમાંથી સઉ હિમ્મત આપી નાણાંની મદદ કરી તેને માથે આવી બચી જશે. પડનારી નાશીમાંથી તેને બચાવી લેવાની તેનાં ૭–પિતાની ખરી સ્થિતિ જાહેર કરીને જ અને આ ભાઈ પીત્રાઈ-સગાંવહાલાં તથા દરેક જ્ઞાતિ જનની ઓછામાં ઓછા એક હજાર રૂપિયાની નકર મુડી. ફરજ છે. લગ્ન ખર્ચ માટે કહાળ્યા પછી પોતાની પાસે સીલીકે ૧૧-બીલકુલ ખર્ચ સીવાય છોકરીનાં લગ્ન રહે એટલું રળીને જ પરણાતું હશે તો પરણવાની થશે ત્યારે કન્યાવિક્રય જડમૂળથી નીકળી જશે. ત્યાં હિમ્મત બતાવશે તેથી વસંત-છાબ-પલં-દાગીના- સુધી જેમ બને તેમ ઓછા ખર્ચે લગ્ન થઈ શકે પુરત-રાજાના લકર જેવા ઠાઠવાલી જાન-બીન તેવા નિયમો બાંધી દરેક ગામે તે પાળવા જોઇશે. જરૂરી જાનૈયા માંડવીયા-ભાઈ પીત્રાઈ-અને સગાં જે જ્ઞાતિ બંધારણમાં કાયદા અને નિયમો ડા, વહાલાં જમાડવાનાં અર્થ વગરનાં ખર્ચે સર્વે આ તેજ ઉત્તમ ગણાય એ સર્વમાન્ય સિદ્ધાંત છે. નાના આપ બંધ થઈ જશે અને તેથી નિર્ધનતા અને નાના નિયમો ખર્ચ ઘટાડવા માટે તથા એક સરખો Page #423 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના ક૭૫ વ્યવહાર ચલાવવા માટે જ હોઈ શકે. નિયમભંગ ફુરસદ હેય તે વખતે તેઓ પિતાનાં સગાં વહાલાં, માટે મુકરર કરેલી રકમ જ્યાં નિયમભંગ થાય તે પાડોશી તથા ઓળખીતાઓમાં સર્વત્ર આ સમજણ ગામે વગર ખરચે વસુલ લઈ પિતાના ગામમાં કેળ- ફેલાવે અને પોતાની જ્ઞાતિને આ મહા અધર્મના વણી વધારવા પાછળ વાપરી દેવી જોઈએ. કામમાંથી ઉગારી લે એવી પ્રાર્થના છે. ૧૨-જુના જમાનાના નહી થઈ ગયેલા એવા સુખડવાલા બીલ્ડીંગ ) અઢાર વર્ષ ઉપરની ઉમરના સર્વ માણસોને આ વિચારો હાબીરોડ, કેટ લિ. સેવક. રૂચે છે તેથી તેઓ આ પગલું ભરવા ખડે પગે તયાર મુંબઇ, છે એમાં કાંઇ પણ શક નથી. તેમને જરાક પણ તા. ૨૫-૦૧દર U નગીનદાસ અમુલખરાય, સ્વીકાર અને સમાલોચના. [ આ વિભાગ ઘણું વખતથી બંધ હતો, તે પૃ. ૨૨૧ ની કથાઓ આવે છે તેથી ઘણું જાણવાનું માટે ક્ષમા યાચીએ છીએ. હવે બનતાં સુધી દરેક મળે છે. આ ઉપરાંત જન તીર્થો નામે જીરાપલ્લી અંકમાં આ વિભાગ આપવા પ્રયત્નવંત રહીશું. તંત્રી] પૃ. ૮૨, ફલોધી પૂ. ૮૫, આરાસણ નેમિ ૫. ૨૯, ૩પ સાત્તિ ભાષાંતર-. શ્રી જન સ્તંભનતીર્થ ૫. ૧૧૧ ને કુપાક ૫. ૧૦૮-૯ સંબંઆત્માનંદ સભા ભાવનગર શ્રી આત્માનંદ જન ધીની વિગતે તે તે તીર્થની કર્તાના સમયમાં પ્રસિગ્રંથમાલા નં. ૪૨. ૫. ૨૬૪+૧૦ (આત્માનંદ પ્રકા- હતા સિદ્ધ કરે છે. શની ૧૮ મી ભેટ) આ મૂલ તપાગચ્છના સમ ધર્મ આમાં જૂની ગુજરાતી (૫. ૫૬, ૫૭, ૯૬, ગણિ કૃત રમ્ય સં. ૧૫૦કને સંસ્કૃત ગ્રંથ છે, તેમાં ૧૨૩, ૨૧૫ અને ૨૨૨) ના નમુનાઓ મળી આવે ઘણી ઐતિહાસિક કથાઓ છે તેથી તેનું મહત્વ વધારે છે તે ભાષારસિકને ઉપયોગી નિવડશે એમ ધારી છે. સેમધર્મગણિ એ તપાગચ્છના સોમસુંદરસૂરિના અત્ર ઉતારીએ છીએઃશિષ્ય ચારિત્રરત્ન ગણિના શિષ્ય હતા અને પિતાના ખંડઉં તાસુ સમપીઈ, જસુ ખંડ અભ્યાસ ગુરૂ ને મગુરૂ ઉપરાંત તપાગચ્છના તત્સમયના અન્ય જિગુહા છક્ક સમપીઈ, તિલતેલ કપાસ. ૧ પ્રસિદ્ધ સુરિઓ નામે મુનિસુંદર, જયચંદ્ર, જિનસુંદર, અસિધર ધણધર કુંતધર, સત્તિધરાય બદ્અ, જિનકીર્તિ, વિશાલરાજ, રત્નશેખર, ઉદયનંદી, લક્ષ્મી સસલ રણસર નર, વિરલતિ જણિ પસૂય. ૨ સાગર, સોમદેવને આ ગ્રંથની પ્રશસ્તિમાં યાદ કર્યા છેક જિગુહા નઈ જિણવરહ, ન મિલઈ તારતાર, છે. શ્રી મહાવીર સંબંધી પૃ. ૫ થી ૯ હકીકત આવે જેણુ અમારણ પૂછી, તે કિમ મારગુહાર. ૩ છે તે ઉપરાંત એતિહાસિક મહાપુરૂષો જેવા કે ઇક્કા ચોરી સા જિકિય, જા બેલડઈ ન માઈ સયંભવસૂરિ પ. ૨૮, કુમારપાલ રાજા પૃ. ૨૨ અને બીજી ચોરી જે કરઈ, ચારણ ચેર ન આઈ. ૪ ૧૨૨, સજજનશ્રેષ્ઠી (1) ૫ ૭૪ અને બીજા ૫. બંભ અ નવ બુદ્ધ ભગવ અફારસ જિય, '' ૨૩૩. વાભટ્ટ ને આમ્રભટ્ટ ૫. ૭૭, આમદેવ ૫. સૈવ સોલ દહ ભટ્ટ સર ગંધવું વિજિય, ૮૧, વિમલમંત્રી પૂ. ૮૧, તેજપાલ મંત્રી રૂ. ૮૯ જિત દિગંબર સત્ત ચારિ ખત્તિ દુખ જોઈએ, , જગડ શ્રેષ્ઠી ૫ ૧૨૨, આભૂમંત્રી ૧૨૯, પેથડ ૧૪૪ ઈક ધીવર એક ભિલ ભૂમિ પાકિઅ એક ભાઈ, જિનપ્રભસૂરિ (સં. ૧૩૩૨ માં વિશ્વમાન) ૫. ૧૪૮, તા કુમુદચંદ ઇય જિતુ સવિ, અણુહિલપુરિ જ જગતસિંહ એપ્તિ ૫. ૨૧૮ ને તેના પુત્ર મદનસિંહ આવિઓ, Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જેનયુગ વિશાખ ૧૯૮૪ વડગચ્છ તિલય પહુ વસરિ, કુમુદ મદ ઉત્તરારિ. ૫ થઈને ૪૬ સુભાષિત આપ્યાં છે. વિષય શત્રુંજય યારિ જેડ નીસાહય હિંસઈ પંચ પંચ્યાસી તીર્થના-પૂજન માહામ્યથી શુક (પટ) કેટલી બધી ઇગ્યારહ સઈ સુહડ સીસસઈ દુન્નિ છિયાસી ઋદ્ધ પદવી શકરાજના ભવથી મેળવે છે તે છે. બલદક સઈચત્તારિ કમ્પકર પંચ બહાર શુકરાજની કથા કર્તાના સમકાલીન તપાગચ્છના અચ્છ લકખ પણવીસ દમ દુઈ લકખ બહુત્તર, રાજશેખર સૂરિએ પણ પિતાના શ્રાદ્ધવિધિ નામના તા ચમર છત્ત તુટ્ટર બિરૂદ, સુખાસણુ વાહણ લિઓ ગ્રંથમાં આપી છે. અત્ર જૂની ગુજરાતીનાં જતાં વડગ૭ તિલય પહુ દેવસૂરિ, નગઓ વલિ જગઓ અવતરણ તરીકે કર્તાએ આપેલાં સુભાષિતે ઉલેખવા કીએ. ૬ યોગ્ય ધારીએ છીએ ઇકત ફુલહ માટિદેઈ જે રિદ્ધિ સુરનર તણી, સામી સુગુ અતુલબલ બલુ જાગૃતિ ઈહવે એહી કરઈ કસદિ, બ, બેલિમ જિનવરતણું. ૭ હિયડા ભિંતરી મઈ ગ્રહિ૩ અઈ સકતી કલિદેવ. ૮ કે ચડાવઈ પાંખડી, કે વેચઈ ધનલાખ, દેવદાનવરાઉ તાલુ૬, દૈવ આગલી ન કે સપરાણુ ફલ વિતરઉ તઈ નવિ કીએ, ભાવ ભરઈ જઈ સાખિ.૮ બનઈ ઘરી જય વહિ૩ હરિચંદઈ, ભાંલડી મરણ શ્રી પીહર નર સાસર૩, સંજમીયાં સડવાસ સાધુ મુકુન્દિઇ. ૨૮ એ ત્રિરહે અલખામણાં, જઈ કે કોઈ તપાસ. ૯ કાઠિઈ લગ્ન પવઈ, દજઝઈ ગુણ રયાઈ સોનઉ ચંદન સપુરિસ, આપણુ પીડ ખમતિ ઉવસમ જલિજજ ઉજિન ઉડવઈ, સઈ તિ દુ:ખ સયાઈ. ૩૦ કુલ કસવઈ જાણવઈ, જઈ ઉપકાર કરંતિ. ૧૦. આમાં છંદ ૧ થી ૪, ૮ થી ૧૦ દૂહા, ૫ અને કોહ પછ9 દેહ ઘરિ, વિનિ વિકાર કોઈ ૬ છપ્પય, અને ૭ મો સોરઠી દુહે છે. આનું ભા અપર્ક તાવ પર તવઈ, પર તલ હાણિ કરે છે. ૩૧ વાલી જાય નવિ વલઇ, હિયડિ ધરઈ કસાઈ પાંતર ચાલુ ભાષામાં અનુવાદકે કરવાની તસ્દી લીધી મેહેલિ ઉટારસ સૌદરૂ, જિહિ ભાવ તિહિ જાઈ. ૩૯ હત તો વધારે યોગ્ય થાત. આ ગ્રંથમાં દેવ ગુરૂ અને પુત્ર મિત્રા હુઈ અનેરા, નરહ નારિ અનેરિ, ધર્મ એ ત્રણ તત્ત્વનું સ્વરૂપ સમજાવ્યું છે અને દરેક મેહિ મોહિ9 મઢજ જંપઇ, મહિયા મોરી મેરી. ૪૧ અધિકારને ટુંક સાર પ્રસ્તાવનામાં આપ્યો છે. દરેક અતિહિં ગહના અતિહિ અસારા, સંસાર સાયર ખારા ગ્રંથમાં કર્તાની ટુંક છવની ઐતિહાસિક દષ્ટિથી બૂઝઉ બૂઝઉ ગેરખ બેલઈ, સારા ધમ્મવિચાર.૪૨ આપવાની આવશ્યક્તા છે તે પ્રમાણે આમાં આપવી કવણ કેરા તુરગમ હાથી, કવણ કેરી નારી, જોઈતી હતી. મંગલાચરણમાં શ્રી સેમસુંદરસૂરિનો નરકિ જાતાં કેઈન રાખઈ, હીયઈ જોઇ(ઉ) વિચારી.૪૩ ઉલ્લેખ કરવા ઉપરાંત સ્વગુરૂ ચારિત્રરત્નને પણ ક્રોધ પરિહરિ માન મમ કરિ, માયા લોભ નિવારે ગ્રંથકારે ઉલ્લેખ કર્યો છે તે અનુવાદકના લક્ષ બહાર અવર વછરી મનિ ન આણે, કેવલ આપું તારે. ૪૪ રહ્યું છે. આ ભાષાંતરથી સમાજ પર ખરેખર ઉપકાર સમઈ સુજુવણ સમઈ ધણુ, સમસુ કરસણ અભિ, થ છે અને તેમાં નિમિત્તભૂત સર્વે સાધુઓ શ્રાવક- ગપિ ન રખિય સમય વિષ્ણુ, સ ધરસે ૫. ૪૬ બંધ તથા સંસ્થાને અમે અભિનંદન આપીએ છીએ. આમાં પ્રસ્તાવના બિલકુલ નથી. કર્તાને પરિચય શાન સાથ-શ્રી હરવિજયજી જેમ કરી ને વિષયની વસ્તુને સાર જરૂર આપવો જોઇતો લાયબ્રેરી ગ્રંથમાલા ને. ૨૦ ૫૦ ઉક્ત લાયબ્રેરી હતી. પ્રકટકર્તા કે સંપાદકે હવે દરેક પ્રકાશનમાં લુણસાવાડા અમદાવાદ કિં. અમૂથ પાનાકારે તેની જરૂર સ્વીકારી છે તે વિષયના જ્ઞાતા પાસે તે તે ૨૩) પાનાં આ મૂલ સંસ્કૃત ગs કથા પ્રસિદ્ધ માણિ- લખાવી બહાર પાડવંજ ઘટે એમ ખાસ લક્ષ પર સમરિ કે જેઓ અચલગચ્છના મેરૂંગસૂરિના રાખે તો સારું. તે વગર પુસ્તકનું મહત્ત બહાર શિષ્પ થાય તેમણે રચી છે. ગદ્યમાં સંસ્કૃત કે, લાવી શકાતું નથી. જોકે હવે પાનાકાર કરતાં બાંધેલા પ્રાકૃત ગાથાઓ અને જૂની ગૂજરાતીના દુહાએ આદિ પુસ્તકાકારે પ્રકાશન માગે છે, Page #425 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના ૩૭ - કર્તા ભાણિયસુંદર સૂરિએ સં. ૧૪૧૮ માં સુંદર ગૂર્જર કવિઓ ભાગ ૨ પૃ૦ ૪૨૮ નં. ૮૪૦) ગૂજરાતી ગદ્યમાં પૃથ્વીચંદ્ર ચરિત પાટણમાં રચ્યું આ સંસ્કૃત કથાના લેજક કર્તાએ પિતાનું નામ છે તે પ્રાચીન ગુર્જરકાવ્ય સંગ્રહ ( ગાયકવાડ એરિ છેવટમાં કે આદિમાં સૂચનરૂપે પણ જણાવ્યું નથી. ઍટલ સીરીઝ)માં પ્રકટ થઈ ગયું છે. તે ઉપરાંત શીલનું માહાસ્ય જન શાસ્ત્રોએ બહુ ગાયું છે. તે ચતુપૂર્વી ચમ્ (કથા), શ્રીધર ચરિત્ર મેવાડમાં સં. સબંધી આ કથાની છેવટે છુટા આપેલ ચાર શ્લોક ૧૪૬૩, ધર્મદત્તકથાનક (આજ ગ્રંથમાળામાં મુદ્રિત) સુંદર ભાવ પ્રકટ કરે છે. ઉકત સંધદાસાદિકૃત વસુન અને ગુણવર્મા ચરિત્ર સ. ૧૪૮૪ માં રચેલાં છે, પ્રાયઃ દેવહિંડીની પ્રેસ કાપી શ્રી દેવચંદ લાલભાઈ જેનપુસ્તઆજ માણિક્યસુંદરે ગુજરાતના શંખરાજાની સભામાં કહાર ફંડ તરફથી ઘણાં વર્ષો પહેલાં પ. બહેચરદાસ (પતત પાંણદેવસ્થ કુરતો પૂરે) મહા દ્વારા કરાવવામાં આવી છે એમ અમે સાંભળ્યું છે. તે બલ મલયસુંદરી ચરિત રચ્યું જણાય છે. તે સંસ્થા તેનું તુરત પ્રકાશન કરે એવી તેને અમારી મહાસત્તા બાપા-શ્રી હરવિજયજી જન આગ્રહપૂર્વક વિનતિ છે. તે પ્રાકૃત ગ્રંથની ઉપયોગિતા લાયબ્રેરી ગ્રંથમાલા નં. ૯ પ્રઉકત લાયબ્રેરી લણ- અતિશય વિશેષ છે. સાવાડા અમદાવાદ પાનાકારે પાનાં ૧૨ કિં. જણાવી કર્મવિચાર–બે ભાગમાં એકત્રિત યોજક અને પ્રક નથી.) આ સંસ્કૃત ૨૪૬ શ્લોકમાં શીલ ઉપરના પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ વ્યવસ્થાપક જૈન વિદિષ્ટાંત તરીકે કથા છે. કથા ઘણી જુની લાગે છે, ઘાભુવન, પાટણ. ૫. ૬૬પ૪ કિંમત કુલ ત્રણ આના) કારણ કે છેવટમાં જણાવ્યું છે કે આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને કર્મનું સ્વરૂપ સમ. “ इति हरिपितृहिण्डेभद्रबाहुप्रणीते જાવવા માટે ખાસ તૈયાર કરેલા ૧૫+૧૨ પાઠ છે. विरचितमिह लोकश्रोत्रपत्रिकपेयं । પહેલા ભાગમાં કર્મબંધ સંબંધી ને બીજામાં સત્તા चरितममलभेतम्नर्मदासुन्दरीयं સંબંધી પાડે છે. તે પાઠમાં ભાષા સરલ રાખી છે મથતુ શિનિવાર રમજા તથા તે દરેકના વિષયને અનુરૂપ છે. વિષય સુસ્પષ્ટ એટલે ભદ્રબાહુ પ્રણીત હરિના પિતા એટલે યમ. તાથી સમજાય એવી રીતે ભેજના કરી છે. દરેક દેવ-હિંડિ નામના પ્રાકૃત ગ્રંથમાંથી આ ચરિત લીધું પાકને અંતે તે તે પાઠ વાંચી સમજાયા પછી તેના છે. વસુદેવહિંડી ગ્રંથ હજુસુધી મુદ્રિત થયો નથી. વિષયને લગતા પ્રશ્ન મૂક્યા છે. કર્મને વિષય સમઅનુમાને ૭ મા સિકા અગાઉ થયેલા પંચકલ્પમહા જો ઘણો કઠણ છે, અને તેને સમજાવે તેના ભાષ્યના કર્તા સધદાસ ક્ષમાશ્રમ વાસવદળ કરતા પણ કઠણ છે, છતાં યેજક પંડિત મહાશયે નામને ચરિતગ્રંથ આરંભ્યો તે ધર્મસેન ગણિ મહત્તરે ( પિતાની સમજાવવાની કુશળતાને બરાબર ઉપયોગ પૂરો કર્યો. આના અમુક ખંડ જ મળે છે, આ ઉપરાંત કરી પાઠોની સરલ પેજના અને વિષયની છણાવટ તેથી પ્રાચીન ભદ્રબાહુ કૃત વસુદેવચરિત હોવું જોઈએ સુંદર રીતે કરેલ છે. આ દરેક જૈનશાળામાં ચલાકારણકે તેને અત્રજ ઉલ્લેખ કર્યો છે એટલું જ નહિ વવા યોગ્ય છે તે દરેક જૈનશાળા એક પાઠયપુસ્તક પણ ભદ્રબાહુએ વસુદેવચરિત મૂળ પ્રાકૃતમાં રચ્યું કે જે તરીકે આને ઉપયોગ કરશે એવી અમારી ભલામણ છે. જે સવાલક્ષ શ્લોક પ્રમાણ હતું એમ પ્રસિદ્ધ હેમા- આવા બીજા શિક્ષણપાઠ વાળાં પુસ્તકો તૈયાર ચાર્યના ગુરૂ દેવચંદજી પિતાના શાંતિનાથ ચરિત્રના કરી સુરતમાં પ્રકટ કરવામાં ભેજક મહાશય કાર્ય ઉદઘાતમાં જણાવે છે. - ચંચલતા અને ઉદ્યોગશીલતા રાખે એમ ઇચ્છીશું. આ કથા પ્રસિદ્ધ છે ને તે પર વિસ્તારથી જન સમર્પણની કથાઓ- બંગાળીમાંથી અનુવાદક ગૂર્જર કવિવર્ય શ્રી મોહનવિજયજીએ નર્મદાસુંદરી રાસ શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ, “પાટીદાર” મંદિર સં. ૧%૪ માં સમી ગામમાં રમ્યો છે. (જુઓ આણંદ. પૃ. ૬૦ મૂલ્ય ૩ આના ટપાલખર્ચ ૧ આનો) આ નવિજયજીએ એક આણંદ ૫ ° Page #426 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ૩૮ આ કથા વીન્દ્ર રવિન્દ્ર બાપુએ બગાલીમાં રચી છે; તે એવી સુંદર અને રામાંચક વાણીમાં ગુ ંધેલ છે કે હૃદયને હલમચાવ્યા વગર રહે તેમ નથી. એકદરે આમાં ૩૦ ટૂંકી વાર્તા છે. આ કયા ક્રમે ક્રમે શ્રી નરસિંહભાઇના પાટીદાર' માસિક્રમાં વાંચતાં અમેાને રસ પડયા હતા. દરેક લાયબ્રેરી માટે ઉપયાગી છે એટલુંજ નહિ પરંતુ દરેક ગૃહમાં આ રાખી. આજનાં બાળકા-કુમારાના હાથમાં આ પુસ્તક મૂકવા યેાગ્ય છે યાતા માબાપે કે શિક્ષકે વાંચી તેઓને સમજાવવા યેાગ્ય છે. ના પંચતંપ્રદ:--શ્રી માણિકયન્દ દિગબર જૈન ગ્રંથમાલા નં. ૨૫. પૃ. ૮+૨૩૯ કિંમત ખાર ૫૦ શ્રીયુત નાથુરામ પ્રેમી મંત્ર. પ્રસ્તુત ગ્રંથમાલા સમિતિ હીરાબાગ પા. ગિરગામ, મુંબઇ) આ ધારા નગરીના મુંજરાજાના સમયમાં થયેલ અમિતગતિ 'નામના દિગબર આચાર્યની 'સ્કૃતકૃતિ છે. આમાં જૈન તત્વજ્ઞાનને લગતા અનેક વિષયા-ગુણસ્થાન, જીવસમાસ, પ્રાણ, પર્યાપ્તિ, માર્ગણા, ક બંધ, ઉદય, યોગ વગેરે સમાવ્યા છે, અને તે વિષે પ્રકૃતિ, યુના શ્વેતાંબર ગ્રંથા સાથે સરખાવવામાં ઉપયેગી નિવડે તેમ છે. આમુખ તરીકે કર્તા અમિતગતિના ટૂંક પરિચય સંસ્કૃત ભાષામાં કરાવ્યા છે. આ ગ્રંથમાલામાં અનેક સુન્દર ગ્રંથા . અત્યાર સુધીમાં બહાર પડયા છે તેમાં આથી એક વધારા થયા છે. ગ્રંથમાલાના સંચાલકે હવે પુષ્પદન્ત જેવા મહાકવિએની અપભ્રંશ કૃતિઓ બહાર પાડવાના પ્રયત્ન કરશે એવી અમારી તેમને સૂચના છે. મા. વસન્ત રજત મહાત્સવ સ્મારક ગ્રંથ-૩૫રકત ગ્રંથ ગૂજરાત પત્રકાર મંડળ તથા ગૂજરાત સાહિત્ય સભા તરફથી પ્રગટ કરવામાં આવ્યેા છે, વસન્ત માસિક ગુજરાતના શિષ્ટ માસિકામાં અગ્રસ્થાન ભાગવે છે, તેના આત્મા-તેનું સર્વસ્વ આનંદશંકર ભાઇ છે. તેમણે વસન્ત માસિકની અને તેનાથી આખા ગુજરાતની મહાન્ અને નિઃસ્વાર્થ સેવા આટલાં વર્ષ ખજાવી છે. તે બદ્દલ તેમને માસિકના રજતમહેાત્સવ પ્રસંગે આ ગ્રંથ સ્મારક રૂપે અર્પણ થાય વૈશાખ ૧૯૮૪ એ યથાચિત છે. પચીસ વરસના ગુજરાતમાં અને આધુનિક ગૂજરાતમાં સામાજીક રાજકીય ધાર્મિક અને સાહિત્યનાં પરિવર્તને ઘણાં થયાં છે. તે પરિવર્તનનુ નિઃપક્ષપાત અવક્ષેશકન જોવું હોય તે તે વસતમાં દૃષ્ટિગોચર થાય છે. આનંદશ કરભાઇ તેમના મળનાવડા સ્વભાવથી અને તેમની નિઃસ્વાર્થે સાહિત્યની સેવાની અભિલાષાથી વસન્ત' માસિક માટે નરિસંહરાવભાઇ રમણુભાઇ અને ખીન્ન શિષ્ટ લેખકાના સહકાર મેળવી શક્યા છે. તે મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તા ‘સુધરેલા અને સના તનીની વચ્ચે એક સુંદર પૂલ છે.? તે તેમની અનેકવિધ પ્રવૃતિએમાં પણ વસન્ત'ને છેક ભૂલી ગયા નથી, અને હવે પછી વસન્ત'ની તેઓ વિશેષ સેવા અજાવશે એમ આપણે ઇચ્છીશું. આન'દશકરભાઇ એટલે ગુજરાતનું ગૌરવ; તેમની ભાષા એટલે કેવળ માધુર્યે; તેમનું જીવન એટલે નિઃસ્વાર્થ સાધુતા. આવા પુરૂષને તેમના સ્નેહીઓ તરફથી રજત-મહેાત્સવ જેવા પ્રસંગે આવે। સ્મારક ગ્રંથ સમર્પાય એમાં આશ્રર્ય શું? આ ગ્રંથ તેમનું ખરેખરૂં સ્મારક * છે. આ સ્મારક ગ્રંથ ચાર વિભાગમાં ગાઠવાએલા છે. ગૂજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી. સ્વાભા વિક રીતે ગૂજરાતી વિભાગ મેટા અને ઝૈઢ લેખફ્રાના લેખથી ભરેલે છે. આમાંથી એક લેખકનુ વિવેચન કરવું તે બીજાને અન્યાય કરવા જેવું છે, છતાં પણુ થાડા લેખકા ઉપર દૃષ્ટિપાત કરીશું. સર્વથી પહેલાં નરસિંહરાભાઈ ના ઉપાદ્ઘાત ધ્યાન ખેંચવા જેવા છે. તેમણે નર્મદ, નવલરામ, મણિલાલ દ્વિવેદી અને આનંદશંકરભાઇની ભાષાં શૈલીમાં શું તફાવત છે, અને આનંદશંકરની ભાષા કેવી ઉચ્ચ છે તે ઝીણુવટથી બતાવ્યું છે. લેખામાંમુનશીની ફોજદારની નવલક થા અસòકારના યુગનુ ઝાંખું સ્મરણ કરાવે છે, ખુશાલ ત. શાહના આર્યાવર્ત્તના વસ્ત્રાલંકારના લેખ ઘણી નવી નવી બાબા પર અજવાળું પાડે છે, તેમજ તે બતાવે છે કે વસ્ત્રાલ કારમાં પરદેશ પ્રજાની અતે અન્ય સ’સ્કૃતિની આŠવર્ત ઉપર કેટલી અસર થઇ છે. ઐતિહાસિક લેખામાં રા. રત્નમણિરાવે લખેàા ‘ગુજ રાતનુંવહાણવટું અને ગુર્જર રાજ્યના વત્તાંત' આપણું Page #427 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ ૩૩૯ વિશિષ્ટ ધ્યાન ખેંચે છે. અત્યંત પરિશ્રમપૂર્વક લખાં લખાણોમાં નીચલા ખાસ વાંચવા જેવા છે. Some થેલે તે લેખ છે. તેવા પરિશ્રમપૂર્વક શોધખોળની astronomical and Geographical eviદષ્ટિથી લખાયેલો બીજો લેખ શ્રી જિનવિજયજીને dence for the date and place of the કુવલયમાલા' ના લેખ છે. author of Kantilya.' "The schools of સાહિત્યના લેખોમાં “ભક્ત કવિ નરસિંહ મહેત” Vedanta and 'the antiquity name of “મહાકવિ કાલિદાસ અને પુરાણો” “આપણી વર્ણમા- Radha. લાની પ્રાચીનતા અને ગુજરાતની પદ્યરચનાની મિમાંસા” મનનીય છે. કવિ કાલિદાસને લેખ “મહાભારત અને એ પ્રમાણે સંસ્કૃત અને હિંદી લેખો પણ વાંચવા રામાયણ અને પુરાણોની અસર કવિના કાવ્યો ઉપર જેવા છે. ગ્રંથમાં આનંદશંકરભાઈનાં જુદાં જુદાં કેટલી થઈ તે સચેટ બતાવે છે. વિજ્ઞાનમાં વસન્ત ચિત્રો આપેલા છે. અમે દરેક વાચકને આ ગ્રંથ અને વિજ્ઞાનને લેખ ખાસ ધ્યાન ખેંચે છે. અંગ્રેજી વાંચવાની ભલામણ કરી અને વિરમીએ છીએ. C. વિવિધ નોંધ. (કૅન્ફરન્સ ઑફીસ-પરિષદુ કાર્યાલય તરફથી.), ૧ મારકેટલાના ના નવાબ સાહેબનું પ્રશંસા પાત્ર પગલું પંજાબમાં આવેલાં મારકેટલા ગામમાં દેરા- પરથી આ ઝઘડો હંમેશ માટે પતાવવા અને આપવાસી અને સ્થાનકવાસી જૈનોની વસ્તી છે. અને ણને ન્યાય આપવા નામદાર નવાબ સાહેબે ઘણું ત્યાં સ્થાનકવાસી ભાઇઓનું પ્રાબલય હોય એમ જણાય જ પ્રયાસો કર્યા હતા, અને એનું છેટ પરિણામ છે. આપણાં પવિત્ર પર્યુષણ પર્વના દિવસમાં ત્યાં થોડા સમય પરજ ઘણું સંતોષકારક તેઓ નામદાર રથયાત્રાના વડાને ઘણી વખત અટકાવવાના લાવી શક્યા છે તે જાણી તેમને અંતઃકરણપૂર્વક પ્રયાસો આપણું સ્થાનક્વાસી ભાઇઓ તરફથી કર. ધન્યવાદ આપીએ છીએ. આ બાબતમાં સંતોષકારક વામાં આવતા હતા. તેમજ આપણું પ્રાતઃ સ્મર નિવેડો લાવવા કરાંચીવાલા શ્રી. પિોપટલાલ ટી. ણીય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજય શાહ કે જેઓ જન સમાજના એક અચ્છા સેવક વલભસરિઝની ત્યાં પધરામણી વખતે અને તેવા અન્ય છે અને સંસ્થાની કમિટીના સભ્ય છે તેમણે પણ પ્રસંગેએ ઘણાં વિદનો નાંખવામાં આવતાં હતાં, આ કેટલાક પ્રયાસ કરેલો હતો તેઓ પિતાના સંબંધે અમને ૧૯૨૬ ના અંગસ્ટની આખરમાં પત્રમાં લખી જણાવે છે કે આ બાબતમાં ના. પરમપૂજ્ય આચાર્યશ્રી તરફથી સંપૂર્ણ હકીકત જણા- નવાબ સાહેબે આ ઝઘડો ન પતે ત્યાં સુધી વવામાં આવી હતી અને તેમની સૂચના પ્રમાણે પોતે અન્ન સુદ્ધાંનો ત્યાગ કરવા જેટલે પણ મારકેટલાના ના. નવાબ સાહેબને તા. ૧ લી સપ્ટે- પરિશ્રમ વેઠયો હતો અને સંતોષકારક રીતે સમાધાન બર ૧૮૨૬ ના દિને ન૩૭૧૦ વાળે એક લંબાણ તેઓ નામદારે વચ્ચે પડી કર્યું છે અને બને ફીરકા પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં રથયાત્રા (ઇન્દ્ર વચ્ચે થએલી સમજુતીનું કરારનામું પિતાની કોર્ટમાં ધ્વજ)ના વરઘોડા સબંધે થતી નત અન્ય સ્થળે રજીસ્ટર કરાવ્યું છે. ધન્ય છે આવા રાજવીઓને કે આ સંબંધે ચાલતાં ધારણ વગેરે બાબતે પર વિસ્તાર જેઓ પ્રજાના સંતે ઉપર જ પિતાની મહત્તા પૂર્વક હકીકતે તેમને જણાવવામાં આવી હતી. જે અને સત્તાનું અસ્તિત્વ છે એવી સમજ ધરાવે છે, Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન યુગ વૈશાખ ૧૯૮૪ ના. નવાબ સાહેબને ધન્યવાદને પત્ર લખવામાં ઠરાવ. આવ્યો છે. રા. શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીઓ નીચેનો શ્રી શત્રજયની યાત્રાના ત્યાગ-સંબંધે સભાઓ છે , કરાવ રજુ કર્યો હતો. જ ભરવા યાત્રાત્યાગનો ઠરાવ મક્કમ રીતે પાળવા ગામો- This public meeting of the lains ગામ સકલ હિંદમાં પત્રો દ્વારા ખબર આપવામાં of Bombay once more strongly proteઆવી હતી. ઘણેખરે સ્થળે તેવી સભાઓ ભરવામાં sts against the unjust decision of the આવી હતી. અને મોકલાએલ સુચનાઓનો અમલ Hon'ble Mr, C. C. Watson regarding થયો હતો. કેટલાંક સ્થળોએથી સભાએ પાસ કરેલા their most sacred Hill Shri Shatrunjaya કરાવની નકલો અમને મોકલવામાં આવી છે. જે and expresses deep regret at the cirબધી અન્યત્ર પ્રકટ થએલી હોવાથી અને સ્થળ cumstances which have brought about સંકેચને લઈ પ્રકટ કરી શકતા નથી. a situation necessitating their painful resolve to refrain from pilgrimage to ૨ મુંબઈમાં મળેલી જાહેરસભા the holy Shatrunjaya. This meeting શ્રી શત્રુંજયની યાત્રાને ત્યાગ કર્યા ને ગઈ ૧લી further views with full satisfaction એપ્રીલના રોજ બે વર્ષ પૂરાં થઈ હતીય વર્ષના the wholehearted unity and unpreઆરંભ થતાં તેજ દિવસે ગવર્નર જનરલના કાઠી cedented sacrifice in carrying out the યાવાડમાંના માજી એજંટ મી. ઊંટસને શ્રી શત્રજય said resolve and trusts that the Jains વિષે આપેલા ચુકાદા તરફ જન કોમની દુઃખાએલી all over India will firmly adhere to લાગણી ફરી જાહેર કરવા અને જ્યાં સુધી સંત their said resolve until a decision in ષકારક નિવેડો ન આવે ત્યાં સુધી માત્રાત્યાગના accord with their vested rights over ઠરાવને મક્કમતાથી ચાલુ રાખવાનો નિર્ણય જાહેર the sacred Hill and self-respect is કરવા, શ્રી જન વેતાંબર કૅન્ફરન્સ અને જેન એ.' obtained. સોસીએશન ઓફ ઈડીઆના સંયુક્ત આશ્રય હેઠળ અતિ પવિત્ર શ્રી શત્રુજય ગિરિ સંબંધી નરેએક જાહેરસભા ભુલેશ્વર પર આવેલા શ્રી લાલબા બલ, મી. સી. સી. વોટસનના અન્યાયી ચુકાદા સામે ગમાં જાણીતા શેર દલાલ અને શેઠ આણંદજી મુંબઈના જનની આ જાહેરસભા પુનઃ સખ્ત વિરોધ કલ્યાણજીના એક વહીવટદાર પ્રતિનિધિ શેઠ અમૃત જાહેર કરે છે અને પવિત્ર શ્રી શત્રુંજયની યાત્રા કાગ લાલ કાલીદાસના પ્રમુખપણા નીચે મલી હતી. કરવાને દુઃખદ નિર્ણય કરવા ફરજ પાડનારી પરિઆ સભામાં છૂટા છવાયા જૈનેતરોએ પણ હાજરી સ્થિતિ ઉત્પન્ન કરનારા સંજોગો માટે ઉડે ખેદ આપી હતી. શરૂઆતમાં આ સંસ્થાના એક રેસી. પ્રદર્શિત કરે છે, વળી ઉક્ત ઠરાવને અમલ કરવામાં ડેન્ટ જનરલ સેક્રેટરી રા. ચીનુભાઈ લાલભાઇ શેઠે જે હાર્દિક એજ્ય અને અદિતીય આભાપણુ જોવામાં સભા બોલાવવાની નોટીસ વાંચી સંભળાવ્યા બાદ આવ્યો છે તે તરફ આસ આવ્યાં છે તે તરફ આ સભા સંપૂર્ણ સંતોષની શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરીએ સભાનું પ્રમુખપદ નજરે જુએ છે અને વિશ્વાસ રાખે છે કે પવિત્ર રા. અમૃતલાલ કાલીદાસ શેઠને આપવાની દરખાસ્ત ગિરિ પરના પોતાના સ્થાપિત હકકો અને સ્વમાનને રજુ કરી હતી તેને શેઠ ચુનીલાલ વીરચંદે ટેકે અનુકૂળ નિર્ણય ન મળે ત્યાં સુધી સમસ્ત હિંદના આપ્યા બાદ શ્રી. અમૃતલાલ શેઠે પ્રમુખસ્થાન અને મક્કમતાથી પિતાના ઉક્ત ઠરાવને વળગી રહેશે. લીધું હતું. આ ઠરાવને અનુમોદન આપતાં રા. મેતીચંદ Page #429 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ ૩૪૧ ગિ. કાપડીઆ શ્રી મણીલાલ કોઠારી, જેનપત્રના પરિણામે ઘણાં ગામોના આગેવાને અમને કૅન્કઅધિપતિ રઠ દેવચંદ દામજી રા. ઓધવજી ધનજી. રસના ઉપદેશક તે બાજુ દરેકે દરેક વર્ષ મોકલવા શાહ તથા શેરબજારના પ્રમુખ શ્રી કે. આર. વી. ભલામણ કરે છે કૅન્ફરંસના ઉપદેશકના પ્રવાસથી એફ (કે જેઓ એક પારસી ગૃહસ્થ છે) તરફથી જૈન તેમજ જનેતરો ઉપર પણ સારી અસર થાય પ્રાસંગિક વિવેચનો કરવામાં આવ્યાં હતાં. બાદ મત છે. કેટલીક જગ્યાએ જીવહિંસા ન કરવા, ચોરી માંસ. - લેવાતાં ઠરાવ સર્વાનુમતે પાસ થયો હતો. તથા મદિરા ત્યાગ આદિની પ્રતિજ્ઞાઓ થઈ છે જે બાદ રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ આ નીચેના અહેવાલ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવશે. ઠરાવ લાગતા વળગતાઓને મોકલી આપવા પ્રમુખને બોકરવાડા – જન ભાઈઓ તથા બહેનેને સત્તા આપનારો બીજો ઠરાવ નીચે મુજબ રજુ ધાર્મિક ઉપદેશ અસરકારક આપી શીયલવૃત પાળવા, કર્યો હતો. વ્યસન છોડવા તેમજ કન્યાવિક્રય નહીં કરવાની ઠરાવ રજે –This meeting empowers બાધાઓ આપવામાં આવી હતી. the President to send copies of the ખડદા:-સભા બોલાવી પૃથક પૃથક ધાર્મિક resolution to the authorities concerned તથા વ્યવહારિક વિષયો ઉપર ભાષણે આપ્યાં હતાં. and to the press. તે ઉપરથી વધારે લેવું નહિં અને ઓછું આપવું . આ સભા લાગતા વળગતા અધિકારીઓ અને નહીં, દેરાસરે દર્શન પુજન કરવા તથા સામાયિક કરવા છાપાંઓ જોગ ઠરાવની નકલો મોકલી આપવા પ્રમુખ સબંધેની લોકેએ બાધાઓ કરી હતી અને કૅન્ફરંસે સાહેબને સત્તા આપે છે. આવા ઉપદેશકે તે બાજુ મેકલવા શ્રી સંઘે ભલાબાદ આ ઠરાવને ટેકે આપતાં રા. અમૃતલાલ મણ કરી હતીરતનચંદને ટેકે મલતાં સર્વાનુમતે પાસ થયો હતો. કંથરાવી-શ્રી સંધ લખી જણાવે છે કે “અત્રે બાદ યાત્રા ત્યાગના ઠરાવને મક્કમ રીતે વલગી ગામમાં ઉપદેશક આવેલા તે વખતે દારૂ, માંસ, રહેવા તથા સમયને ઓલખી દરેક સંસ્થાઓ અને જીવહિંસા અને દુધાળા ઢોર ઘાતકી માણસોને આપવા દરેક વ્યક્તિએ એક્ય જાલવી કામ કરવા પ્રમુખશ્રીએ નહિ તેમ બોકડીયા મહાજનમાં સેંપી દેવા ઉપદેશ અસરકારક વિવેચન કર્યું હતું. આપી લોક ઉપર સારી છાપ પાડી હતી અને એ છેવટે રા. ડેટાર નાનચંદ કે. મોદીએ પ્રમુખ અસર અમારા મનમાંથી જવા પામશે નહીં. ભાષશ્રીનો આભાર માનવાની દરખાસ્ત મૂકતાં રા. મગન ણમાં બ્રહ્મચર્ય વિષે વિવેચન કરતાં “પરનારિષ લાલ મૂલચંદ શાહે દરખાસ્તને કે આપ્યો હતો માતવત નો સિદ્ધાંત લોકોના મગજ ઉપર ઠસાવી અને દરખાસ્ત પસાર થઈ હતી છેવટે શ્રી આદીશ્વર દીધો હતો અને તેવી બાધાઓ ૨; માણસોએ લીધી ભગવાનની જય વચ્ચે સભા વિસર્જન થઈ હતી. છે. બેનેએ ફટાણું ગાણ નહિં ગાવા તેમજ રૂદન ૩. ઉપદેશકને પ્રવાસ, | ઉપદેશક મી. વાડીલાલ સાંકલચંદ શાહ - કુટન ન કરવાની પ્રતિજ્ઞાઓ કરી છે. મજકુર ઉપદેશકને પ્રવાસ હાલમાં ઉત્તર ગુજરાત ચવેલીમાં “ઐક્યતા અને ધર્મ” ઉપર ભાષણ તરફ ગોઠવવામાં આવ્યા છે. તેઓ તે તરફ ભાષણો આ આપી લોકેામાં સારૂ માન મેળવ્યું હતું. દ્વારા કૅન્ફરંસના ઠરાવને અમલમાં મુકાવી લોકમાં જાખાના, પીપલ, ગેરના, પડાર૫રમાં આગેસારી જાગૃતિ કરી રહ્યા છે. કેળવણી, હાનીકારક વાનો મારફતે સાદ પડાવી ગામના સમસ્ત લોકોને ઘણેજ રિવાજો, જીવદયા આદિ ધાર્મિક સામાજિક તથા વ્ય- અસરકારક ઉપદેશ આપી જીવદયા પાળવા, ચોરી ન વહારિક વિષયો ઉપર અસરકારક ભાષણો દ્વારા તે કરવા, માંસ, મદિરા ત્યાગવા શીયળવૃત ધારણ કરવા બાજુના લોકોમાં ભારે સુધારો થયો છે અને એના આદિ પ્રતિજ્ઞાઓ કરાવવામાં આવી હતી. બેનેએ Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર જેનયુમ વૈશાખ ૧૯૮૪ પણ શિયળકૃત પાળવા તથા ફટાણું નહિ ગાવા તડ છે તો પણ જમવા વ્યવહાર સૌની સાથે છે તે બાધા લીધી હતી સારૂ છે. શેઠ કસ્તુરછ શવાજીના ખર્ચ એક જન સંખારીમાં સભા ભરવામાં આવી હતી. સભામાં કન્યાશાળા ચાલે છે તેની વિઝિટ લીધી. પરિણામ મુસલમાનોએ પણ હાજરી આપી હતી. જીવહિંસા ઠીક ન જણાયું. અભ્યાસ વ્યહવારિક તથા ધાર્મિક ન કરવાના વિષય ઉપર ભાષણથી લોકોનાં મન પીગળી ચાલે છે. સાધારણ અભ્યાસ તે પણ ગોખણપદ્ધતિથી જઈ નરમ થયાં હતાં અને અનેકાનેક ભાઈઓએ પ્રતિજ્ઞા જોવામાં આવ્યો. સંધના આગેવાનોની દેખરેખના લીધી હતી. “બ્રહ્મચર્ય ઉપર અસરકારક ભાષણ આપી અભાવે કાર્ય સારું ન હોય તે દેખીતુ છે. આ અન્ય લોકો-ઉપર પણ સારી છાપ પાડી હતી. બાબતની યોગ્ય સૂચના શેઠ રાયચંદજી સવાજીને સ્ત્રીઓએ ૫ણું ફટાણું ન ગાવાની બાધાઓ લીધી હતી. કરવામાં આવી. ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદ શાહ. 8 પમાવા સંઘમાં સંપ સારે છે. તમામને ૧ વાંકલી ગામે જવું થયું. શેઠ હીંદુજી હકમાં એકત્રીત કરી કોન્ફરન્સના ઉદેશે સમજાવી ફંડની છની મારફતે એક ભવ્ય મેળાવડો જિનાલયના યોજના સમજાવી, સંઘે સારો સત્કાર કર્યો. શેઠ ભભુ. ચેકમાં કરવામાં આવ્યો. શેઠ ભીખાજીના ત્યાં લગ્ન તમલજી કે જેમણે શ્રી વરકાણછ જૈન પાર્શ્વનાથ પ્રસંગે બહારગામોના જનેની પણ સારી હાજરી વિદ્યાલયમાં રૂ. ૫૦૦૦) પાંચ હજારની મદદ કરી છે હતી સભામાં જેનો તથા જનેતરની સારી સંખ્યા અને કેળવણીના પ્રચારાર્થે તનમન અને ધનથી હરેક મળી હતી. કૅન્ફરન્સની જરૂરીયાત, સંપ, કેળવણી સ સમયે સહાય કરી રહ્યા છે તેઓશ્રી લગ્ન પ્રસંગે અને કન્યાવિક્ય ઉપર ભાષણ આપ્યું. શેઠ ભૂતાજીની બહારગામ ગયા હોવાથી ફંડમાં સંપૂર્ણ સારી મદદ મદદથી શ્રી સુકતભંડાર ફંડની વસુલાત કરી. શેઠ મલવા આશા હતી તે ન મળી તે પણ માનપૂર્વક હીંદુજી હકમાજીના તડમાંથી સારી મદદ મલી, સંધમાં સત્કાર કર્યો તે ખુશી થવા જેવું છે. કુસંપથી બે તડ છે. એકબીજા સાથે જમવા વ્યવ- ૪ ભારૂંદા અત્રે એક સભા બોલાવી પણ જનોની હાર બંધ છે. દીકરી બાપના ત્યાં કે ભાણેજ હાજરી ન મલી કારણ કેટલાક આગેવાને માં ધાર્મિક મામાના ત્યાં જમવા કે બીજા કોઈ પ્રસંગે જઈ વૃત્તિ જણાતી નથી તેની સાથે બીજા આગેવાનોમાં શકે નહીં. ધાર્મિક સંસ્કારોનો અભાવ છે. દેવદ્રવ્યની પણ વિવેક-વિનય કે સત્કાર જેવા ગુણે ઓછા રકમ ઉચાપત કરી સંધના શેઠ બની રહ્યા છે. એવા પ્રમાણમાં જોવાય. ધાર્મિક સંસ્કારોના અભાવે ભક્ષામહાન યોગી આત્મભોગી પુરૂષ કયાંથી મલે કે આ ભક્ષનું કે આચાર વિચારનું ભાન ભૂલી ગયા છે. મધર ભૂમીના ઓસવાળ પોરવાડ સમાજમાંથી કુસં- કન્યાઓના લીલામ કરી પિતાને નિર્વાહ ચલાવી પને દુર કરાવી દેવદ્રવ્યમાં ડૂબતા જેને બચાવે ! છે રહ્યા છે. એક જિનાલય સુંદર અને વિશાળ છે પણ કઈ મહાત્મા સ્વાર્થયાગી ? પૂજા ભક્તિ શું વસ્તુ છે તે સમજાવે કોણ? સાધુ૨ પીવાણુદી-મુનિશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણવિજ. વિહાર થતો નથી અને કોઈ મુનિ કે અતિથી જવલે યજીને પ્રમુખપણું નીચે એક જૈન સભા બોલાવી આવી મલે તે તેને સત્કાર કઈ કરે નહીં. આ શત્રુંજય અને કૅન્ફરન્સના પ્રચારકાર્ય તથા નવ સ્થીતિમાં સુકૃતભંડાર ફંડની યોજનાને સાકાર ન સ્તીની ઘટતી સંખ્યા-કન્યાવિક્રય. વિગેરે વિષયો ઉપર થયો. શેઠ સૂરજમલજી ઉમેદમલજી એક ધનિક અને ભાષણે આપી શ્રી સુકૃતભંડાર ફંડની યોજના શમ- ધાર્મિક પુરૂષ હાઈ કઈ સાધુ મુનિરાજ આ કુમામને જાવી મુનિમહારાજશ્રીએ ફંડમાં મદદ કરવા ઉપદેશ સુધારવા વિહાર કરે તો તેઓશ્રી સેવાભક્તિ કરવા આપ્યો. શેઠ ભીમાન હકમાનની મદદથી કંડમાં સારી તપી રહ્યા છે. આશા છે કે આવા ક્ષેત્રને સુધારવા રકમ મલી. અત્રે પણ રગે રગે કુસંપના લીધે પાંચ મુનિ મહારાજે આ વિનંતિ જરૂર સ્વીકારી. Page #431 -------------------------------------------------------------------------- ________________ વિવિધ બેંધ ૩૪૩ ઉપદેશક કરસનદાસ વનમાલીદાસ, માર્ગીઓનું આ મેટું ધામ ગણાય છે. ઘણા જાત્રા લુઓ આવે છે. કેટલાક ખાસ જૈન દેરાસરજી સબંધે ચંદ્રપુર-(ચાંદવડ) અસલના વખતમાં મોટું પૂછપરછ કરતા નજરે નિહાલાય છે જેથી અહિ ઘર શહેર ગણાતું હતું. જેની વસ્તી મહેતા પ્રમાણમાં દેરાસરજી ખાસ બંધાવવા જેવું લાગે છે આ માટે હતી. જ્યારે હાલમાં વેતાંબર અને દિગંબરોના ફક્ત ત્રીશેક ઘર ગણાય છે. અહિં નજીક એક પહાડ જૈન સંધ ધ્યાન આપે તે તુરતમાં થઈ શકે તેવું છે. ટુંકે ખર્ચ થઈ શકે તેવું છે. આપણી વસ્તી થોડી છે જેમાં ગુફાનું તરકામ સારું જોવા લાયક છે. હોવાથી તેવી સગવડતા થાય એવા સંજોગો નથી. ગુફામાં શામરંગની ચંદ્રપ્રભુની મૂર્તિ છે બાજુમાં શેઠ ચંદુલાલભાઈ ઉત્સાહી હોવાથી હાલમાં પ્રભુને કાઉસગીયા છે, તેની બાજુમાં ચકેશ્વરી માતાનું સ્થાન પરોણ તરીકે તેમના ઘરમાં રાખેલા છે. શેઠ લલ્લુનક છે. બહાર નીકળતાં દરવાજા પાસે માણીભદ્રજીની ભાઈ ગુલાબચંદ તથા રાયચંદ મોતીચંદને ઘરદેરામૂત્તિ છે. અહિં ચિત્રી પુનમનો મ્હોટામાં મહેટો મેળો સરછ માટે રૂબરૂ હકીકત જણાવી હતી. અહિં નજીક ભરાય છે. મૂર્તિ ઉપર ખાસ કરી સીંદુર ચડાવાય એક અંજનગિરિ પહાડ છે જેના ઉપર જીર્ણ દેરાછે. આ માટે કોઈપણ જનેએ ખાસ ધ્યાન આપ્યું હોય તેમ ગણાતું નથી, તેથી સાર્વજનિક દેવ તરીકે સરછ તેમજ ખંડીએર મકાનો નજરે જોવાય છે મૂર્તિઓ રહી છે. શેઠ ચુનીલાલ રતનચંદ અત્રે ઉત્સાહી જ્યાં પ્રતિમાજીઓ પણ છણું અને ખંડિત દેખાય છે. ગૃહસ્થ છે તેમજ યતિશ્રી ચંદ્રવિજયજી સારા મદદ નાશિક–જેના ૧૫-૨૦ ઘર છે. વૈષ્ણવોનું રૂ૫ થઈ પડે છે. શ્વેતાંબર અને દિગંબર ભાઇઓની મહેકામાં મહેટું ધામ ગણાય છે. જન દેરાસરજી એક્યતા વખાણવા જેવી છે. બજારની વચ્ચે ભવ્ય વિશાળ અને દરેક જાતની | મનમાડમાં શ્વેતાંબર અને સ્થાનકવાસી ભાઈ સગવડતાવાળું સારું છે. તેમજ જૈન યાત્રાળુઓને એના ઘર છે. એકંદર એક સંપી સારી દેખાય છે. ઉતરવાની પણ સગવડ સારી છે અને વ્યવસ્થા સીનેર નાસીક છલામાં ગણાય છે જેનાનાં છ ઘર સારી છે, વહીવટ શેઠ છગનલાલ દામોદરદાસ લાગણી છે. દેરાસરજી નાનું છતાં ભવ્ય અને વિશાળ છે. પૂર્વક કરે છે. મુનિ મહારાજા સાહેબને જવા આવવા તેને વહીવટ શેઠ વાડીલાલ મૂળચંદ કરે છે. પણ માટે મુખ્ય મથક ગણાય છે. જેની સાર સંભાળ હિસાબ બતાવતા નથી અને ટુંક ઘર છતાં નજીવાં શેઠ છગનલાલભાઈ પોતે પિતાના ખર્ચે અનેકવાર કારણોથી એક બીજાના હૃદયની અયતા જોવાતી કરી રહ્યા છે. ભાઈ અમૃતલાલ ભાઈ પણ સમયનથી. શેઠ સાકરચંદભાઈ જે ધ્યાન આપે તો સર. ચિત સારી સેવા બજાવે છે. લતા થઈ જાય તેવું દેખાય છે. અને હિસાબ બતા- | માલેગાંવમાં એક વખત જનનું પ્રબલ જેર વાય તો તુરત એકસપી થવામાં વાર લાગે તેવું નથી. હતું. અને જીલ્લામાં મશહુર હતું. એક સપી પણ શેઠ સરૂપચંદ ગેવિંદજી વ્યવહારકુશળ અને સારી સારી હતી. જ્યારે હાલમાં અક્ય જેવું જોઈએ તેવું ધાર્મિક લાગણીવાલા છે. તેઓએ સુકતભંડાર કંડમાં નથી. જેને પાઠશાલાએ બે ચાર વખત સ્થપાઈ રૂ. ૨૫) પચીશ આપ્યા હતા અને આભુનાવાલા અને અદશ્ય થઈ, શેઠ ભાગચંદ દગડુશા, લાલચંદશેઠ મગનલાલ મોતીચંદ પાસેથી રૂ. ૧૧) અગીઆર ભાઈ વગેરે સમજુ છે છતાં અિય જોવાતું નથી. અપાવ્યા હતા. એક નાનું પુરાતની ભવ્ય મંદિર છે નજીવી બાબતમાં તાણખેંચ થાય છે. શેઠ મગનલાલ કે જેની કારીગીરી જેવા અનેક માણસો આવે છે. માણેકચંદ દરેક બાબતમાં ભાગ લઈ જન સંધની તેમાં એક ભોયરૂં પણ છે, ચંબક નાસીક પાસે છે. એકસપી કરાવવા ધારે તે થઈ શકે તેવું છે. અહિં જનોના છ આઠ ઘર છે. દેરાસરછ નહિં હોવાથી ખાસ ખુશ થવા જેવું તે એ છે કે તમને ખરપ્રભુજીને પરણું તરીકે રાખેલા છે. શિવ અને વિષ્ણુ ચાઓ ઓછા કર્યા છે. જેમકે લગ્નની નાતે કરવી Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈનયુગ વૈશાખ ૧૯૮૪ નહિ. સોપારી વહેંચવી નહિં, હક તરીકે લાવ્યા અને રાજાધિરાજની ફીલ્મ ઉતારવાને હક નહિ, ખુશીથી દેરાસરછ કે સાધારણમાં ગમે તે આપી અત્રેની શ્રી કૃષ્ણ ફીલમ કુ. (૧૬૨ દાદરોડ)ને આખો જાય. તેમજ સંધ એકત્ર કરવો હોય તો રીતસર છે. આ બાબતની જાણ થતાં ઉત કંપની તથા સરક્યુલરથી અમુક કારણ દર્શાવી ભેગો થાય છે બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સ સાથે પત્રવ્યવહાર અમારા જેથી બીજી ચર્ચા થતી અટકી જાય છે. આવા તરફથી શરૂ કરવામાં આવ્યો છે. તેમજ અન્ય નવા જમાનાને અનુસરી રૂલ પડી કાઢયા છે જે માર્ગોએ પણ એ જીમમાં તેને વાંધા પડતે ભાગ બીજા ગામવાળાઓને વિચારવા જેવા છે. અને તે હોય તે કાઢી નાંખવા પ્રયાસ કરવામાં આવે છે. માટે ધ્યાન આપે તે ભવિષ્યની પ્રજાને પૂરેપૂરા ૫ બનારસ હિંદુ યુનિવર્સીટી અને જનચેર– ફાયદાકારક ગણાય, અહિ સેવાભાવી ભાઈ બાલચંદ ૧ હીરાચંદનું દેશભક્ત તરીકે સારું માન છે અને કેટ- ઉક્ત યુનીવર્સીટીમાં જન ચેર સ્થાપવા સંબંધ લાક કામમાં આગળ પડતો ભાગ લઇ સારી સેવા વિશે વિચાર કરવા અને બીજી મળેલી સૂચનાઓ બજાવે છે. રાસરજીની વ્યવસ્થા ઠીક જલવાઇ રહી છે. વગેરેને વિચાર કરી રિપોર્ટ કરવા એક પિટાસમિતિ નિમવામાં આવ્યાને જે ઉલ્લેખ આ માસિકના - ચાલીસગાંવ-નાનું છતાં સારી સગવડતાવાળું માધ-કાાનના અંકમાં અમે કરી ગયા છીએ તદદેરાસરછ બાજુમાં ઉપાશ્રયની મેડી છે તેની લગોલગ નસાર નિમાએલ પેટા સમિતિએ પિતાનો રિપોર્ટ ભાડાની ચાલી છે. જેથી દેરાસરજીની વ્યવસ્થા ઉંચા તા. ૨૫-૩-૧૮ ના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની પ્રકારની થાય છે. વહીવટ ચોકખે રહે છે. શેઠ બેઠકમાં રજુ કર્યો હતો જે સર્વાનુમતે પાસ કરવામાં ખીમજી તેજપાલ તથા શેઠ કેશવલાલ છભાઈની મહે- આવ્યો હતો અને વિશેષમાં સર્વાનુમતે ઠરાવવામાં નતથી ઉપાશ્રયમાં સંધ એકઠા કર્યો હતો. જે વખતે આવ્યું હતું કે આ બાબતમાં રા. મોતીચંદ ગિ. જનની વસ્તી ઘટવાના કારણે સમજાવ્યા બાદ કાપડીઆ તથા રા. મોહનલાલ બી. ઝવેરી જે અન્ય બાળલગ્ન કન્યાવિક્રય ઉપર અસરકારક ભાષણ આપ્યું સચનાઓ કરે તે સચેત એક પત્ર ઉક્ત યુનિવર્સીટીહતું. સુકૃત ભંડાર ફંડ માટે અપીલ કરતાં સંઘે ના સત્તાવાળાઓ સાથે કરવો. પેટા સમિતિને વિચાર કરી રૂા. ૫૧) આપવા જણાવ્યું હતું. શેઠ રિપોર્ટ તથા યુનિવર્સીટીને લખવામાં આવેલ પત્ર ખીમજીભાઈ સારી ધાર્મિક લાગણીવાલા છે. એક- આ નીચે પ્રકટ કરવામાં આવે છે. સપી સારી છે. જેને સ્કુલ માટે પૂરી દેખરેખ પિટ સમિતિને રિપિટ જણાતી નથી. આગેવાને પૂરતું ધ્યાન આપશે એવી આશા રાખીએ છીએ. Date 17th March 1928 We, the undersigned, members of ૪ મી. મુન્શીત નવલકથાઓની ફીલ્મ– the sub-Committee appointed by the મી. કનૈયાલાલ માણેકલાલ મુન્શી કૃત પુસ્તકો Standing Committee in its meeting સંબંધે પ્રચંડ વિરોધ જન કોમમાં ફેલાએલો છે એ held on 14th January 1928 for the વાતની સવિશેષ અવગણના કરવાનો એક અન્ય purpose of reconsidering the whole પ્રસંગ ઉત્પન્ન કરવાની બીજી ધષ્ટતા મી. મુન્શીએ situation as regards the establishing કર્યાનું અમારી જાણમાં આવ્યું છે. ઉક્ત પુસ્તકને of a Jain Chair in the Beneras Hindu હવે ચિત્રપટ પર રજુ કરવાના કેડ હવે University, beg to submit our report:મુન્શીજીને થયા છે. કહે છે કે રૂ. ૩૦૦૦) (1) That we see no reason why the ત્રણ હજારમાં મી. મુન્શીએ ગુજરાતને નાથ venue of the Funds be diverted Page #433 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોધ from the purpose for which the Sd/ M. B. Jhavery 20-3-28. said Fund was subscribed to and Subject to note : Note. With a collected and therefore do not view to secure full attention of the think it necessary to give effect professor for the time being appoin to the suggestions received. ted to the Jain studies such additi(2) That we are of opinion that the onal conditions as may be deemed Standing Committee should confirm necessary be added e. g. it may be the arrangement already arrived pointed out that the professor should at as seen through the corres- not be made to take subjects other pondence passed with the Benares than Jain Logic and philosophy. The Hindu University authorities and first professor may also be named finally settle the question by gra. by the Conference office. : nting them the amount of Rs. Sd/ M. B. Jhavery. Forty thousand. Sd/ U. D. Barodia 20-3-28. (3) That the balance of the said Fund that may be with the Con- erliez y Galda viral 49. ference office-after making over til ook all. 45-7-24. the donation to the Benaras Hin. To, du University for establishing the The Pro-vice Chancellor, said Chair together with the Beneras. Hindu University. amount lying at Calcutta should Benaras. be spent in giving scholarships to Dear sir, students willing to take up the With reference to the previous courses in Jain Philosophy, Logic correspondence with you our commi.and Jain Literature. ttee have certain apprehensions as (4) That we highly regret the fact regards the sufficiency of the Jain that the copy correspondence Course in the various examinations. passed with the Beneras Hindu We find that in B. A. Philosophy University and the copy accounts pass course, no book dealing with are not yet received by the Con Jain Philosophy is included although ference office from Calcutta inspite in paper No. 3 for metaphysical sysof repeated requests and suggest tems (European and Indian ) books that the Funds lying there should dealing in other Indian Philosophy are be recovered soon. included and we believe books dea. Sd/ M. J. Mehta 20-3-28. ling with Jain Philosophy can be well Sd/ M. G. Kapadia 20-3-28. included in the said course. Again in Page #434 -------------------------------------------------------------------------- ________________ ४६ ovat you વૈશાખ ૧૯૮૪ B. A. Philosphy honours course we where prescribed. We are informed find that Jain philosophy is grouped however that there is a class for together with Bauddha Philosophy religious instructions in Jainism where which would be unfain to students of instructions are given for about half Jain Philosophy, as Jain and Bauddha an hour every Saturday. We are not Philosophies are wide apart and are sure if any examinations are held in not similar like Naya-Vaisheshik. respect of the said instructions. We reserve our remark as re. We think that what is meant by gards the text books prescribed for a statement in your letter dated 2nd Jain philosophy in the said course. November 1926 that “ We have a coWe do not consider them sufficient urse of study in Jain religion for to give an idea of Jain Philosophy. students of the first year, 2nd year, As regards philosophy course in M. 3rd year and 4th year classes” refers A. we find again Jain philosophy to the said instructions only and grouped together with Bauddha in group nothing more. If that is so that does B. altough you may be aware that not deserve to be called a course in Jain and Bauddha philosophy can. Jainism nor can the instuctions imnot be grouped together as Nyaya parted be considered sufficient. What and Vaisheshik and Sankhya Yoga our Committee would like you to can be grouped. Besides if Vedanta adopt is recognition of Ardha Magdhi and Mimansa are given independent or Prakrit as one of the languages places it would not be inconvenient to be taught throughout in both the to give similar place to Jain Philosophy. faculties of Arts and Oriental learn. As regards the language course ing (Shastri ). in Intermediate, B. A. and M. A. We also desire wherever SansPrakrit or Ardha Maghdhi has not krit works on various branches of been recognized as an independent literature and Philosophy by Jain language. In this connection we would authors are considered first class, draw your attention to the syllabus same may be included in the respecof the Bombay University where it tive general courses prescribed by is recognized as such all throughout your University. in F. Y. A., Inter. B. A., and M. We may draw your attention to A., Courses. the fact of Nyayavatara-work on Jain On perusal of the syllabus of the Logic having been included in the Intermediate course for two years we General Sanskrit course of the Bombay do not find that Jain course is any University. We wish your University Page #435 -------------------------------------------------------------------------- ________________ bed. વિવિધ નોંધ ૩૪૭ to be as liberal in prescribing really આવેલી મદદની વીગત અમો અગાઉ બહાર પાડી good Jain works in its general courses. ગયા છીએ અને ચાલુ વર્ષમાં ૧૯૨૭-૨૮ માં JWe also find that there is an exa• વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ પાઠશાળાઓને mination for Shastracharya in the મદદની જે રકમ અપાઈ ચુકી છે તેને વીગત નીચે Faculty of Oriental learning where 24144141 249. no Jain course has yet been prescri- વિદ્યાર્થીઓને અપાએલી કેલરશીપ • શાંતીલાલ પરમાણંદ પોરબંદર રૂ. ૪૮) અંબાWe think that you will be pro- લાલ દલસુખરામ અમદાવાદ રૂા. ૪૮) પિપટલાલ bably visiting Bombay some time in સ્વરૂપચંદ સોજીત્રા રૂા. ૨૪) હઠીચંદ છવલાલ the ensuing summer vacation. If ભાવનગર રા. ૪૮) બાવચંદ મગનલાલ મુંબઈ રૂા. it is so we would be glad to have 60) ગીરધર દીપચંદ અમરેલી . ૪૮) હરગાવી a personal interview and discuss de. હરજીવનદાસ ભાવનગર રૂા. ૬૦) માલુમસીંહજી મદtails which are not possible to be નસીંછ ઉદેપુર રૂા. ૬૦) ચીમનલાલ ચતુરદાસ discussed by correspondence. અમદાવાદ . ૪૮) માણેકલાલ સીંગી ૩દેપુર રૂ. ૪૮) Our next apprehension is the small રામભાઈ છોટાલાલ ભાવનગર રૂ. ૬૦) કેશવલાલ number of students who have taken તારાચંદ જુનાગઢ રૂ. ૪૮) ચંપકલાલ રાયચંદ up Jain courses as appears from Acting ભાવનગર રૂ. ૪૮) ઉતમચંદ તારાચંદ અમદાવાદ Registrar's letters No. 1615 (iv-b–9) રૂ. ૪૮) રતનલાલ ભચાવત રૂ. ૪૮) મુળચંદ dated 11 Nov, 1927 and we want to ભાઈચંદ સુરત રૂા. ૨૪) ફતેહલાલજી સાહેબmake it quite clear that in no case the લાલજી ઉદેપુર રૂ. ૬૦) નરોતમદાસ જીવણદાસ funds intended to be donated to the જુનાગઢ રૂ. ૪૮) બાલચંદ મંગળચંદ રૂા. ૬૦) University should be diverted by ap- છોગમલ નમાજ સુરત રૂ. ૪૮) હીરાચંદ plication of the Cypres doctrine on મગનલાલ પાલીતાણા રૂા. ૩૬) રતીલાલ ટોકરશી the ground of insufficiency or the ab- અમદાવાદ રૂા. ૩૬) રતીલાલ ત્રીકમલાલ અમદાવાદ sence of students or similar reason રૂા. ૪૮) નારણદાસ પરશોતમ વીસનગર રૂા. ૪૮). without the written consent of this પરશોતમ લાલજી ભાવનગર ર. ૪૮) હીરાલાલ Conference. The funds will have, in લીલાધર પાટણ રૂ. ૨૪) જેસીગલાલ લાલચંદ such emergency, to be applied to such નખાન રૂ. ૨૪) મુળચંદ ભીખાભાઈ મુંબઈ રા. object as may be suggested by the ૪૮) નેમચંદ ડુંગરશી અમદાવાદ રૂા. ૬૦) હમSwetamber Jain Conference. તલાલ લીલાધર ભાવનગર રૂા. ૪૮) પિપટલાલ soliciting the favour of an early ડુંગરશી અમદાવાદ રૂા. ૩૬) રતીલાલ ઠાકરશી અમ: reply. દાવાદ રૂ. ૩૬) પનાલાલ પંડારી ઈદેર રૂ. ૪૮) ૬ શ્રી જિન તાંબર કૅન્કરન્સ-બી જન સેહનસિંહ ખજાનચી ઉદેપુર ૩, ૪૮) ખોડીદાસ શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી ગયા વર્ષમાં ડોસાભાઈ અમદાવાદ રૂ. ૪૮) કુલ રૂ. ૧૬૪૪). ૧૯૨-૨૭ માં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પાઠશાળાઓને અપાએલી મદદ &લરશીપ તથા જૈન પાઠશાળાઓને આપવામાં શ્રી નુતન જન પાઠશાળા બેસદ રો. ૩૬) શ્રી Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જેનયુગ વૈશાખ ૧૯૮૪ તણસ જત પાઠશાળા રૂા. ૩૬) શ્રી વીઠલાપુર જેને પાઠ- ળાઓને અને વિદ્યાર્થીઓને, મદદે, લેન, કેલર શાળા રૂ. ૩૬) શ્રી આજોલ જન પાઠશાળા રૂા. ૩૬) શપ વગેરે આ બેર્ડના ઉદ્દેશાનુસાર આપવામાં શ્રી મુજપુર જૈન પાઠશાળા રૂ. ૨૪) શ્રી મણુંદ આવે છે, એ જાણીતી વાત છે. આવી મદદ માટે જૈન પાઠશાળા રૂ. ૩૬) શ્રી દાઠા જૈન પાઠશાળા જાહેર પેપર દ્વારા જાહેર ખબર આપી મદદ લેવા રૂ. ૩૬) શ્રી મહુધા જૈન પાઠશાળા રૂ. ૩૬) શ્રી ઈછનાર પાઠશાળાઓ અને વિદ્યાર્થીઓની અરજી મુક્તિ વિજયજી જન પાઠશાળા બેરસદ રૂા. ૪૮) શ્રી દર વર્ષ માંગવામાં આવે છે, આવેલી અરજીઓ નેમિસુરી જૈન પાઠશાળા મહુવા રૂ. ૪૮) શ્રી બોટાદ ઉપર વિચાર કરી આ બોર્ડની મેનેજીંગ કમીટીએ જન પાઠશાળા રૂ.૪૮) શ્રી પછેગામ જૈન પાઠશાળા ચાલુ વરસ ૧૮૨૭-૨૮ માટે એક મોટી રકમ મદદ રૂ. ૨૪) શ્રી સમી જૈન પાઠશાળા રૂા. ૨૪) શ્રી મુળી આપવામાં ખર્ચા છે. કુલે ૩૫ વિદ્યાર્થીઓ અને ૨૫ જન પાકશાળા રૂ. ૩૬) શ્રી કાલીપાક જૈન પાઠશાળા પાઠશાળાઓ મળી એકંદર સાઠ યોગ્ય અરજદારોને ર. ૨૪) શ્રી નરોડા જૈન પાઠશાળા રૂા. ૨૪) જરૂરીઆત અને ફંડની સ્થિતિ વીચારી રૂ. ૨૫૫૬) શ્રી ઝીંઝુવાડા જૈન પાઠશાળા રૂ. ૬ ) શ્રી દીહર એટલે કે અઢી હજારથી વધારેની મોટી રકમ મદદ જૈન પાઠશાળા રૂ. ૨૪) શ્રી ચીપકલી જૈન પાઠ તરીકે આપવામાં આવી છે આ બોર્ડની આર્થિક - શાળા મુંબઈ રૂ. ૬૦), શ્રી ધીણોજ જૈન પાઠશાળા સ્થિતિને આધાર શ્રી જૈન વેતાંબર કેન્સર રૂ. ૩૬), શ્રી જોટાણું જત પાઠશાળા રૂ. ૬૦), સના સુકૃતભંડાર ફડ ઉપરજ મુખ્યત્વે શ્રી ધંધુકા જત પાઠશાળા રૂ. ૩૬), શ્રી ભરૂચ- કરીને અવલંબે છે અને જે પ્રમાણમાં એ વિજલપોર જન પાઠશાળા રૂ. ૭૬) શ્રી શંખલપુર કુંડ સમૃદ્ધ હોય છે તે પ્રમાણમાં અમને મળતા જન પાઠશાળા રૂ. ૨૪), શ્રી વડાવલી જન પાઠશાળ ફળામાંથી આ રકમને વ્યય કરવામાં આવે રૂ. ૨૪), કુલ રૂ. ૯૧૨) બધા મળીને કુલ રૂ. છે જેથી આ ફડને સમૃદ્ધ બનાવવા અમારી ૨૫૫૬) આ વરસે ઉપર જણાવ્યા પ્રમાણે મદદમાં વિનંતિ છે. અપાઈ ચુકી છે. લી. વીરચંદ પાનાચંદ શાહ બી. એ. આ પ્રમાણે આ બે તરફથી દર વર્ષે પાદશા એનરરી સેક્રેટરી. Page #437 -------------------------------------------------------------------------- ________________ “કુકસાઈટ ગ્લાસ” જ આ ગરમીના કિરણોને આંખમાં જતાં –છે. અટકાવે છે અને એટલે જ તે ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમો આજે જ કુકસાઈટ કાચને બનાવો અને તમારી આંખે જેના ઉપર જીદગીને અને મેજશોખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કુ. (જૈન-ચશ્માવાલા) આંખ તપાસી ઉત્તમ ચમા બનાવનારા. કાલબાદેવી વરતા. સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ, ooooooooooooooooooseve" અમારા અમદાવાદના એજન્ટઃ રા જગશીભાઈ મેરાર છે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે : નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. જૈન ગુર્જર કવિઓ (પ્ર. ભાગ), જેને તામ્બર મંદિરાવલિ, જન ડીરેકટરી” ભાગ ૧-૨, “જેન ગ્રંથાવલિ, વિગેરે. 00000000 અમદાવાદના ગ્રાહકો પ્રત્યે વિજ્ઞપ્તિ-આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય ? તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશે છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂનીમુંબઈ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ઉપરોક્ત યોજના તેના આશયો અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જહેર ખબરધારા અગર હેંડબીલદાર રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય. સબબ આ યોજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઈપણ જના હેય તો તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ ફંડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીનો અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ ફંડમાં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષે ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ને પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પોતાના પ્રયાસ કરી રહી છે અને તે આ ફંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈનબંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણીકાર સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈનબંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય તે તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર ભેજના છે. “ ટીપે ટીપે સરોવર ભરાય ” એ ન્યાયે ફંડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એનો લાભ લે, એમાં લાભ આપે એવો પ્રયત્ન કરશે. બીજી કોમો આવી રીતે નાની રકમમાંથી મેટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણો છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને ફંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. સેવક, નગીનદાસ કરમચંદ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, ઓ રે. જો સેક્રેટરીઓ, શ્રી. જે. એ. કૅન્ફરન્સ. Page #439 -------------------------------------------------------------------------- ________________ ~*~ નબળા શરીરને બળવાન બચાવ અમતે તુલ્ય કિમત ૬ ગોળી ૩૨ની ! ડુબી ૧ નો 3 હે રૂપિયે ૧ એક કે આતંકનિગ્રહ છે એક સાથે પાંચ ગોળીઓ. પિયા ૪ ચાર એક સાથે પાંચ ડબીની કિંમત રૂપિયા ૪ ચાર, તમારા શરીરમાં શક્તિ ઓછી થયેલી જણાતી હોય, ખોરાક બરાબર ન પચી શકતે હેય, જરા જેટલી મહેનત કરતાં પણ હાંફ ચડી આવતી હોય, ચહેરામાંની રતાશ અને કાંતિ ઉઠી જતી હોય, માથાનો દુખાવે લાગુ પડ્યો હોય, કેડમાં ચસકા આવતા હોય, પીંડીમાં કળતર થતી હોય, માથામાં ચક્કર આવી જતા હોય, દરેક કામમાં અણગમે આવ્યા કરતો હોય અને શરીરની નબળાઈ, મનની નબળાઈને પણ વધારતી જતી હોય તેવે વખતે પ્રખ્યાત –આતંકેનિગ્રહ ગળી– એનું સેવન કરવામાં બેદરકાર રહેવું એ ડહાપણ ગણાતું નથી. અમારા આતકનિગ્રહ ઔષધાલયની બીજી પણ ઘણી ઉત્તમ દવાઓના માહિતી મેળવવા માટે અમારે ત્યાંથી પ્રાઇસ લીસ્ટ મંગાવી વાંચવાની દરેકને ભલામણ કરવામાં આવે છે. ૬ કાલબાદેવી રોડ, - વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. આત કનિગ્રહ ઓષધાલય. જામનગર–કાઠીયાવાડ, Page #440 -------------------------------------------------------------------------- ________________ નીચેનાં પુસ્તક કૉન્ફરન્સ | જગ મશહુર- (રજીસ્ટર્ડ નં. ૪૪) ઑફીસમાંથી વેચાતાં મળશે. વીર નામ શ્રી જૈન ગ્રંથાવલિ રૂ. ૧-૮-૦ સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈન્ફલુશ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક , , ભા. ૧ લો પ્રકારનાં દરદો ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ ૦-૧૨-૦ | કરે છે. પાઈ અલચ્છીનામમાલા પ્રાકૃત કેશ ૧-૦-૦ જન ગૂર્જર કવિઓ આ માસીક સાથે હેન્ડબીલ વહેચાવવા તથા જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે દરાજ તથા ખસ ખરજવાનો અકસીર મલમ. રૂ. ૦૧ કરો. એક અંક માટે જાહેર ખબરનો ભાવ દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂા. ૪-૦-૦ વધુ માટે લખો સોલ એજન્ટઆસીસ્ટન્ટ સેક્રેટરી, શા, મેહનલાલ પાનાચંદ દવાવાળા, શ્રી જૈન છે. કૉન્ફરન્સ. ઠે. ખલાસી ચકલે, મુંબઈ ન. ૩. ૨૦ પાયધુની પેસ્ટ નં. ૩ બહાર ગામના એરડો વી. પી. થી રવાને કરીએ મુંબઈ, છીએ માટે લખો. વીર ઓઈન્ટમેન્ટ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બર્ડ. જૈન વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને સ્કોલરશીપ (મદદ), આથી સર્વ વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને ખબર આપવામાં આવે છે કે આ સંરથા તરફથી દર વર્ષે આપવામાં આવતી સ્કોલરશીપ (મદદ) સને ૧૯૨૮-૨૯ ની સાલમાં લેવા ઈચ્છતા હોય તેમણે તા. ૧૫ મી જુન ૧૯૨૮ સુધીમાં નીચેના સરનામે અરજ કરવી, અરજીનું ફોર્મ સંથા ઉપર પત્ર લખવાથી મોકલવામાં આવશે. દરેક જાતને પત્રવ્યવહાર નીચેના સરનામે કરે. ગોડીજીની ચાલ લી. સેવક ૨૦ પાયધૂની, વીરચંદ પાનાચંદ શાહ B. A. મુંબઈ નં. ૩ થી એ. સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બર્ડ. Page #441 -------------------------------------------------------------------------- ________________ 1 અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા જેનબંધુઓને વિજ્ઞામિ. શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જૈનોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સતત પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાથીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિદ્યાર્થીઓ બધા છે વિષયોમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણી જ ઘટી ગઈ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તો તે આપ સૌ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી, સેવકો, માનદ્ મંત્રીઓ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણા. Page #442 -------------------------------------------------------------------------- ________________ Boooooooooooooooooooooooooooooo Booooooooooooooooooooo તૈયાર છે! સત્વરે મંગાવે ! હું હું “જૈન ગૂર્જર કવિઓ.” હું આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનેએ શું ફલ આપે છે તે તમારે જાણવું હેયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કેણ વ યુગ પ્રવર્તકે કોણ? જૈન રાસાએ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધું છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓ–ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપ૪ વામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ.પ-૦-૦, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રતે હૈઈ દરેકે પિતાને ઑર્ડર તુરત નેધાવી મંગાવવા વિનંતિ છે. pooooooooooooooooooooooooood ૨૦ પાયધુની, 3 લખે – ગેડીજીની ચાલ 8 પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. 2 - મુંબાઈ નંબર ૩ | Εφφφφφφφφφφφφφφφφφφφφφς Page #443 -------------------------------------------------------------------------- ________________ Bતાકાત છઠ્ઠા >g શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ઑર્ડનું ( વિશાળ કાર્યક્ષેત્ર, ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાડશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણુની સગવડ ના હૈય તેમને રલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલ, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સનડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામ પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બર અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમે મોકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. -: મેમ્બરે માટે:| લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એક વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ, પાંચ જ આપવાના છે. ૨૦ પાધુની, | એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩, શ્રી જન તાંબર એજ્યુકેશન બોર્ડ, - રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બડા ગવર્નમેન્ટ, જનરલે, કર્ન, મેજર, કેપટને, નામદાર લેટ વાઈસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પિલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સી વૉલીયન એફીસરે, યુપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટરે તથા દેશી અને યુરોપીયન અમલદારો અને ગૃહમાં બાદશાહી યાફતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાકતી. ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વીકારની તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણું જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કેઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકના રૂપીયા દશ. ડાકટર કાલીદાસ મોતીરામ, રાજકોટ-કાઠીયાવાડ, Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જ શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લેન–સ્કોલરશીપ ફંડ. , જોવા આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરુષ વિદ્યાર્થીને નીચે જણ- ૬ આ વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે. (૧) માધ્યમિક કેળવણી અંગ્રેજી ચેથા ધરણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના છે. અભ્યાસ માટે. રસ્થ (૨) ટ્રેઈનીંગ સ્કૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરી રેઇન્ડ શિક્ષક થવા માટે (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. હતી (૪) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શેટહેન્ડ વિગેરેને અભ્યાસ જ કરવા માટે. . (૫) કળા કૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડ્રોઈંગ, ફેટોગ્રાફી, ઈજનેરી વિજળી ઇત્યાદિને અભ્યાસ માટે. R) (૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કેલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે તથા આ લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મોકલવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. થી વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને ગેવાલીયા ટંક- શું? આ રોડ-ગ્રાંટરોડ-મુંબઈ લખે. છે સ્ત્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ટ્રેઈન્ડ શિક્ષક હોય ન થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંકૃત યા પ્રાકૃત અભ્યાસ કરી તે 0 ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું વિ. હ્યું નથી. એટલે કે આ બન્નેએ પિસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી છે છે ઉપર રહેશે. આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર ઠૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જયુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જેન તાંબર કૉન્ફરન્સ ઍફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું. Page #445 -------------------------------------------------------------------------- ________________ || નમો તિથલ | જન યુગ શ્રી જૈન કન્ફરન્સનું માસિક-પત્ર] પુસ્તક ૩ મેષ્ઠ ક અંક ૧૦. ૧૯૮૪ માનદ તંત્રી મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈકોર્ટ, મુંબઈ Page #446 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય પૃષ્ઠ, વિષય, પૃષ્ણ, સિદ્ધાચલ મંડન ઋષમ સ્તવન . ૩૪૯ | કામાવતીની વાર્તા . . . ૩૮૫ તંત્રીની નોંધ .. સ્વ. સાક્ષરશ્રી મનસુખભાઇ પરના પત્ર - ૩૮૮ અમારો ખેડાનો જ્ઞાન પ્રવાસ ... ૩૫૪ | વિવિધ સેંધઃ ૩૯૧ રાજીમતી સઝાય અને નેમિનાથ ફાગ.. ૩૫9 ૧ સ્ટેન્ડીંગ કમીટીની તા. ૨૯-૫-૨૮ સ્ત્રી પુરૂષના બળાબળની મીમાંસા ૩૫૮ ની રાત્રે મળેલી અગત્યની સભા. લેખકના ખૂનને ભેદ . . ૩૬૩ ૨ ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદ શાહનો પાદલિપ્ત સૂરિત નિર્વાણકલિકા પ્રવાસ. સાવલીની વાર્તા • • ૩૮૦ | ૩ જુદે જુદે સ્થળે થએલા તા. ૩૬૯ જૈનયુગ –જૈનધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ચાલુ વર્ષથી વાર્ષિક લવાજમ ટપાલખર્ચ જીવનચરિત્ર ને સમાજ પ્રગતિને લગતા વિષે ચર્ચસહિત માત્ર રૂ. ત્રણ ઉત્તમ જૈન માસિક. લખે-જૈન - કોન્ફરન્સ ઑફિસ –વિદ્વાન મુનિ મહારાજશ્રી તથા અન્ય લેખકોની ૨૦ પાયધુની મુંબઈ નં. ૩, કસાયેલી કલમથી લખાયેલા ગદ્યપદ્ય લેખે તેમાં આવશે. –શ્રીમતી જૈન શ્વે. કંફરન્સ (પરિષ) સંબં ધીના વર્તમાન-કાર્યવાહીને અહેવાલ સાથેસાથે અપાશે. આ માસિક બહોળા પ્રમાણમાં ફેલાવે પામવાની તે દરેક સુજ્ઞ આ પત્રના ગ્રાહક બની પોતાના ખાત્રી રાખે છે તે જાહેરખબર આપનારાઓને મિત્રોને પણ ગ્રાહક બનાવશે અને સંધસેવાના માટે તે ઉપયોગી પત્ર છે; તે તેઓને ઉપરતે પરિષદના કાર્યમાં પુષ્ટિ આપશે. સિરનામે લખવા કે મળવા ભલામણ છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. સત્યાગ્રહીની આશાને હિમાલય તેમની વીરતા ને દૃઢતા ઉપર રચાયેલો છે. કિલ્લા મનુષ્યકૃત હોય છે તેથી તે પડે છે. હિમાલય ઇશ્વરની પ્રસાદી હોઈ અચલ રહે છે ને એ પડે ત્યારે પ્રલય થાય. ખરું જ છે કે મનુષ્ય પોતે પોતાની બેડી ઘડે છે ને પોતે જ તેને તેડી શકે છે. મહાત્મા ગાંધી. ' (નવજીવન તા. ૩-૬-૨૮) પુસ્તક ૩ વીરાત સં. ર૪પ૪ વિ. સં. ૧૯૮૪ જયેષ. અંક ૧૦ સિદ્ધાચલ મંડન ઋષભ સ્તવન. સંગ્રાહક-તંત્રી. મુગા નયણી ભમર સુણ, હડ માહરી મૂલવે, "ગ્રહિણું તે મૂઝને ગમે નહીર, વાહલા ન ગમે માહરા લાલ એ દેશી. નવસર હાર, સુરપતિ આગે ઈમ જપે શ્રી વીર જિણેસર ગિરિરાજ ચિત લાગુરે વિમલાચલેરે, વાહલા ન ગમેં એતે સકલ તીરથને સાર. શેત્રુજે સુખકર, ઘરવ્યાપાર–સાહિ૦ ૨ ગિરિરાજ. ૧ સંયોગ સવલા સોહિલારે, વહાલા જાત્રાનો સિધ્યા જિહાં સાધુ અનંત, અનંત કેવલધરા, ગિરિ | દોહિલો જોગ, જિનવર જિહાં આવ્યા અનેક જાણું પાવન તે પામી જે પાછી વલ્યારે, વહાલા તે તે ભારે ધરા, ગિરિ ૨ કર્મનો ભેગ-સા૦ ૩ રાયણ તહેં બાષભ જિર્ણદ ગુણાકરિંગેલસ્પે, ગિરિ૦ ઘરધંધો કરતાં ઘણેરે વાહલા પગ પગ લામાં પાપ જિહાં પૂરવ નવાણુંવાર, પધાર્યા પ્રેમસ્પે, ગિરિ. ૩ , છટકેહૂં તે છૂટીછરે વાહલા જપતાં સિદ્ધાચલ વારૂ મુગતિ-વધુ વરવાનું એ પીઠ વખાણીઈ, ગિરિ જાપ. સા. ૪ ત્રિભવન તારક જગમાંહિ એ તીર્થ જાણીઈ, ગિરિ. ૪ દીઠે કરે દુરગતિ દૂર જે દૂધમ કાલમાં, ગિરિ હાલ ૩ ચાહીને જાવા સિદ્ધક્ષેત્ર થઇઇ ભિંણી ચાલમાં. ગિરિ૦૫ તટ જમુનાનેરે અતી રળી આમારે–એ દેશી. હાલ ૨ * સંધશેત્રુજાનો રે અતી રેલી અમરે, મૂલક સાહિરે માહરે અલ રહ્યો નાગર–એ દેશી. મૂલકનાં લોક. વિનતા પીને વીનવેરે, વાહલા અવસર મલી આજ મનની મેરે સદ્ આવી મારે, પૂન્ય સંધતિલક ધરી સોભતરે, વાહલા કેડી સધારણુકાજ, કરવા એ પિોષ–સંધ. ૧ સાહિબારે માહરા ચાલે જઈએ સિદ્ધક્ષેત્ર-આંકણી ૧ હિણું-ઘરેણું, દાગીના. ભારે-દા. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જેનયુગ પેક ૧૯૮૪ મજલે મજલેંરે મહા પૂજા રચૅરે, નવલા થાએ નાચ, હાલ ૫. ભાવના ભારે ભવીજન ભાવરયું રે, સમકત મારૂ થારાં કાનાંહે દે મતી રે હો એ દેશી. પામી સાચ-સંધ. ૨ વારે એ તે પુજે પામી વેલારે, હૈ, મોહનને ઉત્તમ પ્રાણીરે પાછા ન સરેરે, દેતા સુપાત્રે દાન; થયા મેલા મોહનના થયા મેલા. ૧ છ રિરી ધારતા રે પંથે સંચરેરે, ધરતા પ્રભુનું શેત્રુજે ભલેં દીઠે, શેત્રુંજે ભલે દીઠો રે, ધ્યાન-સં. ૩. હે જોતાં લાગે મીઠે, લાગે મૂઝને મીઠે રે હા. ૨ શે. મૃદંગ નિનાદેરે મનને મોજમ્પરે, ધવલ મંગલ વારૂ એ મુગતિવધુનો ટીકેરે છે, લાગે | ગીત ગાન, સદને નીક, લાગે મધુર સ્વરેરે કઈ મુખ ઉરેરે, કહી ધરે તીડાં વારૂ એતે મેતીએ? અમૂરે છે, વધા ( કાન-સંધ, ૪ સેવનઝુલે. વ. ૩. શેઠ ડેર ડેરેરે જિહાં તિહાં પેખતાંરે, પડિકમણુ પંચખાણ, વારૂ એ શાસ્વત જિનવર સોહે રે હે, મુનિમુખ સુણેરે શ્રાવક મંડલીરે, વિમલાચલનું સુરનરનાં મન મોહે સુર૦ વખાણ સંધ. ૫ વારૂ એ દિન દિન વસે સહેરે છે, દીપે ઢાલ ૪. સોરઠ દેસે દી. ૪ શે. કાલી ને પીલી વાદલીરે એ દેશી. હાલ ૬. માહરા ભાઈ સુડલા, ગુણ માનું લાલ, ઉદયપુરરી ચાકરી રે એ દેશી. મને આપો થાહરી પાંખ, થાર ગુણું માનું લાલ. નાભિનરેસર નંદનારે, મરૂદેવી માત મલાર હું એલધું ઉજાડ, થારો ગુણ માનું લાલ, દર્શન થાહરી દેખતાં, મારો સફલ થયો અવતાર હે માને શેત્રુજે દેખાડ, થારા ગુણ માનું લાલ. | યારા ગઢપતી હે ગાઢા. આદિસર ભેટું ઉડીને, ગુણ માનું લાલ, જિનપતિ હો રુણિ થાહરા સેવકની અરદાસ-આંકણું. ભાંજુ માહરા મનની બ્રાંત, થારે ગુણ માનું લાલ. ૧ કુડા એ કલીકાલમાંરે, સાચો તૂહીજ સ્વામિ, વૈશાખ જેઠની વાદલી ! ગુણ, માહરા સંધ ઉપર ભગતવછલ ભલે ભેટીઓ, નીરમલ થઈ તૂઝ કર છાંહિ થારા નામિરે. ૨ પ્યારા. પવન ! લાગુ પાઉલે, ગુણ તું તે સંધ ઉપર ભમતાં ભવની શેરીએરે, દીઠા દેવ અનેક કર ઠાંહિ થારા. ૨ પણિ મુગતિદાયક મેં પેખીઓ, અંતરજામી તું જલધરને જાઉ ભાંમણે ગુરુ, તું તે ઝીણી એક . ૩ યારા. ઝીણી વચ્ચે બુંદ, થારા સિદ્ધાચલની સેવના રે, સુરજકુંડનું સ્નાન, ભાલીડા લાભે ફુલડાં ગુરુ માહિં માલતી ને | મુચકંદ, થારા, ૩ પુન્ય હાઈ તે પાંસીઈ, ગેલેં જિને ગુણનું પારેખ પ્રેમજી સંઘવી, ગુરુ ભણસાલી કપૂર થારા. આનહે. ૪ પ્યારા. મજલૂ જે નાની કરો, મુ. તે સંતાપે નહિ સૂર, ઢાલ ૭ થારા. ૪ કંકણની એ દેશી. શ્રી આદેસર સાહિબા, ગુ. ચિત્તમાં ધરજો : વાટ વિષમ આલંઘીને રે, પ્રભુજી! ચૂંપ, થારા. ભૂતી લેતો લહેર, મૂરો છે મારો. ઉદયરતન ઈમ ઉચરે, ગુરુ માને દરસણ દેજે શરણે આવ્યો ચાહીને રે, પ્રભુજી ! . રોજ, થારા. ૫ મહારાજ કીજે મહેર, મૂર છે મારે. માંને મને, થાહરી તાહરી–તારી આ બંને રાજપુતા- જલધર-વરસાદ, મજલૂ-મજલે. હું બહુવચનમાં વપની રાખે છે. ' રાતું. સૂર-સુરજ, સૂર્ય, મેલા-મેળાપ Page #449 -------------------------------------------------------------------------- ________________ તત્રીની ધ ૩૫૧ આરતિ ને ઉજાગર કરુ આપ સહ્યાં અપાર, મૂ૦ સુરતિ બિંદર સહિરના વાસી, પારેખ પ્રેમ પતે. તે ગયા સર્વ વીસરીરે પ્રદેખતાં તૂજ દીદાર મૂ૦ ૨ સંઘ લઈ શેત્રુંજયે આયે, જય પાયો ગિરિ પાએ અણુહાણે પંથમાં રે ૦, કંટક ભાગા કોડિ મૂડ જેતેરે. ૪ ભાવી. કર્મના કાંટા નીસર્યારે ક ખુટી ગઈ સર્વ બેડિ મૂ૦ ૩ ભણસાલી કપૂરે ભલી પરે, સંધની સાંનિધ કીધી, હાલ ૮ કાઠીલોકને લાગે કરડે, શિખર સ્પાબાસી મોરા આદિજિન દેવ એ દેશી લીધી રે. ૫ ભવી. રયણમય જડીત રૂઠી અગીયાં અનૂપ, સંવત સતર સીતેર વર્ષે વદિ સાતમ ગુરૂવારે કેસર કુસુમ કરી, રૂ બ રૂપ. ૧ ઉદય વદે આદિપતિ ભેટ, સંઘ ચતુર્વિધ દેખી આદિ જિન આદિ, રૂ૫ તેરે મન મેરે સાથે રે. ૬ ભવી. મગન ભયે. કલશ, મસ્તક મૂગટ બને, હઈએં બન્યો હાર, શ્રી હીરરત્નસુરીદ વંશે જ્ઞાનરત્ન ગણ ગુણુનીલા સુરત ઘણું શોભતી ને શોભતા શણગાર. ૨ દેખી. તિગ સાત કે તિર્ણ સાત ઠર્ણ સંઘ સાથે ભેટીઓ ત્રિભુવનતીલો, કાને સેહે કુંડલાં મેં જોડે જડાવ, જે જિન આરાધે મન સાધે સાધે તે સુખ સંપદા, બાંહે બદ અને બજાબંધ બનાવ. ૩ દેખી. ઉદયરન ભાખે અનેક ભવની, તેહ ટાર્લે આપદા. ૧ –ઉદયરત્ન સં. ૧૭૭૦. દીઠ દીઠે રે વાંમા નદન દીઠે એ દેશી. [ પ્રસિદ્ધ કવિશ્રી ઉદયરત્ન મુનિ પોતાના ગુરૂ જ્ઞાનપૂજે પૂજે રે ભવી આદેસર પ્રભુ પૂજે રત્ન, બીજા મુનિ એમ સાત મુનિની સાથે સુરતના શેત્રુજાના સાહિબ સરીખે, દેવ ન કઈ દૂજેરે. ભવી. પારેખ પ્રેમજી તથા ભણશાલી કપૂરે સં. ૧૭૭૦ માં ભગવંત આગલે ભાવના ભાવતા, પૂજતાં શત્રુંજયને સંધ કાઢયો હતો તેમાં ગયા હતા ને તે વખતે અષ્ટ પ્રકારે રે, શત્રુંજયની યાત્રા કરતાં આ સ્તવન તેમણે બનાવ્યું છે, નૃત્ય કરતાં દુરિત નસાયો, માદલને કારે. ૨ ભવી. શત્રુંજ્યની યાત્રા ખુલી થઈ તે પ્રસંગે આને ખાસ ઉપસકલ મરથ સફલ ફલ્યા સહી, વાજાં છતનાં વાજારે, યુક્ત સમજીને અત્ર પ્રકટ કરવામાં આવ્યું છે. આ સ્તવન મગલવેલ ફલી આજ માહરે, તે ભવદુખ સઘલાં અમારા ખેડાના તાજેતરના પ્રવાસમાં ત્યાંના ભાગ્યરત્ન ભારે. ૩ ભવી, માનિ પાસેથી ૧૭૩ પાનાને સ. ૧૮૭૩ ના વર્ષમાં લખેલ અણુહાણે-અડવાણે-પગરખાં વગરના ઉઘાડા. પડે અમને પ્રાપ્ત થયે તેમાંથી ઉતાર્યું છે. તંત્રી.] તંત્રીની નોંધ. શ્રી શત્રુંજય તીર્થ પ્રકરણની સમાપ્તિ. શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનો ત્યાગ કરવાને તમાં કરેલ અસહકારનું આંદોલન પ્રધાનપણે નિમિત્તભૂત વિષમ પ્રસંગ જન પ્રજાને પ્રાપ્ત થયો હતો તે પ્રસંગ છે એ પણ સાથે સાથે પ્રકટ કરીએ છીએ. તેણે યથાસ્થિત અખંડપણે ચીવટથી પાળ્યો. પવિત્ર આના પરિણામ રૂપે શ્રી આણંદજી કલ્યાણજીની તીર્થનાં દર્શન કરવામાં હદયની ઉત્કટતા હોવા છતાં પેઢી કામ કરતી રહી તેણે શ્રી શત્રુંજ્ય કમિટી સાત તે ખાળી રાખવા-મુલતવી રાખવા જેવો પરિષહ આગેવાનોની (કે જેમાં ત્રણ પેઢી બહારના અને સમાજે ધીરજથી વધે તે માટે સમસ્ત જૈન આલમને ચાર પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓનો સમાવેશ અભિનંદન છે ! આ અસહકાર આટલો વિશાલ અને થાય છે ) નીમવી પડી-નામદાર વાઇસરોયને અપીલ ખાટ રહે એમાં મહાત્મા ગાંધીજીએ આખા ભાર કરી. શ્રીમતી જન તામ્બર કૅન્સરજો આ પ્રકરણ Page #450 -------------------------------------------------------------------------- ________________ જિનયુગ ૩૫ર ૪ ૧૯૮૪ માટે એક ખાસ અધિવેશન “ શ્રી શત્રુંજ્ય કૅન્ક- મુક્ત કંઠે બહાર પાડી જૈન સમાજ પર ઉપકાર રન્સ રૂપે મુંબઈમાં ભરી અનેક મહત્વના ઠરાવો કરશે. આપણી કોન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીએ આ કર્યો, તે માટે શત્રય પ્રયાર સમિતિ નીમવામાં સમાધાન પર કરેલા ઠરાવની અંગ્રેજી ને ગૂજરાતી આવી, તે પ્રચારના ખર્ચ માટે ફંડ કરવામાં આવ્યું, ને નકલ આ અંક સાથે જોડેલ છે, દરેક સ્થળે સ્થળે યાત્રાત્યાગને મકકમ રાખવા લાપણી આ કરાર ૫ત્ર માટે નામદાર વાઈસરોયને આવગેરેથી ઠરાવો કરવામાં આવ્યા. યાત્રા ત્યાગથી પાલા- ભાર એટલા માટે મુખ્યત્વે માનવે પડશે કે તેમણે તાણા નરેશને મળતી રકમ બંધ થઈ, તે ઉપરાંત એક ધર્મની આખી પ્રજા પોતાના પવિત્ર તીર્થનાં પાલીતાણું શહેર અસ્તવ્યસ્ત થયું, વસતીને રળવાનાં દર્શનથી વંચિત રહે એ અનિષ્ટ છે અને તે માટે તેને સાધન તૂટી ગયાં. તીર્થને અંગે નીભતાં અનેક જાતનાં એક Imperial પ્રશ્ન ગણીને સમાધાન જાતે વચમાં લોકે આજીવિકા વગરનાં થયાં અને યાત્રાળુઓથી રહીને કરાવ્યું. કોઈ એમ કદાચ કહે કે બંને પક્ષે દીપ, પાલીતાણું યાત્રાળુવગરનું શુનકાર થયું. ત્રીજાને વચમાં પાડયા વગર સમજી ગયા હત તે પાલીતાણા નરેશ અને જૈન આગેવાનો વચ્ચે વધારે માસ વધારે સારૂ હતુ દાખલા તરીકે ન્યુ ઇંડિયા’ને ગૂઆખરે મુલાકાત ગોઠવાઈ ને સમાધાનીને માર્ગ કાઢી જરાતનો ખબરપત્રી તેના પ-૬.૨૮ના અંકમાં એમ શકાય તે માટે બંને વરચે મસલત પાલીતાણે થઈ, જણાવે છે કે – પણ તે પડી ભાંગી. અમદાવાદના શેઠ કસ્તુરભાઈ, The only regrettable feature of this શેઠ અંબાલાલભાઈ, વિલાયત સિધાવ્યા. satisfactory arrangement is that it should પછી સુભાગ્યે નામદાર વાઈસરોય સાહેબે બંને have been arrived at through the intermeપક્ષને પિતાની સમક્ષ બોલાવી તા. ૨૨-૫-૨૮ને diary of a third party-the Viceroy-and રોજ બંને વચ્ચે સમાધાન થાય એમ ઇચ્યું અને not by direct settlement between the Paપોતે વચમાં રહી વાટાઘાટ કરતાં બંને પક્ષો સમ- litana State and the leaders of the Jain જુતી પર આવ્યા અને તેમની વચ્ચે થયેલ ૨૦ કલ- Community; but that was perhaps ineviમનું કરાર પત્ર (Agreement) તા. ૨૬ મી મે table after the breakdown of the previous ૨૮ ને દિને સહી સિકકાવાળું થયું ને તે પર ના negotiations between them. વાઇસરોય સાહેબે બ્રિટિશ રાજ્યના વડા તરીકે તેજ –“ આ સંતેષકારક સમાધાનમાં જે માત્ર ખેદકારક દિવસે સંમતિ આપી પોતાની સહી કરી આપી. હકીક્ત છે તે એ છે કે તે ત્રીજો પક્ષ-વાઈસરોયની દરમ્યાન૧ લી જુન ૨૮ થી યાત્રા ખુલી થઇ. આ રીતે ૨૬ ગીરીથી લાવવામાં આવ્યું અને પાલીતાણા રાજ્ય અને માસ જેટલા દીર્ધ યાત્રાયાગની પ્રતિજ્ઞાનો અંત જૈન સમાજના નાયકે વચ્ચે આમને સામને પતાવટથી ન આવ્યા. બન્યું, પણ, તે બંને વચ્ચે ચાલેલી પૂર્વની મસલત આ સમજૂતીના કરાર પત્રની ૨૦ કલમો છપાઈને ભાગી પડી ત્યારે આમ બનવું કદાચ નિરૂપાયે ૨ બહાર પડી ગઈ છે. ને આ અંક સાથે પણ જોડ- ૧ વામાં આવી છે. આ કરારનું મહત્ત, તે પરથી પડતું અમે બંને પક્ષની મસલત પડી ભ અમે બંને પક્ષોની મસલત પડી ભાંગતાં ગયા અંકમાં અજવાળું અને કેટલું આપણે મેળવ્યું. જય બાય જણાવ્યું હતું કે “ ધર્મનિષ્ઠાવાળા વાઇસરોય જે તંત્રના સર્વ વિવાદને અંત આવી જાય છે કે હજુ કંઈ વડા છે તે તેને પણ સરકારે પણ એક તટસ્થ પ્રમાણિક સનિષ્ઠાવાળા સજજનને વચમાં રાખી બંનેને તડજોડ બાકી રહે છે, આખા પ્રશ્નનું કાયદાની દ્રષ્ટિએ સ્વ કરવા માટે પ્રબલ ને સખત પ્રયાસ કરવાની જરૂર છે. ૨૫ (Legal aspect) વગેરે સંબંધી જાણીતા તેમ થાય તે જ ગુંચાયેલ કોકડું ઉકેલી શકાય ને અસંખ્ય આગેવાન અને ગૃહસ્થના અભિપ્રાયો હવે પછી શ્રદ્ધાળુઓ-યાત્રાના આતની મનેતૃપ્તિ કરવાનું સુભાગ્ય પ્રટ કરવા માગીએ છીએ. આશા છે કે તેઓ પ્રાપ્ત કરી શકાય ? Page #451 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૩૫૩ કાઈ બીજાને રાખવા કરતાં ના. વાઇસરોયે પોતાને રહેવા જોઈએ-એમાં જરાપણ 2 છાટ મૂકાપિતેજ વચમાં રહી કાર્ય સિદ્ધિ કરી છે. “ ટાઈમ્સ વી ન જોઈએ એ તેમને આગ્રહ હતા. મી. વટઆફ ઇડિયા’ તા. ૩૧-૫-૨૮ના અમ લેખમાં સનના ચુકાદા પહેલાની સને ૧૮૭૭માં જે સ્થિતિ જણાવે છે કે – હતી તે સ્થિતિ સ્વીકારવામાં પણ પોતાની ના હતી “Something higher than the ordinary અને સેક્રેટરી ઓફ સ્ટેટ આદિના ચુકાદાને ચીટ means of fighting and negotiation, was need- પણે વળગી રહ્યા હતા એથી એપ્રિલની મસલતે પડી ed to prevent this proceeding for further ભાંગી; પણ છેવટના આ કરારપત્ર વખતે પોતે બતા* generation. It was that higher touch which વલી fine statecraft સુંદર મુસદ્દીગિરિ, અને His Excellency the Viceroy provided when લાગણી ભરી સહાનુભૂતિ ખરેખર પ્રશંસાપાત્ર ગણાય. he intervened and succeeded by his under- એકંદરે જોતાં અને આખર સુધી લડતાં હિંદી standing Sympathy and tact in bringing પ્રધાન પાસેથી આપણને શું મળત એ વિચારતાં the two sides together to nigotiate not as તથા આ ઝઘડો આમને આમ લંબાતાં પાલીતાણાની antagonists but as partners in common રૈયતને પડતો ત્રાસ તથા યાત્રાળુઓના હૃદયને રહેતો trouble." આઘાત વગેરે ધ્યાનમાં લેતાં આ સમજૂતી શેઠ કીકાભાઈ પ્રેમચંદ રાયચંદે શત્રુજ્ય કમિટીના સંતોષકારક ગણાય, ને તેથી “સૌ સારૂં જેનું છેવટ પ્રમુખ તરીકે ઘણી સેવા બજાવી છે. તેઓ ડેપ્યુટેશનમાં સારું' એ ન્યાયે એક રીતે આપણને ખુશાલી થવી પાલીતાણું નરેશ સાથે સમાધાન કરવા માટે જઈ જોઈએ. પરંતુ હર્ષઘેલા થવાની કે ફુલાઈ જવાની આવ્યા, તેમના સુપ્રયાસથી નામદાર વાઇસરોયે વ. સ્થિતિમાં કોઈએ રહેવાનું નથી. સાઠ હજારની રકમ ચમાં પડવાનું શિરે લીધું, સીમલામાં જઈ ત્યાં થયેલ પહેલાના કરતાં ચાર ગણી રકમ, એ અતિશય વધુ નિમંત્રણામાં ભાગ લીધો અને આખરે થયેલા કરાર છે, પરંતુ રકમનો સવાલ ના વાઈસરોય ઉપરાપત્રમાં પહેલી પ્રથમની તેમની સહી થઈ ને ત્યારપછી ત્યારપછી ખેલ હોવાથી વૈર્સને ઠરાવેલ સોમાંથી પંદર શ્રી આ૦ ક.ની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ બાદ કરતાં રહેતા પંચાશીનું અધું સાડી બેતાલીશ કરી. આ બનાવ પણ અતિ મહત્વનો છે. શત્રુંજય એટલે પછી પીસ્તાલીશ હજાર મૂળ રકમ કરતાં વધુ કમિટી નીમવાનું પગલું વ્યાજબી હતું અને તેણે એટલે કલ સાઠ હજારની રકમ તેમણે નક્કી કરી ને ખરું કામ કરી બતાવ્યું છે એની સમાજને ખાત્રી અને પક્ષકારોને સ્વીકાર્યા વગર છૂટકે નથી. જેના થઈ હશે. અમે શેઠ કીકાભાઈને આ સંબંધે હૃદય હો કે જેના પર રાજ્યતરફથી ઘણું ઘણું વાર પૂર્વક અભિનંદન આપીએ છીએ અને તેઓશ્રી આક્રમણ થયેલા, ને તે સંબંધી કેસ ઉભા થયેલ, સંઘની ભારે સેવા લાગણીપૂર્વક બજાવવા માટે કર્યા અરજીઓ થયેલ તે બધાને નિકાલ આ કરાસમાજના ધન્યવાદને તેઓ અવશ્ય પાત્ર ગણી શકાય. રપત્રમાં કરવામાં આવ્યો છે. શ્રી શત્રુંજ્યને ડુંગર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, જેન વે સને ૧૮૭૭ના માર્ચની ૧૬ મી તારીખના ઠરાવ ને, કેં. ઓફિસ તેમજ બીજી સંસ્થાઓએ પિતાથી બની ૧૬૪૧ માં મુકરર થયેલા જૈનોના હકકે અને મૂકાશકતે કાળે આ તીર્થની લડત માટે આવ્યો છે, પેલી મર્યાદાઓને આધીન, પાલીતાણું રાજ્યમાં તેથી તેઓ પણ આ સમાધાનના જશમાં હિસ્સેદાર છે. આવેલો છે અને તેનો એક ભાગ છે એમ કલમ આ વખતે પાલીતાણાના ઠાકોર સાહેબ શ્રી બહા- ૧ લીમાંજ નક્કી થયું છે. પાલીતાણાની કેર્ટીમાં દુરસિંહને પણ ધન્યવાદ આપવા ઘટે. તેમણે જેનેએ જવાની વાત હતી તે રદ થઇ છે ને પાલી, પક્ષકાર તરીકે રહી અમુક સમય સુધી ખૂન ખેંચ્યું, તાણું નરેશ પાસે દર્યાદ કરતાં જે હુકમ તેઓ કરે પિતાના રાજવી તરીકેના હક છે ને તે ગમે તે ભોગે તે પર જેને સરકારને ફર્યાદ કરી શકે તે Page #452 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૩૫૪ જયેષ્ટ ૧૯૮૪ તે એજંટથી તે બધી છેવટની પાયરી સુધી બંને દરેક જાતના સહકારથી આગળ ધપી શકીએ એ પક્ષે જઈ શકે એ ૧૩ મી કલમમાં સ્વીકારાયેલી સ્થિતિ પર આવી દરેક તીર્થનું રક્ષણ કરવાનો અને વાત ન્હાની સૂની નથી. બ્રિટિશ દરમ્યાનગિરિ બંનેએ તે સંબંધમાં ન્યાય મેળવવાનો છે. સમાજે આપણું સ્વીકારી છે એટલે ફાંટાબાજ હુકમ નિર્ણય થવાની દરેક તીર્થનું વાતાવરણ પવિત્ર, શાન્ત અને સ્વચ્છ વકી રહેશે નહિ. દરેક કલમ છણવા જેવી છે અને રહે તે જોવાનું છે અને તેમાં જે જે અંતરાયે હોય ખસ કરી ૧૭ મી કલમથી દરેક પક્ષકારના શું શું તે દૂર કરવાના છે. હા નિણીત થાય છે તે તપાસવાનું છે. આ તપાસ છેવટે બંને પક્ષો વચ્ચે પ્રેમભાવના અને અમીહવે પછી જોઈશું. દૃષ્ટિ રહે, હવે પછી કોઈ પણ જાતને વિખવાદ કે હવે શેઠ આણંદજીની પેઢીએ શું કરવાનું રહે વૈમનસ્ય ઉત્પન્ન ન થાય અને ગઈ ગુજરી ભૂલી જવાય છે, સાઠ હજારની રકમ દર વર્ષે અપાય તે માટે કા એમ ઇચ્છીએ છીએ. યમની વ્યવસ્થા કેમ કરવી, તીર્થમાં કયા સુધારા કરવા, પાલીતાણા નરેશે “ યાત્રાળુઓના વ્યક્તિગત માલ ધર્મશાળાઓના વહીવટ સુનિયંત્રિત કેમ રાખવા, પર ઉઘરાવવાની જગાત જે એક ફરીઆદનું મૂળ પિતાના વહીવટ ૫રની શંકાઓ કેમ દૂર કરવી હતું તે દૂર કરવાનું કબુલ્યું હતું.' અંગત ઉદારતા (કે જે વહીવટના એક અંશ પ્રત્યે હમણાં જ અમ બતાવી હતી, તે પ્રમાણે યાત્રા ૧લી જુને ખુલી થઈ દાવાદના વકીલ રા. ચીમનલાલ બ્રોકરે એક મોટો તે વખતે તેમનું વર્તન ન થયું, ને તે ભવિષ્યમાં કોઈ રૂડા અંગ્રેજી પત્ર પેઢીને લખેલ તેની નકલ તેમણે અમને પૂરી પાડી છે ) એ વગેરે પર તે પેઢીએ તેમજ પ્રસંગે થશે એમ કહેવામાં આવ્યું તે અમારા માનસમાજે ખૂબ વિચારવાનું રહે છે. વા પ્રમાણે ઠીક થયું નથી. યાત્રા ખુલી થાય ત્યારઆપણું ઘર વ્યવસ્થામાં મૂક્યા વગર છૂટકે થીજ તે ઉદારતાનો અમલ કરવાની કબુલાત હતી નથી, આપણી અંદરના કલહ, કલેશ, વિવાદો દુર એમ જણાવવામાં આવે છે. કબૂલાત પ્રમાણે જ કરી એક સંપી અને એક રાગથી વતી શકીએ અને અમલ થ-કરો એ ધર્મ સર્વને છે, અમારે ખેડાને જ્ઞાન પ્રવાસ. લખનાર-તંત્રી. મુંબઇ આ વર્ષની તા. ૧૨ મી મે ને શનિવારે શ્રી આ મોટા મંદિરમાં રહેલા પુસ્તક ભંડારને નં. જિનવિજયજીને જર્મની તરફસિધાવવા પ્રત્યે વિદાયગીરી ૧ કહીયું. તેમાં કુલે પુસ્તકે રતનશાખાના શ્રીપુજ્ય આપી તેજ રાત્રે ગુજરાત મેલમાં પુસ્તક ભંડારો જેવા શ્રી સુમતિન સૂરિનાં હતાં તે છે. તેમાં ૮+૩ એટલે ખેડા જવા ઉપડે. મહેમદાવાદ આવી ત્યાંથી ભાડાની ૧૧, દાબડા છે. આઠ દાબડા પૈકી પહેલા પાંચ દાબડામાં મેટરમાં બેઠા આવી પહોંચ્યા. ત્યાં ઝવેરી શ્રીયુત ૧૮૪ પ્રત સંસ્કૃત-પ્રાકૃત છે જ્યારે છઠા સાતમા રતિલાલ મોહનલાલ દલાલ ભાદરસકાર હૃદયર અને આઠમા દાબડામાં ભાષામાં રસ ચોપાઈ અને આપવા તૈયાર જ હતા, તેમને ત્યાં ઉતારો કરી સુરત દિની પ્રતે ૧૨૧ છે. પછીના ત્રણ દાબડા કે જે જ ત્યાંના અગ્રેસર શેઠ બાલુભાઈ ભાઇલાલને ત્યાં મેડા પર છે તેમાં પહેલા બે દાબડામાં ૧૯૧ પ્રતે જઈ તેમને સાથે લઇ મોટા મંદિર ગયાં. ત્યાં સંસ્કૃત પાકત ગ્રંથ છે જ્યારે ત્રીજામાં ૫૯ - ભીડભંજન પાર્શ્વનાથ તેમજ અમીઝરા પાર્શ્વનાથનાં તિષના હસ્તલિખિત પુસ્તકે છે. એટલે કુલ પપપ દર્શન કર્યો. અતિ ઉલ્લાસમાન આનંદ થયો. પછી હસ્તલિખિત પતો છે. આ ૧૧ દાબડા કાગળના થેપપુસ્તક ભંડારની ટીપ ત્યાં રહેતા ભારત્નમનિએ પ્રેમ ડાના રંગિત જૂના બનાવેલા દાબડા છે ને તે સુપુર્વક પૂરી પાડી, અને દાબડાએ કાઢી આપ્યા, સ્થિત રીતે ઉધઈ ન પડે તેમ ભાગ્યરતમુનિ સાચવે Page #453 -------------------------------------------------------------------------- ________________ અમારે ખેડાને જ્ઞાન પ્રવાસ ૫૫ છે. આ ઉપરાંત ભાગ્યરત્ન મુનિ પાસે પિતાને યોગ્ય વિદ્વાન પાસે જોવરાવી તે દરેકને છૂટી બે ત્રણ દાબડા છે તે ઉપરાંત પટારામાં તુટક ઘણું છૂટી પાડી તેમાં નામ નોંધી વ્યવસ્થિત ધોરણ પર પડયું છે ને કેટલાક પાટલામાં પણ તૂટક છે. ભાગ્ય- મૂકવાની પૂરી જરૂર છે. આ સર્વનો ઉદ્ધાર સત્વર રત્નમુનિ પાસેના આ સંગ્રહને નં. ૨ કહીશું. અને યોગ્ય સ્વરૂપમાં થવો ઘટે. તે માટે અમારો આ બધા દાબડાઓનો મોટો ભાગ મારો ઉતારો નમ્ર અભિપ્રાય એ છે કે આ સર્વ ભંડાર મોટા બીયત રતિલાલભાઈને ત્યાં રાખ્યો હતો ત્યાં દિન રાત મંદિરમાં રહેલા ભંડાર સાથે એકત્રિત કરો અને જોઈ શકું તેવી રીતે મારામાં સંપૂર્ણ વિશ્વાસ રાખી સૌથી ઉત્તમ માર્ગ તે એ છે કે આ બધા ભંડાર પૂરો પાડવામાં આવ્યો હતે. તે માટે શેઠ બાલુ, એક “જ્ઞાનમંદિર' બંધાવી તેમાં સહુને સુલભ ભાઈ તથા ભાગ્યરત્નમુનિને અતિ ઉપકાર થશે છે. થાય અને વ્યવસ્થિત રીતે સર્વ પ્રતા જળવાય તેમ રતિભાઇએ પિતાના ત્રીજા માળની મેડી અલાયદી રાખવાની પૂરી જરૂર છે. ભાગ્યરતમુનિ આવું એક કાઢી આપી દરેક જાતની સગવડ કરી આપી હતી. મંદિર બંધાવવાની અભિલાષા રાખે છે તે તે અભિતેમનો ઉપકાર તો અવર્ણનીય છે. લાષા સત્વર પૂર્ણ થાય, તેમ ખેડાનો સંઘ અને ત્યાંના ત્યાં મુનિ ચંપકવિજય મળ્યો. તેમણે ખબર જ્ઞાનરસિક ભાઈઓ કરશે, અને તેમાં રસુલપુરના આપી કે પરાના દેરાસરમાં પણ ઘણાં પુસ્તકે હતાં ભાવસાર બંધુઓ સહાય આપશે. તે ત્યાં તપાસ કરતાં જરૂર કંઈને કંઈ મળી આવશે. મોટા મંદિરમાંના સંગ્રહની ફરિસ્ત દરેક પ્રત તે ત્યાંના વહીવટ કર્તા ભાવસાર શ્રાવક બંધુઓની છુટી પાડી કરવામાં મુનિમહારાજશ્રી અમરવિજયપાસે તપાસ કરવી યોગ્ય છે. આ વકીલ શ્રીયુત યજીના વિધાન શિષ્ય ચતુરવિજયજીએ જે મહેનત નાથાલાલ છગનલાલ મોદી B. A. LL. B. ને , લીધી છે તેથી મને તે ભંડાર જોવામાં ઘણી સગવડ કહેવામાં આવતાં તેમણે તુરતજ તપાસ કરી ને શ્રી દામોદર વિઠલ ને મગન વિઠલ (કે જે બંને ભાવ પડી હતી. હજુ ઘણું તૂટક અને છુટું પાડયા વગ રનું ત્યાં તેમજ રસુલપુરાના ભંડારમાં છે તે સર્વ સાર ભાઈઓએ એક સુંદર ધર્મશાળા પરાના દેરાસરની લગોલગ લગભગ વીસ હજારને ખર્ચે કરાવી છે ) - વ્યવસ્થિત આકારમાં મૂકવા વિદ્વાન મુનિયો યા શ્રાવ કોની સહાયની પૂરી જરૂર છે. અમારાથી વધુ રોકાતેમને મળતાં તેમના તરફથી રા. મનસુખલાલે ત્યાંના વાય તેમ હતું નહિ. નહિતર તે કાર્ય એક માસ અપાસરામાંથી દાબડા કાઢી આપ્યા ને તે ધર્મશાળામાં ભાગ્યરન મુનિને પાસે રાખી જોવાની સગવડ રહીને કરી શકાય તેમ છે. છતાં તે અમારા તરફ તૂટક બધું મોકલવામાં આવે છે તે બધું ટક થ્થક કરી આપી. આ માટે ખાસ કરી વકીલ નાથાલાલ ભાઈને પરમ ઉપકાર છે; તે ભંડારને નં. ૩ કહીશું. વ્યવસ્થિત આકારમાં મૂકી દેવાનું વચન અમે આપી આ ભંડાર જતાં જણાય છે કે તે મૂળ ભંડાર છે આવેલ છીએ. ને તેમાં કેટલાંક પુસ્તકે સારાં સારાં છે, પણ તેની ખેડા એક પ્રાચીન શહેર છે અને તે સંબંધી વ્યવસ્થા બરાબર નથી. તેની ટીપ થઈ નથી ને હકીકત ખેડા સંબંધીના ગેઝેટીયરમાંથી મળી શકે તેમ કોને બતાવતાં તેમાંથી ગયેલ પુસ્તકોની શેરીમાં છે. તેને સંરકૃતમાં ખેટકપુર એ નામ કેટલાક સંદેહ રહેતાં ગમે તેને બતાવતાં સમાવિક રીતે ડર સૈકાથી જનમુનિએ વાપરતા આવ્યા છે. ખેડામાં રહે છે. ભાવસાર ભાઈઓ શ્રદ્ધાળુ છે, પરંતુ જ્ઞાનનો વાત્રક અને શેઢી એ બંને નદીએને સંગમ થાય પ્રકાશ તેમનામાં છે, એટલે પુસ્તકોને માત્ર સા થાય છે. સામેજ હરીઆલું નામનું ગામ છે કે જ્યાં ચવી રાખવા સિવાય તેની ટીપ કરાવવી, તેને યોગ્ય એક વડ નીચેથી ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા વ્યવસ્થામાં રાખવાં, તેને વારંવાર જોઈ ઉધઈથી મુક્ત નીકળી હતી. જે તે ખેડામાં સ્થાપી હતી એમ બોલાય રાખવાં વગેરે તેઓથી બનતું નથી. આમાં એટલી છે. તેના મંદિરનો જીર્ણોદ્ધાર સે ૧૭૯૪ ના જે બધી તૂટક પાનાં-પ્રતિની સામગ્રી છે કે તેને સુદ ૧૦ ને દિને કરી પુનઃ તે પ્રતિમાને નવા મંદિ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જેનયુગ જયેષ્ટ ૧૯૮૪ રમાં પ્રતિષ્ઠાપિત કરી હતી. ઉદયરત્ન નામના ગુર્જર પૂર આવ્યું છતાં ગાડું ને તેના માણસો કોરા રહી નદી કવિએ ખેડામાં ઘણે વસવાટ કર્યો છે અને તેમના ઉતરી ગયા ને તેથી આ સાચા દેવ છે એમ પ્રસિદ્ધ થયું. સંબંધમાં તેમની કૃતિએ જુદે જુદે સ્થળેથી મળી આ પ્રતિમાજીને સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં આવી તે કરતાં થોડી વધારે કૃતિઓ પણું ને તે પૈકી માતર લઈ જવામાં આવ્યા. પણદાખલ એક ઓરડીમાં બાજઠ ઉપર પધરાવ્યા. આ સાચાદેવની ગામેગામ કેટલીક પિતાના હસ્તાક્ષરમાં ખેડામાંથી મળી આવી પ્રતિષ્ઠા ચાલી. સં. ૧૮૫૪ માં મૂળનાયકનું ત્રણ શિખરનું તેમજ તેમના સંબંધી કેટલીક હકીકત મળી આવી સુંદર અને નાનું દેરાસર ઘણું લેકેની મદદથી બંધાયું 2મા સબંધમાં એક પ્રતમાં તેમની રચેલી પોતાના ને આ મહારાજની પ્રતિષ્ઠા સં. ૧૮૫૪ ના જેઠ શુદિ ૩ ગરભાઇ હંસરનની સઝાય પૂરી થયા પછીની એક ગુરૂવારને જ કરવામાં આવી. લોકે ઘણું આવતાં ઉપજ સઝાયની શરૂઆતની બે કડી મળી. પણ વિશેષ વધતી ગઈ. ત્યાર પછી સં. ૧૮૯૭ ના મહાસુદ ૫ ને કડીઓવાળું પાનું દુરભાગ્યે ન સાંપડયું, નહિ તો રેજ ભમતીની પ્રતિષ્ઠા થઈ. ભમતીનો બાવન જિનાલયની તેમાંથી જન્માદિ સંબંધે કદાચ કંઈક મળી અને તે પ્રતિમા પાલીતાણેથી ભાવિક ભક્ત પોતાની મેળે લઈ આવ્યા. અને માતરમાં લાવી તેમની પધરામણી કરી. સં. ન મળતા તે સ્વર્ગવાસના સ્થળ અને સમય સંબંધી ૧૯૩૯ શ્રાવણ સુદી ૪ રજ સાચાદેવ મહારાજનું શિખર જરૂર જાણવાનું મળત. હજુ પણ રસુલપુરાની તૂટક પડી ગયું; તે શિખર સં. ૧૯૪૫ માં જેઠ માસમાં ચડાવ્યું; થી શોધખોળ થાય તે ઉપરક્ત ખૂટતું તેમજ બ્રા ચડાવી પામ ૩ર માટે એવી આશા રહે છે. તે ઉદયર- ખેડા જીલ્લાના માતર તાલુકાના બરડા નામના એક નની શાખાનાજ દેવરનની લખેલ છે. નાના ગામમાં ત્યાંની વાત્રક નદીના કિનારા પરથી સાતમા ત્યાં સુમતિરત્ન જન લાયબ્રેરી છે તેમાં ત્રણ સુપાર્શ્વનાથની પીળા પાષાણુની નીકળેલી પ્રતિમા ત્યાંના દાબડ હસ્તલિખિત પ્રતાના હતા તે તેના સ્થાપક વણકરેએ તુલસીક્યારામાં પધરાવી હતી, ને તેનામાં ત્યાંના અને આત્મારૂપ શ્રી સોમચંદ પાનાચંદે મને ઘેર બેઠા વણકરની ઘણું ભક્તિ હતી. આ પ્રતિમા આખરે માતર સં. ૧૯૬૦ મહાસુદ ૧૪ ને દિને લાવવામાં આવી. સુરતપૂરા પાડયાં તે માટે તેમને પણ હું ઉપકૃત છઉં. સ. માં તેનું અંજન કરાયું ને તે વર્ષને વૈશાખ સુદ ૧૫ને તે લાયબ્રેરી સંબંધી મારો અભિપ્રાય ત્યાં જણાવેલ ( દિને શુક્રવારે શેઠ બહેચર મેતીલાલની વિધવા બાઈ તે હવે પછી આપીશ. પારવતી બાઈએ માતરમાં સ્થાપિત કરાવી-બેસાડી. તા. ૧૬ મી મેએ માતર કે જે ત્રણેક ગાઉ | (આ ઉપરના ત્રણે પારાની હકીક્ત “શ્રી જૈન ખેડાથી દૂર છે ત્યાંના સાચા દેવના દર્શને ગયા. તે (જેન માર્તડ) સુર્ય ” એ નામની સં. ૧૯૬૩ માં માતતીર્થ પહેલાં ઘણું પ્રસિદ્ધ હતું ને ત્યાં ઘણું યાત્રા રના શા. સાંકળચંદ હીરાચંદે છપાવી પ્રગટ કરેલી એક જીઓ આવતા. ભેંયણી ને પાનસર એમ બે નવાં નાની પડી ખેડાને શેઠ બાલુભાઈ ભાઈલાલે પૂરી તીર્થે થયાં એથી ત્યાં જતા યાત્રાળુઓની સંખ્યા પાડી તેમાંથી લીધેલી છે.) ઓછી થતી ગઈ તેના સંબંધમાં નીચેની ટુંક હકી. હમણાં સં. ૧૯૭૬ માં ત્યાંની ભમતીની દેવકકત એ છે કે – લિકાઓના જીર્ણોદ્ધારને બદલે નવી દેવકુલિકાઓ ખેડા જીલ્લાના મેમદાવાદ તાલુકામાં મહુધા ગામની કરવાને અમદાવાદના પ્રસિદ્ધ ક્રોડપતિ શેઠ જમનાનજીક સુંહુજ નામે ગામ છે ત્યાં એક બારેટના ઘરના ભાઈ ભગુભાઇને વિચાર થતાં કુલ આરસથી તે વાડામાંથી ત્રણ પ્રતિમાઓ નીકળી. તેમાંની મુખ્ય તે કરાવવાનું આરંભ્ય. પોતે તેટલામાં સ્વર્ગસ્થ થતાં પાંચમા સુમતિનાથજીની છે અને બીજી બે પ્રતિમાઓ હાલ તેમની જમણું તથા ડાબી બાજુએ છે, આ લેવા તેમના ધર્મપત્ની શેઠાણી માણેકબાઈએ તે કાર્ય ૧૯૮૦ અનેક ગામના શ્રાવકે ભેગા થયા એક ગાડામાં પધરાવ્યા લગભગ પૂરું કર્યું અને તેની પ્રતિષ્ઠા શ્રી વિજયનેમિ પછી તે ગાડું એની મેળે જ માતર ગામ જવા લાગ્યું ને સૂરિને હાથે થઈ. આ બાબતની બહુ લાંબી પ્રશસ્તિ અડધે ગાઉ લગભગ જઈને ઉભું રહ્યું. રસ્તામાં નદીમાં અમે ત્યાં ગયા ત્યારે કે તરતી હતી. અપૂર્ણ. - - Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ રાજીમતી સર્જાય નેમિ ફાગ રાજીમતી સઝાય અને નેમિનાથ ફાગ. જનમ્યા જેસલમેર સુરતિ સંભાલી રાની મેડતે-એ દેશી. રાગ ત્રિભંગી પ્રણમી સદગુરૂ પાય ગાયલું રાજીમતી સતીજી મંગલકારણે માનનિ મહિઅલિ, સમરી સારદમાય જિણો શીલ અખંડ, પ્રિતિ બેણે દેવર જતી. ૧ નેમિ નિરંજન છયેલ છબીલે, ગાવત સબ સુખ થાય, ૧ નાહ વાંદણને નેહ રેવંતગિરિ ગઈ કામિનીજી, રગિલી રામતિ ખેલનાં હે, અહે મેરે લલનાં મારગ બુજી મેહ, ચિહું દિસી ચમકૈ દામિનીજી. ૨ વનવય જદુરાય, મિલિ મન મેહન મેલનાં ભીની ચુનડી ચીર, ચીર નિચોવે ગુફા જિહાંછ છે. આંચલી. દેવર દેખી દેહ, ચતુર ચુક્યો કાઉસગ જિહાંજી. ૩ ચે આ ચંદન ચંગ ચમેલી, તેલ લેલ જ બાદિ બોલ્યૌ મુનિવર બેલ, મૃગનયણુ દેખી કરી, લોલ ગુલાલ અબીર ઉડાવત, ગોવિંદગારિ રમેં મથુરા કરસ્યાંજી રાજ, તુઝ ઉપરિ પ્રિતિ મેં ધરીછ. ૪ ઉનમાદ. રંગી. ૨ છેડે બિકર વાદ, નરકાવાસ કાંઈ પડે, નારાયણ ઓર નેમિ નિરંજન, સેલ સહસ વ્રજનારિ વિરતે વિષય વિકાર, ભવસાયરમેં કાંઈ પડછ. ૫ ખેલત હિં ખંડેલિ નીરે, ઝીલત યું ગજરેવા સુન્દર સાંભલી સીખ, કઠિન હી કુલથે કરછ વારિ. રંગી. ૩ બેલો વચન વિમાસ, પાપપિંડ કિસી ભરે . ૬ ગારિસિ ભોરિસિ થિરિસિ કામસિ, અંબુ સમારી આપ જંગમેં જવર, જલતંતૂ જિમ ગજ ગ્રહજી, નયન બાન મેંદાન ચલાવે, માનું દે ભમુહ , જેવન જલનો હા પૂર, યાની ગજ અલગે રહેજી. ૭ ચઢાઈ ચાપ, રંગી. ૪ જોબન દિવસ વિચાર, ચંદ્રમુખી રસ ચાખીયેજી રૂખમનિ વેણિ બનાય સિર સિંથે, આગિ કાઢી આય યાદવકુલર ગીંદ્ર, ઉછી મતિ કિમ ભાખીયેજી. ૮ માનુ મહી મિલતેં અબ આયે, મંગુલ હિંગલ . તુઝ બંધવ મુઝ નાહ, સમોસરણ લીલા કરે, આરૂણ કાય. રંગી. ૫ જિનરી મોટી લાજ, સુરપતિ જઈ ચામર ધરેજી. ૯ ને ગહેલી સÄ સહેલી, હરિ સનકારી નારિ સરમાણે સુકુલીણ, ચારિત ચોખે ચિત્ત ધરેજી, લાજ કહા ઇનસે તુચ્છ ખેલ, નયનની કરિ સતિય સુણીને સીખ, ભવસાયર હીલ તરે. ૧૦ મનહારિ. રંગી. ૬ નેમિસર પગ વાંદિ ચેખે ચિત્ત અણુસણુ કરેજી ચંગ મૃદંગ વેણુ શ્રીમંડલ, તવલ તાલ કંસાલિ મુનિવર માહે સિંહ, વેગે કરિ સદગતિ વરેછ. ૧૧ ઢોલ દડદડી ભેરિ નફેરી, બાજત ગાવત ગીત જે નર પાલે શીલ, સુરત સમ જિનવર કહે રસાલ. રંગી. ૭ કહે કવિયણ પ્રભુ એમ, અવિચલ પદ રાજુલ કસતૂરી કપૂર કુમકુમ, કેસર કે બહુનીર લાઇ, ૧૨ ભરિ ભરિ સેવિન સુંદર સિંગી, છાંટત આપ (દિલ્હી માલીવારથી વકીલ શ્રીયુત ઉમરાવસિંઘ રહી એક તીર.રંગી. ૮ ટેકે ઉપરની કવિતા તેમની પાસેના ગુટકામાંથી જાંબવતી પદમાવતી ૫મિણિ, રૂપમતી ગુણગેલિ, ઉતરાવી મોકલી છે તે અત્ર પ્રકટ કરી છે. ) ઘેર લિઉ બિચમેં નિજ દે૩ર, ભમરા ભમેં યું મહણલિ, રંગી. ૯ લબ્ધિવિજયકૃત શ્રી નેમિનાથ ફાગસ્તવન, ગરી ગંધારી એર રાધા, ચંદલા અતિ અંગ ૯ભ પંક્તિ પ્રવર પંડિત શ્રી શ્રી શ્રી શ્રી શ્રી દેBર ઉર ઉરહ્યું પ્રતિ ભીડી, પ્યારો પ્રભુ લાગતહિ ધવિજયગણિ ગુરૂભ્યો નમઃ મેહિ અંગ. રંગી. ૧૦ Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જેનયુગ ૪ ૧૯૯૪ એક ખડખલિ માહિં ગિરાવે, એક સિર નામું નીર, સુરગજગામિની ભામિની ભામાં, લઘુ ભગિની અનુ૫, એક લિંગાર ભરી ઉર છાંટે, એક ઉડાવે અનુપ ઇસી ન કાઉ ભુવનમિં કન્યા, ઉરવસી સરસ સરૂપ અબીર. રંગી. ૧૧ - રંગી. ૧૭ સાઠિ લાખ એક કેડિ કલસ ભરિ, નવરાયો જિનરાજ રાજુલ મંજુલ નયન બયન હિં, ઉગ્રસેન નૃપ ઘએ, આકુલ એ અમરે નવિ કીને, કછસિ તુમહ કરેગી સબ ગુણસાગર નાગરિ એહિં, માનું મદનકી એ અબ આજ. રંગી. ૧૨ રતિ ભૂય. રંગી. ૧૮ હાહ મનાઈ હાહાકું ચાલે, નેમિ યાદવ સવિસાજે સત્યભામાં સુર બાનિ કાને સુનિ, એર રાધા રૂખમણ્ય પ્રાણીવધ દેખી રથ વા, પરમપદ ભજનકે કાજે. પલવ ઓરિ દિઓ તુ ઇનક, એહિ કરિણે અબ કારૂણ્ય. રંગી. ૧૩ - રંગી, ૧૯ વરસીદાન દેઈ સમઝાઈ, માતપિતા મન રેગિ કીઓ (કરા) ખાહ સુની અહ બયન, સત્યભામાં દીખ લીઈ ઉજલગિરિ આપે, રાજુલ સામિક કહે સાચા સુખસંગિ. રંગી. ૨૦ ચકિત (૩) થઈ ટાઢા રહે આગે, મુખથી કછુ નેમિનાથ ધિન ધિન રાજુલછ, સવિ સતિઆ સિગાર ન હા નિકસી વાય. રંગી. ૧૪ દુક્કર દુકર કારક દેહિ, જનમથી જે બાલ માન્યો મા કહે બહુ માનિનિ, એર બજકી બ્રહ્મચાર, રંગી. ૨૧ સબ નારિ પુણ્યકથા કહેતાં જિનકી, પાવન ભઈ મેરી છત હરષિત પંદન ભએ ગાવિંદા, સમુદ્રવિજય સિવાદે લબધિ કહે જિન નામ તુમ્હારે, જા દિન સુણિએ પરિવાર, રંગી. ૧૫ તેં ધિન દીહ. રંગી. ૨૨ ગોદ બિછાહિ કહે સત્યભામા, ગેવિંદસ્ય વારવારે –ગણિ આણંદવિજય લિખિત પુણ્યાર્થે પત્ર ૧ વેગિ વિવાહ કર જિનકે, ફરિ હરિ લેઉં તુકી સુરતના ડાહ્યાભાઈ મોતીચંદના સંગ્રહમાંથી. બલિહરિ રંગી. ૧૬ -તંત્રી, સ્ત્રી પુરૂષના બળાબળની મીમાંસા. લેખક–પંડિત સુખલાલજી. કોઈ કહે છે કે સ્ત્રીઓએ પુરુષોનું પૌરુષ હર્યું. હોય એ જાગતે તેજસ્વી આત્મા સ્ત્રીના શરીરમાં બીજાઓ વળી કહે છે કે પુરુષોને લીધે જ છીએ કે હોઈ શકે અને પુરુષના શરીરમાં યે હેઈ શકે. અબળા બની. આ બેમાં કોઈ એકજ કથન સાચું કાવ્ય, કળા, વિદ્યા કે ધર્મના ભવ્ય સંસ્કારો માત્ર છે કે બને સાચાં છે કે બને છેટાં છે એ પ્રશ્ન અમુક જાતિ સાથે સંકળાયેલા નથી હોતા. એ છે. એનો ઉત્તર મેળવવા ઇચ્છનારે વિશેષ ઉડા ઉન- સંબંધમાં આલંકારિક રાજશેખર પોતાની કાવ્ય મીરવું જોઈશે. વિકારનો વેગ માત્ર અમુક જાતિ સાથે માંસામાં કહે છે કે-પુરુષની પેઠે સ્ત્રીઓ પણ કવિ સંબંધ નથી ધરાવતે. તેને તપાસવા આત્માની ભૂમિ થાય કારણ કે સંસ્કાર એ આત્મા સાથે સંબંધ કાઓ ઉપર દષ્ટિપાત કરે પડશે. ધરાવે છે તે સ્ત્રી કે પુરુષ એવા વિભાગની અપેક્ષા જી હાય કે પુરુષ બન્નેમાં આત્મા સમાન છે. નથી રાખો. અનેક રાજપુત્રી, મંત્રીપુત્રીઓ, વાસનાના કૃત્રિમ વાતાવરણથી તેજ ખંડિત ન થયું ગણિકાઓ અને સ્ત્રીઓ શાસ્ત્રજ્ઞ અને કવિ તરીકે Page #457 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પુરૂષના બળાબળની મીમાંસા ૩પ૦ સંભળાય છે અને જોવામાં પણ આવે છે. તેથી ઉલટો દાખલો જેને આખ્યાનમાં છે. સ્ત્રી જાતિના બળ અને શીળ વિષે શંકા ઉઠા- એમાં ભાઈ ભરત ચક્રવર્તી ઓરમાન બહેન સુંદરીને વનારને ઉત્તર આપતાં સાહિત્યસ્વયંભૂ હેમચંદ્ર સ્ત્રીરન બનાવવા ઈચ્છે છે. એ યુગ ભાઈ બહેનના (પિતાના યોગશાસ્ત્રની ટીકામાં યોગશાસ્ત્ર પૃ. ૨૦૮ થી) લગ્નને હતો. એવાં લો ત્યારે સહજ હતાં. એમાં બહુજ માર્મિક ભાષામાં વિસ્તારથી કહે છે નિંદા કે તિરસ્કાર ન થતા, છતાં સુંદરીનો જાગરિત કે- સ્ત્રીઓ પુરુષોના જેટલીજ દાન, સંમાન અને આભા ચક્રવર્તી ભાઈને વૈભવથી કે તેના મહત્વથી વાત્સલ્યની પાત્ર છે. કારણ કે તેઓ પણ પુરુષ ચલિત નથી થતો, ઉલટો અખંડ જ્યોતિની પેઠે જેટલી જ યોગ્યતા ધરાવે છે. અમુક સ્ત્રી વ્યક્તિઓ વધારે તેજ પ્રકાશે છે. એ સુંદરી પોતાના શારી ગ્ય ન હોય કે દૂષિત હોય તે ઉપરથી આખી સ્ત્રી રિક સંદર્યને મોહનું સાધન સમજી શરીરને જ નિસ્તેજ જાતિને બલ કે શીળહીન માનવામાં આવે તે પુરુષ બનાવવા અને તેનું બાહ્ય તેજ અંદર ઉતારી તેજ. જાતિને પણ તેવીજ માનવી જોઈએ. કારણ કે અનેક સ્વી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું પુરુષો પણ કર કૃતઘ અને ભૂખ હોય છે. અનેક અનુષ્ઠાન કરે છે. અતિ લાંબા વખત સુધી રસાસ્વાદ પુરુષો યોગ્ય પણ મળે છે તેથી આખી પુરુષ જાતિને ત્યજી તે સુંદરી બાહરથી જેટલી અસુંદર તેટલી જ અગ્ય કહી ન શકાય એવી દલીલ કરવામાં આવે અંદરથી સુંદરતમ બની તપને બળે ભાઇને સમજાવે તે તે દલીલ સ્ત્રીના વિષયમાં સરખી જ લાગુ પડે છે. છે અને તેની વાસના શમાવે છે. આ આખ્યાનમાં કારણ કે અનેક ત્યાગી અને ગૃહસ્થ સ્ત્રીઓ પુરુષવંઘ સ્ત્રી આત્માનું અખંડ તેજ પડતા પુરુષને ઉધરે છે. અને દેવવંદ્ય થઈ ગઈ છે. ત્રીજા જેન આખ્યાનમાં પણ એક કુમારી, આ વિધાનના એ અનુભવની સત્યતા સાબીત કર- બ્રહ્મચારિણી અને સાવી રાજપુત્રીના નિશ્ચલ ક્ષનારાં અનેક પ્રાચીન આખ્યાનો આપણુ આર્યશાસ્ત્રમાં ચયન દર્શન થાય છે. એ સાધી વિકારવશ થતાં છે. અત્યારે અહીં એવાં કેટલાંક આખ્યાને જોઈશું એક સાધુને તેના બેયનું સ્મરણ આપી શાશ્વત અને કે કઇમાં પુરુષ અડળ રહી સ્ત્રી તરફ નિર્વિકાર રહે માર્મિક ઉપદેશથી તેને સંયમમાં સ્થિર કરે છે. અને છે અને કોઈમાં સ્ત્રી નિર્વિકાર રહી ઉલટી પડતા શ્રી કલેવરમાં વસતા આત્મામાં કેટલું તેજ હોઈ શકે પુરુષને સ્થિર કરે છે. એનો દાખલો આપણી સામે રજુ કરે છે. આ ત્રણે પહેલું આખ્યાન હિંદુશાસ્ત્રમાં પ્રાચીનમાં પ્રાચીન આખ્યાને અનુક્રમે નીચે આપવામાં આવે છે. ગણાતા વેદમાંનું છે અને બીજાં બે આખ્યાન જૈન આગમોમાંનાં છે અને બે આખ્યાનો બદ્ધ ચોથું આખ્યાન બૌદ્ધ ભિકખુની ઉપલવણ સાહિત્યમાંનાં છે. ઋગ્વદના એ આખ્યાનમાં ભાઈ. અને પાંચમું આખ્યાન બૌદ્ધભિખુની ભદાકાપિલાનીનું અને બહેનનો પ્રસંગ છે. બહેન યમી ભાઈ યમને છે. અંતર્મુખવૃત્તિની અકિક ચંચુ વડે સહજ સુખને પરણવા પ્રાર્થ છે. યમ એ અધર્મ માર્ગે જવાની આસ્વાદ હોવામાં નિમન એવી સમાહિતમના ઉપના પાડી પોતાની બહેનને અન્ય કોઈ તરુણ સાથે લવાણાનું સંદર્ય જોઈ ચલિત થયેલ માર (વિકારજોડાવા સમજાવે છે. બહેન બહુ લલચાવે છે, ધમ- વૃત્તિ અથવા વિકારમૂર્તિ કે પુરુષ) તેણીને બહિ. 1 અથવા IF કાવે છે. ને શાપ પણ આપે છે. પરંતુ ભાઇ યમ મુખ કરવા અને પિતા તરફ લલચાવા પ્રયત્ન કરે પિતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા નથી છે. પરંતુ એ ધીરમના ભિખુણુના અડોલ પણ કરતા ને પોતાના નિશ્ચયમાં મક્કમ રહે છે. આ કે સામે છેવટે તે માર હાર ખાઈ ચાલ્યો જાય છે. આખ્યાનમાં પુરુષાત્માના જાજ્વલ્યમાન આત્મતે- પાંચમાં આખ્યાનમાં ભદ્દાકાપિલાની, સ્ત્રી જાતિમાં જનું દર્શન થાય છે અને સ્ત્રી આત્માના વાસનારૂપ સુલભ અને છતાં દુર્લભ મનાતા ધંધને સચોટ આવરણનું દર્શન થાય છે. પુરા પૂરી પાડે છે. પિતાના પતિ મહાકાય પની એક સાધુને તેના બેયને છે અ ડાળ રહી સ્ત્રી તરફ નિર્વિકાર પર Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જેનયુગ જયેક ૧૯૮૪ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞામાં અગી તરિકે જોડાઈ તે ધર્મ- કેઈ લોપી શકતું નથી. આપણ બેને પૃથ્વી અને વીર બાઈ તે પ્રતિજ્ઞાને અદ્દભૂત રીતે સંપૂર્ણ કરવા ઓળખે છે. સાથ આપે છે. સહ-શયન છતાં પુષ્પમાળાનું ને યમ-હેલા દિવસને કોણ જાણે છે ? કોણે કરમાવું એ એ કાતર દંપતીના વિકસિત માનસનું જોયો છે? કેણે (તે વિષે) કહ્યું છે? મિત્ર, વરુમાત્ર બાહ્ય ચિહ્ન છે. મહાકાશ્યપ અને ભદ્દાકાપિ નું તેજ મહાન છે. હે આહાર્ (મર્યાદા તેડ. લાનીની અલોકિક બ્રહ્મચર્ય—પાલનની કથા જન કથા નારી) ! પુરુષોને લોભાવવા તું શું બોલે છે? ૬ સાહિત્યમાં અતિ પ્રસિદ્ધ એક વૈશ્ય બ્રહ્મચારી દંપ- યમી–મને યમીને યમને કામ થયો છે, એક તીની યાદ આપે છે કે જે સહશયન છતાં વચ્ચે સ્થાનમાં સાથે સુવા માટે. પાયાની જેમ પતિ ઉઘાડી તરવાર મૂકી આજન્મ બ્રહ્મચર્ય પાળવામાં માટે તનુને પ્રકટ કરે. રથના પૈડાની જેમ ગાઢ થઈએ સફળ થયા હતા. એ દંપતીમાં પતિનું નામ વિજય (અથવા ઉદ્યમ કરીએ, દોડીએ.) ૭ અને પત્નિનું નામ વિજ્યા હતું જેમાં સમાજમાં એ યમદેવના જે સ્પશે (ચારો) અહીં ફરે છે વિજયસેઠ અને વિજ્યાસેઠાણીને નામે જાણીતા છે. તે ઉભા રહેતા નથી, આંખ મીંચતા નથી. હે આહપુષ્પમાળાને બ્રહ્મચર્યની કોમળતાનું અને ઉઘાડી તર્ (મર્યાદા તેડનાર)! મારાથી અન્યની સાથે શીઘતલવારને બ્રહ્મચર્યની કઠોરતાનું રૂપક માની આપણું તાથી તું જા. રથના પૈડાની જેમ તેની સાથે ગાઢ થા. ૮ જેવાએ એ કોમળ અને કઠેર વ્રતને બરાબર સમ ય મી-આને રાત્રિઓ અને દિવસો આપે. જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને જીવનમાં ઉતા સૂર્યનું ચક્ષુ ફરી ફરી ઉદય પામે. હૈમાં અને પૃથ્વીમાં રવા માટે કેઈએ પુછપમાળા કે તલવારનો આશ્રય સમાનબધુ મિથુન થાય (જોડાય). યમી યમનું સગ. લેવાની કશી જરૂર નથી. પણને ન છાજતું (કૃત્ય) ધારણ કરે. આખ્યાન ૧ યમ-(વા) ઉત્તર યુગ આવશે જેમાં સગાંઓ યમીસખાને સખ્ય માટે પસંદ કરું છું.' સગાને ન છાજે એવું કરશે. વૃષભ માટે (વીર્યના વિશાળ અર્ણવ ઉપર હું આવી છું. પુત્રને સેક કરનાર માટે) બાહુને ઓશીકું કર. હે સજાગે ! વિચાર કરતો વેધા પૃથ્વીને વિષે (મારાવિષે) પિતાના મારવા અને પતિ તરાક ઈચ્છ. 2. મારાથી અન્યને પતિ તરીકે ઇચ્છ. ૧૦ નપાતનું (ગલક્ષણ અપત્યનું) આધાન કરે. ૧ યમી-જ્યારે નાથ ન હોય ત્યારે શું ભાઈ યમ–હે યમિ! તારો સખા સભ્યને ઈચ્છતો હોય ? જ્યારે નિઋતિ (નાશ) આવે ત્યારે બહેન નથી; શાથી જે સલઝ્મા (સમાન નિ હોય તે). હાય ? કામથી મૂઢ થઈ હું આ બહુ લવું છું. શરીર વિષમરૂપ થાય છે. મહાન અસુરના વીર પુત્રોને વડે મારા શરીરને સંપર્ક કર. ૧૧ ધારણ કરનારા વિશાળ જુએ છે. ૨ યમ-હું તારા શરીર સાથે શરીરનો સંપર્ક નહિ - યમી-તે દે એક મર્યનું (તારૂંઆ અપત્ય કર્યું. જે બહેનને જાય (સંગ કરે) તેને પાપી કહે ઇચ્છે છે. તારું મન મારા વિષે મુક. જનકપિતા તું છે. મારાથી અન્ય સાથે આનંદ કર. હે સુભગે ! તનમાં પ્રવેશ કર. તારે ભાઈ આ ઇરછતે નથી. ૧૨ યમ–પહેલાં જે કર્યું નથી (તે કરીએ )? wત યમી-હે યમ ! તું બાયેલો છે. તારા મનને બોલનારા અમૃત બેલીએ ? (હું) પાણીમાં ગંધર્વ, અને હૃદયને અમે ન જાણ્યું. કહેડનો પટ જેમ (૩) પાણીમાંની યાષિન. તે આપણી નાભિ (ઉત્પ. જોડાએલાને, લિંબુજા (વેલી) જેમ વૃક્ષને તેમ તને તિસ્થાન), તે આપણું મોટું સગપણ છે. ૪ બીજી આલિંગન કરશે. યમી-ગર્ભમાંજ આપણને વિશ્વરૂપ, વિષ્ટા, યમ–અન્ય તને અને તે અન્યને આલિંગન સવિતા, જનકે દંપતી કર્યો છે. આનાં વ્રત નિયમ) કર, લિબુજા જેમ વૃક્ષને. તું તેના મનને ઇચ્છ, તે Page #459 -------------------------------------------------------------------------- ________________ " સ્ત્રી પુરૂષના બળાબળની મીમાંસા તારા મનને ઇચ્છે, અને પછી સુભદ્ર સંવિત્તિ કર (શુભ સુખ મેળવ. ) ૧૪ આખ્યાન ૨. ભગવાન ઋષભદેવને પ્રધાન એ પુત્રા નામે ભરત અને બાહુબલિ (મરમાન) હતા. ભારતની સઢાદરા જૈન મારી અને બાહુબલિની સહેર વ્હેન સુંદરી હતી. પાણીએ લગ્ન ન કર્યું અને દીક્ષા લીધી. મુળીને બાહુબલિની સંમતિ મળવા છતાં પણ દીક્ષા લેવામાં ભરતની નિષેધ આર્ડ આપે. તેથી તે શ્રાવિકાજ રહી. Ra પોતાની સાથે સગપણ્ કરેલ રાજપુત્રી રાજીમતીને કાઢી દીક્ષા લીધી. મિનિમના મેા બાઈ ત્રિ હતા તે કુમારી રાજીમતીમાં ભાત થઇ તેને અનુ સરવા લાગ્યા. એના સાવ કુમારીએ જાણી લીધે ને તેને સમવવા મુક્તિ ચી. મધ અને ઘી મેળવી ઘસી પી લીધું. જેથી વમન થયું. વિવેકની એ કુમા એકવાર કુમારીએ રાખ પી લીધી અને તુરતજ મીંઢળ રીકે રર્મિને પાતે વધેત્ર વસ્તુ પી જવા કહ્યું, રીએ રથનેમિને પોતે વમેલ વસ્તુ પી જવા કહ્યું. આ તે રંગ પીવાય ?" એવા કિંમના ઉત્તર સાંભળ રાજીમતીએ ધુ જો એ વમન કરેક વસ્તુ ન્ય હેય તે હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલજ છું ના? ' રચમિ સમન્ત્યો અને ભેખ લઈ ચાલી નીકળ્યેા. નિંત રાખતીએ પણ નામાર્ગ લીધો. પણા લાંબા કાળની દિøવિજય યાત્રા કરી પાછા કર્યા બાદ ભરતે પોતાના બધા સંબધીઓને મળવાની દાિ જમ્મુાવી. અધિકારીઓ સૌથી પહેલાં મંદી વળી મારે, બીજે વખતે ગિારકામાંથી ભિક્ષા માંગી ભગવાન અરિષ્ટનેમ પાસે જતા હતા ભરત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી એપ ભરત અધિકારીઓને બાવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજડારમાં ખાનપાનની મેવા મિષ્ટાનની ફળફૂલની કે પરિચારકેાની કમી છે? શું ચિકિત્સાનથી મારી ગેરવાજરીમાં તમે સુંદ રીને સુથી શત્રુનુ" ક્રામ કર્યું છે. અધિકારી આલ્યા. “ પ્રતો કે ખુનામાં કશી કરી નથી. પશુ આ સુંદરી તે જ્યારથી આપ દિવિજય માટે ગયા ત્યારથી માત્ર હૈ. ધાળુ મેં શુષ્ક અન્ન લે છે અને બધા રસસ્વાદો છેડી ૬૦૦૦૦ વર્ષ થયાં સતત આ યમિત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા તેવામાં વરસાદ થવાથી તે વચ્ચેજ એક સામા આશ્રય ો. સંધેાગવશ મારી રાજીમતી ભગવાનને પ્રભુમી પેાતાના નિવાસસ્થાને પાછી ફરતી તે પણ તેજસ્વિની સાખીને ચૂકવવા માટે ભીનાં કપડાં વરસાદથી ભીંજાઈ તેજ ગ્રામાં દાખન્ન થઇ. એ ઉતયા. એનાં અંગાપાંગ અવલેાકી પેલે સાધુ આકપાઁયાં, ભાવપરીક્ષાપટુ એ સાધ્વીએ તે સાધુના હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉૉગ્ન કર્યાં. હતાં. રામ્યાં ત્યારથી સપર્ક નાગધર્મ સ્વીકારી એ ગૃહસ્થ હતાં ત્યાગી બની રહી છે.' બસ આટલુંજ હું ભાંગરાજ-ચમેનની પુત્રી છું ને તું બંધક વૃષ્ણુિ (સમુદ્રવિજય)ના પુત્ર છે, આવા ખાનદાન સાંભળતાં ભારતના સાચા ક્ષત્રિયભામાં જાગી કાપેકુલમાં જન્મેલા આપણે ગન સ` મા-અર્થાવ અને તેની સુંદરી પ્રત્યેની કામાસક્તિ ગળી ગઇ. તે ઘર ચક્રવર્તી પોતાને અવગણુતા તત્કાળ ભેલી વધેલ વિશ્વ પાછું ચૂસનારા થઇએ. તેથી કે મુને ! તું નિશ્ચલ થઈ પાતાના સંયમને આચર. (૮) * આ પ્રમાદ ! કાં બગામ જેવાતી વિષયાસક્તિ અને કયાં સુંદરીનું તપ એટલું કહી તેણે સુંદરી તેના બીજ સારીપણાના માર્ગે જવા દીધી અને પોતે સુરીના તપના માન ઉપથી ભાવના. > જે આા તારી નજર પરી તેમાં બા સારી છે પેલી સુંદર છે એમ વિચારી, જો તુ તેઓની કચ્છા કરીશ તે વનનાઝમા ખાવેલ આંદમૂળ (દીલાંમૂળવાળા) ઝાડની પેઠે સ્થિર ખાત્મા બની જશ.-કામ પવનથી કટપી સ્થિરતા ગુમાવી સંસારકમાં બખી.' (૯) મુહ આખ્યાન ૩. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જેઓ કૃષ્ણે વાસ દેવના પિતરાઈ થતા, તેઓએ મર્યા વિના - યમ તે માળીનું સુભાવિત વચન સાંભળું થયા હાથીની પેઠે તે વચન વડે એ મુનિ થ નિમ પોતાના ધર્મમાં સ્થિર થયા. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈનયુગ જયેષ્ઠ ૧૯૮૪ -દશ વૈકાલિક બીજું અધ્યયન પૃ. ૯૬ દેવ થયા. એનું નાનપણનું નામ પિષ્કલિ હતું. એ માટે ચંદલાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડ. થયો ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ આખ્યાન ૪ તગાદો ચલાવ્યું. આજીવન બ્રહ્મચર્ય પાળવાનો “દ્ધિમતી ભિક્ષણી શ્રાવિકાઓમાં ઉપલ. નિશ્ચય અને માતૃપ્રેમ એ બેન સાંડસામાં બિચારો સપડાયો. છેવટે એક સોનીને હજાર મહેરો (નિષ્ક) વણા શ્રેષ્ઠ છે.” એ શ્રાવસ્તીમાં એક શ્રેષ્ઠિકળમાં જન્મી હતી. આપી, એણે એક નાની ઉત્તમ સ્ત્રી પ્રતિમા બના વડાવી, અને એને વસ્ત્રો, દાગીનાઓ અને કોથી એની કાંતિ, કમળના જેવી હતી તેથી એનું નામ ઉપલવણ (ઉત્પલવણું ) પાડવામાં આવ્યું. એ શણગારી માને કહ્યું, “જો આવી સુંદર સ્ત્રી મળે ઉંમર લાયક થઈ ત્યારે એના સંદર્યની કીર્તિ સાંભળી તો હું પરણું” કાશ્યપ ધારતું હતું કે એવી સુંદર સ્ત્રી મળશે નહિ અને આપણે અવિવાહિત રહી ઘણું રાજપુત્રો અને શ્રેષ્ઠિકુમારે એ એની માગણી કરી. એના બાપ પર આ એક મોટું સંકટ આવી શકીશું. પણ એની મા ઘણું ખટપટી હતી, એણે પડયું. છોકરી જો પ્રવજ્યા છે તે આપણે આમાંથી આઠ હોંશિયાર બ્રાહ્મણોને એવી સુંદર સ્ત્રીની શોધ માટે દેશદેશ મોકલી આપ્યા. તે વખતે મદ્રદેશની મુક્ત થઈ શકીએ, એવું વિચારી એણે છોકરીને સ્ત્રીઓ સાથે માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ કહ્યું, “તું ભિક્ષુણી થઈ શકીશ કે?” આ સાંભળી છોકરીને અત્યંત આનંદ થયો અને એ ભિક્ષુણી બ્રાહ્મણે પહેલાં એ દેશના ભાગલ નામના એક નગથવા માટે તરતજ તૈયાર થઈ. એ રીતે એને ભિક્ષણી માં ગયા; અને એ જીવણબાતમાં નદીકાંઠ મૂકી ત્યાં વિશ્રાંતિ લેવા બેઠા. કૌશિક ગોત્રના એક બ્રાહ્મણની બનાવવામાં આવી. - ક્યારેક ઉપલવરણ સવારના પહોરમાં એક દાસી, એની (બ્રાહ્મણની) દીકરી ભદ્રાને હવાડી, જતે ન્હાવા માટે નદીએ આવી. તે સુવર્ણ પ્રતિમા પ્રઝુલ્લિત શાલવૃક્ષ નીચે ઉભી હતી. તે વખતે પાપી જઈ પિતાના શેઠની દીકરી ત્યાં આવી છે, એ માર ઉપલવરણામાં બીક તથા મહર્ષ (કમકમાટી) એને ભાસ થયો; અને મોટેથી, હાથ ઉંચે કરી ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરે બેલી, “ અલિએ, એકલી અહીં આવી બેસતાં તને વાના હેતુથી ત્યાં આવ્યો અને બોલ્યો, “ આ સુપુ શરમ નથી આવતી?” એ બ્રાહ્મણે બોલ્યા, “બહેન, પિત શાલવૃક્ષ નીચે તું એકલી ઉભી છે. તારા જેવી આવી જાતની સુંદર સ્ત્રી પણ કોણ છે ?” બીજી સુંદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છોકરી ! ” તને ધૂર્ત લોકોની બીક નથી લાગતી?” દાસી-તમારી આ પ્રતિમા જડ છે. પણ અઉપૂલવરણા બેલી, છે આ દેકાણે સેંકડે કે મારી ભદ્રા સાંદર્યની જીવંત મૂતિ છે. આ પ્રતિમા હજારો ઘાઁ આવે તે પણ મારે એક વાળ પણ સાથે એની તુલના કેમ કરી શકાય ? તેઓ વાંકે કરી શકે તેમ નથી. હું માર, હું જોકે એ બ્રાહ્મણો કેશિક બ્રાહ્મણને ઘેર ગયા, અને એકલી છું, છતાં તારાથી બહીતી નથી. મારું મન અમે કાશ્યપના બાપ તરફથી એના છોકરા માટે મારા કાબુમાં છે. ઋદ્ધિપાદ હું પૂર્ણ રીતે જાણું છું; કન્યા શોધવા નીકળ્યા છીએ, અને અમારી ખાતરી અને હું સર્વ બંધનમાંથી મુક્ત થઈ છું. હે માર, હું છે કે આપની કરી કાશ્યપને પસંદ પડશે ' વગેરે તારાથી ગભરાતી નથી.” સર્વે કહ્યું. કાશ્યપને બાપ કપિલ બ્રાહ્મણે ઘણા (બૌદ્ધ સંધનો પરિચય. ૫. ૨૬૧) પ્રસિદ્ધ હતા; તેથી આવા કુટુંબમાં પિતાની છોકરી આખ્યાન ૫. જાય એ કૌશિકને ગમતીજ વાત હતી. બ્રાહ્મણોનું મગધ દેશના મહાતીર્થ નામના ગામમાં એક કહેવું એને પસંદ પડયું; અને એ પ્રમાણે પરસ્પર અલત શ્રીમંત બાલણુકટુંબમાં મહાકાશ્યપનો જન્મ કુટુંબોમાં પત્રવ્યવહાર થઈ વિવાહ નક્કી થયે. Page #461 -------------------------------------------------------------------------- ________________ લેખકના ખૂનને ભેદ ૩૬૩ કાશ્યપની ઉંમર વીશ વરસની અને ભદ્રાની તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી સોળ વરસની હતી. વિવાહ નક્કી થયાની વાત જાણુ- તારું જ છે. ” વામાં આવી કે તરત જ એ બંનેએ એક બીજાને એવા ભદ્રા-પણ આપ ક્યાં જાઓ છે? આશયને કાગળ લખી મોકલ્યા કે, સંસારમાં રહે- કાશ્યપ-હું હવે પ્રવજ્યા લેવાને છું. વાની મારી ઇચ્છા નથી; તેથી લગ્નપાશમાં બ૯ ભદ્રા-આપનો આ વિચાર મને પણ પસંદ છે. થવાથી નકામો ત્રાસ માત્ર થશે. આ બંને કાગળ હું પણ આપની પાછળ આવું છું. ભદ્રા તથા કાશ્યપના વાલીઓના હાથમાં આવ્યા, મહાકાશ્યપ પરિવ્રાજકના વેષમાં ઘરમાંથી બહાર અને એમણે એ વાંચીને બારેબાર ફાડી નાંખ્યા. પો. ભદ્રા પણ એની પાછળ પાછળ પરિત્રાજિકા કાચી ઉંમરનાં છે, ફાવે તે સારે નરણે વિચાર થઈ નીકળી પડી. એના નોકર ચાકરોએ તથા માલિક મનમાં લઈ બેસે છે' એવું એમને લાગ્યું હોય એમાં કીના ગામમાં રહેનારી રેય એમને ઓળખી કાઢયા નવાઈ નથી. એ રીતે મહાકાશ્યપ અને ભદ્રાને, અને પાછા ફરવા માટે અતિશય આગ્રહ કર્યો. પણ ઇચ્છા ન હોવા છતાં, લગ્નપાશમાં બદ્ધ કરવામાં આવ્યાં. મહાકાયપનો વિચાર જરા પણ ડગે નહિ. ગામથી એ વખતના રિવાજ પ્રમાણે રાત્રે બનેને એકજ કેટલેક દૂર ગયા પછી એણે ભદ્રાને કહ્યું, “ભદ્રા, શયનગૃહમાં અને એકજ પલંગ પર સૂવું પડતું. પરંતુ તારા જેવી સુંદર સ્ત્રી મારી પાછળ પાછળ આવતી બંનેની વચમાં બે ફૂલના હાર મૂકી ભદ્રા કાશ્યપને જોઈ, પ્રવજ્યા લીધી તે પણ આ બંનેને ઘર સંબંધ કહેતી, “ જેના તરફનો હાર કરમાઈ જાય તેના ના ના તૂટયો નથી એવી કુકલ્પના લોકોના મનમાં આવે 12 મનમાં કામવિકાર ઉત્પન્ન થયો, એમ સમજવું. ” એ સંભવ છે. આવા વિકારમય વિચારોને આપણે જ્યાં સુધી મહાકાશ્યપના પિતા જીવતા હતા ત્યાં કારિજાત કેમ ? કારણભૂત કેમ થવું ? ચાલ, આ બે રસ્તા જુદા પડે સુધીએ કે ભદ્રા ઘર છોડી શકે તેમ ન હતું. પણ છે; તું એક રસ્તે જા અને હું બીજે રસ્તે જઈશ.” એક ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં ભદ્રા-આપ કહે છે તે ઠીક છે. આપ મોટા અને ઉદાત્ત પ્રેમમાં કદી પણ ખળ પણ નહિ. છે, તેથી આપ જમણે રસ્તે જાઓ અને હું બે જયારે મહાકાશ્યપનાં માબાપ મરણ પામ્યાં, ત્યારે રસ્તે જઈશ. તેણે ભદ્રાને કહ્યું, “તે પોતાને ઘેરથી આણેલું દ્રવ્ય (બદ્ધ સંધને પરિચય. ૫. ૧૯૦) લેખકના ખૂનનો ભેદ. [ અંગ્રેજીમાંથી અનુવાદિત એક વાર્તા ] અમારા વડા સાહેબે મને એક દિવસે સવારના રીતે ગુમ થઈ ગયા છે. ધાસ્તી છે, કે તેમનું ખૂન તેમની અફિસમાં બોલાવ્યો. તે વખતે હું “સાર થયું છે.' . જટ' ના દરજા પર હતા. “આ જગાએ જાઓ “એમ ! ” હું ઉભો થતાં બે , “તેની ખબર રસ્તો તથા ઘરનો નંબર આપતાં તેઓ બોલ્યા, પિોલિસને કોણે આપી ?' “ જાણીતા લેખક કનૈયાલાલ ગુમ થઈ ગયા છે. તેમના સેક્રેટરીએ, તે વખતે તેમના મકાન પર “ભેદી નવલકથાઓ લખે છે, એજ કે?' ત્રણ કે ચાર માણસો હતા, તેમની નજર સામે જ મેં પૂછ્યું. કનૈયાલાલ ગુમ થઈ ગયા છે. આ બાબતની તપાસ હા, એજ,’ સાહેબ બોલ્યા, “તે બહુ વિચિત્ર કરો, અને જેમ બને તેમ જલદી તેને મને રિર્ટ કરશે.” Page #462 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ १४ જયેષ્ટ ૧૯૮૪ એક સિપાઈને સાથે લઈ હું તે મકાન તરફ ઓરડામાં હતા, પણ અહીં કંઈ પણ બન્યું નથી. ગયે. પાંચ માળનું વિશાળ મકાન હતું. કનૈયાલાલ એતો ત્યાં-' તેમણે એક બારણુ તરફ આંગળી કરી. ચોથે માળે રહેતા હતા. તેઓ જે ભાગમાં રહેતા “એટલે કે, ત્યાં,-કનૈયાલાલના અભ્યાસગૃહમાં” હતા તેની બધી બારીઓ રસ્તા ઉપર પડતી હતી. વચ્ચે સેક્રેટરીએ કહ્યું એક પળ મેં તેમના તરફ બારણામાંજ કનૈયાલાલના સેક્રેટરી ચંદુલાલ મને જોયું “ધારું છું કે તમે મને વિગત આપો તે સામા મળ્યા. સિપાઈને બહાર ઉભો રહેવા સુચના ઠીક થશે.’ કરી હું ચંદુલાલ સાથે અંદર ગયો. ત્યાં ત્રણ માણસો “બહુજ કહેવાનું છે, ચંદુલાલ બોલ્યા, બેઠેલા હતા. તેમની મને ચંદુલાલે એાળખાણ કરાવી. “વિગત પ્રમાણે છે. કનૈયાલાલે તેમના આ મિત્રને તેમાંના પહેલા જાણીતા મિલ માલેક શેઠ શામળદાસ, મળવા માટે બોલાવ્યા હતા. તેઓ તેમની સાથે તથા બીજા મુંબઈ વર્તમાનના અધિપતિ નટવરલાલ, અહીં વાત કરતા બેઠા હતા. હું અભ્યાસગૃહમાં તથા ત્રીજા ગૌસેવા મંડળવાળા દયાળજીભાઈ હતા. બેસીને કનૈયાલાલની એક નવી નવલકથામાં પ્રફ ત્યારબાદ સેક્રેટરીએ મને કનૈયાલાલપર આગલે સુધારતો હતો. તે વખતે કનૈયાલાલ અહીંથી એકાદિવસે આવેલ એક નનામો પત્ર બતાવ્યો. તેમાં એક ઉઠયા, અને શામળદાસ શેઠને તેમણે કહ્યું કે પેન્સિલથી નીચે મુજબ લખેલું હતું મારી નવલથા સબંધમાં કંઈ અગત્યની નોંધ કરદગાબાજ ! કાલે તારો હિસાબ ચૂકતે થશે. વાની રહી ગઈ છે, તે હું જરા પુરી કરી લઉં.' સંભાળજે. આમ કહી તેઓ હું અભ્યાસગૃહમાં પૂફ તપાસતો લિ. કપાએલો પો.” હતો ત્યાં આવ્યા, અને મારી પાસેથી પ્રફ લઈ આને શું અર્થ છે?' મેં સેક્રેટરી ચંદુલા લીધાં, અને મને કહ્યું કે, “જરા તમે બહાર જઈ લને પુછયું. શેઠ સાથે વાત કરો. થોડીવારમાં હું નોંધ કરી હું તે જાણતો હોત તો કેવું સારું ! કનૈયાલાલ લઈને આવું છું.' તેમના કહેવા મુજબ હું બહાર પણ આને કંઈ અર્થ ન કરી શક્યા. તેમણે ધાર્યું આબે, અને અભ્યાસગૃહનું બારણું બંધ કર્યું.' હતું કે કેઇએ મશ્કરી કરી છે,’ ચંદુલાલે કહ્યું. “ અમે કેટલોક વખત અહીં વાત કરતા બેઠા. સેક્રેટરી ચંદુલાલ દેખાવમાં તો-નાટકના કવિ આશરે કલાક થયો હશે. ત્યારે નટવરલાલે યાદ જેવા લાગતા હતા. પાતળા તથા ઉંચાઈમાં સાધારણ કરાવ્યું કે કનૈયાલાલને અંદર ગયે ઘણો વખત થઈ - ગયો. બીજાને બહાર બેસાડી રાખી તે અંદર હતા. તેમની આંખો ભાવવાહી હતી. તેમના વાળ જઈ લખ્યાં કરે એવા કનૈયાલાલ અવિવેકી નથી, લાંબા તથા ગુચ્છાદાર હતા. મૂછો મોટી તથા છેડેથી એવી તેમના બધા મિત્રો ખાત્રી આપશે. મેં કહ્યું વળેલી હતી. મને લાગ્યું કે તેમની ઉમર આશરે ૩૫ કે હું અંદર જઇને જોઉં, કારણ કે કનૈયાલાલને વર્ષની હોવી જોઈએ. વાત કરતી વખતે ચોકસ રીતે લખવામાં વિક્ષેપ નાંખીએ તો પણ તેઓ કદી પિતાના બે હાથનાં આંગળાં ભરાવી રાખતા હતા. વાંધો ઉઠાવતા નહિ. મેં એમ પણ ધાર્યું કે તેઓ હું બીજાએ તરક કર્યો. તેઓ ઓરડાની એક ખતાં લખતાં કદાચ ઉંધી ગયા હશે. કારણ કે તેમણે બાજુ ઉપર કંઈ ગભરાટમાં હોય તેમ બેઠા હતા. આગલી આખી રાત લખ્યાં કર્યું હતું.' બાજુમાં એક નાનું ટેબલ પડયું હતું. “બારણું ઉઘાડીને અંદર જોયું. તેઓ અંદર જ્યારે આ બનાવ બન્યો ત્યારે આપ સર્વે હતા નહિ. તદન ગુમ થઈ ગયા હતા.” આમ ગૃહ હાજર હતા?” પુછ્યું. કહી ચંદુલાલ અટકયા, અને કનૈયાલાલનું શું થયું તેઓએ હા કહી. તેમના તરફથી શેઠ શામળદાસ તે મારે કહી આપવું જોઈએ, એવું સુચવતા હોય, બેલ્યા, “અમે બધા અહીં જ હતા, એટલે કે આ તેમ મારા તરફ જવા લાગ્યા, Page #463 -------------------------------------------------------------------------- ________________ લેખકના ખૂનને ભેદ-વાત્તાં ૩૬૫ ‘અભ્યાસગૃહમાંથી બહાર જવાને દરવાજો આ જ લેખકના ગુમ થઈ જવાથી ચોપડીને સારી ઓરડામાં પડે છે, તે સિવાય બીજો કોઈ દરવાજે જાહેરાત–' છે ?' મેં પુછયું. મહેરબાની કરીને તમે મારી સાથે અભ્યાસ ‘ના’ ચંદુલાલે કહ્યું, “અભ્યાસગૃહમાંથી બહાર ગૃહમાં આવશે ” ચંદુલાલ બોલ્યા, “તમે પોતે જ જવાને આ એક જ રસ્તો છે. તે રસ્તે તો કનૈયા- તપાસ કરી જુઓ, અને કદાચ હું તમને કંઈબતાવી લાલ અમારું ધ્યાન ખેંચ્યા શિવાય બહાર જઈ શકીશ, કે જેનાથી કનૈયાલાલના ગુમ થઈ જવાના શકે જ નહિ. અભ્યાસગૃહને એક બારી છે, અને તે કારણ સબંધી તમારી શંકા દુર થશે.' જાહેર રસ્તા પર પડે છે, તે બાજુ કોઈ પણ દાદર હું ઉઠયો અને તેમની પાછળ ગયો. અભ્યાસનથી, અને છાપરું તે પાંચમા મજલે, એટલે કે ગૃહને ચંદુલાલના કહેવા મુજબ એકજ બારી અને આનાથી એક માળ ઉંચું છે. અભ્યાસગૃહની બહાર બારણું હતાં. ચોપડીઓથી ઓરડે ભરેલો હતો. તેઓ જઈ શકે તેવો કોઈ પણ રસ્તો નથી-છતાં બારી પાસે એક ટેબલ હતું. તેના પર ઘણું કામ પણ તેઓ ગયા છે. અને અમે કોઇએ તેઓને જતાં ળી પડેલાં હતાં. બીજી બાજુ પર એક નાનું ટેબલ જોયાં નથી.' હતું. તેના તરફ મેં જોયું. હું ચમકે. આખી વાત મને તે બહુ વિચિત્ર લાગી. મને ચંદુલાલે ટેબલ પર પડેલી એક કમકમાટી તે કંઈક બનાવટ હોય તે શક ગયો. “તમે કહ્યું ઊપજાવે તેવી ચીજ તરફ આંગળી કરી, “આ જુઓ, કે કનૈયાલાલની એક નવલકથા આવતે અઠવાડીએ અને કહે કે આ પણ જાહેરાત માટે તમાસો છે! બહાર પડવાની છે?” મેં પુછયું. ટેબલ ઉપર કાંડા આગળથી કપાએલો માણહા. “તનું નિશાન'-નવલકથાનું નામ છે. સને હાથ પડ્યો હતો. તેમાંથી નીકળેલા લોહીથી કનૈયાલાલે લખેલી નવલકથાઓમાં તે સૌથી ઉત્તમ ટેબલ કથ’ લાલ થઈ ગયું હતું. છે ! પણ તે પુછવાની શું મતલબ છે?' સેક્રેટ- એક સજડ આંચકો લાગ્યો હોય તેમ હું જોઈ રહ્યા. રીએ કહ્યું. આ હાથ.” ચંદુલાલે કહ્યું, “કનૈયાલાલનો છે!' હું તેના સામું જોઈ રહ્યા, પરંતુ એક પળ કંઈ ઓરડામાં ચુપકીદી પથરાઈ ગઈ. હું ટેબલ પર ૫ણુ બેલ્યો નહિ. હું ધારું છું કે તે માટે આશય પડેલી ચીજ તરફ એકીટસે જોઈ રહ્યું. બીજાઓ સમજી ગયા હોવા જોઈએ. પણ બારણામાં ઉભા જોઈ રહ્યા. આખરે હું બોલ્યો, “ આ પુસ્તકને થોડી જાહે- આખરે મેં મૌન છોડ્યું. “તમે શા ઉપરથી કહે. રાત મળે તે તેને કંઈ નુકસાન થવા સંભવ નથી? છો કે આ હાથ કનૈયાલાલાજ છે ?” ચંદુલાલ ખરુંને ?” મારા સામું જોઈ રહ્યા, જાણે કે આ સીધી સાદી તેઓ ચમક્યા, “તમે શું કહેવા માંગો છો તે બીને ન સમજી શકું એવો ફક્ત હું જ મૂર્ખ હતો. હું સમજી શકતો નથી; જે તમે એમ સૂચવવાને “કેમ, તેઓ બેલ્યા. “હું કનૈયાલાલનો હાથ થન કરતા હે કે ઓળખું છું. મેં ઘણી વખત તે જેયો છે. મેં હું કંઈ પણ સૂચવતું નથી,' મેં કહ્યું. “પણ કલાક સુધી કનૈયાલાલની પાસે બેસી નોંધ લખી તમે જાણે છે કે જ્યારે પોતાની બનાવટની તિજો- છે, વાત કીધી છે. હાથની એકેએક રેખા મારા રીઓ ખપતી ન હોય ત્યારે, તિજોરી બનાવનાર, ધ્યાનમાં છે. તમે જાણો છો કે દરેક હાથનું કંઇ પિતાની બનાવટની તિજોરી ભયંકર આગમાં સપ• ખાસ લક્ષણ હોય છે. મેં તેમનાં આંગળાંની છાપ ડાય તેવી ગોઠવણ કરવામાં કંઈ ખોટું માનતા નથી. કદી લીધી નથી, એટલે મારી પાસે પાકે પુરા તેવી જ રીતે ચોપડી બહાર પડવાની હોય તે વખતે નથી. પણ હું સોગન પર કહેવા તૈયાર છું કે આ 1 8 8 5. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જયેષ્ઠ ૧૯૮૪. તેમજ હાથ છે, હું તેમને ચહેરે એાળખું છું, હો ! મેં કબાટમાં જોયું, પણ તેને સંતાઈ રહેવા તેટલોજ તેમને હાથ ઓળખું છું. વળી આ હાથ માટે ઉપયોગ થયો હોય તેવી કંઈ પણું નિશાની ન તેમનો ન હોય તે બીજા કેને હોઈ શકે ? આ હતી. મેં જોયું કે અભરાઈએ ઉપર લખેલા કાગબાબતમાં કનૈયાલાલનું છેલ્લું પુસ્તક “હાથની અસ- ળનાં બંડલો, તથા ઘણી “ફાઇલો” પડેલી હતી. રમાં હાથનાં લક્ષણોનું પ્રકરણ તમને ઉપયોગી હું બહારના ઓરડામાં પાછો ગયો. અને કનેથઈ પડશે, તમને તે જોઇએ તે અહીંથી જાએ તે યાલાલના મિત્રોને ખુબ બારીકીથી સવાલો પુછયા. પહેલાં એક પ્રત આપું. કદાચ તમે વાંચ્યું પણ હરી, તેમની વાતચીત પણ ચંદુલાલના કહેવાને સંપૂર્ણ કારણ કે તેની હજારો નકલે,” રીતે મળતી આવી. મને તે એક પણ માટે એ ના, મેં તે વાંચ્યું નથી,” મેં કહ્યું, “મને જરૂર વાત તદન અસંભવિત લાગી. જે આ બધા ગૃહસ્થ એક પ્રત આપજે.” “છેલ્લા તમે કનૈયાલાલને જોયા જાણીતા માણસો નહત, તે કદાચ હું એમજ ત્યારે તેમણે કેવાં વસ્ત્રો પહેરેલાં હતાં?” મેં એરડામાં માનતા કે મને બનાવવા તમારે થાય છે, પરંતુઉભેલા બીજા ગૃહસ્થો તરફ જોઈ પુછયું. એમ કહેવું વધારે પડતું કહેવાય. અભ્યાસગૃહમાં તેમણે એક મોટો ઝ, તથા ધતીઉં પહે- પડેલે હાથજ કેઈ ભયંકર ગુન્હાની સાક્ષી આરેલું હતું.’ દયાલજીભાઈ બોલ્યા. બીજાઓએ પણ પતો હતો. તેમજ કહ્યું. સાહેબ!, ત્યારે અમે જઈએ ?? શામળદાસ શેઠ બોલ્યા, “તમારી પાસે અમારાં નામ તથા ઠેકાણાં તેઓ ઘણો ખરો વખત ઝોજ પહેરી રાખતા. છે, જ્યારે જરૂર પડે ત્યારે અમને બોલાવી લેજે. સભ્ય દેખાવાની તેમને બહુ ડી દરકાર હતી. પણ જો કે હું નથી ધારો કે આનાથી વધુ કંઈ અમે ઝબ્બે તો અહીંજ પડયો છે,’ જમીન પર પડેલો એક કહી શકીએ.' ઝબ્બો બતાવતાં ચંદુલાલ બોલ્યા, “કદાચ લખવા ભલે, જાઓ” મેં કહ્યું. બેસતાં પહેલાં તેમણે કાઢી નાંખ્યો હશે, કારણ કે “આ બાબતમાં કંઈ પણ મદદ જોઈએ તે અમે અહીં તાપ ઘણો લાગે છે.' આપવા તૈયાર છીએ', દયાળજીભાઈ બોલ્યા. મેં બારીમાંથી બહાર જોયું. નીચે એક મોટો તમે જાઓ તે પહેલાં એક વાત ધ્યાનમાં જાહેર રસ્તો હતો. રસ્તાની સામી બાજુ પર પણ રાખશો.” કહ્યું. “પોલિસ તરફથી મારે તમને મોટાં મકાનો આવેલાં હતાં. બારી રસ્તાથી ૬૦ વિનંતિ કરવાની છે કે, આ બાબતમાં હાલ તરત ફુટ ઉંચી હતી. છાપરું પણ બારીથી ત્રીસેક ફુટ કાઈને-ખાસ કરીને છાપાંવાળાઓને-કંઇ પણ કહેશો ઉંચું હતું. નહિ. અલબત, આ વાત કંઈ છુપી રહે તેવી નથી, આ બનાવ કેમ બન્યું હશે, તેનું હું કંઈ છતાં પણ આવતી કાલની સવાર સુધી બહાર પાડશે અનુમાન ન કરી શક્યો. ચંદુલાલ મારા વિચાર નહિ, કારણ કે બધી વિગતે બહાર પડવાથી અમારું પામી ગયા. કામ ઘણું મુશ્કેલ થાય છે, તથા ગુન્હા કરનારને ન માની શકાય તેવી વાત છે,' તેઓ બોલ્યા. કઈ બાબતમાં સાવધ રહેવું તેની છાપાંદ્વારા ચેતવણી પણ બનવા જોગ છે કે-જેણે આ કામ કર્યું હશે, મળે છે. આવતી કાલની સવાર પછી તમને જે તે પેલા કબાટમાં ભરાઈ બેઠા હશે.–કદાચ એમ થોગ્ય લાગે તે કરજે, પરંતુ ત્યાં સુધી તે કૃપા કરી માની લઇએ તે પણ તે અહીંથી બહાર-કનૈયાલા- વાત ખાનગી રાખશે.’ : લના શરીર સાથે-શી રીતે ગયો હશે ? ‘જરૂર, નટવરલાલ બોલ્યા, “તમારું કહેવું શી રીતે ? એજ ભેદ મારે શોધી કાઢવાનો વ્યાજબી છે.” Page #465 -------------------------------------------------------------------------- ________________ લેખકના ખૂનને ભેદ-વાર્તા ૩૬૭ દયાળજીભાઈ, નટવરલાલ, તથા શામળદાસ શેઠ બે બેરૂમ્સ' હતા. તેમાંથી એક કનૈયાલાલનો તથા ગયા, અને હું ચંદુલાલ સાથે ત્યાં જ રહે. બીજે દેખીતી રીતે નકર માટે હતે. અને તે દુર - કનૈયાલાલ કેવા દેખાવના હતા તે મને કહેશે રસોડાની બાજુમાં હતો. ચંદુલાલને મેં પુછ્યું. અહીં કોણ રહે છે ?' મેં પુછ્યું. શું તમે તે જાણતા નથી?’ ચંદુલાલ બ૯થા. “આ મારે ઓરડે છે. હું કનૈયાલાલની સાથેજ જાણે કે કનૈયાલાલ જેવા જાણીતા માણસને હું ન રહું છું. કારણ કે ઘણી વખત રાત્રે પણ તેમને ઓળખતે હેલું, એ તદન અસંભવિત હેય. લખવાને પ્રેરણા થઈ આવે છે, અને તેથી જ તેઓ ના, હું તેમને ઓળખતે નથી.' મેં કહ્યું. મને રહેવાનું કહે છે, કે જેથી તરતજ હું તેમના તેઓ પાતળા તથા ઉંચાઈમાં સાધારણ હતા. વિચાર નોંધો લઉં. સાહેબ, પ્રેરણા એ કિંમતી ચીજ અને હા, ઉભા રહે, હું તમને તેમના ફોટોગ્રાફ બતાવું. છે. એક વખત જા મગજમાંથી જતી રહી છે ચાલે અભ્યાસગૃહમાં આવો.” એમ કહેતાં ચંદુલાલ ફરીથી જલદી પાછી આવતી નથી. કનૈયાલાલ મને પાછો અભ્યાસગૃહમાં લઈ ગયા. નોકરી રાખતા નથી. કારણ કે તેમને અવિશ્વાસ કનૈયાલાલના ફોટોગ્રાફ મેં બારીકાઈથી જોયા. છે. સવારના સાફસુફ કરવા એક બાઈ અહીં આવે છે. અમે ચહા વિગેરે હાથે તૈયાર કરી પાકી ખાત્રી કરી લીધી કે હવે જો હું કનૈયાલાલને લઈએ છીએ. રસોડામાં બધી સામગ્રી છે; અને જોઉં તે તરત ઓળખી શકું. જમવા માટે લૅજમાં જઇએ છીએ.' ચંદુલાલે જણાવ્યું. ઓરડામાં કંઈ પણ મારા ધ્યાન બહાર ન રહી - અમે બંને પાછા અભ્યાસગૃહમાં ગયા. જાય માટે ફરીથી ચારે બાજુ ધ્યાનપૂર્વક જોયું. બધું વ્યવસ્થિત રીતે ગોઠવેલું હતું. મારામારી થયાનાં કોઈ હાલ તરત માટે આટલી તપાસ બસ છે. મેં પણ પ્રકારનાં ચિન્હો હતાં નહિ. કહ્યું. “હું આ કપાએલો હાથ તથા નનામો પત્ર તમે આ ઓરડામથી કંઇ અવાજ આવતો જાય સાથે લઈ જાઉં છું. આજ રાત્રે કે કાલે સવારે હું સાંભળ્યો હતો ?' પુછ્યું. પાછો આવીશ. તમારે અહીં રહેવું હોય તો અહીં રહેજે. પણ એક સિપાઈ અહીં ચાલુ પહેરો ભરશે. “ના, જરા પણ નહિ,’ ચંદુલાલે કહ્યું. મેં સિપાઈને અંદર બોલાવી, ઘટતી સૂચના જે કંઈ મારામારી થઈ હોત, તો મને લાગે છે કે તેને અવાજ તમને સંભળાત.’ મેં પુછયું. આપી. ત્યાર બાદ કપાએ હાથ છાયામાં વિંટાળી લીધો. મને કંઈ સુચના કરવાની છે?” ચંદુલાલે પુછ્યું. જરૂર, ખાત્રીથી,' ચંદુલાલે ભાર દઈ જણાવ્યું: “કારણ કે બે ઓરડાઓ વચ્ચે આ પાતળું બારણું બીજાઓને કહ્યું છે, તે શિવાય વિશેષ કાંઈ છે. ઘણી વખત કનૈયાલાલ મને અભ્યાસગૃહમાંથી નહિ.” મેં કહ્યું હું પાછો આવું ત્યાં સુધી કંઈ પણ બોલાવતા ભારે, વચેનું બારણું બંધ હોય તે પણ વાત બહાર પાડતા ના.' હું તરત સાંભળી શકતે. જરા પણ મારામારી કે “વારૂ, હું તે ધ્યાનમાં રાખીશ. તમારે કંઈ કામ ગડબડ થઈ હોત તે મને તથા બીજા ગૃહસ્થાને હોય તે હું અહીં જ હોઈશ. ફક્ત સાડા સાત વાગે જરૂર સંભળાત.' જમવા જાઉં છું. પણ કલાકમાં પાછા આવીશ.” ઠીક, ચાલો, હવે આપણે બીજા ઓરડાઓ ચંદુલાલે જણાવ્યું. જોઈએ.' મેં કહ્યું. ઠીક, સાહેબજી,’ કહી હું દાદર ઉતરવા લાગે. તેઓ મને બીજા ઓરડાઓ તરફ લઈ ગયા. ઉતરતાં મેં જોયું કે દાદરે એક બાજુ પર હતા. Page #466 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ જયેષ્ટ ૧૯૮૪ અભ્યાસગૃહની બહારના ઓરડામાં બેઠેલા માણસોનું મને ખાત્રી છે કે તમે નિરાંતે ગપ્પાં મારવા નથી ધ્યાન ખેંચ્યા સિવાય ઉપર જઈ શકાય તેમ હતું. આવ્યા ! અને જે આવ્યા છે, તે આજે પહેલી જ આ જોઈ મને કંઈ વિચાર આવ્યો. મેં તળીએ જઈ વખત, બોલો મી. ડીટેકટીવ! આ શો ગુંચવાડામાં ત્યાં બેઠેલા ભયાને પુછ્યું. તેણે જણાવ્યું કે કોઈ પણ પડયા છો ?' અજાણ્યા માણસો મકાનમાં આવ્યા નહતા. ' મેં કપાએલો હાથ છાપામાંથી બહાર કાઢી, રસ્તા ઉપર જઈ સૌથી પહેલાં સામેની બાજુના તેમના ટેબલ પર મુકો, “બોલો, આને માટે તમે મકાનમાં રહેતા માણસોને સવાલો પુછયા. મારો શું ધારો છો?” પિલિસને સિકકે જોતાં તેઓએ મને તરત જવાબ હાથ જેવું લાગે છે, શું તમે આવી ચીજોને આપ્યા. તેમના કહેવાને સાર એ હતો કે તેઓએ સંગ્રહ કરો છો? કે કંઈ બીજો તમાસો છે?” કંઈ પણ અસાધારણ જોયું ન હતું. ત્યાં ચોથે માળે ડાકટર બોલ્યા. એ રહેનાર એક ગૃહસ્થ જણાવ્યું કે તેઓ લગભગ ત્રણ “તમને તમાસો લાગે છે, તે જોઈ હું ખુશ થાઉં કલાકથી ઝરૂખામાં બેઠા હતા, અને તેમની સામે જ છું. પણ સાધારણ માણસને જે આવી ચીજ બતાવી કનૈયાલાલના અભ્યાસગૃહની બારી પડતી હતી. જો રે હેય, તે તેમને તમારે જણાય, કારણકે તેમની ત્યાં કંઈ પણ ગડબડ થઈ હોત તો તેમના ધ્યાન મગજશક્તિ ખીલેલી નથી હોતી. જે તમે છેડે હાર રહેતા નહિ. તેમને બરાબર ખાત્રી હતી કે સમય ગંભીર થઈ શકતા હે, તો મારે તમને સલાહ સામે કંઈ પણ અસાધારણ બન્યું નથી. જે કોઈ પુછવી છે. બાકી મારે વિનોદ મેળવવાની જરૂર હશે માણસ બારીએથી કુદી પડયો હોત કે બારીમાંથી ત્યારે હું નાટક જોવા જઈશ. ડાકટર પાસે નહિ. નીકળી બાજુની બારીમાં ગયે હોત તો તે તેમને સમજ્યા કે ? બરાબર જણાઈ આવત. પણ તેવું કંઈ પણ બન્યું ૧ “ઠીક, ઠીક, જરા ધીરા પડે. ડાક્ટર બોલ્યા, ન હતું. બોલો તમે શું જાણવા માંગો છો?' કનૈયાલાલના રહેવાના મકાનની આજુબાજુ પણ આ હાથ તમે જુઓ,” મે કહ્યું. ખુબ તપાસ કરી, પરંતુ હું કંઇ પણ અનુમાન કરી જોઉં છું, અને તેમાંથી નીકળતી દુર્ગધ પણ શક્યો નહિ, ગાડીડા તથા મોટરોની ચાલુ દેડધા અનુભવું છું.” ડારે કહ્યું. મવાળા મોટા રસ્તા પર લોકોનું ધ્યાન ખેંચ્યા વગર મેં તેમને બધી વિગત કહી. હું ધારતો હતો કે કંઈ અસાધારણબનાવ બને એ તદન અસંભવિત હતું. તેનાથી હાથની તપાસ કરવી સહેલી થઈ પડશે. હું મારે કબુલ કરવું જોઈએ કે હું તદન ગુંચવાઈ કહી રહ્યા, ત્યારે ડાકટર બોલી ઉઠયા, “વાહ, ફક્કડ ગયો હતે. આગળ કેમ વધવું તેને કંઈ ખ્યાલ વાત છે. શું તે તમે ઉપજાવી કાઢી છે?” બાંધી શક્યો નહિ. હવે મારે એકજ કામ બાકી તેમને ખાત્રી આપી કે મારા જાણવા પ્રમાણે હતું. તે તરફ હું ચાલ્યો. તે તે તદન ખરી બની હતી.' એક મારા ડાકટર મિત્ર ત્યાંથી થોડે દુર રહેતા હતા, તેમને ત્યાં હું ગયો. ત્યાં જઈ તેમના ટેબલ - “અને તમે કહે છે કે આ કનૈયાલાલને હાથ પાસે એક ખુરશી પર બેસી ગયો. છે ?” ડોકટરે પુછયું. ' કંઇ કહેતો નથી, હું અહીં સલાહ કેમ છો,ડાકટર સાહેબ? બેસતાં બેસતાં મેં કહ્યું. મેળવવા માટે આવ્યો છું. મેં તમને બધી વિગત આવો મી. ડીટેટીવ, ડાકટર બોલ્યા, “કેમ કહી છે. હવે તમે મને થોડી વિગત આપો. શું મામલો છે? શરદી થઈ છે કે ચૂંક આવે છે? ‘જરૂર, તેમણે કહ્યું. “બોલો હવે મારે શું કર Page #467 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્ત સૂરિકૃત નિવણકલિકા ૩૬૯ વાનું છે?' મેં તેમને કંઇક કહ્યું, તેમણે ડોકું મેં પૂછ્યું કે તે દિવસે ત્યાં કંઇ લાશ આવી ધુણાવ્યું. પછીની વાતચીત વધુ ચાલી નહિ. હું પાછો હતી કે કેમ. તેણે જણાવ્યું ફક્ત એકજ લાશ ત્યાં બહાર પડે. હવે હું “ પુરીહાઉસ' તરફ વળ્યો. આવી હતી. “મને તે બતાવશો?' મેં કહ્યું. સાંના એક રામોશીને હું સારી રીતે ઓળખતા હતા. તે મને શક રાખી મુકવાના ઓરડામાં લઈ મારે ત્યાં ઘણા પ્રસંગે જવું પડતું હતું. ગયે. અને ત્યાં પડેલું એક શબ બતાવ્યું. તેના તરફ તે મને માનપૂર્વક અંદર લઈ ગયો. “કેમ સાહેબ, મેં એક નજર ફેંકી. મને ખાત્રી થઇ કે આજના આજે કંઇ આ તરફ?' તે બોલ્યો. બનાવ સાથે તેને કંઈ પણ સંબંધ ન હતો. (અપૂર્ણ) પાદલિપ્ત સૂરિકૃત નિર્વાણકલિકા. અંગ્રેજી પ્રસ્તાવના લેખકશ્રીયુત મોહનલાલ ભગવાનદાસ ઝવેરી B.A. LL.B. સેલિસિટર. ગુજરાતીમાં અનુવાદક–ૉ. મોતીલાલ છગનલાલ સંધવી. M. B. B. s. આ પ્રસ્વત નિર્વાણકલિકા ગ્રંથ પાદલિપ્તાચાર્ય ખોદ. (૨) ધાર પ્રતિષ્ઠા-બારણું સ્થાપવા. (૩) ઉર્ફે પાલિત્ત સુરિની કૃતિ છે. પાદલિપ્તસૂરિ વિક્રમ બિમ્બ પ્રતિષ્ઠા-મૂર્તિ પધરાવવી. (૪) હત પ્રતિષ્ઠા સંવતના પહેલા શતકમાં થઈ ગયા છે. આ ગ્રંથમાં હદયનું સ્થાપન કરવું. (૫) ચૂલિકા-પ્રતિષ્ઠા અથવા મૂર્તિની પ્રતિષ્ઠા સંબંધે વિધિઓ વર્ણવવામાં આવી શકુ પ્રતિષ્ઠા એટલે છાપરું ચઢાવવું કે શંકુ A મુકો. છે. આવી જાતનાં ઉપલબ્ધ પુસ્તકોમાં આ ગ્રંથ ભૂમિ પરીક્ષા અને ભૂમિપરિગ્રહ નામનાં પ્રકરણમાં જુનામાં જુનો છે. આ ગ્રંથને પ્રતિષ્ઠા-પદ્ધતિ' તરીકે કઈ જાતની જમીન પસંદ કરવી અને તે જમીનનો પણ ઓળખવામાં આવે છે. કબજે કેવી રીતે લેવો તે વર્ણવ્યા પછી પાદ. વિષય. પ્રતિષ્ઠા અથવા ખાત વિધિ આપી છે. તે વાસ્તુપૂ. એ પુસ્તકની અંદર દૈનિક પૂર સંબંધમાં, જેન જાથી શરૂ થાય છે. વાસ્તુ પૂજા. એટલે સ્થાપત્યના ધર્મમાં સામાન્ય મનુષ્યને કેમ દાખલ કરે એટલે અધિકારી દેવની પૂજા. તે પ્રકરણને “શિલા પ્રતિષ્ઠા કે માંત્રિક દીક્ષા સંબંધમાં અને આચાર્ય તરીકે વિધિ” એટલે પાયામાં પહેલો પત્થર મૂક-તે પ્રમાણે સ્થાપવા એટલે કે આચાર્યાભિષેક સંબંધમાં પણ કહે છે. આ સંબંધમાં મંદિરને સારૂ ૬૪ પદિકભાગહકીકત છે. દીક્ષા વિધિ અને આચાર્યાભિષેક સંબ- વાળી વાસ્તુ પૂજા આપી છે. તેમજ બીજા મકાને ધમાં સર્વ બાજુએ જેનો આકાર ભદ્ર-શુભ છે એવા સારૂ ૮૧ પદિક-ભાગવાળી વાસ્તુપૂજાનું પણ વર્ણન સર્વતેભદ્ર મંડલનું વર્ણન અને પૂજા મંડપની છે. પાદ પ્રતિષ્ઠા એ મકાનનો પાયો નાંખવાની પ્રતિષ્ઠા તથા શૃંગાર સામગ્રીનું વર્ણન આવે છે. વિધિ છે, દ્વાર પ્રતિષ્ઠા એ બારણાં ચઢાવવાને લગતી દૈનિક પૂજા વિધિમાં નિત્ય પૂજા યંત્રનું વર્ણન છે જે વિધિ છે. બિમ્બ પ્રતિષ્ઠા એ ખુદ મૂર્તિને પધરાવ. સિદ્ધ ચક્રનું બહત સ્વરૂપ છે. તૃતીય વિભાગમાં પ્રતિષ્ઠા વાની ક્રિયા છે. હત્યતિષ્ઠા એ કાંઈક નવીન જણાય વિધિઓ આવે છે. જેની અંદર માંગલિક આવર્ત છે અને તે વિધિ લગભગ ભૂલાઈ ગઈ હોય તેમ વાળા તથંકરોની સ્થાપનારૂપ નદાવર્ત મંડલનું વર્ણન જણાય છે. તે વિધિ સાધારણ મકાનોમાં સ્તંભ - આપેલ છે. આ ભાગમાં પ્રતિષ્ઠા પાંચ જાતની તિષ્ઠાને મળતી મકાનના મુખ્ય ભાગની પ્રતિષ્ઠાને આપેલી છે. તે (૧) પાદ પ્રતિષ્ઠા એટલે પાયે લગતી છે. ચૂલિકા પ્રતિષ્ઠાની અંદર ચૂલિકા એટલે Page #468 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જેનયુગ જયેષ્ટ ૧૯૮૪ શક આકારની શિખરની ટોચ, કલશ તથા વજાના વિધિઓ સાથે બહુજ મળતી આવે છે. પાદપ્રતિષ્ઠાઆરોપણનો સમાવેશ થાય છે. બીજા મકાનોમાં વર્ણનમાં ગ્રંથકાર પ્રતિષ્ઠા વિધિ કરનાર આચાર્યને છેવટની વિધિ મોભ પ્રતિષ્ઠા નામની હોય છે. તેની દેશિક કહે છે. આ શબ્દ આ અર્થમાં સામાન્યતઃ અંદર ઘરમાં છાપરાનું મેભારે સ્થાપવાની વિધિ છે. તંત્રની અંદર વપરાયેલ છે. કુલાર્ણવ તંત્ર પ્રકરણ ત્યાર પછી આઠ પ્રકારની વેદિકા-દીઓ-ચેતરાઓ ૧૭ ના શ્લોક ૧૪ માં તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે ચોરસ બેઠકોનું વર્ણન છે. તે પછી જુની મૂર્તિઓનું આવી છે. ઉથાપન પુનઃસ્થાપન અને જુની મૂતિના સ્થાને નવી લેવાધરવા શિષ્યાનુગ્રહવારિત ! મતિઓ બેસારવાની વિધિ આર્જે છે. આ વિધિને જળામયતરાશિ તિઃ પ્રિયે ! ૧૪ છે. પુનઃ પ્રતિષ્ઠા અથવા જીર્ણોદ્ધાર વિધિ કહે છે. આ દેવના સ્વરૂપ હોવાથી, શિષ્યને અનુગ્રહનું કારણ વિષય પૂર્ણ કરી કર્તા પ્રાયશ્ચિત્ત વિધિ-જેનાથી પવિત્ર હોવાથી, કરુણામય મૂર્તિ હેવાથી, હે પ્રિયે “દેશિક” થવાય તેવી વિધિનું વર્ણન કરે છે. તે વિધિની અંદર કહેવાય છે. પાંચ પ્રકારના નિર્માલ્ય-દેવકવસ્તુનું વર્ણન છેઃ-(૧) નિત્ય પૂજામાં અષ્ટમૂર્તિને નિર્દેશ બહુજ દેવસ્ય (દેવની જમીન). (૨) દેવદ્રવ્ય (દેવના ઘરેણાં અર્થપૂર્ણ છે કારણ તે શબ્દ પ્રાયઃ શિવના અર્થમાં અને શણગાર (૩) નૈવેધ દેવને સારૂ કપેલી વસ્ત) વપરાય છે. (૪) નિવેદિત (દેવને પૂજામાં ચઢાવેલી વસ્તુઓ). નિત્ય પૂજા અને તેનું સ્વરૂપ. (૫) નિર્માલ્ય-દેવની ઉતરેલી વસ્તુ. નિત્ય કર્મવિધિમાં નિત્ય પૂજાના પ્રકરણ ઉપર અવતા, ભદ્રબાહુપણ દેવ દ્રવ્ય સંબંધે ઉલેખ છે. સદગત વિજયધર્મ- સ્વામી કૃત પૂજા પ્રકરણ, ઉમાસ્વાતિ કૃત શ્રાવક સરિ અને સાગરાનંદસૂરિની વચ્ચે થયેલ દેવદ્રવ્ય પ્રજ્ઞપ્તિ, જિનપ્રભસૂરિ કૃત પૂજાવિધિ અને વિધિ. સંબંધીની તાજી ચચમાં અત્રે યોજાયેલા “દેવદ્રવ્ય” પ્રપ, વર્ધમાનસૂરિ કૃત આચારદિનકર અને રત્નશબ્દ અને તેની વ્યવસ્થાના વર્ણન તરફે વિદ્વાન વિ. શેખરસૂરિ કૃત આચારપ્રદીપ અને શ્રાદ્ધવિધિ વિગેરેમાં વાદકનું ધ્યાન ખેંચાયું હોય એમ જણાતું નથી કારણ તેમજ અગમમાં આવતા આજ વિષયો ઉપર કે આ પુસ્તક ઉપરથી જ દેવદ્રવ્યની પુરાણિક્તા તથા તુલના કરતાં બહુ રસ પડે તેમ છે. તે વિધિ પર શાસ્ત્રસિદ્ધતા (authenticity) સિદ્ધ થતાં હોવાથી તે કેટલાક ગૌણ ફેરફાર થયા છે છતાં પણ મુખ્ય ઉક્ત ચર્ચા આટલી બધી આગળ ચાલતજ નહિ. વિધિ તે એમની એમ રહી છે. નિત્ય પૂજાના મુદ્રાવિધિ પ્રકરણમાં આંગળીઓ વડેજ જુદી જુદી વિષયમાં જૈન (ક્રિયાઓ) ઉપર તે સમયે થયેલી જાતની રચના વિશેષ ઉપજાવી ધ્યાન ધરવાના સહા- અસરનું ભાન આપણને તે કરાવે છે. તે અસર યરૂપ સૂચક આ કૃતિઓ બનાવવાનું વર્ણન છે. તે તાંત્રિકોની તથા સાંખ્ય યોગની છે. તેની અંદર પાંચ વિષય બહુજ રસપૂર્ણ છે. આ મુદ્રાઓ ખાસ જુદાજ જાતની શુદ્ધિઓ ધારણા, ધ્યાન, દિગબંધન, ગુરૂ પ્રકરણમાં આપી છે. કારણ કે વિધિઓ અને ક્રિયાઓ * ધારણા=વસ્તુની સાથે તદાકાર થવું. ધ્યાન=વસ્તુ ઉપર સંબંધ બીજા ભાગમાં તેનો વારે વારે ઉલ્લેખ કરેલ વિચાર કરવો. દિગબંધન=દિશાએ બાંધવી. ગુરૂપૂજા–આચાર્ય છે. છેલા પ્રકરણમાં તીર્થકર ભગવાનના વર્ણ, લાંછને, દે ભવની ભાવના. વિદ્યાદેવન્યાસ=મંત્રાક્ષરમય શરીરની જન્મનક્ષત્ર, જન્મરાશિ, અધિષ્ઠાયક યક્ષ અને યક્ષિણી; કલ્પનાથી સ્થાપન. શુદ્ધિ=શુદ્ધ થવાની વિધિઓ. વિદ્યાદેવીઓ અને લોકપાપ ગ્રહો યક્ષબ્રહ્મશાંતિ અને ગણુન્સમૂહ-પર્ષદ. જ્ઞાનશકિતકવિદ્યામયી શક્તિ, મુદ્રાક ગળીઓથી બનતી સૂચક આકૃતિઓ. મંત્ર મંત્ર અક્ષરે. ક્ષેત્રપાલનું વર્ણન આપ્યું છે. રાશિ સબંધે જે ઉલ્લેખ સકલીકરણ એકીકરણ વિધિ. મંડલપૂજા પંચમહાભૂતની અહિં કર્યો છે તેની ઐતિહાસિક બાજુ અમે આગળ આકૃતિની પૂજા, ન્યાસ મંત્રના અક્ષરની સ્થાપના. માનઉપર તપાસીશું. આ પુસ્તકનું મુદ્રા પ્રકરણ અને સિક પૂજા=મનથી પૂજા, ગૃહદેવતા પૂજન=ઘરના દેવતાઓની જુદી જુદી વિધિઓ વર્ણવતા બીજા ભાગો તાંત્રિક પૂન, બલિવિધાન=નવેદ્ય, બાકળા આપવાની ક્રિયા. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પાદલિપ્ત સૂરિકૃત નિવણકલિકા પૂજા અને ૧૨ ગણ-પર્ષદા તથા જ્ઞાનશક્તિ સહિત તાંત્રિક અસર, અર્ધનનાં ધ્યાન-બળે વિવાદે ન્યાસ તથા મુદ્રાઓ, આ પ્રકરણ તેમજ તેની પછી આવતા પ્રતિષ્ઠા મન્ચ, સકલીકરણ, મંડલપૂજા, ન્યાસ, માનસિક વિધિના પ્રકરણમાં આ ગ્રંથ ઉપર થયેલી તાંત્રિક પૂજા તેમજ ગૃહદેવના પૂજનને બલિવિધાનનો ઉપયોગ અસરની ઘણું નિશાનીઓ દેખાય છે તેથી તાંત્રિક કરવામાં આવે છે. તેમજ આ પુસ્તકમાંના દીક્ષા અસરના અનુમાનને બહુજ સબળ ટેકો મળે છે વિધિ પ્રકરણમાં હેમનો નિર્દેશ છે (જુઓ પૃષ્ઠ ૭-૧) તંત્રશાસ્ત્ર ઉપર લખનારા પ્રખ્યાત લેખક સર સાંખ્યયોગમાં આવતાં તેનો ઉલ્લેખ આ પુસ્ત હન વુડરેકે ઘણું જ સ્પષ્ટ કીધું છે કે તંત્ર કના પૃષ્ઠ ૨૮૨-પર કરવામાં આવેલ છે તે ઉપરથી શાસ્ત્ર એટલે મદ્યપાન તથા સ્ત્રીસંગાથની વિધિ સાંખ્ય યોગની અસર પુરવાર થાય છે. તેમજ તેની એવો કંઇ નિયત અર્થ થતો નથી; દરેક મહાન ધર્મોમાં અંદર તાંત્રિકના કલા અને વિદ્યા બને તો પિતાની વિશિષ્ટ બાન-પદ્ધતિ, ધ્યેય-પ્રાપ્તિના વિશિષ્ટ સમાવેશ કરેલ છે. તેમજ તેની અંદર ત્રીજે એક માગ તેમજ મોક્ષ-પ્રાપ્તિને વિશિષ્ટ માર્ગ હોય છે. ચેખો પ્રવાહ જણાય છે કે જે રાગ, ચંદ્ર, આદિત્ય, રક્ત, અશ્વિન, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ. દરેક ધર્મની ફીલસુફીમાં વિશિષ્ટ અધિકારી મિત્ર અને બ્રહ્મા વિગેરેને જુદી જુદી ઇદ્રિના તેમજ ઈતર સામાન્યના કાર તેમજ ઈતર સામાન્યજન સારૂ જુદા એવા મંતવ્યો અથવા કાર્યોના અધિરાજ તરીકે વર્ણવે છે. તેમજ હોય છે. તેમજ. સૂત્રજ્ઞાનરૂપે જુદા અને વ્યાવહારિક પ્રાચીન યન્ત્રપૂજા (મંત્રાક્ષ યુક્ત આકૃતિમય પ્રતીકની ક્રિયા રૂપે પણ જુદા જુદા સિદ્ધાંતે હેય છે. તંત્રશાસ્ત્ર પૂજા) પણ તેમાં આપેલી છે. યોગની અસર તરીકે ને સંપૂર્ણતા પ્રાપ્ત કરવા સૂત્રજ્ઞાન કરતાં વ્યવહારવિધિ નિર્મનકાવસ્થા (વિચારના વિલયની અવસ્થા)ન સાથે વધારે લેવાદેવા છે. તંત્રમાં, શૈવ, શાક્ત, વર્ણન દાખલા તરીકે ગણાય. પ્રાણાયામ (શ્વાસો વૈષ્ણવ ગાણુપત્ય, સેર, ભૈરવ અને બીજા ઘણું છે મછવાસનું નિયમન)નો ઉપયોગ ભૂત શુદ્ધિ (શારીરિક છતાં ધ્યેયપ્રાપ્તિને સામાન્ય માર્ગ સરખોજ છે. તેથી તોની નિર્મળતા કરવા) સારૂ બતાવવામાં આવ્યો છે. તેઓ સર્વને એક સાધારણ નામ તાંત્રિકના મથાળા નીચે લાવવામાં આવ્યા છે. જો કે દરેકના અધિષ્ઠાયક દીક્ષાવિધિ અને આચાર્યાભિષેક દેવ અને ફીલસુફી તદ્દન એક બીજાથી નીરનીરાળી (પ્રારંભદીક્ષા અને અભિષેક) છે. તેથી જન ધમમાં પણું ધ્યેયપ્રાપ્તિ માટે જે આધુનિક સમયમાં દીક્ષાવિધિ અથવા મંત્ર વ્યવહારિક ક્રિયા-માર્ગ છે. તે તંત્ર માર્ગને ઘણે ભાગે દીક્ષાની ક્રિયા પ્રાયઃ વિસરાઈ ગઈ છે, અને જુના મળતો આવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. શ્રેય-પ્રાપ્તિ પુરતમાં માત્ર તે સંબંધી એક આચારદિનકરમાંજ માટે તાંત્રિકને ધણેજ અગત્યને સિદ્ધાંત ધ્યાનથી ઉલ્લેખ જણાય છે. આચાર્યાભિષેકનું પ્રકરણું મહ- ૧૬ ચક્રવેધ (શરીરની મુખ્ય છ કમલાકાર અવયવ ત્વનું છે કારણ કે તેની અંદર પદવી મેળવનાર ગ્રંથિઓમાંથી કુંડલિની -પ્રાણુશક્તિનું પસાર થવું) છે. પુરુષમાં કયા કયા ગુણે જોઈએ તેમજ પદવી મેળવ્યા ન દર્શન થેય-પ્રાપ્તિ માટે આ રીતે સ્વીકારતું નથી પછી પોતાના ગુરૂ પણ તે આચાર્યનું માન કેવી એમ કહી શકાય તેમ નથી. હેમચંદ્રાચાર્યના યોગરીતે સાચવતા તેનું ખ્યાન આવે છે. આની અંદર શાસ્ત્રમાં, અને શુભચંદ્રાચાર્યના જ્ઞાનાર્ણવમાં પિંડસ્થ એકલું આચાર્યાભિષેક સંબંધી જ વર્ણન છે એમ (શારીરિક ધારણાઓ) તેમજ પદસ્થ (માંત્રિક) ધ્યાનનું નહિં પણ સાંસારિક હેતુની-સિદ્ધિ જેમકે બેયેલું વર્ણન આવે છે. ચાલુ ગ્રંથમાં નિર્મનસ્ક દયાનનું રાજ્ય પાછું મેળવવું અથવા પુત્ર પ્રાપ્તિ થવી આદિ વર્ણન છે. જ્યાં જ્યાં ધ્યાનને મદદ કરવા મંત્ર વ૫માટે પણ ઉપરનીજ વિધિથી અભિષેક કરી શકાય રાતા હય, જ્યાં જ્યાં વાતા, ધ્યાન અને ધ્યેય એવું કથન છે. હોય ત્યાં ત્યાં તે વિધિ તાંત્રિક છે એમ કહી શકાય. Page #470 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ જયેષ્ટ ૧૯૮૪ આ ગ્રંથમાં તાંત્રિક લક્ષણો આથી પણ વધારે છે. પ્રાયઃ પરિસ્થિતિને અનુકુળ થતા અને ધર્મ સિવાયકે જેને ઉલેખ ઉપર કરવામાં આવ્યાજ છે. મુખ્યત્વે ની વ્યાવહારીક બાબતને બહું મોટું મહત્વ આપતા તંત્ર એ જ્ઞાનકાંડ અથવા સિદ્ધાન્ત ભાગની ન્યૂનતા નહતા તેથીજ જેની અંદર વાસ્તુવિધિ. પાછળથી પૂર્ણ કરવા ક્રિયાકાંડ-વ્યવહારમાગરૂપ છે. દરેક ધર્મમાં દાખલ થયેલી અધુના પર્યત સામાન્યતઃ માનવામાં ફિલસુફીની સાથે અનુકૂળ આવે તેવી રીતે જ ક્રિયા- આવતી. જંબુદીપ પ્રજ્ઞપ્તિ નામના ઉપાંગ (આગોદય કાંડ ગોઠવવામાં આવે છે. અહિં પણ તેમજ કરવામાં સમિતિ આવૃત્તિ પૃષ્ઠ ૨૦૭-૨૧૦)માં વાસ્તુ વિધિનું આવ્યું છે, તંત્રશાસ્ત્રીનું બીજું વિશિષ્ટ લક્ષણ એ વર્ણન બરાબર આપેલું છે તે બીના મહત્વની છે. છે કે તેને આધિદૈવિક વાદ તરીકે પણ લેખવામાં પ્રતિષ્ઠા વિધિની શરૂઆતમાં આચાર્યનાં, ઇન્દ્ર આવે છે તેમજ તે વાદ આધિભૌતિકવાદ અને આધ્યા (ક્રિયા કરતો માણસ) તથા શિલ્પીના ગુણો કેવા ત્મિક વાદની વચ્ચેનો તેમજ તે બને વાદથી તદ્દન હોવા જોઈએ તેનું વર્ણન છે. ત્યાર પછી પાયા ભિન્ન છે. બીજા શાસ્ત્રની માફક તંત્રશાએ પણ નાંખવાની વિધિથી માંડી વજારોપણવિધિ પર્યત પિતાનું શાસ્ત્ર સર્વગ-સંપૂર્ણ બનાવવા બીજા બને ભિન્ન ભિન્ન વિધિઓનું વર્ણન આપેલ છે. આનું વાદેને અંદર ઉમેર્યા છે પણ તે અને તેમાં ગાણું વિવરણ ઉપર કરવામાં આવી ગયેલ છે. લઘુ વિધિઓ વિષય તરીકે ભાગ ભજવે છે ત્રણે વાદે મનુષ્યના તથા બીજા પરચુરણ વિષય વિષયાનુક્રમણિકામાં આધ્યાત્મિક વિકાસમાં ત્રણ પગથીયાં છે અને તેમાંથી નજર ફેરવી જવાથી માલુમ પડી આવશે. આગલા એક પણ વાદની ઉપેક્ષા કરી શકાય નહિં. ભાગમાં મુદ્રાવિધિ, પ્રાયશ્ચિત્ત તથા અહંદવર્ણાદિકનાં દીક્ષાવિધિ અને આચાર્યાભિષેકના પ્રકરણમાં પ્રકરણોનું વિવરણ થઈ ગયું છે. અને શિલાન્યાસના પ્રકરણમાં બન્ને વિધિઓમાં શું અહિં આપણે રાશિના ઉલ્લેખ પરવે જરા શું વસ્તુની જરૂરીયાત પડે છે તે જણાવ્યું છે. તે ટુંકમાં ધ્યાન આપીએ. રાશિની ઉત્પત્તિનું મૂળ ગ્રીસ વસ્તુઓ આ પ્રમાણે છે. ધજા, અમર, પતાકાઓ, દેશ હતે એમ કહેવામાં આવે છે અને વરાહમિહિદર્પણ, પાંદડાનાં તેર, ઘર કમલના, અને રના સમય લગભગ હિંદુસ્તાનમાં તેનો પ્રચાર શરૂ બીજા શણગાર, મંડપ, વેદિકા (ચતરા-ચોરસ બેઠક) થયો એમ ધારવામાં આવે છે. આનું કારણ એમ દ્વારે, સ્તંભ, પંચરંગી મંડલે, કુંભ, કલશ, શંખ, છે કે તે પૂર્વેના કોઈપણ ભારતીય ગ્રંથોમાં રાશિ પડદાઓ તથા યવારક (જવના પલવ) વિગેરે. આ સંબંધી કયાંઇ પણ ઉલલેખ માલુમ પડતો નથી. ઉપર જણાવેલી દરેક વસ્તુઓ સ્થાપત્ય વિધિના હિંદુ જ્યારે ચંદ્રગુપ્તના સમયમાં ગ્રીસની હિંદ ઉપર બહુજ એના દરેક ગ્રંથમાં સરખીજ આપેલી છે. મોટી અસર હતી એમ જાણવામાં આવ્યું છે અને | રાજા ભેજના સમરાંગણ, રાજવલ્લભ, વિશ્વ કર્મ પ્રકાશ અને શિલ્પદીપક જેવા સ્થાપત્યના પાછ તે વખતે ગ્રીસમાં ઉત્પન્ન થયેલી ઘણી નવી વસ્તુઓ હિંદમાં ળથી લખાયેલ ગ્રંથમાં અત્રે નિરૂપિત સર્વતોભદ્રમ દાખલ થઈ છે એમ જાણવામાં આવ્યું છે ત્યારે આ પુસ્તકમાં રાશિ સંબંધી કરેલ ઉલ્લેખ ઉપરથી ડલ, વાસ્તુમડલ, અને મંડપનું વર્ણન બરાબર મળતું આ ગ્રંથ પાછળથી બનાવેલ છે એમ કરતું નથી આવે છે. પરંતુ હિંદમાં રાશિઓની પ્રવેશ-તારીખ વહેલી હેવી વાસ્તુવિધિ. જોઈએ એમ સબળ સંભાવના જણાય છે; આ (સ્થાપત્યને અધિદેવની પૂજા). બાબત આમ ચોકસ છે કારણ કે આ પુસ્તકની સામાન્ય હિંદુ જનતા અને જૈન વચ્ચે વૈમન- રચાયાની સાલ, બાહ્ય અને અત્યંતર અને પ્રમાણે સ્પન જાગે તે ખાતર, પિતાના ધર્મની સાથે સીધે ઉપરથી વિક્રમ સંવતનું પહેલું શતકજ છે. આ સંબંધ ન ધરાવનારી વ્યાવહારિક બાબતને અંગે જેને ગ્રંથની અંદર આવતી ઘણીજ જુના વખતની વિચાર Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ પાદલિપ્તસૂરિકૃત નિવાણકલિક પ્રણાલિકા સંબંધે હમણાં જ ઉલ્લેખ થઈ ગયેલ છે. સમયે પ્રાકૃત ભાષા પણ પૂર્ણ જેસમાં ચાલુ હતી છંદશાસ્ત્રના નિયમાનુસાર પણ આની અંદર આવતી અને ગ્રંથ બને ભાષાઓમાં લખવાનું ચાલુ રહ્યું. ગાથાઓ ઉપરથી પણ આજ પરિણામ સૂચિત થાય જે લગભગ વિ.સં. ૪૯ ની સાલમાં થયેલા હોવાનું છે. બાહ્ય પ્રમાણેથી પણ આ ગ્રંથના કર્તા વિક્રમ મનાય છે તે દિગંબર આખાયના શ્રી કુંદકુંદાચાર્યે સંવતના પ્રથમ શતકમાં થયા હોવાનું આગળ બતાવ. પિતાના પ્રખ્યાત આઠ પાહુડ (પ્રાકૃત ભાષામાં વામાં આવશે. બનાવેલ લુપ્ત આગમો-૧૪ પૂર્વેને સંક્ષિપ્ત સાર પુરાતત્વવિદો માટે વસ્તુસામગ્રી અથવા તેમાંથી ઉતારા) રચ્યાં. આ સમય એવો જૈન ધર્મનાં પવિત્ર શાસ્ત્રો રચાયાં તે કાલ અને હતો કે જયારે પાહુડ ગ્રંથો બહુ પ્રચલિત હતા. જ્યારે તે નિયમિત રીતે લખાવવામાં આવ્યાં તે ભદ્રબાહુસ્વામીથી માંડી બીજા સૈકાના મધ્યભાગ બન્ને સમયની શંખલાની વચ્ચે ખુટતી કડી તે આ પર્યત આ જાતના ગ્રંથ રચવાનું કામ ચાલુ હતું. ગ્રંથ પુરો પાડતો હોવાથી પુરાતત્વવિદેને બહુજ તે પાહુડો, આ સમયે ત્વરાથી લુપ્ત થતા જતા ઉપયોગી છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખેલ છે. પૂર્વેમાં ચર્ચા ભિન્ન ભિન્ન વિષયો પરની જાળવવામાં તેથી તે સમયમાં જૈન શાસ્ત્ર ગ્રંથની લખાવટમાં આવેલી ટૂંકી નેંધ હોય એમ જણાય છે. હાલમાં અર્ધમાગધી ભાષા વાપરવાનો રે હતો તેનાથી ઉપલબ્ધ થતા પાહુડ ઉપરથી તેમજ આ પુસ્તકમાં આ ગ્રંથ જુદો પડે છે. જ્યારે વિક્રમ રાજા કે જેણે આવેલી ગાથાઓ કે જેનું વિવેચન હવે પછી કરવામાં વિક્રમ સંવત શરૂ કર્યો તે ગાદી ઉપર હતો તે સમ- આવશે તેના ઉતારાઓ ઉપરથી એમ જણાય છે કે યના ભાવનું આ ગ્રંથ બરાબર પ્રતિબિંબ પાડે છે. પૂર્વેની અંદર મહાવીર સ્વામી તથા તેના સમકાલીન આચાર્ય થવાની વિધિમાં ખુબ ઠાઠ માઠ જોડાયેલા તત્ત્વજ્ઞાનીઓ વચ્ચે થયેલા વિવાદે જ આવે છે એવું હોય છે. હાથી, અશ્વ, પાલખી, અમર, છત્ર આદિ જે પશ્ચિમાત્ય પંડિતોનું માનવું છે તે સત્ય નથી. રાજચિન્હ, તેમજ યોગ્ય પટ્ટક (પૂજા સારૂ ચિન્નેલ આ ગ્રંથ પણ દર્શાવે છે કે હાલમાં ઉપલબ્ધ થતા ૫ટ), ખટિકા (લેખણ), પુસ્તકે, સ્ફટિકની અક્ષ- આગમોની માફકજ પૂર્વેમાં પણ ભિન્ન ભિન્ન વિષયો માલા-કારવાલી અને સુખડની ચાખડીઓ આચાર્ય ઉપર લખવામાં આવ્યું હતું. પરાપૂર્વથી ઉતરતી આવતી પદ આપવાની વખતે આચાર્યને ભેટ આપવામાં જ વાત છે કે ભદ્રબાહુસ્વામી ચૌદ પૂર્વધરમાં આવતા. શાખા અને ગ૭ બન્નેને અહિ ઉલ્લેખ છેલા પૂર્વાધર હતા અને પસંદ કરેલ વિષય ઉપર આપેલો છે. નિત્યકર્મ વિધિમાં અષ્ટમૂર્તિને ઉલ્લેખ પૂર્વમાંથી ઉદ્ધરિત સંબંધને અનુકૂળ ફકરાઓના બહુજ ઉપગને છે કારણ કે તે બતાવે છે કે સંગ્રહરૂપ પાહુડના સેથી પ્રથમ રચનાર તે હતા. તાંત્રિક આગમો કે જેમાં શિવ એજ મુખ્ય દેવ છે તેની એટલું અહિં જણાવી દેવું જોઈએ કે પાહુડ અથવા જન પૂજાવિધાન ઉ૫ર કેવી રીતે અસર થઈ હતી. પ્રાભત શબ્દ, સૂર્ય પ્રાપ્તિ અને બીજા કેટલાક હિંદુ વિઘાને તે પુનર્જીવનને કાળ હતો અને આગામોમાં પ્રકરણ અથવા વિભાગ એવા અર્થમાં સંસ્કૃત પંડિત ટોળાંબંધ રાજા વિક્રમને રાજધા પણુ વાપરવામાં આવ્યો છે. રમાં ભેગા થતા હતા. જન પંડિત વિક્રમની સભામાં વાસ્વામી અને પાદલિપ્તાચાર્ય. હિંદુ પંડિતની સાથે સ્પર્ધામાં ઉતરતા. જેનોએ પૂર્વે ભદ્રબાહુ સ્વામીએ જે સમગ્ર વિષયનું પણ મેટી સંખ્યામાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ શરૂ વિવરણ કરેલું હતું તેના જુદા જુદા ભાગો ઉપરથી કર્યો અને તેમના પિતાના ધર્મને લગતાં પુસ્તકોને તદ્દન ભિન્ન અને સ્વતંત્ર ગ્રંથ થાય તેમ વજ. સંસ્કૃત ભાષામાં લખવાનો આરંભ કર્યો. તે જ સમયે સ્વામીએ વિષયનાં જુદા જુદા ભેદ-ભેદને અનુતત્ત્વાર્થ સૂત્રના યશરવી વિદ્વાન ગ્રંથકર્તા શ્રી ઉમા લક્ષી પાહુડાનાં વર્ગીકરણને પુનઃ વ્યવસ્થા કર્યા. આ સ્વાતીએ પણ તેનાં સૂત્ર સંસ્કૃતમાં લખ્યાં. તે ગ્રંથના કર્તા પાદલિપ્તસૂરિએ ઉપરના ગ્રંથનું સંક્ષે Page #472 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જનયુગ જયેષ્ઠ ૧૯૮૪ પન કર્યું એમ કહેવાય છે. વિવિધ તીર્થક૫ અથવા તાર્કિકેનો કાળ, કલ્પ પ્રદીપમાં જિનપ્રભસૂરિએ દર્શાવેલ આ મત છે. ત્યાર પછી સમન્તભ આદિ અનુયાયીઓના તે એમ પણ જણાવે છે કે વનસવામીના શિષ્ય મોખરે સિદ્ધસેન દિવાકરથી માંડી તાકિકાનો સમય કલ્પપ્રાભૂત નવી પદ્ધતિએ ગોઠવ્યું અને પાદલિપ્ત- શરૂ થાય છે. સિદ્ધસેન દિવાકર પછી મહાન રિએ તે સંક્ષિપ્ત કર્યું. વજીસ્વામીના સમકાલીન લીત સિદ્ધાંતીઓ દેવર્દિ ગણું તથા જિનભદ્ર ગણુ થયા અને ઉમરમાં તેનાથી વૃદ્ધ પાદલિપ્તસૂરિએ પોતાનાથી અને આગમોને પદ્ધતિસર લખવામાં આવ્યા તેમજ વયમાં નહાના વજસ્વામી જેવા નવા યુગપ્રધાનના મહાભાષ્ય લખાયું. સંધદાસ અને બીજાઓએ તેજ કાર્યની પૂર્તિ કરી હોય એમ માનીએ તેજ પાદ સમયે બીજા ભાષ્ય રચ્યાં. તેમની પછી ચૂર્ણિકારો લિસ સૂરિના સમયને લગતા ભાગમાં થયેલા આવ્યા જેમાં સેથી મહાન જિનદાસ મહત્તર ગણી નિર્ણય સાથે ઉક્તકથાને મેળ થઈ શકે. આર્ય હતા. આ બધાઓ આગળની પ્રણાલીકાને બહુજ રક્ષિતસૂરિના અનુયાગદ્વાર મૂલસૂત્રમાંના ઉલેખ સક્ત રીતે વળગી રહ્યા હતા અને તેમણે નાયિકાના ઉપરથી તેમજ પાદલિપ્તસૂરિના સમયને લગતા અનર્ગલ બૌદ્ધિક આક્ષેપથી સિદ્ધાંતને બચાવવા વિભાગમાંની ચર્ચા ઉપરથી આ નિર્ણય ચોકસ છે ઘણેજ કર્યો હતો. એમ જણાશે. ટીકાકારોને સમય. હરિભદ્ર આવતાની સાથે સિદ્ધાંતની સાથે (૧) પ્રાભૂતકાળ-આગમકાળ પછીના જૈન ન્યાયનું મિશ્રણ થયું. સિદ્ધસેન અને તેના અનુને ત્રણ તબક્કા (કાળ) યાયીઓએ વિદ્વાન જેની અંદર તાર્કિક વૃત્તિ જગાડી પ્રથમ પ્રાભૂત કાળ તે ભદ્રબાહુ સ્વામીથી શરૂ હતી તેને (વૃત્તિને) નવીજ ઢબથી આગમો ઉપર થાય છે કે જ્યારે ધરસેને ઈ. સ. ૧૩૫ ની લખાયેલી સંસ્કૃત ટીકાએ સંપૂર્ણ રીતે પિવી. સાલમાં યોનિ પ્રાભૂત ર તેવા બીજા સૈકાના સિદ્ધાંત ઉપર પ્રકાશ પાડવાનું તેમજ તેને સરસ મધ્ય સુધી ચાલુ હતો. ભિન્ન ભિન્ન ગ્રંથોમાંના કરવાનું કામ શિલાકાચાર્ય, અભયદેવ સૂરિ, મલયઉલ્લેખે ઉપરથી જણાયેલા કેટલાક પાહુડો અથવા ગિરિ, દેણાચાર્ય અને શાંતિરિ જેવા મહાન પ્રાભૂતાનાં નામો નીચે પ્રમાણે છે. સિદ્ધ પ્રાભૂત, ટીકાકારોએ કર્યું. હેમચંદ્રાચાર્ય પોતાની સર્વતોવિદ્યાકાભત, નિપાત, નિમિત્તપાત, (કથાવલી) મુખી બુદ્ધિથી જૈન સાહિત્ય અને ફિલસૂફીની દરેક પ્રતિષ્ઠા પ્રાભૃત, કર્મપ્રાભત (કર્મયંથ), વિજ્ઞાનપ્રાભત શાખાઓ ઉપર લખી જૈન શાસ્ત્રના વિકાસને પૂર્ણ કલ્પપ્રાભત (વિવિધ તીર્થકલ્પ), સ્વર પ્રાભત (ઠાણાંગ કેટીએ પહોંચાડ્યો. જૈન દર્શન તેના સમયમાં સૂત્રની ટીકા), નાટયવિધિપ્રાભૂત (રાયપણી ટીકા સંપૂર્ણતાની ટોચે પહોંચ્યું હતું. પૃષ્ટ પર આગમોદય સમિતિ આવૃત્તિ). તે ઉપરાંત પુસ્તકાકારે જૈન ગ્રંથો જેનોએ લખવા કુંદકુંદાચાર્યનાં આઠ પ્રાભ પણ છે. પાહુડાના કયારે શરૂ કર્યા? હાલ જે જે અવશેષો મળે છે તે યોનિ પ્રાભૂતને આ ગ્રંથની ખાસ મહત્વની વિશિષ્ટતા એ છે ખંડ વિજ્ઞાન પ્રાકૃત, પ્રશ્ન જ્યોતિષ સંબંધે વર્ણન કે તે જે પરંપરા ઉપર ઘણજ પ્રકાશ નાખે છે કરતું પ્રશ્ન વ્યાકરણ, પ્રશ્ન વ્યાકરણ નામના છપાયેલા અને તે પરંપરાના સત્યની સીધી સાબીતી પુરી અંગથી તદ્દન ભિન્ન એવું તે નિમિત્ત પ્રાભૂતને પાડે છે, જે સત્ય બુહલર-જેકેબીને સ્વતંત્ર અવશેષ ભાગ, અને અંગવિદ્યા. આ રીતે બીજા પ્રમાણથી સાબીત કરવું પડ્યું છે. જ્યારે જેકેબી શતકના મધ્ય ભાગમાં પાહુડકાળ પૂરો થાય છે. એમ કહે છે કે સામાન્ય વપરાશ માટે જેના ચાલુ ગ્રંથમાં વિદ્યા પ્રાકૃત અને પ્રતિ પાબતની વહિંગણીના સમયમાં લખવામાં આવ્યા, જે કે તે મદદ લેવામાં આવી હોય એમ જણાય છે. પૂર્વે ઘણા લાંબા સમય પર પણ પુસ્તકરૂપે ગ્રંથનું લખવું જિન પ્રથમ ગિરિ, કે . હેમચંને શીલસી પૂર્ણ Page #473 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિકૃત નિવણકલિકા ૩૫ અસાધારણ ન હતું, ત્યારે પ્રો. કેબીને તે સાબીત વિક્રમના પ્રથમના શતકમાં પણ શ્વેતાંબર અને કરવા આડકતરાં સાધને ઉપર અવલંબવું પડે છે. દિગંબર એવા ભેદો ચાલુ હતા. સિદ્ધસેન દિવાકરની તે ફકરાઓ નીચે મુજબ છે – સ્તુતિની પ્રશસ્તિ ઉપરથી જુના સમયમાં આ ભેદનું તત્ર મત્રતત્રજ્યાનવીક્ષિતાજાવત્ / ના અસ્તિત્વ હતું એમ પુરવાર થાય છે. ભેદો આપણે તપાઊં વિજેતા થાનસ્વ થાયે . 5 ૭૨. ધારીએ છીએ તેના કરતાં પણ વધારે જુના હતા તર્થ યોત્સર્ગ વા નિષવાચામુપવિરથ સમિ- એમ માનવાને સબળ કારણ છે અને અન્ય બાબનો રીક્ષામાં શિષ્યyપર જમવેરા ૩ન્મયોગેનાના- તમાં છે. જોકેબીને બીજા પ્રમાણે ઉપરથી કરેલો ચંપાતં પુસ્તgિ વતનવાર્યમત્રં નિવે- નિર્ણય તદ્દન ખરે છે. હું ધારું છું કે આ ભેદો ચેતા તતો ૫પુષ્પક્ષતાવતં મુત્રમશાળ રવા આર્ય મતાગિરિ અને આર્ય સુહસ્તીના સમયથી તનું કરવામચશિવિIIનાનિ ચોરા- ચોખા જણાવા લાગ્યા. દિજપુત ક્ષત્રદૂધિં ચ થાત્ પૃ. ૯. ૧ લુક આગમોની ગાથાઓ. આની અંદર પુસ્તકને અને સૂરિમંત્ર તે વખતે આ ગ્રંથનું મહત્વનું કાર્ય એ છે કે આ ગ્રંથની પુસ્તકમાં લખાયેલો હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમજ અંદર ૭૦ લગભગ ગાથાઓ આગમમાંથી ટાંકેલી તેની અંદર મંત્રતંત્ર તથા ક૯૫ સંબંધી ગ્રંથ છે. તેમાંની કેટલીક આગમમાંથી લીધેલ છે એમ અદીક્ષિતે પાસે લખાવવાની બંધી કરવાની સુચના જણાવેલ છે તેમજ કેટલીક આગમમાંથી લીધેલ ૫ણુ છે. લિખિત પુસ્તકને પ્રચાર કે સામાન્ય ન સ્પષ્ટ જણાવ્યું નથી પણ તેમાંથી હવાને સંભવ હતે તેય કેટલેક સ્થળે શાસ્ત્રની બરાબર જાળવણી ઘણાજ છે. આ ગાથાઓ હાલમાં ઉપલબ્ધ થતા થાય તે સારૂ લખી રાખવામાં આવતા હશે તે આમ આગમમાં કયાંઈ પણ દેખાતી નથી. આ ગ્રંથના સંભવિત જણાય છે. જરા વચ્ચે જણાવી દઉં કે કર્તા પિતાના ગ્રંથની શરૂઆતમાં જ જણાવે છે કે પ્રકરણની અંદર જે નદી સૂત્રનો ઉલ્લેખ આવે છેઆ ગ્રંથ “જિનાગમ'માંથી ઉદ્ધત કર્યો છે. ગ્રંથના તે મૂળ સૂત્રનો છે અને તે નંદીસૂત્ર ( આગોદય છેવટમાં જણાવ્યું છે કે સિદ્ધાન્તના મન્ટો વિચાસમિતિ આવૃતિ ) ને છેડે તેમજ “ યોગવિધિ ” માં રીને આ ગ્રંથ રચવામાં આવ્યો છે. ગાથાઓ પ્રતિષ્ઠા વર્ણન કરાયેલ બ્રહનંદી હવાને પણ સંભવ છે, વિધિનું સંપૂર્ણ સંકળાએલું ખ્યાન આપતી જણાય અને છે. જોકેબી એ જે અટકળ કરી છે કે છે. પૂર્વેમાં શું સાહિત્ય હશે તેની તે સૂચના આપે દેવવાચકે તેની નવી આવૃત્તિ કરી અને જુના ગ્રંથ છે. પૂર્વે કે જે મહાવીરને તેના સમકાલીન સાથે થયેલા ઉપર વિસ્તારથી વિવેચન કર્યું તે સાચું છે એમ વાદવિવાદે જ માત્ર હવાની કલ્પના છે તે તેમ જણાય છે, નહતા પણ આગળ જણાવ્યું છે તેમ ભિન્ન ભિન્ન નિલ કમ વિધિ ઉપર લખતાં મેં વિધિઓ વિષનો સમાવેશ કરતા હતા. પ્રતિષ્ઠાવિધિઓ સંબંધે જણાવ્યું છે કે આ ગ્રંથ રચાયાની પૂર્વે તેમજ વિદ્યા પાહુડમાંથી ઉધરેલી હતી એમ સંભવિત પાછળ વિધિઓ તેની તેજ હતી. જૈન પરંપરાની છે અને ભદ્રબાહુ સ્વામીને અસલ ગ્રંથમાંથી જ સત્યતા પુરવાર કરતે બીજે મુદો એ છે કે આ સ્વામીએ જુદા કરેલ પ્રતિષ્ઠા પાહુડમાંથી લેવામાં પુસ્તકમાં વર્ણવેલ દેવ દેવીઓ તે શાસ્ત્રોમાં તથા આવી હોય. તે ગાથાઓ આ રીતે પાહુડ ગ્રંથો કેવા પછીથી થયેલા ગ્રંથમાં એકના એકજ છે. વિધિમાં હતા તેનું સીધું સબળ પ્રમાણ પૂરૂ પાડે છે. પ્રતિષ્ઠા વપરાયેલા મંત્રો પણ એકના એક જ છે. સિદ્ધચક્ર પાહુડમાંથી ઉતારા જેવી લાગતી ગાથાઓ ઉપરાંત તથા નંદાવર્ત મંડલ પણ તેના તેજ છે. તેની અંદર પ્રાકૃત ભાષામાં મંત્રો વિદ્યા પાહુડ કે જેનું નામ જ સૂચવે છે કે તેની અંદર જુદા જુદા આ પુસ્તકની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે મંત્રો આવતા હશે તે મોટા ગ્રંથમાંથી ઘણું તથા નંદાવર્તન અને દિગબર એક ગામ છે કે મંત્ર Page #474 -------------------------------------------------------------------------- ________________ જેનયુમ ૩૭૬ છ ૧૯૮૪ કરીને લીધા હશે. આ વિષય પરત્વે હું હમણાંજ વિધિઓના પુસ્તકમાં પણ કર્તાએ ભાષાપ્રયોગોની જિનપ્રભસૂરિને અભિપ્રાય જણાવી ગયો છું અને પુનરુક્તિ આવવા દીધી નથી. કર્તા બહુજ સરળભિન્ન ભિન્ન ગ્રંથોમાં ઉલ્લેખાયેલા પાહુડાનાં નામો તાથી આગળ વધે છે અને ભિન્ન ભિન્ન વિષયો ઉપર ગણાવ્યાં છે. પ્રમાણભૂત ઉક્તિઓથી બહુજ સરસ ન્યાય આપે નિવણકલિકા સંબંધી ઉલ્લેખે. છે તેથી છેવટ સુધી આનંદ સચવાઈ રહે છે. ટુંકા પાદલિપ્તસૂરિનું જીવન ચરિત્ર આપતાં પ્રભાવક વર્તલમાં પણ તેની વિષયને ન્યાય આપવાની શક્તિ ચરિત્ર આ પુસ્તકનું નામ સાથે નિર્દેશ કરે છે. આ બહુ સંપૂર્ણ છે. તેનાં વાકયો અને પદ ઉખાણાંની પુસ્તકનું નામ સાથે ઉલેખ કરતો જુનામાં જુનો ગરજ સારે છે અને આપણી યાંદદાસ્ત ઉપર ન ગ્રંથ, અધિષ્ઠાયક દેવ દેવીઓના વર્ણન વિષયમાં નેમિ- ભેસાય તેવી છાપ પાડે છે. પુસ્તક વાંચતી વખતે ચંદ્રસૂરિના પ્રવચન સારોદ્ધારની ઉપર સિદ્ધસેન આપણને એમ થાય છે કે જાણે આપણે ગ્રીષ્મઋતુમાં સૂરિની (ઇ. સ. ૧૧૮૬ ) ટીકા છે. ( જુઓ પૃષ્ઠ જલ-તરણ અનુભવતા હોઈએ. ૯૫–૧. પ્રવચન સારોદ્વાર. દેવચંદ લાલભાઈ આવૃત્તિ.) : હરિભદ્રનીબિંબ પ્રતિષ્ઠાવિધિ. પાદલિપ્તનું જીવન ચરિત્ર હરિભદ્રસૂરિએ પોતાના આઠમા બિંબ પ્રતિષ્ઠા આ ગ્રંથકર્તાનું જીવનવૃત્ત કથાવલિમાં, પ્રાકૃત વિધિ નામના પંચાશકમાં, આ પુસ્તકનું નામ જણ ૫ પાદલિપ્ત પ્રબંધમાં, પ્રભાવક ચરિત્રમાં ખૂબ વિસ્તાવ્યા વિના આ પુસ્તકની ઘણી ગાથાઓમાં જરા જરા રથી અને પ્રબંધ ચિંતામણિમાં પણ આપવામાં ફેર કરી તેમજ પાદલિપ્તસૂરિ અને હરિભદ્રસૂરિ વચ્ચે આવ્યું છે. જ્યારે કેશલ દેશમાં વિજય બ્રહ્મ સમયને ઘણજ ફરક હતા તે કારણે પ્રાકૃત ભાષામાં રાજા રાજ્ય કરતો હતો ત્યારે ત્યાં ફલ નામને જે ભાષા વિષયક ફેરફારો થયા હતા તે જ તેમાં વ્યવહારીઓ તેની સ્ત્રી પ્રતિમા સાથે વસતો હતો. કરીને ગાથાઓ લીધેલી છે. આ પુસ્તકના કર્તા હરિ તેને ઘણાં વરસ થયાં છતાં એકે દીકરા ન થયો. ભદ્રસૂરિએ માત્ર સૂચિત કરેલી કેટલીક મંગળ પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી વૈયા દેવીની તેણે ભક્તિ ગાથાઓ કાંઈ પણ ભાષામાં ખાસ ફેરફાર કર્યા વિના કરવા માંડી. દેવી પ્રસન્ન થયા અને ફરમાવ્યું કે હરિભદ્રના પંચાલકની મહાન ટીકા લખનાર શ્રી શ્રી આર્ય નાગહસ્તિ સૂરિનું પાદ પ્રક્ષાલન જળ અભયદેવ સૂરિ અહીં ઉતારી છે. તે આ પ્રમાણેઃ- તારે પીવું. તે સૂરિજી નમિ અને વિનમિએ શરૂ जह मेरुस्स पइठा जंबुदीवस्स मज्ज्ञयारंभि । કરેલા વિદ્યાધર વંશમાં થયેલા કાલિકાચાર્યની પરંआचंदसूरिय तह होउ इमा सुप्पइठत्ति ।।१॥ પરામાં હતા. નમિ અને વિનમિ પ્રથમ તીર્થંકર શ્રી जंबुदीवपइठा जइ सेसयदीवमज्ज्ञयारंभि । રષભદેવના ખંડીયા રાજાઓ હતા અને જેમને आचंदसूरियं तहहोंउइमा सुप्पदृढति ॥२॥ હિણું આદિ વિદ્યાદેવીઓથી અધિષ્ઠિત એવી जइ लवणस्स पइठा सव्वसमुद्दाण मज्ज्ञयारंभि । ૧૬ વિદ્યાઓ સહિત તેમજ નાગરાજ ધરણેન્દ્ર आचंदसूरियं तहहोउ इमा सुप्पहठति ॥३॥ તરફથી વૈતાઢયનું રાજ્ય મળ્યું હતું. હેમચંદ્રાચાર્ય પિતાના ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રમાં આ બીના ગ્રંથ કર્તા પિતેજ ગ્રંથની શરૂઆતમાં જણાવે આપી છે અને જણાવ્યું છે કે વિદ્યાધરોના સળ છે કે આ ગ્રંથ સ્પષ્ટ રીતે લખવામાં આવે છે વિભાગો કે જે સેળ વિવાદેવીઓને પૂજતા તદનુસાર (સ્પષ્ટાર્થ). સાહિત્યકારે જેને પ્રસાદ-પ્રસન્નતા કહે નામો વાળા હતા, જેમકે કાલીની પૂજા કરનારા કાલિક છે તે ગુણ આમાં છે. ગ્રંથની શૈલી શહ, ધરગત, કહેવાયા. ઉપર જણાવેલ પ્રતિમાદેવી બીજે દીવસે ટુંકી અને સ્પષ્ટ છે. ગ્રંથકર્તાને ભાષા ઉપર બહુજ સવારમાં આર્ય નાગહસ્તીસુરિ પાસે ગઈ અને જ્યારે સરસ કાબુ છે અને તેજ ગુણને લઈને આવા આચાર્યથી દશ પગલાં દર હતી તે વારે પાદજલનું Page #475 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્ત સૂરિકૃત નિવણકલિકા ૩૭ આચમન કર્યું. તેથી આચાર્યું તેને કહ્યું કે તે તે માત્ર બુદ્ધિબળથીજ મુરન્દરાયનો નિકટ મિત્ર બન્યો. પાણી પીધું માટે તેને પુત્ર પ્રાપ્તિ થશે પણ તેને તે સમયનું તેનું જીવન વૃત્તાંત પ્રભાવક ચરિત્રમાં યમુનાના સામે તીર મથુરામાં અહિંથી દશ જોજન આપ્યું છે. તેમજ રાજા મુરબ્દને તેણે પિતાની મંદૂર ઉછેરવામાં આવશે અને વળી તને દશ દીકરા ત્રશાસ્ત્રમાં પણ નિષ્ણાતતા દર્શાવી આપી. થશે. આચાર્યું તેના બદલામાં માંગી લીધું આવશ્યક સૂત્રની ટીકા લખતાં હરિભદ્રસૂરિએ જુદી કે તારે તારા પ્રથમ પુત્રને મારા શિષ્ય તરીકે મને જુદી જાતની બુદ્ધિના દષ્ટાંત ટાંકતાં પાદલિપ્ત સૂરિને વોરાવી દેવો. તેણીએ હા પાડી. તે પુત્ર તે આપણું વેનેયિકી બુદ્ધિના ઉદાહરણ રૂપે ટાંકયા છે. મુરબ્દ આ ગ્રંથના કર્તા પાદલિપ્ત સૂરિ હતા. તે પુત્રને રાજાની કચેરીમાં મીણના લેપવાળે એક સુતરને આચાર્ય મહારાજની સૂચના અનુસાર ઉછેરવામાં દડે મોકલવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આવ્યો અને જ્યારે તે આઠ વરસનો થયો ત્યારે શ્રી દડે કાપ્યા વિના દેરાને છેડે શોધી આપે. તે આર્યનાગ હતિ સૂરિના ગુરૂ ભાઇ સંગમસિંહ કોઈ કરી શકયું નહિં અને પાદલિપ્ત સૂરિને તે સુરિએ તેને દીક્ષા આપી. ત્યાર પછી તેને સંગમ- શોધી આપવા વિનતિ કરવામાં આવી. તેણે દડાને સિંહ સૂરિના પંડિત શિષ્ય વાચક મંડન ગણી ગરમ જલમાં મૂકી દડાનું મીણું ઓગળી જવાથી નીચે મુકવામાં આવ્યો. આ રીતે પાદલિત વિવા- નીકળી જતાં દેરાને છેડે શોધી આપ્યો. તેવીજ ધર વંશીય બન્યો. પાદલિપ્ત કે જેને પાલિત્ત રીતે મુરન્દ રાજાને એક લાકડી મોકલવામાં આવી. કે પણ કહેવામાં આવતે તેણે તેની નીચે બહુજ ટુંક જે લાકડીને માથાનો ભાગ તેમજ અંત ભાગ બંને સમયમાં વિદ્યા પ્રાપ્ત કરી લીધી અને બીજા સહા- સરખા આકારના હતા. તે લાકડીનો મૂળ તરફને ધ્યાયીઓને પણ જે શીખવવામાં આવતું હતું તે પણ છેડે શેધી આપવામાં આવે એમ ફરમાવવામાં ગ્રહણ કરી લીધું. એક વર્ષમાં તેણે તેને વિદ્યાભ્યાસ આવ્યું. પાદલિપ્ત સૂરિએ તેને પાણીમાં મુકી મૂળ પૂર્ણ કર્યો. એક દિવસ તેને બહાર ભિક્ષા દ્વારા તરફનો ભાગ વજનમાં ભારે હેવાથી તરત જ શોધી આહાર લાવવા મોકલ્યો અને પાછા ફરતાં તેણે નીચે આપે. હરિભદ્ર સૂરિના પૂર્વગામી મહાન ભાગ્યકાર પ્રમાણે કહ્યું – જિનભદ્ર ગણુએ પોતાના ભાગ્યમાં પાલિત્તસૂરિને વછી મgregયં પુણવંત વતીy . ઉલ્લેખ કર્યો છે તેમજ તેની પ્રાકૃત નવલકથા તરંનવમા બિચ નવવર કુટvi મે નિમ્ II ગવતીને તેમજ સુબધુની વાસવદત્તાનો પણ ઉલ્લેખ સ્ત્રીનું આવું સરાગ વર્ણન સાંભળી ગુરૂએ ટીકા કર્યો છે. પાદલિપ્ત આ રીતે મુરબ્દ રાજાની કચે. કરી કે તું પલિત ( પાપથી લિપાયેલો ) છે. શિષ્ય રીમાં સંપૂર્ણ પ્રભાવ પાડયો હતો. પાદલિપ્તસૂરિએ જવાબ આપ્યો કે મહેરબાની કરી એક કર્ણ-કાને કયારે ભરૂચ તરફ વિહાર કર્યો તે ચોકસ અમે આપે તેમાં ઉમેરવો એટલે પાલિત્ત થાય. પાલિત્ત જાણતા નથી પણ સંભવિત છે કે વીસ વર્ષની વયે એટલે પગે અમુક ઔષધિ લગાડવાથી ઉડવાની તે શત્રજ્ય ગિરનાર આદિ પવિત્ર ધામની યાત્રાએ શક્તિ આવે તે માણસ શિષ્યની આ હાજર ગયા હતા ત્યારે ત્યાં ગયા હોય. તે પછી તે જવાબીથી ગુરૂ પ્રસન્ન થયા અને તેની માને આવેલા વલભી તથા નાગાર્જુન જ્યાં રહેતા હતા તે ઢંક. નાગેન્દ્રના સ્વપ્ન અનુસાર જન્મ પછી નાગંદ્ર જન્મ પુર ગયા. ત્યાર પછી જીદગીને મોટો ભાગ તેણે નામ આપ્યું હતું તે બદલી પાલિત્ત નામ કર્યું. દશમે માનખટપુર (માલખેડ )માં ગાળ્યો. ત્યાં પણ તે વર્ષે તેને આચાર્ય તરીકે સ્થાપવામાં આવ્યે. તેણે સાહિત્યમાં બહુજ પ્રવીણ હોવાથી રાજા કૃષ્ણના પરમ જંદગીનાં શરૂઆતનાં વર્ષે મથુરા અને તેની આસ- મિત્ર બની ગયા. પાસ ગાળ્યાં, અને ત્રણચાર વર્ષ પછી તેને પાટલી. તે સમયે હિંદમાં રાજ્ય દરબારોમાં બૌહોને પુત્ર જવાને આદેશ આપવામાં આવ્યું જ્યાં તે બહુજ વગ સગ-પ્રભાવ હતું અને એક તરફ બેઠો Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ જેનયુગ જયેષ્ટ ૧૯૮૪ અને બીજી બાજ અને વચ્ચે વારંવાર વાદ વિવાદે શાલિવાહના કહેવાથી ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીના થતા. આર્ય ખપુટાચાર્ય અને તેના શિષ્ય ઉપાધ્યાય મંદિરની વજારોપણ કર્યાનું માલુમ પડે છે. આ દેવેન્દ્ર નામના જન સાધુઓ બહુ જબરા પંડિત હતા વાત ખરે સંભવિત છે. ઉપર જણાવેલ રાજા, શાલિતથા મંત્રવિદ્યાના પૂરા જાણકાર હતા. ભરૂચના વાહન વંશનો પ્રાકૃત ગાથાસપ્તશતી (ગાહાસત રાજા સમક્ષ થયેલ વાદવિવાદમાં જૈન સાધુથી સઈ) ને પ્રસિદ્ધ લેખક હાલ હોવો જોઈએ. વળી હારેલ એક ગુડશમપુરને એક બાદ મરી જઈ એવું વર્ણન છે કે માનખેત્રપુરના રાજા કૃષ્ણ કે જે વ્યંતર થયો અને જનાને કનડવા લાગ્યો. આર્યન, પાદલિપ્તસૂરિના પરમ મિત્ર હતા તેને શાલિવાહને પુટાચાર્યની સેવાની માગણી કરવામાં આવતાં તેણે વિનંતિ કરી કે થોડા વખત સુરિને મારી સાથે પિતાની શક્તિથી બુદ્ધ પક્ષને તાબે કર્યો અને ગામ રહેવા દેવામાં આવે, તેથી પાદલિપ્તસૂરિ આંધ્રરાજની બહાર કાઢી મૂક્યો. રાજા આથી બહુ પ્રસન્ન થયો રાજધાની પ્રતિષ્ઠાનપુર-હાલનું પૈઠણુ–ગયા અને પ્રાકૃઅને યક્ષે જાને હેરાન કરવાનું છોડી દીધું. તેવી જ તમાં તરંગવતીની પ્રસિદ્ધ નવલકથા લખી કે જે રીતે દેવેન્દ્ર પણ પિતાની મંત્ર શકિતથી પાટલી. પાછળથી બહુજ લોકપ્રસિદ્ધિમાં આવી. આ નવલપુત્રના રાજા દાહડની કચેરીમાં ઈર્ષાળુ બ્રાહ્મણને કથાના ઉત્તમ ગુણે તેના પ્રતિસ્પધી પંચાલને પણ તેમના મોઢાં પીઠ તરફ કરી દઈ શિક્ષા કરી, અને જ્યારે છેવટે કબુલ કરવા પડયા અને પાદલિપ્તસૂરિના તે લેકેએ જન સાધુઓ થવાની હા પાડી ત્યારે મરણ સમાચાર સાંભળતાં નીચેની પ્રાકૃત કડી તેના તેમને છોડવામાં આવ્યા અને ત્યાર પછી રાજાએ મુખમાંથી નીકળી ગઈ બાલાણ ગૃહસ્થને જૈન સાધુઓએ નમવું તે કશીક વિ ન પૂરું નમક્સ જિજે દુર્ત આગ્રહ છોડી દીધા. આ ગુરૂ અને શિષ્ય અનુક્રમે जस्स मुहनिज्झराओ तरंगवइया नई बूढा ॥ વિદ્યાપાહુડમાં અને સિદ્ધ પાહુડમાં નિષ્ણાત હતા. એમ જણાય છે કે આગલા જમાનામાં માત્ર પ્રભાવક ચરિત્રના કર્તા જણાવે છે કે પાદલિપ્ત જીવનચરિત્ર ઘણાં હતાં. તેનાથી ભિન્ન એવી આ સૂરિએ આયંખપુટાચાર્ય પાસેથી આ મંત્રવિદ્યા મગાવવા પ્રાકૃત નવલકથા તરંગવતી નવીજ ઢબની હતી. પ્રાપ્ત કરી હતી. વળી તે જણાવે છે કે યોનિપ્રા. આગમ સાહિત્ય અને તેની અંદર મુખ્યત્વે ચરિતાનભત (ભિન્ન ભિન્ન પ્રમાણમાં ભિન્ન ભિન્ન ઔષ- ગ જીવનચરિત્રવિષયક કથાઓ પૂરી પાડે છે. ધિની મેળવણીથી જુદી જુદી જાતના કીડાઓ અને ઉવસમાળા અને પઉમરિયમની જાતનાં ગ્રંથા પ્રાણીઓ પેદા કરવાની કળા ) માં નિષ્ણાત રૂદ્રદેવ હતા પણ ઇતિહાસની સાથે જરા સંબંધ ન ધરાસુરિ અને નિમિત્ત શાસ્ત્રી (ભવિષ્ય ભાખવાની વનાર ખરેખરી કાલ્પનિક નવલકથા માત્ર તરંગવતી કળ) માં હુશીયાર શ્રમણસિંહ બને પાદલિપ્ત જ હતી. તે આદ્ય અને ઉત્તમ નવલકથા હતી. હવે સૂરિના સમકાલીન હતા. તે તેને મળ્યા હતા અને પછી હું મલયવતી નામની બીજી નવલકથાનો ઉલ્લેખ સારા સમાગમમાં આવ્યા હતા. પાદલિપ્તસૂરિ વિદ્યા કરીશ. તેમની પછી થયેલ નવલકથાઓ આ છે - ચક્રવર્તિ આર્યખપુટાચાર્ય અને સિદ્ધ ઉપાધ્યાય સબધુની વાસવદત્તા, હરિભદ્ર સૂરિની સમરાઇચકહા, રજને પણ માનખેટપુરમાં મળ્યા હતા. પાદલિપ્ત ઉતનસૂરિ અથવા દાક્ષિણ્યચિહનની કુવલયમાલા, સરિને પારલેપ વડે આકાશમાં ઉડી શકાય તેવી તેમજ જૈનેતર લેખકેની લીલાવતી તેમજ ગાર કળા આવડતી હતી અને તે દરરોજ શત્રુંજય મંજરી. છેલ્લી નવલકથા રાજા ભોજે રચેલી છે. આ ગિરનાર-સવંતગિરિ આદિ પાંચ મહાન તીર્થોની નવલકથાઓ બહુજ કપ્રિય થઈ હતી અને તેનું જાત્રા કરતા હતા. તેણે-વેન્દ્રના પ્રભાવથી પાટલી જેના મુખમાંથી નીસરેલી ઝરી (ઝરણ) વડે તરંગવતી પુત્રમાં જે બ્રાહાએ દીક્ષા લીધી હતી તેના સગાને નદી વૃદ્ધિ પામી તેવા પાદલિપ્તસૂરિને ઉપાડી જતાં બુઝાગ્યા હતા. તેમજ રાજા સાતવાહન અથવા જમનું માથું કેમ ન ફુટવું. Page #477 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્ત સૂરિકત નિવાંકલિકા ૩૭૮ બહુજ અનુકરણ કરવામાં આવતું હતું. પાછળથી આખા હિંદમાં ભમતાં ભમતાં તેને ખબર પડી કે થયેલ નવલકથાકારોએ પાદલિપ્ત, જીવદેવ અને રાજા શાલિવાહનની ચંદ્રલેખા નામની રાણી પદ્મિની હરિભદ્રસૂરિને મહાન નવલકથાકાર તરીકે ખાસ છે. તે ગી પિતાની ઉડવાની કળાના બળે તે વખાણ્યા છે અને તેઓની નવલકથાઓએ બીજી રાણીને પલંગમાં સુતેલી સ્થિતિમાં મધ્યરાત્રે ખંભાત ઘણી નવલકથાઓને મધુરતા આપી હતી. નજીકના જંગલમાં લઈ આવ્યું, ત્યાં તેણે રાણીને ન તે સમયના પ્રસિદ્ધ યોગી નાગાને પાદલિ- ગભરાવા કહ્યું અને જણાવ્યું કે તને અહિં લાવવાને હરિની કીર્તિ સાંભળી અને તેને આકાશમાં ઉડ ઉદ્દેશ એ હતો કે તારે હાથે પારાને ખલ કરાવે વાની કળા આવડે છે તે જાણ્યું. નાગાર્જુન પાદ કે જેથી કરીને તાંબુ અને હલકી ધાતુને સેનું લિપ્તનો શિષ્ય થ અને પિતાની બુદ્ધિથી પાટલે બનાવી શકે તેવો સિદ્ધ રસ તૈયાર થાય. શાલિવા૫માંની ઔષધિના ૧૦૭ નામો શોધી કાઢી તેની હનને તેની રાણી ગુમ થયાના સમાચાર કેમ મળ્યા મદદથી ઉડવાનો પ્રયત્ન કર્યો પણ તેને જોઈએ તેવી અને નાગાર્જન કેવી રીતે સિદ્ધ રસ બનાવવામાં ફતેહ મળી નહિં. તે કુકડાની માફક જરા ઉંચે સફળ થયો પણ તે રસને કાંઇ પણ ઉપગ ન ઉો અને પાછો પડ્યો અને તેથી તેને લાગ્યું. કરી શક્યો અને કેમ તેનું મૃત્યુ થયું આદિ વર્ણન પાદલિપ્તસૂરિએ નાગાર્જુને પિતાની બુદ્ધિથી પાદ- પ્રબંધચિંતામણીમાં આવે છે. પ્રભાવક ચરિત્ર લેપમાંનાં એક સિવાય બધાં વસાણું શોધી કાઢયાં વર્ણવે છે કે તે પાદલિપ્ત સૂરિની સાથે તે શત્રુંજય તેથી તેની અલૌલિક બુદ્ધિથી ખુશી થઈ જે એક ઉપર અનશન કરી સમાધિ મરણ પામવા ઔષધિ તેને આવકી નહિ-કે જે પાણીને બદલે ચોખાનું ગયા. બને નાગાર્જુન અને પાદલિપ્ત ત્યાં મૃત્યુ ધણુ હતું તે-પાદલિપ્ત નાગાર્જુનને શિખવ્યું. અને પામ્યા. પાદલિપ્ત બીજે સ્વર્ગે ગયા. આ રીતે નાગાર્જુને ત્યાર પછી જ્યાં છે ત્યાં સંપૂર્ણપણે ટૂંકમાં ગ્રંથ કર્તાની જીવન કથા છે. અહિં જણાવી ઉઠી શકતો હતો. નાગાર્જન સુવર્ણ સિદ્ધિ (સોનું દેવું મહત્વનું એ છે કે નાગાર્જુનો ઘણા થયા છે બનાવવાને કીમીયો) માટે પણ પ્રયત્ન કરતા હતા અને આપણે આ નાગાર્જુન બીજા સૈકાના મધ્યમાં તે સારૂ તેને પાની સ્ત્રીને હાથે પારાને. ખલમાં બોમાં થયેલ નાગાર્જુન કે જેણે વજીયાન ચલાવ્યો ઘુટાવવો જોઈએ તે અખતરો કરવા ધારતો હતો. તેનાથી તદ્દન જુદો છે. (અપૂર્ણ). Page #478 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ યેષ્ટ ૧૪ જેનયુગ હંસાવલીની વાર્તા. લેખક – અંજુલાલ રણછોડલાલ મજમુદાર. B. A. LL. B. [સં. ૧૬૭૩ માં “ દ્રૌપદી હરણ” રચનાર ખંભાતને જૈનેતર કવિ શિવદાસે આ વાત દુહા, પાઈ, અને છપમાં રચી છે. એ વાત સાહિત્ય' માસિકમાં ૧૯૧૯-૨૦ માં કકડે કકડે છપાઈ હતી. ત્યાં પ્રકાશકે જણાવ્યું છે કે વીરજી અને સામળભટ વગેરે કવિઓને આ વાર્તામાંથી 8 ને 8 સુચના મળી હોવી જોઇએ. પરંતુ વિશેષ શેધને પરિણામે જણાય છે કે “હંસાવલી’ની નવી વાર્તા રચ્યાનું યશોધન એકલા શિવદાસને ખાતે પણ સ્વીકારાય તેમ નથી. લગભગ પંદરમાં શતકમાં (સં. ૧૪૧૧ માં) એક વિનયભટ્ટે “ હંસવચ્છ ચપાઈ રચી છે. તેના પછી સં. ૧૫૫૩ માં ઉતારાયેલી એક આસાયત નામના કવિની “હંસવચ્છ કથા” ડેક્કન કોલેજના સંગ્રહમાં તથા ઉદયપુરના વિવેક (વિજયજીના) ભંડારમાં છે. એ વાત શિવદાસની વાર્તાનું મૂલ હોય એમ લાગે છે. એમાં વાર્તાને “ચાર ખંડ' માં વહેચી નાખેલી છે. શિવદાસની વાર્તાનું બીજું નામ પણ “હંસા ચારખંડી' છાપવામાં આવ્યું છે. જેમ કવિની વાર્તા શિવદાસના ત્રીજા ખંડથી શરૂ થાય છે. પઠણમાં શાલિવાહનના પુત્ર વરવાહનની કથા એમાં આવે છે. સં. ૧૬૫૩ માં એક મધુસુદને “હંસાવલી’ ની વાર્તા રચેલી છે. એમાંની હંસાવલી તે હંસાવતી (ત્રંબાવટી)-ખંભાતનગરની રાજપુત્રી છે; અને હેને વિક્રમરાજા આવીને પરણું જાય છે. એ વાતનું બીજું નામ “વિક્રમચરિત્ર” છે. એ હંસાવલીને આ હંસાવલી સાથે કોઈ સંબંધ નથી. માત્ર નામ સામ્ય છે. આ વાર્તાની સુંદર પ્રતિ શ્રી. અંબાલાલ જાનીએ પોતાના સંગ્રહમાં વાંચી જવા માટે આપી હતી, તે બદલ તેમને ઋણી . હંસાવલી” ની આ પદ્ય વાર્તા એટલી પુરતી લાક્ષણિક છે એમાં ત્રણ જન્મની કથાદ્વારા પુરુષણિી નાયિકાના સ્વભાવનું સમાધાન કરવામાં આવ્યું છે. ચીતારાના ચિત્રપટની યુક્તિ પણ તેટલી જ વિશિષ્ટતા વાળી છે. આ વાત એક જૈનેતરે રચી છે છતાં તેમાં જૈન મતની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. મહાકવિ સામળભટના પુરોગામી તરીકે પણ આ વાર્તાને કવિ ઉપયોગી છે. શિવદાસની વાર્તાનું બેખું નીચે પ્રમાણે છે –] કુંદનપુરમાં અનંગભ્રમ રાજાને પુત્ર નથી. તેણે લાગ્યું. સેમ પાણીની ભાળ કાઢવા એક ઉંચા ઝાડ કંટાળીને કમળપૂજા આદરી. એટલે શિવકૃપાથી એને ઉપર ચઢો. નજીકમાં જ એક નગર દેખાયું. બંને બે પુત્ર થયા. પરંતુ તેનું સુખ તેના નસીબમાં લ- ભાઈ ત્યાં ગયા; અને નગરના પ્રધાનને ઘેર રાતખાયું નહતું. વાસો રહ્યા. સોમ અને ઉત્તર એ બે રાજકુમાર મોટા પ્રધાનની પુત્રી જયવંતી ભોજન પીરસવા આ થયા; અને મૃગયા રમવા ગયા. ત્યાં એક ઋષિ હતા; વતી હતી. રાજકુમાર ઉત્તર તેને જોઇને અંજાય; તેમણે ઉપદેશ કર્યો; “ કુમાર, પશુહિંસાનું ઘોર પાપ જયવંતી પણ આ જુવાનડાને નીરખી મોહ પામી. તમને લાગ્યું. હવે તે ધોવા કાશી જાઓ; અને પરંતુ એના હૈયાની વાત એ કાઈને જાણવા દઈ શકી પતિતપાવની ગંગામાં નહાઈ પાપમુક્ત થાઓ.” નહીં. ઉત્તરથી પણ એ વાત કેમ પુછી જાય ? એણે દુધભર્યા નવજુવાન યાત્રાએ નીકળ્યા. વાટમાં પણ મનની વાત મનમાં રાખી. સંકલ્પ કર્યો, “એ જંગલ આવ્યું. ત્યાં બંને રસ્તે ભુલ્યા. ભમતાં જયવંતીને આ જન્મે નહીં તે બીજે જન્મે તે જ ભમતાં બપોર થયા. પાણી વગર ગળું સુકાવા સર મેળવવી.” હું જુએ રા. મોહનલાલ દેસાઈ સંપાદિત છે જેને પ્રધાનને ત્યાંથી વિદાય માગી બંને જણ કાશી ગુર્જર કવિઓ, પૃ. ૪૬. આવી પહોંચ્યા. ગંગામાં નહાઇ પવિત્ર થયા. ઉત્તર Page #479 -------------------------------------------------------------------------- ________________ હસાવલીની વાર્તા ૩૮૧ હજી જયવંતીને ભુલી શકશે નહે, એને થયું, જયવતીએ દૂરથી આ પ્રસંગ જોઈ લીધો. પાસે “જયવંતી મેળવ્યા વગર સંસારમાં કયું રસ સ્થાન આવતાં સોમને ઓળખે. અને નીચે ઉતરી. છે?” એણે તે ત્યાં જ દેહ પાડવા નિશ્ચય કર્યો; સેમની સાથે ઉત્તરકુમારને ન દીઠે એટલે જયઅને કરવત મુકાવ્યું કે, “ આવો ભય જયવંતી વંતી હદયમાં કે કૈ થઈ ગયું. એણે બીતે બીતે નારી મળે ! ” ઉત્તરની ખબર પુછી. તેમની આંખમાં આંસુ આવ્યાં. સેમકુમાર સાથે હતા; તે ખુબ ખિન્ન થયો. જયવંતી પામી ગઈ કે અનિષ્ટ સમાચાર છે. જયવંતીને પોતાના ભાઈની કથની કહેવા તેના નગર સેમ જરા સ્વસ્થ થઈ નરમ સાદથી કહેવા તરફ ચાલ્યો. નગરના બજાર સુધી એ આવી પહલાગ્યો, “ભાઈના શા સમાચાર કહું? તમને અહીં ચો અને વીસામો લેવા બેઠા. એવામાં દુકાને ટપ- જયાં ત્યારનું જ એમનું દીલ ઘવાયું હતું, પણ દીલનાં ટપ બંધ થવા માંડી. પુરુષમાત્ર જ્યાં ત્યાં સંતાઈ દઈ સે કોઈને કહેવાય છે? તમને હદય આપી એ જવા લાગ્યા. સોમને આ શું થાય છે તેની સમજણ યાત્રાએ ચાલ્યા; ગંગાજીમાં નાહ્યા; પણ પછી એમને પડી નહીં. એમનું હૃદય ખાલી ખાલી લાગ્યા કર્યું એમણે પાછા લોક બોલી ઉઠયા છે એ જવાન, તું કોક જવાનો વિચાર માંડી વાળ્યા. અને કાશીના કરવઅજાણ્યા લાગે છે; રસ્તામાંથી બાજુએ ખસ, જે તનો છેલ્લો ઉપાય એમણે અજમાવ્યો ! “ આવતે પણે જયવંતીબહેન નીશાળેથી ઘેર જાય છે. રસ્તામાં ભવ એ જયવંતી મળો ”-એ એમના છેલ્લા બોલ કે પુરુષને જોવામાં આવે તે તેને મારી નાખ- હતા. હું ઓશીઆળો બની ગયો. મારે તમને એ વામાં આવે છે તેની તને ખબર નથી?” એટલામાં સમાચાર કેમ પહોંચાડવા તે ભારે વિચાર થઈ પડયો. તે આગળ હથીઆરબંધ દાસીઓનું ટોળું ધસી હું આજે આથો આથળે ચાલ્યો આવું છું. ત્યાં આવ્યું. તેમણે તેમને વચ્ચેથી ઉઠી જવાનું કહ્યું. તમે આમ અચાનક મળ્યાં-” . સોમનું સ્વમાન ઘવાયું; એ સામો થયો. તિર- જયવંતીના હાથમાંથી હથીઆર સરકી ગયાં. સ્કારથી પેલી સ્ત્રી અંગરક્ષકોને નીહાળી રહ્યા. એટ- કેળ ઉપર ઘા થયા હોય તેમ એ બેય ઉપર બેસી લામાં જયવતીની હાથણ હું લગોલગ આવી પહોંચી. પડી. એનું માથું ફરવા માંડયું. “હવે શું કરવું?” હું હાથીને બદલે હાથણીનું વાહન પુરૂષજાત પ્રત્યે એ વિચારવમળમાં એ તણાવા લાગી. પ્રલયકાળમાં વૈષનું સૂચક છે. આખી સૃષ્ટિ ડુબી જાય છે તેમ એની આશાની સામળભદની “વૈતાળપચીશી” માંની નવમી વાતમાં મોલાતે ભોંયભેગી થઈ અદશ્ય બની ગઈ હતી. આવીજ એક પુરૂષષિણું “ જયવંતી” ની વાર્તા ગઠ- શોકનો પહેલો આધાત નરમ થતાં એ કર્તવ્ય વાયલી છે. આ જયવંતી એટલે સુધી વ્રત લઈને બેઠી વિચારવા લાગી. જેને માટે મહા શક્તિની જેમ, હતી કે“પુરૂષકેરૂં મુખ નવ ય, કળી ન શકે તેને કાય; પુરૂષ સેવા કરે નહીં, વિપરીત એહ વિવેક.” રાએ નહીં પુરૂષ શું રંગ, ગમે નહીં પુરૂષને સંગ. તેથી જ કાથા ચુના વગર એ ચલાવે છે. પુરૂષ નામ અન્ન નવ જમે, પુરૂષ ઢીંગલા શું નવ રમે; વળી એ કુંવરી દર રવિવારે શક્તિની પૂજા કરવા પુષ નામ નવ પહેરે શણગાર, મગરે કેવડે નવ શિર હાર. બહાર નીકળે છે ત્યારે પુરૂષ પલંગ પર નવ સુવે, પુરૂષ અરીસે મુખ નવ જુવે. “ પુરૂષ બહાર ન નીસરે, રાય રાણા ને રંક; પુરુષ લેટે પાણી નવ પીયે, પુરૂષ નામ લેતાં મન બીહે” દેખે તેને દુઃખ દે, એ તે આડે અંક.” એક દિવસ એક પરદેશી પંથી સંબેળીની દુકાને આવી જયવંતીને સાંભળીને પેલે પંથી કાશી કરવત બેઠા હતા. ત્યાં જયવંતીની દાસી પાન લેવા આવી. કાથા મુકાવવા atવાને તેઆર થયા,અાટલા પ્રસ્તાવ સામુળભ ચુના વગર એકલાં પાન લઈને ગઈ તેથી તેને આશ્ચર્ય તેમના વખતમાં પ્રચલિત કે પ્રાચીન લોકવાર્તામાંથી થયું. ત્યારે તાળીએ ખુલાસો કર્યા કે – ઉપાંગમાં લીધે હશે એટલું કહેવાનું મન થાય છે.. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જેનયુગ ૪ ૧૯૮૪ પુરુષ સમાજમાં ઉદાસીન થઈ ફરતી તે જવાથી હવે આવી ચઢયા; તેમણે સુઝાવ્યું કે, જે તેમને પિોપટ એનું જગત શુન્ય બની ગયું. એટલે એની પાછળ પિપટીનો અવતાર આપ; નાનાં હશે ત્યારે ભાઈબહેન, જવું જ થાય છે એમ એણે નિશ્ચય કર્યો. અને મોટાં થએ એ પતિ પત્ની થશે.” આમ બુચ - જયવંતીએ કાશીનો મારગ લીધો. એની ત્રણસેં ઉકલી જવાથી બ્રહ્માએ જયવતી અને ઉત્તરને પિપસાઠ સરખી સાહેલીઓ એને એકલી કેમ જવા દે? તેનાં બચ્ચાં અવતાર્યા. સોમ મોર જભ્યો; જયવંતીની એ પણ રાજકુંવરીની સાથે થઈ. બધું મંડળ ચાલતું સખીએ પંખિણીઓ થઈ ચાલતું કાશી આવી પહોંચ્યું. પતિતપાવની ગંગામાં વનમાં એક પોપટીએ ઇંડાં મુકયાં. એ ઈંડાંમાંથી શુદ્ધ થયું. પછી જયવંતી કરવત મુકાવવા ગઈ. બચ્ચાં જન્મ્યાં. તે ધીમે ધીમે મોટાં થતાં હતાં. પ્રભુનું કરવું તે કરવત મુકાવતાં માગવામાં એ ભુલી, એકાએક વનમાં દાવાનળ પ્રગટયો. પશુપંખી નાસએણે માગ્યું, “મને પેલે ભવ ઉત્તર ભરતાર તરીકે ભાગ કરી રહ્યાં. પોપટીએ બચ્ચાંને લઈને ઉડી અને વીરા તરીકે પ્રાપ્ત થાય !” કરવત મુકાયું અને જવાનું પિપટને સુચવ્યું. પણ સુડાએ કહ્યું “ હું જયવંતીએ પિતાને કુંવારો દેહ છોડે. હમણાં ચાંચ ભરીને જળ લાવું છું અને દવ હેલવી જયવંતીની સાહેલીઓ આ વિપરીત દેખાવથી નાખું છું.” આભી બની ગઈ અને જાણે એમનામાંથી તેજ હરાઈ પટીએ કહ્યું: “ખરું; પરંતુ તમે ચાંચ ભરી ગયું હોય તેમ એ વલી વીલી થઈ ગઈ. એમનાથી પાણી લાવશે તેથી દવ હાલવાશે નહીં; અને દાવાસહીઅર વગર કેમ રહ્યું જાય ? તે પણ જયવંતીની નળ ચારે પાસથી આપણને વીંટી વળ્યો છે. માટે કંઠે ચાલી. સમકમાર આ હત્યાકાંડ જોઈ રહ્યો હતો આપણે અહીં રહીને સંગાથે બળી મરીએ તેટલુંજ તેને દુનીઓ ઉપર વિરાગ આવ્યો. હવે સંસારમાં આપણા હાથમાં છે. તે મને મૃત્યુમાંએ સાથે રહેવાનું એનું કોણ? એમ એને થવા માંડયું. એણે પણ આ સતીનું સદભાગ્ય પ્રાપ્ત નહીં કરા? તમે હવે જવાનું જીદગીને અંત શોધ્યો. કરવત મુકાવતાં એણે માગ્યું, માંડી વાળો.” ઉત્તર તથા જયવંતી પાસે મારો અવતાર થાવ ! પિટીએ બહુ જ લીધી; પણ દવથી ગભરા મને ત્રણ અવતાર સુઝે અને ત્રણે જણ ભેગાં એલો પિપટ કુટુંબ બચાવવા ચાંચમાં પાણી લાવવા થઈએ...” ઉડયો. આ તરફ દવ વધી પડ્યો. પિટી બચ્ચાં કરવતની કારમી કહાણી સાંભળી કાશીને રાજા સાથે બળી મરી. પંખિણીઓએ પણ પોપટીને કેપ્યો. ભયંકર અમહિંસા કરનાર યંત્રને એણે બળતી જોઈ દવમાં ઝંપલાવ્યું. એટલામાં સ્નેહઘેલો દેશપાર કર્યું. યાત્રાળુઓને તે માટેજ કાશીમાં પિટ પાણી લઈને આવ્યા. પણ ભડભડતી આગમાં આવતા ખાળ્યા. સસાર આકરશે લાગે કે તરત ઓળીયું પોપટી અને બચ્ચાંને સપડાઈ ગએલાં જોઇને તેણે બદલી મનગમતો નો જન્મ મેળવવાનું લેકેનું પણ દવમાં ઝંપલાવ્યું. મેરથી એ આ અકસ્માત સાધન હવે નષ્ટ થવું. જોઈ રહેવાયું નહીં; અને તેણે પણ પ્રવેશ કરવત મુકાવી જયવંતીએ માગણી કરી હતી કે કર્યો. આમ આ અવતાર કથાનું છેવટ આવ્યું. પેલે ભવ ઉત્તરકુમાર ભરતાર તરીકે અને વીર તરીકે , જયવતીને ત્રીજો અવતાર. કણિયાપુર પાટણમાં પ્રાપ્ત થાય. એટલે બ્રહ્મદેવને ચિંતા થવા માંડી. ભાઇ હસાવલી નામે રાજકુંવરી તરીકે થયો. પિઠણમાં બહેન તથા શ્રી ભરતારનો ભેગો જન્મ કેમ આપવો શાલિવાહન રાજા હતા. તેને ત્યાં ઉત્તરકુમાર નરવાતેની સુઝ એમને પડતી નહોતી. ત્યાં બ્રહ્મપુત્ર નારદ હન નામે રાજકુમાર થયેએ રાજ્ય પામ્યા ત્યારે • જૈન ધર્મના અહિંસાવાદને ચાખે, અવરોષ સોમકુમાર મનકેસર નામે તેને પ્રધાન થઈને રહે. અહીં પરખી શકાય છે. આમ ત્રણેના ત્રીજા અવતારમાં સૈ સાથે મળી શકયાં, Page #481 -------------------------------------------------------------------------- ________________ હંસાવલીની વાર્તા ૩૮૩ એક દિવસ નરવાહનને નિદ્રામાં આનંદ-સ્વપ્ન હંસાવલીએ વિનયથી પિતાના પૂર્વ જન્મની-પપટ લાગ્યું. જાણે કણિયાપુર પાટણ જઈ હંસાવલીને એ પોપટીના અવતારની બધી વાત કરી. “પોપટે કહ્યું પરણે છે! લગ્નવિધિ ચાલી રહ્યા છેઅને રાજાની ન માન્યું અને ચાંચમાં પાણી ભરવા ગયો એટલે એ નિદ્રા લંબાતી જાય છે. પહર દિવસ ચઢયો પણ રાજા બો દેખાયો. તેથી મને થયું કે એણે પિતાને ઉઠયા નહીં એટલે મનકેસર પ્રધાને મિત્રભાવે રાજાને દેહ વહાલો ગણ્યો ત્યારથી તેની પુરુષજાત ઉપર ' જગાડો. રાજા સ્વપ્નમાં કવલભક્ષણ કરવાની તેમને વેર રાખું છું !” રીમાં હતા. હંસાવલીને હાથ એના મુખમાં કંસારને દેવી ગંભીર સ્વરે બોલ્યાંઃ “એમાં એ પિપટને કેળાઓ ભરાવવા લંબાતે હતા અને આ ઘડીએ શો વાંક? બીચાર કુટુંબ બચાવવા ગયો તેમાં એને પ્રધાને નરવાહનને જગાડય; એટલે રાજાને ક્રોધ શો અગત સ્વાર્થ? ચાંચ ભરીને એ આવ્યું અને ચઢયો. એના મનથી જાણે બધું ધૂળમાં મળી ગયું! દવમાં તમે સપડાયાં ત્યારે એ પણ તમારી પછવાડેજ મનકેસરે રાજાના મનની વાત જાણી લીધી. મુ હતો” આ શબ્દ સાંભળી ત્યાં થોડીકવાર સ્વપ્નમાં દીઠેલી હંસાવલીને પરણાવી આપવાનું લાંબી શાતિ પ્રસરી. હસાવલીના મુખમાંથી એક વચન આપ્યું અને હસાવલીની શોધમાં એ નીકળ્યો. લી હાય નીધી. એને પસ્તાવો થવા. વાટમાં એક યોગી મળ્યા તેની મદદથી એ કણિયાપુર દેખાય. એણે તત્કાલ નરજાતને ન મારવાની પ્રતિજ્ઞા આવી પહોંચે. નગરમાં પેસવાને બદલે નગરના કેટ લીધી; અને દેવીને બહાર રહે ર નાકલીટી બહાર એક માલણ રહેતી હતી તેને ઘેર જઈ ઉતારો ખેંચવા માંડી. કર્યો. ઘેર ઘેર ફરનારી માલણુ પાસેથી ચતુર પ્રધાને પછી એ દેવીને વિનવવા લાગીઃ “મા”, એ રાજ્યની હકીકત પુછી લીધી. વાત વાતમાં માલણથી પૂર્વજન્મનો પિટ કયારે મળશે?” મંદિરમાં કહી દેવાયું કે “ પાપણી રાણીએ હંસાવલી નામની પેઠેલા મનકેસરે કહ્યું: “આઠ દિવસ પછી.” હંસાદુષ્ટ કુંવરીને જન્મ આપે છે. તે કુંવરી નર જાતને વલીના જીવને એ ઉત્તરથી શાંતિ વળી; અને નમ્ર દેખે છે ત્યાંથી મારી નાખે છે; અને તેમનાં માથાનો બનીને એ ઘેર ગઈ. મનકેસરે દેવીની માફી માગી. માતાને ભોગ આપે છે. તેની સાહેલીઓ તેને આ પિતાને ઉદ્દેશ જણાવી દેવીની વિશેષ સહાયતા કાર્યમાં મદદ કરે છે.” મનકેસરે આ હકીકત ગાંઠે માગી. દયાળુ દેવીએ વરદાન આપ્યું કે, “તારા બાંધી; અને મળે તેને ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યો. મનથી જે મેં તું ચિત્રપટ ઉપર ચીતરીશ તે આબેલાગ જોઈને દર્શન કરવાને બહાને એ દેવીના હુબ થશે.” મંદિરમાં પેઠે અને અંદરથી હાર બંધ કર્યા. હંસાવલી, હંમેશની જેમ, દર્શન કરવા આવી ત્યારે કોઈ દેવીની આવી અણુચીતવી સહાય મળતાં મનદિવસ નહીં અને તે દિવસે મંદિરનાં દ્વાર બંધ દીઠાં. કેસરે ચીતારાને વેષ લીધે; અને પછી રાજકુમારી એણે આવીને ધાર ઠેલ્યાં પણ તે ઉઘડ્યાં નહીં. હંસાવલી પાસે એ આવ્યો. થોડીકવારે અંદરથી શબ્દ થયોઃ ચીતારાએ વિવિધ જાતનાં ચિત્રો ચીતરી બતાવ્યાં. “ જા રે રંડા હંસાવલી !” પછી પૂર્વભવની આખી કથા એણે ચીતરી. જયહંસાવલીએ મંદિરના ઉમરા ઉપરથી ચરણરજ વંતી અને ઉત્તર કાશીમાં કરવત મુકાવે છે. તેઓ માથે લીધી; અને જગજનની દેવીને વિનવણી કરવા પિપપપટી જન્મે છેઃ દવ લાગે છે તેમાં પોપટી મંડી: “માછ, મને રંડા કેમ કહો છો? મારાથી કે તથા બચ્ચાં બળી મરે છે: પોપટ ચાંચમાં પાણી કુઇ કાર્ય થયું ?” જવાબ મળ્યોઃ “એ નાદાન લઈને આવે છે તે પણ આ સ્થિતિ જોઈ ઝંપલાવે રાજકુમારી! પુરુષ જાતનો ભાગ કાં આપે છે?” છે-વગેરે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ જીનયુગ ૪ ૧૯૮૪ હસાવલીને, આ ચિત્રમાલા જોઈ, પૂર્વભવનું સાગરમાં હંસ અને વત્સ (વચ્છ)નું જોડકું અવતએકાએક ભાન થઈ આવ્યુંt પૂર્વે કથાને આબેહુબ રતાં આનંદની ભરતી આવી. ચીતરેલી જોઈ એ બેઠી હતી ત્યાંજ ઢળી પડી; હસાવલી, ચીતારાની કલા અને યુક્તિતે સં. અને પિપટ માટે રડવા લાગી. મહામહેનતે તેની ભારી સંભારીને હજીએ મન કેસર પ્રધાનને અનેક મૂછ વળી. એકાંતમાં ચીનારાએ ફરીથી એને કહ્યું ધન્યવાદ આપી રહી હતી.* કુંવરીબા, તમારા પૂર્વજન્મનો નાથ કયાં જન્મ્ય - “ હંસાવલી " જેવી પુરૂષષિણી સ્ત્રીઓની છે તે સર્વ હકીકત હવે તમને ચીતરી બતાવું છું.” વાર્તાઓ પ્રાચીન સાહિત્યમાં મળી શકે છે ખરી. એક મન કેસરે ગોદાવરી, પઠણુપુર, શાલિવાહન, નર- ઉદયભાનુકૃત “ વિક્રમસેન રાસ ” ( સં. ૧૫૬૫ ) માં વાહન વગેરે આલેખ્યાં. એટલે હસાવલી યુવરાજ ચંપાવતીના ચંપકસેનની પુત્રી લીલાવતીને પુરૂષદ્વષિણી નરવાહનની સાથે પોતાને પરણાવી આપવા ચીનારાને કહી છે. તે કન્યા કેઈને પરણતી નહતી, કારણ કે વીનવવા લાગી. પૂર્વભવનું જ્ઞાન હોવાથી એ પુરૂષજાતને ષ કરતી. વીરછની “ કામાવતી કથા ” (સ. ૧૭૨૫) માંની - ચીતારે ત્યાંથી રજા લઈને નરવાહનને તેડી કામાવતી એ શિવદાસની હંસાવલીની જ દ્વિતીય આવૃત્તિ લાવવા ગયે. સ્વપ્નામાં દીઠેલી હસાવલીને હાથે છે. ત્રણ જન્મની કથામાં પણ ઘણું સામ્ય છે. કંસાર જમવાની ધન્ય ઘડી હવે એને પાસે આવેલી સામળભટની “ વૈતાલપચીશી ” માં નવમી વાતોજણાઈ. એ તયાર થઈ ગયો; અને મનકેસર માંની જયવંતી, ઉપરાંત “ ઉદ્યમ કર્મ સંવાદ ” માં પ્રધાન ( ચીતારાને વેષે ) રાજાને તેડીને આવ્યો. કર્મવાદીના બીજા સિદ્ધાંતના દષ્ટાંતમાંની પદ્મિનીએ કે ત્રણ ત્રણ જન્મના અંતરાય પછી બંનેનાં લગ્ન આવીજ નાયિકાઓ છે. થયો. હસાવલને પુરૂષ જાત પ્રત્યેના રોષ હવે છે, જુના વાતો પ્રેમાવતી ” [ સ. ૧૯% ના ગુજરાતી” ના દીવાળી અંકમાં પ્રકટ ] માંની પ્રેમાવતી ઉતરી ગયો હતો. આ બંને પ્રેમીઓને સંસાર પણ આ પ્રકારની નાયિકાઓના વર્ગમાં બેસે એવી છે. + સરખાવો આવાં પૂર્વ જન્મનાં ચિત્રપટની અસર આ બધી નાયિકાઓ ટેનીસન કવિની “Princess? માટે પ્રાકૃત કથા “ તરંગવતી ” ( જુને ૧૯૮૨ ને [ પ્રીન્સેસ ] ની જેમ જ સ્ત્રીય રાજ્ય ” ની હીમાયતી - ગુજરાત' માસિકને દીવાળીને અંક ) ઉષાહરણની અને પુરૂષ જાતની સામે થનાર વ્યક્તિઓ જેવી ચીતરપુરાણકથામાં પણ ચિત્રલેહા આવી ચિત્રકલાની મદદથી જ વામાં આવી છે. છેવટમાં, તે બધેએ પુરૂષ સાથે સંધિ વર શોધી આપે છે. થયાની વાત આવે છે. [ આ “ગુજરાત’ ૮૪ના કાર્તકમાં આવેલ વાર્તા રા. મજમુદારના પ્રાવેશિક સુધારા સહિત અત્ર મૂકી છે અને આ પછી સમાલોચક ૨૭ના નવેં-ડીસેં. ના અંકમાં આવેલ “કામાવતીની વાર્તા ' પ્રસિદ્ધ કરી છે, તેનું કારણ એ છે કે તે વાર્તાઓ જનેતર કવિઓએ ૫ઘમાં લખી તે પહેલાં ઘણા લાંબા કાળે જે જન કવિઓએ તે વાર્તાઓ પદ્યમાં યોજી છે તેની વિગત હવે પછી આપવા અમારો વિચાર છે કે જેથી રા. મજમુદાર સૂચવે છે તેમ તેનાં મૂળ જન છે એ પ્રત્યક્ષ રીતે સિદ્ધ થઈ શકે તેમ છે; જનકૃત ગુજરાતી પદ્ય સાહિત્ય વિક્રમ તેરમી સદીથી પ્રાપ્ત થાય છે તેથી તે સદીથી તે ગૂજરાતી કવિતાને પ્રારંભ અવશ્ય ગણી શકાય તેમ છે. જોકે વાર્તા સાહિત્ય માટે જેનેએ પુષ્કળ કર્યું. છે અને તે જેમ બને તેમ વહેલું, ને બીજા સાહિત્ય કરતાં પહેલું પ્રકટ કરવા યોગ્ય છે એ અમારી સૂચના આનંદકાવ્ય મહોદધિનાં મૅક્તિકે પ્રકટ કરનાર ઉપાડી લેશે. તંત્રી ] Page #483 -------------------------------------------------------------------------- ________________ કામાવતીની વાત ૩૮૫ કામાવતીની વાર્તા. લેખક:-ર. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ, એલએલ બી. મહાકવિ પ્રેમાનંદ શિષ્ય વીરજીએ આ વાર્તા પવપુરાણની કથાને સાત અધ્યાય અને બાકીનાં સં. ૧૭૨૫ માં રચેલી, તે પ્રાચીન કાવ્યમાલા ૧૫ કડવામાં દશકુમારચરિતની આખ્યાયિકામાંથી અંક ૮ માં છપાઇ છે. કવિ હેને “અભિનવો સમ્બન્ધ જોડયા છે, પછી એક અજગરની આડકથા ઇતિહાસ” કહે છે. પરંતુ આ પહેલાં આશરે પણ એમાં જોડી છે.' પિસે વર્ષ ઉપર, “હંસાવલીની વાર્તા”+ લખ- આ “ કામાવતી ” ની વાર્તાનું “હુંસાવલી” નાર ખંભાતના કવિ શિવદાસે “ કામસેન કામ- ની વાર્તા સાથે ખૂબ ઉઘાડું સામ્ય છે; કદાચ વતીની વાર્તા” હા, ચોપાઈ અને પૂર્વ છાયાના વીરજીને પિતાના પહેલાંની, સમાજમાં પ્રસિદ્ધ એવી ૫૮૩ રચનાબંધમાં કડવાંબદ્ધ રચી છે.* એ જૂની વાર્તામાંથી પ્રસંગનું સૂચન થયું પણ હેય. પ્રેમને ચર્ચતી બીજી લોકવાર્તાઓની પેઠે આ કામાવતી પહેલે અવતારે હંસાવલીની નામની બને કવિઓએ ફલશ્રુતિ એમ જણાવી છે કે રાજપુત્રી; બીજે અવતારે “પંખિણી-પોપટી; અને “એ કામાવતી ચરિત્રજોગાય, સાંભળતાં સુખ પામે કાય; ત્રીજે જન્મ કામાવતી તરીકે અવતરે છે. તેને કદિ નહિ વિજોગ, નરનારી સુખ પામે ભેગ; વીરજીની વાર્તાને સારસંક્ષેપ આ પ્રમાણે છે – નત નત નવલા પામે ભેગ, સદાકાળ તેહને નહિ વિજેગ. પ્રીત વિછોહનું મોટું પાપ, પરમેશ્વર દે તેને શાપ; હુંસાવલીને પહેલા જન્મમાં ઇચ્છિત વર મળતે માટે કહું છું સેય,પ્રતવિહ મ કરશે કેય–” વામાં વિદન આવ્યું. એણે એક વખત એક સુન્દર શિવદાસ.. વહેંચણી કરતાં તેને ( વીરજીને ) ફારસી-આરબી-ઉર્દુ એ કથા જે સાંભળે, વિશ્વાસશું નરનાર. વાર્તાને કર મારે એવી અદ્ભુત વાર્તાઓ રચવાનું સેપ્યું વિજોગ કદિ થાયે નહિ, ગૃહ પુત્ર ધન પરિવાર–” હતું. એ કામ વીરજીએ “ કામાવતી ” ની વાત રચીને બજાવ્યું, પરંતુ એમાં વિદેશી વાર્તાસાહિત્યના જે વીરજી. ચમત્કાર અથવા પૈશાચી બહકથા જેવો રસ આવી શકો આ વાર્તાનું મૂળ પદ્મપુરાણુ તથા દશકુમારચરિ નહી; તેથી પ્રેમાનન્દનું મન માન્યું નહી પરંતુ એ તમાં છે. #વીરજીએ પોતાની વાર્તાનાં સાત કડવામાં ઉક્તિ પછી, વિદ્વાન પ્રસ્તાવકાર તુરતજ ઉમેરે છે કે “આ + આ વાર્તાનો પરિચય માટે ગુજરાત” નો ઉક્તિને પુષ્ટિ આપનારાં પ્રમાણ મળ્યાં નથી. આ અત્યારે કાર્તિક ૧૯૮૪ ને અંકે. તે શિવદાસની, વીરજી પૂર્વે રચાયેલી અને વાર્તાઓના * શ્રી કાર્બસ ગુજરાતી સભાના સંગ્રહમાં કામસેન અસ્તિત્વને લીધે, ઉલટાં વિરૂદ્ધ પ્રમાણે મળતાં જાય છે. કામાવતી” ની વાર્તા છે; અને તે અપ્રસિદ્ધ છે. તેની વળી, પ્રેમાનન્દ શિખ્યાને કાર્યની સંપણી કર્યાની જે નોંધ સભાની છપાયેલી યાદીમાં પૃ. ૭૦ના ઉપર વિગતવાર હકીક્ત આગળ ધરવામાં આવી છે, હેનું આવેલી છે. એ વાત પ્રકટ થયે ધીરજનાં કાર્યો સાથે એડન વીરજીના પિતાની વાર્તામાં કરેલા ખાસ ભૂલ સરખાવવા માટે ઠીક કામ લાગશે. આધાર સૂચવતા ઉલ્લેખોથી જ થઈ જાય છે. ફારસી તે - “ વીરજીએ પોતે સામળના છેવી કવીતા કી નહી પરંતુ “ હંસવચ્છ કથા ” જેવી પ્રાચીન જનકથા હેને છકડ મારવાનું માથું રાખ્યું હતું...” એમ પ્રાચીન ઉપરથી વીરજીને પોતાની વાત રચવાની સૂચના મળી કાવ્યમાલાના સંપાદકે નોંધ કરી છે. કદાચ તેથી પ્રેરાઈને હોય એમ વધારે સંભવિત અને સ્વાભાવિક લાગે છે. જ દિ. બા. કેશવલાલભાઈ “ પ્રેમાનન્દના જીવનના પાંચ • આધારભૂત બનેલી ભૂલ વાર્તામાંનું નાયિકાનું પ્રસ્તાવ ' માં ઉલ્લેખ કરે છે કે “ પ્રેમાનન્દ, ગુજરાતી નામ પણ વીરજીને કામ લાગ્યું છે, એ બાબત ધ્યાન સાહિત્યના સમુહર્ષ અર્થેના મહાન સમારંભમાં કોમની ખેંચનારી છે, વિકાસશું ન વાર” અનન્ય અથવા ૧ Page #484 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૩૮૬ જ્યેષ્ટ ૧૯૮૪ બ્રાહ્મણપુત્ર જોયો; એના તરફ એને એક ભાંડુના નાથી ચેતી જતા અને આઘા પાછા થઈ જતા, જેવો વહાલ ઉપજે. તેથી વર્તમાન જીંદગીથી કારણ કે એ ચોકકસ માનતા કે કંટાળી ગયેલી હસાવલીએ બીજે જન્મે તે એ “ પુરૂષાકારે દષ્ટ પડે તે, નિએ માર્યો જાશે; ભાઈ થાય એવી ઇચ્છાથી પિતાનો દેહોત્સર્ગ કર્યો. પાણી પીવે પશુ છૂટે, શ્વાન વૃષભ તોખાર; બ્રાહ્મણપુત્રના હૃદયમાં બીજે જ ભાવ જાગ્યો. પુરૂષાકારે નર નામે કે, ના રહે એક લગાર” તેને ક્ષત્રિય રાજપુત્રી સાથે વિવાહ કરવાની ઈચ્છા “હંસાવલી” ની વાતોમાં જેમ નરવાહન રાજાને થઈ; પરંતુ આ યોનિમાં તે શક્ય નહતું તેથી તેણે ઉંઘમાં હસાવલી સાથે લગ્ન થવાનું. સ્વપ્ન આવે બીજે જન્મે તેવી પત્ની મળે તે હેતુથી દેહત્યાગ કર્યો. છે; અને પ્રધાન હેને એ આનન્દસ્વપ્નમાંથી જગાડે બંનેને મનોરથ કેમ ફળશે? એ વિષે બ્રહ્માને છે તેમ અહીં પણ એક ચિત્રાંગદ રાજાને “કામાવતી” ત્યાં ચિન્તા થઈ, આખરે તિયક જાતિમાં એમને સ્વપ્નામાં આવે છે. એના સ્વપ્નનો ભંગ પ્રધાનના પોપટપટી જન્માવ્યાં. એ પક્ષી પહેલાં નહાનાં જગાડવાથી થાય છે; એ કહે છેહતાં ત્યારે ભાડું હતાં; હેટાં થયે એ નર અને “ નિ:ો રસ ઢળી ગયો, થયું સર્વ અકાજ.” માદા થયાં. પછીથી, “હંસાવલી” ની વાર્તામાં જેમ એવામાં કામાવતી નગરમાં રાજબારોટ આવ્યો. પિપટ પિોપટીના જન્મની, તથા તેમની દવમાં બળી હેણે રાજકુંવરીનાં વખાણ કર્યો. હેને લઈ પ્રધાન મર્યાની વાત આવે છે તેમ અહીં પણ, એની એ કામાવતીના નગરમાં ગયા; પરંતુ નગરમાં પેસવાને ઘટના સાંગોપાંગ દેખા દે છે. - બદલે ગામ બહાર વાડીમાં મુકામ કર્યો. બળી મરતી વખતે પોપટ સાથે રહેતો નથી; એ વાડી સુકી હતી; તે જેમ ચંદ્રહાસના અને ચાંચમાં પાણી લેવા જતા રહે છે. તેથી પ્રવેશથી સૂકી વાડી નવપલ્લવિત થઈ જાય છે, એમ પિપટી પિપટ ઉપર, અને સમગ્ર નરજાત ઉપર “ ચંદ્રહાસ આખ્યાન ' ની કથામાં આવે છે તેમ ખોટું લગાડે છે. પોપટીના મનમાં એમ આવ્યું કે અહીં પણ વર્ણન કરેલું છે. માણસ કનેથી પ્રધાન પુરૂષ કેરી પ્રીત જોઈ, જીવ વહાલો નેહ ? ” બાતમી મેળવે છે. તેને ખપ પૂરતી ખબર મળી; એટલે ત્રીજા જન્મમાં, એ પિપટી નરહયારી અને કુંવરીને પુરૂષષ જાણવામાં આવ્યા. મંત્રી, રાજકુમારી કામાવતી તરીકે જન્મ પામે છે. દેવીના મંદિરમાં ભરાયો અને અંદરથી બાર બંધ - કનકાવતીમાં કામાવતી હેટી થતાં, હેના કરીને બેઠે. અહિરાવણ મહિરાવણની કથામાં જેમ આવા પુરૂષષને લીધે નગરમાં હાહાકાર વતી રહે હનુમાન દેવિમંદિરમાં ભરાઈ બેસે છે હેવું નાટક છે; પશુ, પક્ષી કે મનુષ્યમાં નરજાતને દેખે છે ત્યાંથી આ મંત્રીએ ભજવવું શરૂ કર્યું. એ મારી નાંખે છે. રાજા એને કેદમાં પૂરવાનું કહે નિયમ પ્રમાણે રાજકુંવરી દેવીનાં દર્શને આવી. છે; ત્યારે એ કબુલત આપે છે કે, ” હું હવે જરા કઈ દિવસ નહિ અને તે દિવસે એણે મંદિરનાં ધાર સંયમ રાખતાં શીખીશ. હવેથી માત્ર હું જયારે અન્ય બંધ દીઠાં, એટલે એ દેવીને વિનવવા લાગી, પિતાના ઠવાડિયામાં એક વાર કાલિકાને પૂજવા જઉં ત્યારે દોષ હોય તો હેની માફી માગવા મંડી. દેવી ધારી માર્ગમાં જે મંત્રી અંદરથી બોલ્યોપુરૂષાકારે મળે હામો, પશુ પંખી જેહ; ' “ નરહત્યારી! જા પા૫ણી-” (તે) મનુષ્ય અથવા અશ્વને, હું હણું નિ તેહ.” દેવીને આ ઉપાલંભ સાંભળી, કામાવતી વિચા આ પ્રમાણે ઠરાવ થતાં, રાજકુમારી મંદિરમાં રમાં પડી ગઈ, પિતાને સો દેશ છે તે ખેળવા જવાને આગલે દહાડે પડો વગડાવતી કે “ જે કઈ મંડી. પિતાનો પુરૂષજાત પ્રત્યેને જન્માક્તરથી ઉતરી સ્વામું મળશે તે માર્યું જશે; માટે કોઈએ કવરીની આવેલ દેષ એણે દેવી આગળ કબૂલ કર્યો; અને આડ ઉતરવું નહિ, ” ભયત્રસ્ત લોકે આ સૂચ- એ દેષભાવ જાગવાનું કારણ પહેલાં થયું હતું તેમ Page #485 -------------------------------------------------------------------------- ________________ કામાવતીની વાતો ૩૮૯ કહી બતાવ્યું. દેવીએ હેના મનનું સમાધાન કર્યું છે, અને ત્યાં મોહનાની કાષ્ઠની મૂર્તિ બનાવરાવીને અને બંધ કર્યો કે મૂકાવે છે. એ મૂર્તિ આગળ મદન અચાનક આવી “ પુરૂષ તેટલા છે શિવરૂપ, નારી ઉમથી તણું ચઢતાં ખેદ જાહેર કરે છે; તે ખબર અનુચર મોહ સ્વરૂપ.” નાને કહે છે એટલે મદનનું ઓળખાણ પડે છે. આ ઉપદેશથી કામાવતી બદલાઈ; અને ઘેર આ પ્રસંગ વીરછની “ કામાવતી” (સં. ગઈ. મંત્રી આ પ્રકારે અર્થ સાધી રાજસભામાં ૧૭૨૫) માંના પ્રસંગ સાથે ખૂબ મળતો આવે ગયો; ચિત્રાંગદ માટે કામાવતીનું માથું કર્યું; અંતે છે; પરંતુ સામળભદ્રને સાહિત્યકાળ લગભગ સં. સંમતિ મળતા; ચિત્રાંગદને બદલે હેને પરણે. ૧૭૭૩ થી શરૂ થાય છે, એટલે વીરછમાં છે તે ખાંડાથી પરણવાની રજપૂતની રીતને ઈશારે અહીં પ્રસંગ કદાચ સામળભદ્રને કામ લાગે, અથવા કવિ કરે છે. થયું પણ પછી હેના અમલ થતો બન્નેને કેાઈ પ્રચલિત વાર્તામાંથી આ કથાનું હાડનથી (2) આટલેથી જુદી અને અદભુત કથા આવે છે. પિંજર મળેલું હેય, એ બનવાજોગ છે. વાર્તાના છેવટમાં કામાવતી હેના પૂર્વ જન્મના પતિને “ કામાવતી ” વાતમાં ત્રીજી એક હકીકત મેળવે છે; અને મહામહેનતે મેળવેલો પતિ પાછો ખાસ ધ્યાન ખેંચે છે, જેમ “ મદનમોહના” માં ખવાઈ જાય છે. આમ વાર્તાની સરણી ચાલી મોહન મેહનસેન તરીકે, પતિને નામે રાજકન્યાઓ જાય છે. પરણી લાવે છે, તેમ કામાવતીમાં પતિને નામે એક રાજા કામાવતીને ઉપાડી જાય છે, ત્યાં સ્ત્રીઓ પરણવાને નાયિકાને પરાક્રમપ્રકાશ બતાવયુક્તિથી શીલ સાચવી એ રહે છે અને રાજાને વામાં આવ્યું છે. ઠેકાણે રાજ્ય ચલાવે છે; કામાવતી કામસેન નામ કામાવતી હેના પતિને માટે પરદેશ આથડે છે; ધારણ કરી, રાજકુમાર હોય તેમ રાજ્ય ચલાવે છે. અને અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ પિતાના મૂળ - કરણુકંવર (પૂર્વજન્મને પતિઃ આ જન્મ વૈશ્ય પતિને મેળવે છે. પુત્ર) ને જાણ થવા માટે કામાવતીની “ આઠ હાથ આ વાર્તામાં ચોથી વિશિષ્ટતા સમસ્યાઓની ઉંચી ચિત્ર કેરી પૂતળી” ને દરબારને દરવાજે ઉભી છે. વીરજીએ આવી સમસ્યાઓ ગોઠવવાના મેહમાં રખાવે છે. તે કૌતુક જોવા બલિરાજાના આખ્યાન ” માં પણ કેટલીક સમ“ આખો દહાડે ત્યાં જાતરા ભરાણી ત્યાં ઠાઠ, સ્યાઓ જ છે. “કામાવતી” માંની સમસ્યાઓ એક આવે, એક જાવે, થઈ રહે એ ઘાટ.” છેક કુશલલાભના “માધવાનલરાસ” થી માંડીને, કરણરાય પણ આ જાત્રામાં બીજા માણસો સામળભટ્ટની સમસ્યા પૂર્તિમાં જ વિદપ્રસંગની ભેગે પરગામથી આવી ચઢે છે. છૂટે હાથે લહાણુ કરતી “પદ્માવતી”, “ભદ્રાસામળના “ મદનમેહના” માં મેહના ભામિની ”, “મદનમોહના ” વગેરે જેવી વાત પુરષષમાં મોહનસેન રાજા તરીકે પોતાની આણ સુધી સરખાવવા જેવી છે, ફેલાવે છે અને રાજ્ય ચલાવે છે; પરંતુ-પિતાને આ પ્રકારે ગુજરાતી પદ્યાત્મક લોકવાર્તા એવા પ્રિય-વલ્લભ મદન જડતું નથી; તેથી હેને બાળ સાહિત્યમાં વીરજીની “ કામાવતી ” કંઈક વિશિષ્ટ કાઢવા માટે સદાવ્રતનું મંદિર ત્રિભેટા ઉપર બંધાવે છતાં મધ્યમ પ્રકારનું સ્થાન ભોગવે છે. Page #486 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૩૮૮ જયેક ૧૯૮૪ સ્વ. સાક્ષરશ્રી મનસુખભાઈ પરના પત્રો. | ( ગત એક અંકમાં સ્વ. સાક્ષરશ્રી મનસુખભાઈના પત્રો અમારા પર આવેલા તે પ્રગટ થયેલા છે; તે પત્ર પૈકી કેટલાક અમારા પત્રોના ઉત્તર છે તેથી અમે તેમને લખેલા પત્રની નકલ આકસ્મિક રીતે મળી આવવાથી અને તે પ્રકટ કરવામાં આવે છે. તે પરથી કેટલુંક જાણવાનું મળી શકશે અને પૂર્વાપર સંબંધ જાણી શકાશે. તંત્રી.) (૨) 23-5-11, પ્રિન્સેસ સ્ટ્રીટ તા. ૧૧-૪-૧૧ Dear Brother, પૂજ્ય બહુવર્ય. I am in receipt of your letter and આપનો સ્નેહાંકિત પત્ર મળ્યો. ઉપકાર. p.c, and glad to know their contents. ન્યા. અ. સંબંધેની દલીલો વ્યાજબી લાગે છે The વિદ૬ is one whom you have છતાં કંઇ અંતઃકરણ ઓછું સ્વીકારવામાં રહે છે.. marked well,-Mehpani Brother, (ઉકલતું નથી) આ સાથે ટીકામાંથી ઉદ્ભૂત I have gone through your correcકરેલો સાર મોકલ્યો છે ને તેના આધારે ભાર tions but how to combine your separate મોકલેલો ન્યા. અ. વિશેષ સ્પષ્ટ અને પ્રજાસમુખ piece with that of mine is a question મુકી શકાય તેવો આપ કરી શકે તે અત્યંત ઉપ• so I have requested Shri Mehpani to કાર. આર્થિક સ્થિતિ દદીભૂત કરવાને હેતુ છે જ go through them, then we we will let નહિ, કારણ પહેલું તે આવા ગ્રંથ વિશેષમાં you know the result with full partiખપે એવું છે જ નહિ. નયકણિકાની કોપી culars. ફકત હજુ સુધી ૫૦) જ ખપી હશે. આપણે કંઈ The વિવૃત્તિ of N. A. is by Shri ઉપકારના નિમિત્ત થઈએ તો જ-તેથીજ - Siddharshi as Indra vijay and other બા મંડળ શ્રેયઃ એ તત્વ સ્વીકારાય છે. Maharajs say, while Vidyabhushan 3414.69214 ye h al joint authors a:1} thinks the same made by another છપાવીએ. છપાવનાર મળી રહેશે. નહિ તો થયું. (Chandraprabha Suri ?) રહ્યું, પાકટ થયે કદાચ પ્રગટ થાય છે. I am extremely glad to note that જે અંગ્રેજી પરથી તે કરેલ છે તે અંગ્રેજી પણ you have grasped the principles of નય આ સાથે છે. so as to accentuate you to translate અખેડા પખેડા વગેરે સંબંધી મોકલ્યું તે પણ નયપ્રદીપ a more difficult work. There મળ્યું છે. તે જ સ્વરૂપમાં હું સાસૂ૦ (સામાયિક Moto (21911145 is a great (number of works) of logic સૂત્ર ) માં જોડી દઈશ. સત્યતા... (ખાતર) જ્યાં (Jain) in Gujarati but none in English. આગ્રહ નથી ત્યાં તે પ્રગટ થવામાં કંઈ હરકત Bv this the lains suffer much and નથી. આપે જે શાંતિ, નિખાલસ દિલ તથા પ્રેમ- receive injustice at the hands of ઉપકાર બુદ્ધિથી લખ્યું છે, તેને માટે હું આપને Non-Jains. We people must strive to 11513 . 3? 2414110V do our utmost to let the general public ગુણો આપણા જેવામાં જોઈએ. વિશેષ નયકર્ણિ કાનું know what rich) treasure we possess. અંગ્રેજી આ સાથે મોકલાવેલ છે, તે પણ અવલોકી When will you be amongst us? જરો, અને તેમાં પણ જે જે દોષ, ખલન, અસ્પ- Hoping you and all in excellent health ષ્ટીકરણ થયેલ હોય તે દર્શાવશજી વિના આંચકે. Yours ever sincerely, હાલ એ જ લિ. સેવક મોહનલાલના પ્રણામ, Mohantal D. Desal. Page #487 -------------------------------------------------------------------------- ________________ સ્વ, સાક્ષરશ્રી મનસુખભાઈ પરના પ ૩૮૯ (૩) ર૭ મે ૧૧. છુ, તેમાં ભૂલચૂક હેય તે દશાવશે કે જેથી શુદ્ધિ પૂજ્ય બંઘુવર્યશ્રી મનસુખભાઈ પત્રકમાં તેમ કરવાનું બની શકે. આમાં આપના આપને મારું કાર્ડ પહોંચ્યું હશે. તથા મેતીચંદભાઇના લેખને આધાર છૂટથી ન્યાયાવતાર સંબંધી આપની યોજના બહુ લેવામાં આવેલ છે. સારી છે. જ્યાં સુધી જન તર્ક-ન્યાયશાસ્ત્ર સંપૂર્ણ ઉપલા “જેન કાવ્ય પ્રવેશ” માં શ્રીમદ્ રાજસ્વરૂપમાં અન્ય પ્રજા પાસે-બકે તુલનાત્મક દ્રષ્ટિએ ચંદ્રનાં કાવ્યો ઉત્તમ હોવા છતાં હાલના.... ... મૂકવામાં નહિ આવે ત્યાં સુધી જૈનોનું પાંડિત્ય- હેવાથી પ્રક્ષિત કરવાં પડયાં છે, તેમ હાલમાં કોઇ ઊંડું જ્ઞાન બતાવી શકાશે નહિ, અને તેથી તેઓનો લીધાં નથી. આદર પણ મેળવવામાં અભાગી રહીશું. આપ કયારે આવવાના છો ? અન્ન આવો તે નયકર્ણિક શ્રી મહેપાણીને આપેલ છે, તેઓશ્રી અમોને બહુ ઉપકારી થાઓ તેમ છે. આપ પાસે હમણાં તુલનાત્મક દ્રષ્ટિએ વડદર્શન વિષયે-પાતંજ- તામિ ના રાય તે લાત મહિw. લગ, મોક્ષમૂલર six Schools of Philoso- ય સંબંધી કંઇ વિગતો મોકલાય તેમ છે ? phy ઇત્યાદિ વાંચવામાં રોકાયા છે, તેથી તેને તે લિ. આપને સદાને મેહન. સધળું અવલોકતાં વખત લાગશે. • (૪) તા. ૨૬-૬-૧૧, વધુમાં આપને તસ્દી આપવાની કે આ સાથે મળેલ છે તે શ્રી મહેપાણીએ અવલોકયું છે, અને પરમ પૂજ્ય બંધુવર્ય શ્રી મનસુખભાઇ, તેમાં તેમની દષ્ટિએ લાગતા યથાર્થ સુધારા કર્યા - આપના તરફથી મેં મોકલેલ “જૈન કાવ્ય છે-તે જોઈ શકશો. આપ પણ તે સઘળું જોઇ પ્રવેશ' ની પ્રસ્તાવના મળી છે. તેની પહોંચ ન’ વધારો-સુધારો-ઘટાડો જે યોગ્ય લાગે તે જુદા સ્વીકારી શક્યો તેને માટે ક્ષમા યાચના. પાનામાં દાખવશે. આ આ૫ કરો તે પહેલાં જણ આપના પત્ર મળ્યા છે. મારા પ્રત્યે જે કૃપા વવાની જરૂર છે કે આ જૈન કાવ્ય પ્રવેશ ની A બતાવે છે ને બતાવવા સદા તત્પર રહે છે તેને પ્રસ્તાવના રૂપે છે, તે હમણાં હું બહાર પાડવાનો માટે અતિ ઉપકાર–એટલા કરતાં વિશેષ ન જણાવી છું, તેમાં હેરલ્ડમાં છપાયેલ (શ્રી મહેપાણી સંયે- સતા જર જિત) અભ્યાસ ક્રમમાં જે સ્તવન, પદ, સજાય નયકર્ણિકા' શ્રી મહેપાણી બંધુશ્રીને આપેલ આદિ પસંદ કરેલ છે તે સર્વ ભેગાં કરી તેના અર્થ છે, પણ તે અતિ પ્રવૃત્તિમાં રહે છે, તેમજ જૈન(અક્ષરશઃ) નાંખવામાં આવેલ છે કે જેથી તે કાવ્ય પ્રવેશમાં નાંખેલ પદોના અર્થ મેં લખેલા દરેક શાળામાં ઉપયોગી થઈ શકે. આ બધાંના અર્થ તપાસે છે તેથી તે થઈ રહે તે વિષય હાથમાં લેશે. આપ જોઈ જાઓ તો ઘણુંજ સારું, પરંતુ તે લગ. “ નયપ્રદીપ’ જે મહાન મંથ આપે તૈયાર-(અંગ્રેજી ભગ ૧૦૦ કાવ્યાંકના અર્થ છે કે તે દશેક દિવ. ભાષાંતર) સાથે તેયાર કરેલ છે તે અભિનંદનીય છે, સમાં જોઈ શકવા શક્તિમાન થશે તો મોટી મહે. પણ તે મને અલ્પજ્ઞાની અને કંતિમતિને તપાસવા રબાની; પરંતુ જે અન્ય કાર્યમાં પ્રવૃત્ત હો તો ખાસ મોકલવાની ઇચ્છા ધરાવે છે તો (મોકલો) તે તે માટે તસ્દી લેવાની જરૂર નથી. શ્રી મહેપાણીનો પહેલાં મારી અયોગ્યતા જણાવી દઉં છું, ઉંડા મારા ૫ર અતુલ ઉપકાર રહે છે. તેઓ તે હમણાં ઉતર્યા સિવાય ભેદનું તને, અભેદનું તવ પામી તપાસે છે. શકાય તેમ નથી. તેમાં હજુ ઉતરી શકયો નથીબીજું સામાયિક સૂત્રને પ્રથમ ભાગ નામે કોઈ પણ બાબતમાં, એ મારી ઉતાવળથી વાંચસામાયિક વિચાર કે જે ૮૨ પૃષ્ઠ માં પૂરો થાય વાની ટેવને લઈને છે, તે ટેવ કયારે સુધરશે તે કહી છે તેમાંના મને મળેલાં ૬૪ પૃષ્ઠ. આ સાથે મોકલું શકાતું નથી. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જેનયુગ. જયેષ્ટ ૧૯૮૪ નાનચંદભાઈ કાલે મળ્યા હતા, ત્યારે આપ માનું છું. તેવી જ રીતે લખી સેવક પર ઉપકાર મને લખેલ પત્ર મળ્યા હતા તેથી આ લખવાની કર્યા જ કરશે. ઝટ પ્રવૃત્તિ થઈ છે. વિશેષ ગર્ભિત શબ્દમાં જીવનના પાઠ આપે શ્રી હેમચંદ શેઠ માંગરોળ જવા અહીંથી કયા- આપ્યા છે. તેને સંપૂર્ણ મળતે થાઉં છું, એટલું જ રના ઉપડી ગયા છે, તેઓશ્રી મારા પ્રત્યે બહુ પ્રેમ નહિ પણ તે મુજબ વર્તવાના પ્રયાસમાં રહીશ; રાખે છે, અને મારા ખરેખર આશ્રયદાતા નીવડ્યા છે. છતાં પ્રકૃતિ કોઈ એવી અવનવી છે કે તેને આચાતેને માટે તેમને જેટલો ઉપકાર માનું તેટલો ઓછો રમાં લાવવા બહુ વખત જોઈશે. અધ્યાત્મ જેવા છે. આપ પણ તેમની સાથે રહેવા માંગરોળ જવાના વિષયમાં ઉતરતાં અલબત આત્મામાં પરિણમેલ છે એમ તેઓશ્રીએ મને કહ્યું હતું. તેમને મળો ભાવોજ શબ્દો દ્વારા દર્શાવવા અને તે પ્રમાણે ત્યારે મારા પ્રણામ કહેશો, બનતાં સુધી થશે, છતાં સામાજિક સ્થિતિ-કથા- આનંદઘનની બહેતરીના અર્થ મુનિ બુદ્ધિસા ક્રિયાકાંડ આદિના સંબંધે તે પ્રમાણે વર્તવાનું જરા છ લખે છે અને (થોડા માસમાં ) છપાવી દૂર ભાસે છે. બહાર પાડનાર છે. ટૂંકમાં આપ “ચોવીશી'...પૂરી સામાયિક સૂત્ર આપે ક્યાં સુધી વાંચ્યું છે તે કરી શક્યા છે ?–બીજી કઈ પ્રવૃત્તિમાં છો? તે જણાવો કે ત્યાર પછીનું તુરત મોકલું. જેન કાવ્ય જણાવશે. સા. સૂત્રના કેટલા ફરમાં તમારી પાસે પ્રવેશમાં શ્રી મેપાણીએ જે અમૂલ્ય અને જહેમત આવ્યા તે જણાવશે, એટલે બાકીના મોકલ. જન ભરી સહાયતા આપી છે તે અમૂલ્ય છે, અરે સત્યતઃ કાવ્ય પ્રવેશના અર્થ (હાલમાં મોકલવાની ) સ્થિતિ કહે છે તે કાર્ય તેમણે જ કર્યું છે. આપણા સ્નેહીન હોવાથી મોકલી શકતો નથી પણ તે છતાંયે એમાં એ સ્નેહી તો ખરે અમૂલ્ય અને અપૂર્વ છે. જરૂર મોક્લીશ...(ઉકલતું નથી) આપના પત્રો બહુ તે માટેના ભાગ્ય માટે ઈશ્વરનો પાડ માનું છું. જ આનંદ આપે છે તો લખી આભારી કરતા મારા આની પહેલાં લખેલા કાર્ડને જવાબ રહેશે. મારા સરખું કામકાજ ? ખુલાસાપૂર્વક નથી તે જણાવશો. “નયકર્ણિકા” _લિ સેવક નયપ્રદીપ’ “ન્યાયાવતાર' સંબંધી જણાવશો. અમને મોહનલાલ દ. દેશાઈન પ્રણામ દાવાદથી કંઈ ખબર મળી છે કે “નયકણિકા માટે આપે કંઈ (સાઠ વર્ષનાં પુસ્તકનું અવલોકન) લખેલ (૫) તા, ૧૧-૭-૧૧. છે તો શું એ જણાવશે યોગ્ય લાગે તો). મારા પૂજ્ય બંધુ વર્યશ્રી મનસુખભાઈ સરખું કામકાજ લખશો. લિ. સેવક આપનું શિક્ષાપત્ર મળ્યું વાંચી કંઈ દિવ્ય સાક્ષા મોહનલાલના પ્રણામ કાર થયો, અને તે માટે અવશ્ય આપને આભાર ( બીજા પુત્રો હવે પછી ) Page #489 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નોંધ. વિવિધ નોંધ. ( કૅન્ફરન્સ ઑફીસ-પરિષદ્ કાર્યાલય તરફથી) ૧ સ્ટેન્ડીંગ કમીટીની તા. ૨૯-૫-૨૮ની રાત્રે એક સભા બોલાવી કોન્ફરન્સથી થતા ફાયદા અને મળેલી અગત્યની સભા, યાત્રા ત્યાગ અને શ્રી સુકૃત ભંડાર ફંડની આ સંસ્થાની સ્ટેન્ડીંગ કમીટીની એક અગત્યની યોજના સમજાવી. કુરિવાજો વિશે ભાષણ આપ્યું. બેઠક અગાઉથી જાહેર થયા મુજબ ગઈ તા. અત્રે બે પક્ષો પહેલા જોવામાં આવ્યા તેમાં એક ૨૮-૫-૨૮ ની રાત્રે મું. તા. ૭-૦ વાગતે સંસ્થાની પક્ષ ખાસ વિદ્યાલયને તોડી પાડવા પ્રયત્ન કરે છે ઓફીસમાં મળી હતી. સભાસદો ઉપરાંત ખાસ અ ત્યારે બીજા પક્ષમાંથી શેડ જેઠમલ ચુનીલાલજીએ ધિવેશન વખતે નિમાલ શત્રજય પ્રચાર સમિતિના ખાસ વિદ્યાલયના મકાનની શરૂઆત કરવા રૂા. એક સભ્ય રા. મણીલાલ કોઠારીએ પણ હાજરી ૨૨૦૦) બાવીશ આપી કામ ચાલુ કરાવ્યું છે, આ આપી હતી. શરૂઆતમાં શેઠ કકલભાઈ બી. વી. વિદ્યાલય ખાસ : વિજયવલભસૂરિજીના ઉપદેશથી લની દરખાસ્ત અને શેઠ પ્રેમજી નાગરદાસના ટેકાથી સ્થાપવામાં આવ્યું છે જેમાં ધાર્મિક સામાન્યજ્ઞાન શ્રીયુત મકનજી જે. મહેતા બાર-એટ-લેં. એ પ્રમ ઉપરાંત અંગ્રેજી અને હિંદી તથા વ્યાપારી શિક્ષણ ખસ્થાન સ્વીકાર્યું હતું. બાદ સભા બોલાવનારો સર આપવામાં આવે છે. દેવદ્રવ્યની રકમ ઉચાપત થએલી ક્યુલર સંસ્થાના આસી. સેક્રેટરીએ વાંચી સંભળાવ્યા સંભળાય છે અને તેની ચોખવટ નથી જેથી કોન્ફપછી ગઈ બેઠકની મીનીટસ વાંચવામાં આવતાં રન્સથી વિરૂદ્ધ મત જણાવી કુંડની શરૂઆત થયા. સર્વાનુમતે પસાર થઈ હતી અને તે પર પ્રમુખશ્રીએ છતાં લેકેને ઉલટી સમજુતી આપીને ફંડની વસુલાસહી કરી હતી. ત્યાર પછી સંસ્થાના એક રાતમાં હાનિ કરાવતાં સ્વયંસેવક મંડળના પ્રયાસ થકી જનરલ સેક્રેટરી શ્રીયુત શેઠ ચીનુભાઈ લાલભાઇ કેટલીક બાઈઓએ અને શ્રાવકેએ ફંડ વસુલ આપ્યું સોલીસીટરે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી મોક હતું. શ્રી સાધ્વીજી અમ્મરશ્રીજીએ ઉપાશ્રયમાં આવેલ લવામાં આવેલ સમાધાનીનું કરારનામું વિગતવાર શ્રાવિકાઓને ફંડમાં મદદ કરવા ભલામણ કરી હતી. સમજાવ્યું હતું. અને તે પર વિચાર કરી કેટલાક અત્રેના પાને સતસંગની જરૂરીયાત હોય એમ ઠરાવો સર્વાનુમતે થયા હતા જે ચાલુ અંકમાં અન્યત્ર જણાય છે. પ્રકટ કરવામાં આવ્યા છે. (૨) ખુડાલામાં શ્રીયુત ચુનીલાલજીના પ્રમુખસભાના કાર્યક્રમ પરનું બીજું કામ મુંબઈ યુની પણ નીચે સભાઓ કરવામાં આવી, સભા મંડળના વસીટીના અભ્યાસક્રમમાં “ન્યાયાવતાર' ને પાઠય સેક્રેટરી મારફતે ફંડની વસૂલાત કરી સંધમાં કુસં૫ ચાલે છે. જનપાઠશાળા સારા પાયા ઉપર કામ કરી પુસ્તક તરીકે દાખલ કરવામાં આવેલું છે તેને રહી છે. અને માસ્તર ન્યાલચંદજીનો પ્રયત્ન બહુજ ચાલુ જમાનાની અભ્યાસ પદ્ધતિને અનુકૂળ રીતે તૈયાર કરાવી છપાવવા મંજૂરી મેળવવા સંબંધેનું પ્રશંસનીય છે. દર અઠવાડીએ વિદ્યાર્થીઓને વકૃત્વ હાથ ધરતાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે આ કળા ખીલવવા ભાષણો કરાવવાની પદ્ધતિ રાખવામાં પુસ્તક છપાવી પ્રકટ કરવા મંજૂરી આપવામાં આવે છે. આવી છે. પાઠશાળાની વિઝિટ લેતાં પરિણામ સારૂ ૨ ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદશાહને પ્રવાસ, હતું. ઇનામી યોજના કરવામાં આવે તે સંખ્યાની હાજરી સારી રહેવા પામે. . (૧) સાંડેરાવ-(મારવાડ) ગામે જતાં શ્રી શાન્તિ- (૩) લુણાવામાં પૂજ્યમુનિશ્રી જ્ઞાનસુંદરજીના નાથ જે વિદ્યાલયમાં હેડમાસ્તર કપુરચંદ મારફતે વ્યાખ્યાનમાં અને અખાત્રીજના મેળામાં કોન્ફરન્સની આ જાનિ કરાવતા અજીત આપીને , ભાઈ લાલ, Page #490 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૩૮૨ જયેષ ૧૯૮૪ જરૂરીયાત અને શ્રી સુકત ભંડારકંડની યોજના સમ- be arrived at Please inform result of જાવતાં કંડનો સત્કાર થયો. મુનિશ્રીએ કૅન્ફરન્સના the Conference by wire. ઉદેશે સમજાવવામાં અતિ પરિશ્રમ લેઈ ઉપદેશ આપ્યો. Resident General Secretaries સંધમાં સંપ ઠીક છે. જેનોની ધાર્મિક વૃત્તિ સારી Jain Conference, હોવાથી કોન્ફરન્સનો અને ફંડનો સારો સત્કાર થયો. સાર– તમારી વિચારણાને સંપૂર્ણ ફતેહ છીએ (ક) વાલી ગામે જતાં બે સભાઓ ભરી છીએ એમ આશા રાખીને કે આપણું હકકેનું સેરકન્યાવિક્રય, સં૫, અને કૅનફરન્સની જરૂરીયાત ઉપર ક્ષણ કરનારું અને માન ભર્યું સમાધાન થાય, સાથે ભાષણો આપ્યાં સંધમાં ઓસવાળ પારવાડમાં તડ મલતાં જે વાતચીત થાય તેનું પરિણામ તારથી જણુવો. છે અને ઓસવાળ સંધમાં પણ ઘર ઘરના શેઠ બની તા. ૨૩-૫-૨૮ ના રોજ કરવામાં આવેલો બેઠા છે. ફંડની શરૂઆત મહામહેનતે કરવામાં આવી બીજે તાર. પણ અગ્રેસરોએ લક્ષ ન આપવાથી પરિણામ લાભ. દાયક આવ્યું નહી. મુનિશ્રી કલ્યાણવિજયજીના પધા• Newspaper report re right cf Appeal રવાથી કંઈક લાભ થવા સંભવ રહે છે. ગોલવાડમાં misleading Please remain firm on વાલી એક મુખ્ય શહેર છે છતાં લાયબ્રેરી કે સભા jurisdiction question stop our comમંડળ જેવું કંઈ જોવામાં ન આવ્યું. જેનોનાં લગભગ plaint should be heared by Agency ૫૦૦ ઘર છે. પણ કસપથી ગ્રામ જેવી સ્થીતિ as Original Court and not as Court થઈ રહી છે. જિનમંદીરોમાં અશાત્ના જોવામાં આવી. of Appeal. કેઈના શીરે જવાબદારી ન હોવાથી ઘણી ખરાબી Resident Secretaries ચાલે છે. gain Conference. અત્રેથી નજીકનાં કેટ-લાઠારા ગામે જઈ કંફ સાર:–અપીલના હકક સંબંધે વર્તમાનપત્રોનો રન્સના ઉદેશ સમજાવી ફંડની વસુલાત કરવામાં રીપોર્ટ ગેરસમજ ઉભી કરનારો જણાય છે. હકુમઆવી છે. વાલીમાં શેઠ પ્રેમચંદજી ગોમાજી તરફથી તના પ્રશ્ન ઉપર મક્કમ રહે. મૂળ કોર્ટ તરીકે આપણી એક કન્યાશાળા ચાલે છે. અને આગળ ઉપર સ્ત્રી કરી આ એજન્સીએ સાંભળવી જોઈએ, નહિ કે અપીલ શિક્ષણ શાળા સાથે ખેલવા ઊંચ વિચાર જણાય કઈ તરીકે, છે. ધન્ય છે તેવા શ્રીમાન શેઠજીના વિચારોને. તા. ૨૮-૫-૨૮ ના રોજ વાઈસરોય ઉપર ખુડાલામાં શ્રી સાધ્વીજી માણેકશ્રીજી વિગેરેના કરેલો તાર. ઉપદેશથી શ્રાવિકાઓ તરફથી ફંડમાં સારો લાભ His Excellency Viceroy Simla. થયો હતો Jain Community Express their deep ૩ જદ જુદે સ્થળે થએલા તારે. sense of gratitude at your Excellencys sincere efforts in bringing about comતા. ૨૨-૫-૨૮ શેઠ આણંદજી કલ્યાણજીને promise of long pending disputes be. સીમલે કરવામાં આવેલો તાર. tween them and the Palitana Thakore Wish full success to your deliber- and preserving their rights as British ations hoping that honourable com- subjects and hope that British Govpromise safeguarding our rights would ernment will always intervene in me t Page #491 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નૈધ ૩૯૩ ing out due justice to them when to a successful close community highly necessary. indebted for your selfless and valuable Resident General Secretaries, services. please accord most fitting reShri Jain Swetamber Conference ception to His Highness Thakor Saheb 20, Pydhoni Bombay. on the opening ceremony on behalf સાર–પાલિતાણાના ના. ઠાકોર સાહેબ અને ૨ of the community Hindsangh. જૈનમ વચ્ચે ઘણું વખતથી ચાલતા ઝઘડાઓનું સાર–આપણી પવિત્ર લડતનો ફતેહમંદ અંત સમાધાન લાવવામાં અને બ્રિટિશ પ્રજા તરીકેના જૈન આણવા બદલ તમારો આભાર માનીએ છીએ અને કામના હક્કાનું સંરક્ષણ કરવામાં આપ નામદારે કરેલા અભીનંદન આપીએ છીએ તમારી કીંમતી અને અંતઃકરણ પૂર્વકના પ્રયત્ન બદલ નામ આપ ના નિઃસ્વાર્થ સેવા બદલ કેમ અતિ આભારી થઈ છે. ભદાર પ્રત્યે આભારની ઉંડી લાગણી પ્રદશિત કરે યાત્રા ખુલી કરવાની ક્રિયા વેળાએ ના. ઠાકરસાહેછે અને આશા રાખે છે કે જ્યારે જ્યારે જરૂર પડે બનું જૈન કેમની વતી ઘણું જ બંધબેસતું સ્વાગત કરો. ત્યારે જનકેમને ઘટતો ન્યાય આપવા માટે બ્રિટિશ તા. ૩૧-૫-૨૮ના રોજ પાલીતાણુ ઠાકરસાસરકાર હમેશાં વચ્ચે પડશે. હેબ ઉપર કરવામાં આવેલ તાર. તા. ૨૮-૫-૨૮ના રોજ પાલીતાણા મુકામે ઠાકોર સાહેબ ઉપર કરેલો તાર. · Extremely pleased to hear that your Highness is performing the openOur community is extremely pleased ing ceremony of pilgrimage and sinceto hear news that cordial relations rely thank your Highness for the kind between Your Highness and the Jain favour. Wish cordial relations to concommunity have been restored and tinue for ever stop request Your same will continue for ever. Highness to give full facilities to Resident General Secretaries pilgrims. Jain Swetamber Conference Twenty Pydhonie Bombay. Jain Swetamber Conference Twenty Pydhonie Bombay. સાર – આપ નામદાર અને જનકોમ વચ્ચેનો મીઠો સંબંધ પુનઃ ચાલુ થયાના સમાચાર જાણું સાર-યાત્રા ખુલી મુકવાની ક્રીયા આપ નામઅમારી કેમ અત્યંત ખુશી થઈ છે અને ઈચ્છે છે દારના હાથે થવાની છે એમ સાંભળી અતિ ખુશી કે એ સંબંધ ચિરકાલ નભી રહે. થયા છીએ અને આ માયાળુ કૃપા માટે આપ તા. ૩૧-૫-૨૮ના રોજ પાલીતાણા મુકામે નામદારને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ, શેઠ આણંદજી કલ્યાણજી ઉપર કરેલો તાર, મીઠે સબંધ ચાલુ રહે એમ ઇચ્છીએ છીએ. Heartily congratulate and thank યાત્રાળુઓને સંપૂર્ણ સુખ સગવડતાઓ આપવા વિનંતિ you for bringing our sacred struggle કરીએ છીએ. Page #492 -------------------------------------------------------------------------- ________________ “કુકસાઈટ લાસ” . ૭૦ Mitra Violet ગરમીના કીરણેને આંખમાં જતાં , અટકાવે છે અને એટલે જ તે NS ઉત્તમ છે. Can not pass through the glass. તમારે ચમો આજેજ કસાઈટ કાચને બને અને તમારી આંખે જેના ઉપર જંદગીને અને મજશોખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કુ. (જૈન-ચશ્માવાલા) આંખો તપાસી ઉત્તમ ચસ્મા બનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ, . અમારા અમદાવાદના એજન્ટ રા. જગશીભાઈ મોરાર કે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ, કચ્છના આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા બેઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકે પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. જેન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જેન શ્વેતામ્બર મંદિરાવલિ, જેન ડીરેકટરી ભાગ ૧-૨, “જૈન ગ્રંથાવલિ, વિગેરે. અમદાવાદના શાહકા પ્રત્યે વિજ્ઞપ્તિ - આપને લવાજમ હજુ સૂધી મોકલાયું ને હાથ તે સત્વરે અમારા એજંટને આપી પહોંચ લેશે. Page #493 -------------------------------------------------------------------------- ________________ AGREEMENT ARRIVED AT BETWEEN HIS HIGHNESS THE THAKORE SAHEB OF PALITANA AS REPRESENTING THE PALITANA DURBAR AND SHETH ANANDJI KALIANJI AS REPRESENTING THE SWETAMBER MURTI PUJAK JAIN COMMUNITY OF INDIA. 1. The Shatrunjaya Hill is situate within and forms a portion of the Palitana State, subject to the limitation laid down and the rights of the Jains defined in Resolution No. 1641 dated the 16th March 1877 2. The Jains are entitled to use, for religious purposes and purposes incidental there to, all lands, trees, buildings and superstructures within the Gadh walls, and manage the said religious properties without any control or interference on the part of the Durbar, except for Police purposes. 3. The Jains shall be at liberty without any permission to rebuild (when necessary) repair and maintain the Gadh walls provided that in doing so they do not alter the present dimensions or situation thereof. They will, however, be at liberty to raise such portion of the Gadh wall as forms part of any of the existing temples while raising the height of any such temple to the extent necessary to make the same, one of the walls of the said temple. They will further be at liberty to raise other portions of the said Gadh walls upto a maximum height of 25 feet. 4. The Jains shall manage the temples on the Hill and outside the Gadh walls without any interference on the part of the Durbar. 5. The Paglas, Debris and Chhatris in the hill outside the said Gadh wails belong to the Jains as well as the Kunds and the Visamas subject, as to the last two, to the use thereof by the public and the Jains can repair them without permission. 6. The Palitana Durbar will also maintain and repair the channel (natural courses) feeding the said Kunds. 7. The Jains shall be at liberty, without any permission, to maintain and repair at their cost the road with the parapet walls called the 'Mota Rasta' leading to the said Gadh from the foot of the hill subject to the use of the said road by the public. 8. The Palitana Durbar will maintain and repair at their cost the paths mentioned below: 1, Mota Rasta stretching to Shripuja Tunk. 2 Gheti Payag. 3. Rohishala Kedi. 4. Chha Gau Rasta. 3. Shetrunji river kedi. Dodh Gau Rasta, 7. Branch road joining the Chha Gau Rasta and other cominencing from Ro hishala road and meeting the Chha Gau road, and the Jains will have free access there to and thereon. Page #494 -------------------------------------------------------------------------- ________________ 9. The Jains will have control and management of the non-Jain shrines mentioned in Mr. Candy's report including the shrine of Ingarshah Pir and excluding the temple of Mahadev. The said temple of Mahadev shall be enclosed by a wall separating it from the Gadh wall and an independent access from outside the Gadh wall will be provided thereto. In so doing, the Bhim and Suraj Kunds will be left outside the Mahadev limits. 10. The Jains will have the right to prescribe all reasonable rules and regulations for the conduct of visitors to the Gadh, the temples and tunks therein as well as the other shrines on the hilly but such rules & regulations as regards the non-Jain shrines shall not interfere with their due and proper worship thereat... he line of the said Mota Rasta and the situation of the said temples, Paglas, Dehris, Chhatris, Visamas and the Kunds on the Hill and outside the Gadh will be marked on a map which will form part of this agreement. The said map shall be duly identified. 12 The Palitana Durbar will not levy any duties or taxes on ornaments and jewels brought by Sheth Anandji Kalianji for the decoration of the images in the Jain temples., and this exemption will be granted on a declaration made by thy Munim of Sheth Anandji Kalianji. 13. That in the case of any dispute arising out of or relating to the rights of the Jains in this Agreement mentioned and in carrying out the terms of this Agreement, the ruling Prince of Palitana State would in his executive capacity on the application of the Jains in that behalf, decide the matter and if the Jains feel aggrieved by any such decision, they will be entitled to approach Agent to the Governor General, who, after hearing the parties will give his decision and either party will have the right to appeal therefrom to the higher authorities in due course. 14. The Palitana Durbar agrees to receive, and the Jains agree to pay, a fixed annual sum of Rs. Sixty thousand for 35 years. This obligation will have effect from 1st of June 1928 and the first payment will be made on the ist of June 1929 and on corresponding dates in subsequent years during the said period of 35 years. In consideration of the above payment and the subsequent annual payments the Durbar agrees not to levy any further dues of any kind from the Jains on account of pilgrimage taxes. This payment includes protection, Malnu &c. 15. At the expiration of the said period of 35 years, either party shall be at liberty to ask for a modification of the said fixed annual sum and it will rest with the British Government, after hearing the parties to grant or withhold such modification. The amount of the fixed annual sum and the period during which the same shall reman in force shall be determined by the British Government at the expiration of each su period. Page #495 -------------------------------------------------------------------------- ________________ 16. In the event of the said annual payment not being made within a month from the due date thereof the Agent to the Governor General will determine the course to be followed by the Palitana Durbar 17. The orders of the Government of Bombay, contained in their Resolutions No. 183-T Political Department, dated the 5th of July 1922 and No. S 41-1-6, Political Department, dated the 25th of May 1923 and those of the Secretary of State for India conveyed as per letter No. 1281-B date: the 9th of October 1924 from the said Government are superseded in so far as they or any part thereof are contrary to or inconsistent with this Agreement. 18. All the appeals and Memorials of the parties hereto regarding matters dealt with by this Agreement shall be deemed to be disposed of by this Agreement. 19. The expression 'Durbar' means and includes the Palitana State and the expression Jains' means and includes the Swetamber Murtipujak Jain Community of India represented by Sheth Anandji Kalianji and their successors. 20. This Agreement is produced by the parties and ratified by the Government of Indii, Dated this 26th day of May one thousand nine hundred and twenty eight, Simla BAHADURSINH, Thakore Saheb of Palitana. KIKABHAI PREMCHAND. KASTOORBHAI M. NAGARSHETH. MANEKLAL MANSUKHBHAI, SARABHAI DAHYABHAI Sheth. AMRATLAL KALIDAS. PRATAPSINH MOHOLALBHAI. Accredited representatives of The Jain Community of India. Ratified by the Government of India this 26th day of May 1928 at Simla. IRWIN. Viceroy & Governor General of India. Signed in our presence. C. H. SETALWAD, BHULABHAI J. DESAI. Page #496 -------------------------------------------------------------------------- ________________ ४ તા. ૨૬ મી મે ૧૯૨૮ ના રોજ સીમલા મુકામે થએલું કરારનામુ. પાલીતાણા દરબારના પ્રતિનિધિ પાલીતાણાના ના. ડાકેાર સાહેબ અને હિંદુસ્તાનની શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કામના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે થએલુ કરારનામુ —— ૧ સને ૧૮૭૭ ના માર્ચની ૧૬ મી તારીખના ઠરાવ નં. ૧૬૪૧ માં મુકરર થએલા જેનેાના હકકા અને મૂકાયેલી મર્યાદાઓને આધીન શત્રુંજયના ડુંગર પાલીતાણા રાજ્યમાં આવેલા છે અને તેના એક ભાગ છે. ૨ ગઢની દિવાલેાની અંદર આવેલ સર્વ જમીનો, ઝાડા, મકાનો, અને બાંધકામોના ધાર્મિક હેતુઓ તેમજ તેને લગતા હેતુએ માટે વાપરવાને અને પોલીસ હેતુએ સિવાય દરબારની તરજૂની કાંઈપણુ દખલગીરી અગર કાબુ સિવાય સદરહુ ધાર્મિક મિલકતોના વહીવટ કરવાને જૈને હક્કદાર છે. ૩ ગઢની દિવાલા કાઇપણ જાતની પરવાનગી સિવાય ( જયારે જરૂર જણાય ત્યારે ) ક્રી ખાંધવાને, સમરાવવાને અને નિભાવવાને જૈના સ્વતંત્ર છે, પણ એવી શરતે કે તેમ કરવામાં હાલનું કદ અથવા તેનું સ્થાન તેઓ ફેરવે નહીં પરંતુ ગઢની દિવાલના કોઈ ભાગ હાલમાં અસ્તિત્વ ધરાવતાં કોઇપણ મદિરના એક ભાગ તરીકે હોય તે, તેટલા ભાગને, તેવા, મદિરની ઉંચાઇ વધારતી વખતે મંદિરની દિવાલ બનાવવા જરૂરી હૈાય તે તે પૂરતા વિશેષ ચા લઈ જવાની જેનેને છુટ છે. વધારામાં સદરહુ ગઢના બીજા ભાગેાની દિવાલ વધારેમાં વધારે ૨૫ ફીટ જેટલી ઉંચી લઇ જવા જેને સ્વતંત્ર રહેશે. ૪ ડુંગર ઉપરના અને ગઢની દિવાલની બહારનાં મદિરાના વહીવટ દરબારની કઇપણ દખલગીરી વગર જેનેા કરશે. પગઢની દિવાલની બહાર ડુંગર ઉપરનાં પગલાં, દેહરીએ, અને છત્રીઓ, તેમજ કુડા, અને વિસામાઓ, જૈનાની માલેકીનાં છે અને જેને પરવાનગી મેલવ્યા સિવાય આ બધા સમરાવી શકશે. છેવટ જણાવાએલા એ-કુડા અને વિસામાઓના ઉપયેગ નહેર પ્રજા કરી શકશે. ક્રૂ સદરહુ કુંડાને પોષતાં ઝરણાંઓ ( કુદરતી વહેણેા ) ને પાલિતાણા દરબાર સમરાવશે અને નિભાવશે. ૭ ડુંગરની તલેટીથી સદરહુ ગઢ સુધી જતા રસ્તા કે જે ‘મેટા રસ્તા' નામથી એળખાય છે તે તથા તેની તૈયારખી ( Parapet walls ) કેઈપણ જાતની પરવાનગી લીધા સિવાય જૈનાને પાતાને ખર્ચે નિભાવવા અને સમરાવવાની છુટ રહેશે. સદરહુ રસ્તે જાહેર પ્રજાને વાપરવાની છુટ રહેશે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૮ નીચે દર્શાવેલા રસ્તાઓ દરબાર તેમના ખર્ચે સમરાવશે અને સારા રાખશે અને જેને તે રસ્તાઓ સુધી અને તે પર અનિયંત્રિત અવરજવર કરી શકશે ૧ શ્રી પુજની ટુંક તરફ જતા માટે રસ્તો. ૨ ઘેટીની પાગ. ૩ રોહીશાલ કેડી. ૪ ગાઉને રસ્તે. ૫ શત્રુંજય નદીની કેડી ૬ દોઢ ગાઉને રર. ૭ છગાઉના રતાને મળતા નાના રસ્તાઓ અને રોહીશાલના રસ્તાથી નીકળીને છગાઉના રસ્તામાં ભળી જતે રસ્તે. ૯ મી. કેન્ડીના રિપોર્ટમાં દર્શાવાએલાં જૈનેતર દેવસ્થાનને વહીવટ અને કબજે જેને રહેશે. જેમાં ઈંગારશા પીરની દરગાહને સમાવેશ થાય છે અને જેમાં મહાદેવના દહેરાને સમાવેશ નહિ થાય. સદરહ મહાદેવનાં દહેરાંની આગળ પાછળ ગઢની દિવાલથી જૂદી પાડનારી દિવાલ કરી લેવામાં આવશે અને ગઢની દિવાલની બહારથી ત્યાં સુધીનો એક ઇલાયદો માર્ગ કરવામાં આવશે. તેમ કરવામાં ભીમ અને સુરજ કુડેને મહાદેવની હદથી બહાર રાખવામાં આવશે. ૧૦ ગઢ, દહેરાંઓ, અને કે, તેમજ ડુંગર ઉપરના બીજા ધર્મસ્થાનોની મુલાકાત લેવા આવનારાઓએ કેમ વર્તવું તે વિશે વ્યાજબી કાયદા કાનુને ઘડવાનો જેનોને હક છે. પણ નેતર ધર્મસ્થાનેને અંગે કાયદા કાનુને ત્યાંની ઘટતી અને વ્યાજબી ભક્તિમાં આડે ન આવવા જોઈએ. ૧૧ સદરહુ મેટા રસ્તાની લાઈન અને ડુંગર ઉપરના અને ગઢની બહારના સદરહુ દહેરાંઓ, પગલાંઓ, દહેરીઓ, છત્રીઓ વિસામાઓ, એક નકશાપર અંકિત કરવામાં આવશે જે નકશે આ કરારનામાનો એક ભાગ ગણાશે.) સદરહ નકશે ઘટતી અને ચેકસ રીતે મેળવી લેવામાં આવશે. ૧૨ જીનાલોમાંની મુતિઓના શણગાર માટે જે કાંઈ ઘરેણાં અને ઝવેરાત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી લાવશે તે ઉપર પાલીતાણા દરબાર કેઈપણ જાતને કર અગર જકાત લેશે નહીં, અને આ છુટ શેઠ આણંદજી કલ્યાણજીના મુનિમ તરફથી જાહેરનામું થએથી આપવામાં આવશે. ૧૩ આ કરારનામામાંથી અગર તેમાંના જેનોના હકક સંબંધી અને આ કરારનામાની શરતો અમલમાં મૂકવામાં કોઈપણ ઝઘડો ઉભું થાય તે વિષેની જેનોની અરજ મળેથી પાલીતાણા રટેટપર રાજ્ય કરતા રાજા પિતાની કારોબારી સત્તાથી તે બાબતને નિવેડો લાવે અને આ નિર્ણય જનોને નાપસંદ આવે તે તેઓને એજંટ ટુ ધી ગવર્નર જનરલ પાસે જવાને હક્ક રહેશે કે જે બને પક્ષકારોને સાંભળીને પિતાને ચુકાદો આપશે અને યોગ્ય રીતે ચુકાદાપર ઉપરી સત્તાને અપીલ કરવાને બન્ને પક્ષકારને હકક રહેશે. ૧૪ પાંત્રીસ વર્ષ માટે ઠરાવેલી રૂ. ૬) હજારની વાર્ષિક રકમ પાલીતાણા દરબાર લેવાને અને જેને આપવાને કબુલ થાય છે. આ કરાર ૧૯૨૮ ના જુનની ૧ લી તારીખથી અમલમાં આવશે અને પહેલું ભરણું ૧૯૨૯ ની ૧ લી જુને પગાર કરવામાં આવશે અને પાંત્રીસ વર્ષની Page #498 -------------------------------------------------------------------------- ________________ સદરહ મુદત દરમી આન તે પ્રમાણેની તારીખે પછીના વર્ષોમાં ભરણું પગાર કરવામાં આવશે. સદરહ ભરણું અને ત્યાર પછીના વાર્ષિક ભરણાંઓના બદલામાં યાત્રાવેરાને અંગે જેનો પાસેથી કેઈપણ જાતના બીજા કર ન લેવાને પાલીતાણું દરબાર કબલ થાય છે. આ ભરણુમાં રખોપું મલગુ વીગેરેનો સમાવેશ થાય છે. ૧૫ સદરહુ ૩૫ વર્ષની મુદત પૂરી થએ સદરહુ નિર્ણિત થએલી વાર્ષિક રકમમાં ફેરફારની માગણી કરવાને બન્ને પક્ષને છુટ રહેશે અને બન્ને પક્ષને સાંભળી તે ફેરફાર મંજુર કરે કે નામંજુર કરવો તે બ્રિટીશ ગવનમેંટના હાથમાં રહેશે. ઠરાવેલી વાર્ષિક ભરણાની રકમ અને તે અમલમાં રહેવાની મુદત આવી દરેક મુદત પૂરી થએથી બ્રિટીશ ગવર્નમેંટ નકકી કરશે. ૧૬ જે તારીખે આ વાર્ષિક રકમ લેણી થાય તે તારીખથી એક માસમાં તે પગાર કરવામાં ન આવે તે પાલીતાણા દરબારે કયે રસ્તો લે તેને એજટ ટુ ધી ગવર્નર જનરલ નિર્ણય કરશે. ૧૭ મુંબઈ સરકારના તા. ૫ જુલાઈ સને ૧૯૨૨ ના પિોલીટીકલ ખાતાના નં. ૧૮૩ ટી અને તા ૨૫ મી મે સને ૧૯૨૩ ના પિરા ખાતાના નં. એસ. ૪૪–૧-૬ ના ઠરાવો અને સદરહુ સરકારના તા. ૯ મી અકટોબર ૧૯૨૪ ના નં. ૧૨૮૧ બી. વાલા પત્રથી મોકલવામાં આવેલ સેકે ટરી ઓફ સ્ટેટના હુકમે કે તેને કોઈપણ ભાગ જે આ કરાર સાથે બંધ બેસતું ન હોય અગર વિરૂદ્ધ હોય તે રદ કરવામાં આવે છે. ૧૮ આ કરારનામાથી જે બાબતનો નિર્ણય થયું છે તે સંબંધી પક્ષકારેની બધી અપીલ અને મેમેરી એલેને આ કરારનામાથી નિવેડો આવેલું ગણાશે. ૧૯ “દરબાર' શબ્દનો અર્થ પાલીતાણા સ્ટેટ થાય છે અને તેમાં તેનો સમાવેશ થાય છે. 'જૈન' શબ્દનો અર્થ હિંદુસ્થાનના શ્વેતાંબર મૂર્તિપૂજક જેને થાય છે અને તેમાં તેને સમાવેશ થાય છે કે જેના શેઠ આણંદજી કલ્યાણજી અને તેમના ઉત્તરાધિકારીઓ પ્રતિનિધિઓ છે. ૨૦ આ કરારનામું બન્ને પક્ષકારોએ રજુ કર્યું છે અને ગવર્નમેન્ટ એક ઈન્ડીઆએ મંજુર કર્યું છે. તા. ૨૬ મી માહે મે સને એક હજાર નવસો અઠાવીશ સીમલા. કીકાભાઈ પ્રેમચંદ કસ્તુરભાઈ એમ. નગરશેઠ બહાદુરસિંહ માણેકલાલ મનસુખભાઈ પાલીતાણાના ઠાકોર સાહેબ. સારાભાઈ ડાહ્યાભાઈ શેઠ અમૃતલાલ કાલીદાસ પ્રતાપસિંહ મોહેલાલભાઈ હિંદની જૈન કોમના પ્રતિનિધિઓ. આજ તા ૨૬ મી મે ૧૯૨૮ ના દિને સિમલા મુકામે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીઆએ મંજુર કર્યું. અમારી રૂબરૂમાં સહીઓ થએલી છે. ઈરવીન. સી. એચ. સેતલવડ,* વાઇસરૉય અને ગવર્નર જનરલ, ભુલાભાઇ જે. દેસાઇ, Page #499 -------------------------------------------------------------------------- ________________ RESOLUTIONS PASSED BY THE STANDING COMMITTEE OF SHRI JAIN SWETAMBER CONFERENCE IN ITS MEETING HELD ON TUESDAY 29TH MAY 1928. 1. This Meeting of the Standing Committee of Shri Jain Swetamber Conference is of opinion that the compromise arrived at between the Jain Community and His Highness the Thakore Saheb of Palitana on the 26th day of May 1928 at Simla, is satisfactory and acceptable. 2. This Meeting of the Standing Committee of Shri Jain Swetamber Conference expresses its deep sense of gratitude to His Excellency the Viceroy and Governor General of India for the sincere efforts made by His Excellency in bringing about the said compromise and preserving the rights of the Jain Community as British Subjects. 3. This Meeting of the Standing Committee of Shri Jain Swetamber Conference appreciates the attitude of His Highness the Thakore Saheb of palitana shown by His Highness in arriving at the said Compromise and wishes that cordial relations between the Jain Community and His Highness will continue for ever. This meeting has heard with great pleasure the news that His Highness is going to perform the Opening Cermony of the pilgrimage on first of June 1928 and sincerly thanks His Highness for the same, This Meeting highly appreciates the selfless and valuable services rendered by the Managing Representatives of Seth Anandji Kalianji, Seth Kikabhai Premchand and other members of the Commitee of Seven in the struggle of the Community and heartily congratulates and offers them its sincere thanks for bringing about a satisfactory compromise. This Meeting of the Standing Committee of Shri Jain Swetamber Conference declares that the Pilgrimage to Palitana is open from first June 1928 and requests the Jains all over India to be present and take part at the opening ceremony of the pilgrimage. This meeting heartily congratulates the Jains all over India for preserving complete Unity and observing Yatra Tyaga in vindicating their rights over their most sacred Tirtha. This Meeting highly appreciates the selfless and valuable services rendered to the Community by all the members of the Shatrunjaya Propaganda Committee appointed by the Special Session of this Conference and expresses its sense of thankfulness to them. This Meeting of the Standing Committee of Shri Jain Swetamber Conference expresses its sincere thanks to all the local and moffusil papers which have supported the sacred and just cause of the Community. CHINUBHAI LALBHAI Seth NAGINDAS KARAMCHAND. Ag. Resident General Secretaries. Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટીએ તા. ર૯-૫-૨૮ ની બેઠકમાં પસાર કરેલા ઠરાવો. - તા. ૨૯-પ-૨૮. ૧. શ્રી જૈન છે. કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા એ મત ધરાવે છે કે પાલિતાણાના નામદાર ઠાકોરસાહેબ અને જૈન કોમ વચ્ચે તા. ૨૬ મી મે ૧૯૨૮ના દિને સિમલા મુકામે જે સમાધાની થએલી છે તે સંતેષકારક અને સ્વીકાર્ય છે. ૨. શ્રી જૈન શ્વે. કૅન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સમાધાન કરાવવામાં અને જૈન કમના બ્રિટીશ પ્રજા તરીકેના હકકેનું રક્ષણ કરવામાં હિંદના નામદાર ગવર્નર જનરલ અને વાઈસરોયે જે હાર્દિક પ્રયત્ન કર્યો છે તે બદલ તેઓ નામદાર પ્રત્યે આભારની ઉંડી લાગણી પ્રદર્શિત કરે છે. ૩. શ્રી જૈન શ્વે. કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમેટિની આ સભા સમાધાની દરમીઆ નામદાર પાલિતાણા ઠાકરસાહેબે દર્શાવેલી વલણની કદર બુઝે છે અને ઈચ્છે છે કે જૈન કેમ અને નામદાર ઠાકરસાહેબ વચ્ચેનો મીઠો સંબંધ ચીરકાલ કાયમ રહે. આ સભાએ ઘણી જ ખુશાલી સાથે સાંભળ્યું છે કે તા. ૧ લી જુનના રોજ નામદાર ઠાકરસાહેબ યાત્રા ખુલી મૂકવાની કીયા કરનાર છે અને તે બદલ અંતઃકરણપૂર્વક તે નામદારને આભાર માને છે. ૪. શ્રી જૈન છે. કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા કેમની લડતમાં શેડ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ, શેઠ કીકાભાઈ પ્રેમચંદ તથા સાતની કમીટીના અન્ય સભ્યોની નિઃસ્વાર્થ અને કીંમતી સેવાની કદર બુઝે છે, અંત:કરણપૂર્વક અભિનંદન આપે છે અને સંતોષકારક સમાધાન કરાવવા માટે હૃદયપૂર્વક આભાર માને છે. ૫ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા પાલિતાણાની યાત્રા તા. ૧ લી જુનથી ખુલી થએલી જાહેર કરે છે અને યાત્રા ખુલવાની થનાર ક્રિીયા વખતે હાજરી આપવા અને ભાગ લેવાને સકલ હિંદના જેને ને વિનંતિ કરે છે. ૬. શ્રી જૈન ધે. કોન્ફરન્સની રટેન્ડીંગ કમિટીની આ સભા સંપૂર્ણ ઐકય જાળવવા બદલ, અને પિતાના અતિ પવિત્ર તીર્થ પરના હકકો માટે ન્યાય મેલવવા ખાતર યાત્રા ત્યાગને વલગી રહેવા બદલ સમસ્ત હિંદુસ્થાનના જેને અભિનંદન આપે છે. ૭. શ્રી જૈન . કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટીની આ સભા, ખાસ અધિવેશન વખતે નિમેલ શંત્રુજય પ્રચાર સમિતિના સર્વે સભ્યએ કેમની જે નિઃસ્વાર્થ અને કીંમતી સેવા બજાવી છે તેની સંપૂર્ણ કદર બૂઝે છે અને તેઓ પ્રત્યે આભારની ઉંડી લાગણી પ્રદશિત કરે છે. ૮ શ્રી જન છે. કૅન્ફરન્સની ટેડીંગ કમિટીની આ સભા રથાનિક તેમજ બહાર ગામના પત્રો એ આપણી કેમની ન્યાયી અને પવિત્ર લડત માટે જે ટેકો આપે છે તેમને ખરા અંતઃકરણ પૂર્વક આભાર માને છે. ચીનુભાઈ લાલભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ, એ, રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. આનંદ સાગર પ્રેસ, મુંબઇ ૨. Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયની–મુંબઇ નં. ૩ શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સની ઉપરાક્ત યેાજના તેના આશયા અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણુ રૂપરેખા જાહેર ખબરદારા અગર ડેડખીલદારા રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય. સબબ આ યેાજના જૈન ભાઇઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનુ જીવન છે, જૈન જનતાના ભવિષ્યની રેખા દાવા હિંમત ધરનાર જો કાઇપણ યોજના હાય તે તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કઇ જાતના અંતર રહેતા નથી અને સમાનતા, બધ્રુવ વિગેરે ભાવનાએ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ ક્રૂડમાં ભરાતાં નાણાંમાંથી ખર્ચ બાદ કરી બાકીના અડધો ભાગ કૅલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવ'ડમાં લઇ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યાં કરી શકાય. આપણા સમાજમાં અનેક સ્ત્રી પુરૂષો ઉચ્ચ કેળવણીથી વ'ચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પેાતાના પ્રયાસેા કરી રહી છે અને તે આ કુંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈનબંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અર્પી પોતાના અજ્ઞાત બંધુએનું જીવન કેળવણીદ્રારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈનબંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિન ંતિ કરવામાં આવેછે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મેોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છૅ, પણ જો આખી સમાજ જાગૃત થાય. તે તેમાંથી મેટ્ટી સ`સ્થાએ નભાવી શકાય એવી સુંદર યેાજના છે. * ટીપે ટીપે સરાવર ભરાય " એ ન્યાયે ક્રૂડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈ, બહેનેા એને લાભ લે, એમાં લાભ આપે એવા પ્રયત્ન કરશે।. બીજી કામે આવી રોતે નાની રકમેામાંથી મેટી સંસ્થા ચલાવે છે તે આપ જાણી છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કામની નજરે આપને કાન્ફરન્સની જરૂરીઆત લાગતી હાય તે ખાતાને ફ્રેંડથી ભરપૂર કરી દેશે. સુજ્ઞને વિશેષ કહેવાની જરૂર ન જ હાય. સેવા, નગીનદાસ કરમચ’દ આ ચીનુભાઈ લાલભાઈ શેઠ. આ. રે. જ. સેક્રેટરીઓ, શ્રી. જે. શ્વે. કૅન્સર Page #502 -------------------------------------------------------------------------- ________________ ~ ~ નબળા શરીરને બળવાન બચાવ અ-- અમૃત તુલ્ય ગામના આતંકનિગ્રહ એક સાથે પાંચ ૨ ડબીની કિંમત ગોળીઓ. પિયા ૪ ચાર એક સાથે પાંચ 3 કિંમત ૨ ગોળી ૩રની | ડુબી ૧ ને હે રૂપિયા ૧ એક કે તમારા શરીરમાં શક્તિ ઓછી થયેલી જણાતી હોય, ખોરાક બરાબર ન પચી શકતે હોય, જરા જેટલી મહેનત કરતાં પણ હાંફ ચડી આવતી હોય, ચહેરામાંની રતાશ અને કાંતિ ઉઠી જતી હોય, માથાનો દુખાવે લાગુ પડ હેય, કેડમાં ચસકા આવતા હોય, પડીમાં કળતર થતી હોય, માથામાં ચક્કર આવી જતા હોય, દરેક કામમાં અણગમે આવ્યા કરતે હોય અને શરીરની નબળાઈ, મનની નબળાઈને પણ વધારતી જતી હોય તેવે વખતે પ્રખ્યાત –આતંકનિગ્રહ ગાળી– ઓનું સેવન કરવામાં બેદરકાર રહેવું એ ડહાપણ ગણાતું નથી. અમારા આતંકનિગ્રહ ઔષધાલયની બીજી પણ ઘણી ઉત્તમ દવાઓની માહિતી મેળવવા માટે અમારે ત્યાંથી પ્રાઇસ લીસ્ટ મંગાવી વાંચવાની દરેકને ભલામણ કરવામાં આવે છે. જમા અ મુંબઈ-બ્રાન્ચ. કાલબાદેવી રોડ, વૈદ શાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. આત કનિગ્રહ ઔષધાલય. જામનગર–કાઠીયાવાડ, Page #503 -------------------------------------------------------------------------- ________________ જગ મશહુર- | (રજીસ્ટર્ડ નં. ૪૪) નીચેનાં પુસ્તકો કૉન્ફરન્સ | ઍફીસમાંથી વેચાતાં મળશે. વીર બામ વીર ઓઈન્ટમેન્ટ શ્રી જૈન ગ્રંથાવલિ રૂા. ૧-૮-૦ સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈન્ફલુશ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ | એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક છે કે ભા. ૧ લો. પ્રકારનાં દરદ ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ ૦-૧૨-૦ કરે છે. પાઈ અલછીનામમાલા પ્રાકૃત કેશ જૈન ગૂર્જર કવિઓ આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે દરાજ તથા ખસ ખરજવાનો અકસીર મલમ. રૂ. ૦૧ કરે. એક અંક માટે જાહેર ખબરનો ભાવ | દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂ. -૦-૦ વધુ માટે લખો સોલ એજન્ટ– આસીસ્ટન્ટ સેક્રેટરી, શા. મોહનલાલ પાનાચંદ દવાવાળા, શ્રી જૈન છે. કૉન્ફરન્સ. |. ઠે. ખલાસી ચકલ, મુંબઈ નં. ૩. ૨૦ પાયધુની પેસ્ટ નં. ૩ * | બહાર ગામના એરડો વી. પી. થી રવાને કરીએ મુંબઇ, છીએ માટે લખો. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન છે. જૈન વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને સ્કોલરશીપ (મદદ). આથી સર્વ વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને ખબર આપવામાં આવે છે કે આ સંસ્થા તરફથી દર વર્ષે આપવામાં આવતી ઍલરશીપ (મદદ) સને ૧૯૨૮-૨૯ ની સાલમાં લેવા ઇચ્છતા હોય તેમણે તા. ૧૫ મી જુન ૧૯૨૮ સુધીમાં નીચેના સરનામે અરજ કરવી. અરજીનું ફર્મ સંસ્થા ઉપર પત્ર લખવાથી મોકલવામાં આવશે. દરેક જાતને પત્રવ્યવહાર નીચેના સરનામે કરે. ગેડીજીની ચાલ ૨૦, પાયધૂની, ૬ વીરચંદ પાનાચંદ શાહ B. A. મુંબઈ નં. ૩ ઈ ઓ. સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. લી. સેવક Page #504 -------------------------------------------------------------------------- ________________ ( ૩ અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા પણ જૈનબંધુઓને વિજ્ઞપ્તિ. શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જૈનકોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સતત્ પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ - સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા છે હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિદ્યાર્થીઓ બધા વિષયમાં પાસ થયા છે. જેઓ સે મુંબઇ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યા- લયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી 7 પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણીજ ઘટી A ગઈ છે. ઉદાર કોમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તે બે આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે. લી, સેવક, માનદ્ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણા. Page #505 -------------------------------------------------------------------------- ________________ ARROQQQQQQQQQQQQQQQQQQG તે તૈયાર છે! સત્વરે મંગાવે! 6 ૐ “જૈન ગૂર્જર કવિઓ.” હું આશરે ૧૦૦૦ પુછનો દલદાર ગ્રંથ. ગુજર સાહિત્યમાં જેનેએ શું ફાલો આપ્યો છે તે તમારે જાણવું હોયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈન ગૂર્જર કવિઓ” એટલે શું ? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? - યુગ પ્રવર્તણ જૈન રાસાએ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયો? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસદમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓ–ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦, પ્રથમ ભાગ–માત્ર જાજ પ્રતે હોઈ દરેકે પોતાને ઑર્ડર તુરત નોંધાવી મંગાવવા વિનંતિ છે. σφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQG ૨૦ પાયધૂની, } લખો:– ગેડીજીની ચાલ ! પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. 9 હું મુંબાઈ નંબર ૩. ! Page #506 --------------------------------------------------------------------------  Page #507 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી હાવીર જૈન વિદ્યાલય શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કેલરશીપ ફંડ. શિ - આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણા- ક આ વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે. (૧) માધ્યમિક કેળવણી અંગ્રેજી ચોથા ધોરણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. છે (૨) ટ્રેઇનીંગ સ્કૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરી ઈન્ડ શિક્ષક થવા માટે (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. 0 (૪) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શેટહેન્ડ વિગેરેને અભ્યાસ કરવા માટે. . હ, ૫) કળા કૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડાઈન, ફેટોગ્રાફી, ઈજનેરી વિજળી છે ઇત્યાદિના અભ્યાસ માટે. પૈણ (૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કેલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે તથા એક લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ ધિ લીધી હેય તે તેના મોકલવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. આ ( વિશેષ જરૂરી વિગતે માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને ગોવાલીયા ટંક- 1 આ રોડ-ગ્રાંટરોડ-મુંબઈ લો. . જે સ્ત્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ઈન્ડ શિક્ષક જ એ થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંસ્કૃત યા પ્રાકૃતને અભ્યાસ કરી તેમાં ત) ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું હોય છે રહી નથી. એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી છે ઉપર રહેશે. વિE જ શY જ મજબ આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જયુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જેને જોતાંબર કૉન્ફરન્સ ઑફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેંર્ડનું વિશાળ કાર્યક્ષેત્ર સદરહુ બે નવી તેમજ ચાલુ પાઠશાળાઓને મદદ આપી પગભર કરે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણું નાણુની સગવડ ના હોય તેમને ઑલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલક, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણું કામ પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરો અને સહાયક મેમ્બરોની આર્થિક સ્કૂદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમ મોકલવી તે પિતાની જાતને ચેતન આપવા બરાબર છે. – મેરે માટે – લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. * ૨૦ પાયધુની, એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩, શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બેડ. રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલે, કર્નલો, મેજરે, કપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન ઓફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાકટર તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થોમાં આદશાહી યાફતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નિશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે. ઉના, બાદશાહી ચાકતી ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી થાકતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકને રૂપીયા દશ. ડાકટર કાલીદાસ મોતીરામ, રાજકેટ-કાઠીયાવાડ. Page #509 -------------------------------------------------------------------------- ________________ ના તિત્યa II. જૈન યુગ [શ્રી જૈન વેટ કોન્ફરન્સનું માસિક-પત્ર] વાર્ષિક લવાજમ રૂ. ત્રણ પુસ્તક ૩ આષાઢ-શ્રાવણ અંક ૧૧-૧૨ . ૧૯૮૪ માનદ તંત્રી મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલએલ. બી. વકીલ હાઈકોર્ટ, મુંબઈ Page #510 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ. વિષય, વિષય. શ્રી સિદ્ધક્ષેત્ર-કાવ્ય. તંત્રી .. . ૯૪ | પં. સુખલાલજી સાથે મારે વાર્તાલાપ તંત્રીની સેંધ રા. મોહનલાલ ભ. ઝવેરી B.A.LL.B. ૪૩૩ ૧ જય બારડોલી, ૨ પડદે કાઢી નાંખે, નવચંદ્ર સૂરિકૃત હમ્મીર મહાકાવ્ય. મૂળ શ્રીયુત ૩ સ્ત્રીના અધિકાર ૪ન્યાય તર્કનો અભ્યાસ - કીર્તને; અનુવાદક-તંત્રી ... . ૪૩૬ શા માટે કરે? ૫ ન્યાયનાં સરલ અને આધુનિક સમાજમાં યુવાન અને વૃદ્ધ. રા. વિચારક ૪૫૧ સ્પષ્ટ પુસ્તકોની જરૂર. ૬ શ્રીમાન નગી- સાહિત્યમાં નિર્મલ દષ્ટિ. રા. ગોરધનભાઈ વીરચંદ શાહ૪૫૩ નદાસ અમુલખરાય. ૭ અધ્યાત્મરસિક પંડિત પુનરૂત્થાન. રા. છોગલ ને પાછ શાહ .. ૪૬૦ શ્રી દેવચંદ્રજી .. . . ૩૯૫ શ્રી અવંતી સુકુમાલ કાવ્ય. અમારે લંડનને પત્ર RJ.U. . . ૪૦૧ | - રા. સુંદરલાલ અંબાલાલ કાપડીઆ B.A. ૪૬૧ • અમારો ખેડાને જ્ઞાનપ્રવાસ-તંત્રી : ૪૦૧ સુરતના પ્રતિમાલે. લેખકના ખૂનનો ભેદ વાર્તા રા. ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ તથા બીજા ૪૬૭ ર. ચીમનલાલ (એક જૈન અંડર ગ્રેજ્યુએટ) ૪૧૦ | શ્રી શત્રુંજય કરાર સંબંધી અભિપ્રાય. જાનાં સુભાષિત. સં. તંત્રી - ૪૧૩ રા. સુરચંદ ૫. બદામી B.A.L.C.B. ૪.? વિધાર્થીઓને-તંત્રી • • • ૪૬ સ્વીકાર અને સમાલોચના. .. . ૪૭૪ શત્રુંજયને છંદ. કતિવિજય, . વિવિધ બેંધઃ = સં. રા. મેહનલાલ ભ. ઝવેરી - ૪૧૭ ૧ શેઠ આણંદજી કલ્યાણજી અને કૅન્ફરસ, પાદલિપ્તસૂરિકૃત- નિકલિકા ૨ શેઠ આણંદજી કલ્યાણુજીની બેઠકમાં થયેલા મૂળ રા. મોહનલાલ ભ. ઝવેરી B.A.LL.B. ઠરાવ ૩ ઉપદેશક પ્રવાસ ૪ “ન્યાયાવતાર' અનુવાદક-ડે. મોતીલાલ છ. સંધવી M.B.Bs ૪૧૮ ૫ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં “જૈનચેર' પદ-કાવ્ય. પદ્મવિજય ... ... ૪૨૪ ૬ બાળજન્મ અને મરણ પ્રમાણ ૭ શ્રી આરાસણ નગરી અથવા કુંભારીયાજી રા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા , ૪૨૫ સમેત શિખર સંબધી પટણાની મીટિંગ વસંત ગીત-જ્ઞાનવિમલસૂરિ ... . ૪૨૯ ૮ શ્રી અંતરિક્ષછ ૯ ઉપદેશક કરસનદાસનો એક વિધુર જયુવકના વિચારો. . રપેટે ૧૦ સુકૃત ભંડાર ફંડની વસુલાત. • ૪૩૦. રત્નસુંદરકત શ્રી અર્બુદગિરિવર તીર્થબિંબ પરિમાણુ ૧૧-૧૨-૧૩. હિસાબ, સરવાયું, તથા સંખ્યામૃત સ્તવન. .. ••• ૪૩૨ | સીક્યુરીટીઓનું લીસ્ટ ... ... ૪૮૧-૪૯૩ સચનાઓ:૧ આ પત્રમાં પ્રકટ થતા લેખે માટે તે તે લેખના લેખકે જ સર્વ રીતે જોખમદાર છે. ૨ અભ્યાસ, મનન અને શોધખોળના પરિણામે લખાયેલા સર્વ લે. વાતાંઓ અને નિબંધને પ્રથમ સ્થાન મળશે. ૩ લેખકોએ તેમજ અવલોકન માટે પુસ્તકો મોકલવા ઇરછતા સજજનોએ તંત્રી સાથે પરબારો પત્રવ્યવહાર કર. જ કોઈપણ લેખ પૂર્વે જાને કે બીજા બે અન્ય સ્થળે પ્રસિદ્ધ કર્યો હોય તે તે કૃપા કરી ન મેકલ. ૫ લવાજમ સંબંધી તેમજ યુગ મંગાવવા કે ન પહોંચ્યાની કર્યાદ કરવા વગેરે સર્વ બાબતનો પત્ર વ્યવ હાર જૈન શ્વે કૅન્ફરન્સ ઑફિસ. ૨૦ પાયધુની મુંબઈ નં. ૩ એ સરનામે કર. તે માટે તંત્રીને તસ્દી આપવી નહિ, તેમ તે પર તંત્રી ધ્યાન આપી શકશે નહિ. મોહનલાલ દલીચંદ દેશાઈ, B. A. LL. B. વકીલ હાઈકોર્ટ હારચાલ, મુંબઈ. માનદ તંત્રી, Page #511 -------------------------------------------------------------------------- ________________ જૈન યુગ. Tis well from this day forward we shall know ; That in ourselves our safety must be sought That by our own right hands it must be wrought, That we must stand unpropped or be laid low, O, dastard, whom such foretaste doth not cheer. -Wordsworth પુસ્તક ૩ વીરાત સં. ર૪૫૪ વિ. સં. ૧૯૮૪ આષાઢ, અને બંને શ્રાવણું. અંક ૧૧-૧૨ - - - શ્રી સિદ્ધક્ષેત્ર (છે અજબ પ્રાન્ત ગુજરાત, વાત વાહ! શી રીતે જણાયએ લયમાં) શ્રી સિદ્ધક્ષેત્ર સુપવિત્ર, મિત્ર છે! મુજ મન ત્યાં લલચાય, મુજ મન ત્યાં લલચાય, મિત્ર હો! વિમલગિરિ મન ધાય–શ્રી સિદ્ધ. અમીઝરણું ઝરતું જ્યોતિર, બિંબ આદિમ સહાય, ચાતક-ભવિજન જોતાં પીતાં, ધ્યાનમગ્ન થઈ જાય, ધ્યાનલીન તે થાય, મિત્ર છે! રૂપ-પિડઘે ધ્યાય–શ્રી સિદ્ધ રાગ દ્વેષ શત્રુને છતી, શત્રુંજય સુખદાય, રૂપાતીત આત્મ-રમણમાં, શુકલ–ધ્યાન વિલસાય શુકલધ્યાન વિકસાય, મિત્ર છે! સિદ્ધિ-પ્રાપ્તિ થાય–શ્રી સિદ્ધ -તંત્રી. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જૈનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ તંત્રીની નોંધ ૧ જય બારડોલી–-બારડોલી સત્યાગ્રહને વિજય તે મોટામાં મોટી વાત પર નજર રાખી, ખેડૂતની થયો છે એ વાત ભારતની પરાધીનતાના જીગના સ્ત્રીઓની મરદાનગીને ઉત્તેજિત કરી, પ્રકાશન સમિતિ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરી રાખવા જેવી વિજય દ્વારા પંદર પંદર હજાર પત્રિકાઓ હમેશ છપાવી પ્રકટ પ્રશસ્તિ છે. એક બાજુ બ્રિટિશ રાજની સર્વ સત્તા કરી, જતી અમલદારોને હંફાવી, ચળવળને ધપાવી. અને બીજી બાજુ નિઃશસ્ત્ર એંસીહજાર ખેડૂતનો સ્વયંસેવકો ચળવળના પ્રચારનું કાર્ય કરવા ઉપરાંત સત્યાગ્રહ અને પડકાર–એ બે વચ્ચેના યુદ્ધમાં ખેડૂતેની પિતાની નિર્દોષતા જાહેર કરવા સાથે ગમે તેટલી પ્રતિજ્ઞા બ્રિટિશેને માન્ય રાખવી પડે એ શું સૂચવે પિતાને સજા કરવાનું આહાહન આપી જેલમાં પણ છે? તે એજ કે રાજય પણ પ્રજા હોઈને છે. રાજ. ગયા. સમસ્ત ભારતમાં બારડેલી માટે કંડ થયું કે સત્તા પણ પ્રજાની અનુમતિ હોય તે ચાલે, નહિતો જેમાં અત્યારસુધી ચારેક લાખ રૂપીઆ ભરાઇ ગયા. પ્રજાની એકત્ર વિરૂદ્ધતા સામે રાજસત્તા એ કોઈ ચીજ જમીન ખાલસા થવા માંડી, કેટલીક પાણીના મૂલે નથી. અત્યારસુધીમાં એકહથ્થુ રાજસત્તાનાં શાસન વેચાઈ. ઢોર જપત થયાં-કેટલાંક ખાટકીને મિજપ્રવર્તતાં હતાં. હવે પ્રજાશાસન શું ચીજ છે તે બાન થયાં ને બધાં કડીના દામે વેચાઈ ગયાં. આ બારડોલીએ બતાવી આપ્યું છે તેણે રાજસત્તાનાં સઘળું છતાં અહિંસાવ્રતનું સંપૂર્ણરીતે પાલન કરવામાં સિંહાસન ડોલાવ્યો છે. આવ્યું. કોઈની સામે એક નાની સરખી આંગળી પણ બારડોલીને અસહકાર ૧૯૨૧માં થવાનો હૌં, કોઈએ ઉચકી નહિ. જે જે સંકટ આવ્યાં તે આનંદપણું ગાંધીજીએ ત્યાં જઈ ત્યાંની સ્થિતિ તેમજ સમસ્ત પૂર્વક સહન કર્યું એટલું જ નહિ પણ “મારશલ લૈ’ ભારતની સ્થિતિ જોઈ તે બંધ રાખ્યો. આમાં કેટલાક જેમ પંજાબમાં સરકારે અજમાવ્યું હતું તેમ અત્ર નેતાઓને ગાંધીજીની ગંભીર ભૂલ લાગી હતી. અમારા મત થાય તે તે માટેની પણ તૈયારી કરી રાખી. ખાલસા પ્રમાણે ગાંધીજીએ વિચારપૂર્વકજ બંધ રાખવામાં જબરું થયેલી જમીન પર વાવણી કરવાનું, તેને મેલ લેવાનું ડહાપણુ વાપર્યું હતું કારણકે અત્યારે બારડોલી જેટલું અને છેવટે ન મળે તે બાળી નાંખવાનું પણ સરતૈયાર ને ટટ્ટાર જોવામાં આવ્યું તેટલું તે વખતે નહીજ કારને હાથ ન જવા દેવાનું કણબણેએ જણાવી દીધું. હોય. ત્યારપછી ગાંધીજીએ બારડોલીને પૂરું અડગ અને પિતાના પ્રિયમાં પ્રિય ઢોર અને સોના જેવી જમીન છેવટના ભાગ સુધી મરણીયું કરવાને સદેદિત પ્રયત્ન ચાલી જાય ને પોતે ભીખારી થઈ જાય તોયે શું પણ ચાલુ રાખવા ત્યાં આશ્રમ સ્થાપ્યા-સ્વયંસેવકો અને તપાસ નહિ થાય ત્યાં સુધી વધુ કર નહિ ભરીએ એ કાર્યકર્તાઓને ત્યાં મોકલ્યા-રચનાત્મક કાર્ય શરૂ કર્યું. જાતની પ્રતિજ્ઞા લેનાર ખેડુત ! તમને હજારવાર આના પરિણામે બારડોલી વિશેષ ને વિશેષ નિર્ભય ભારતનાં અભિનન્દન છે. આ સધળાપર દેખરેખ, સંગઠિત અને સત્ત્વવાન થતું ગયું. સરકારે વધુ કર એક વખતના બારિસ્ટર, અને પછી વકીલાત છોડી નાંખે, તેની સામે થઈ શ્રી વલ્લભભાઈએ ખેડુતેના વલ્લભ બનેલા અસહકારી-ગુજરાતના સૂબા મહાત્માજીના બની તે કર વસુલ કરવાનું મોકુફ રાખી તે સંબંધીની જમણે હાથ વલ્લભભાઈએ રાખી ખેડૂતના અનુપમ તપાસ કરવા માટેની કમિટી નીમી તેને રીપોર્ટ આવી “સરદાર' તરીકે પ્રસિદ્ધિ મેળવી. ગયા પછી ગ્ય કરવાનું સરકારને લખીતવાર કહ્યું; આના પરિણામે લંડનને સફેદ મંજીલ ધૂણી ને જણાવ્યું કે તેમ નહિ થાય તે સત્યાગ્રહ થશે. તે ઉઠે. ખેડૂતે તાબે ન થાય તે ગમે તે ભોગે દબાવી પર સરકારે લક્ષ ન આપ્યું. સત્યાગ્રહ શરૂ થશે. શ્રી. દેવાના હુકમો નીકળ્યા. મુંબઈ સરકારનો વડે હાકેમ વલ્લભભાઈ ત્યાં જઈ મેર માંડી સ્વયંસેવકોના સૈન્ય- સર વિસન ડાહ્યો દયાળ અને ભલે હતા. તણ દ્વારા ખેડુતોની મધ્યમાં રહી તેમના “સરદાર બની વાઇસરોય સાથે મસલત કરી સુરત જઈ વાટાઘાટ તમણે ધમધોકાર કામ કરવા માંડયું. ઝીણામાં ઝીણીથી કરી પછી ૧૪ દિવસને “ultimatum' પિતાને Page #513 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૩૯૬ જો કે આપ પડે, છતાં સમજૂતી કરવાના પ્રયત્ન અસર સ્ત્રીઓ માટે પડદો રાખવાની પ્રથા થઇ છે ચાલુજ રહ્યા. દિ. બ. હરિલાલભાઈના પ્રયત્નો પછી અને અત્યારે પણ દિલ્હીની આસપાસના પ્રદેશમાં સર ચુનિલાલના પ્રયત્નોને આખરે બંને પક્ષની તેમજ તેની પાસેના સંબંધ ધરાવતા પ્રાંતમાં ખાસ સરતે નક્કી થઈ, પણ સરકારનું નીચું ન કહેવાય ને કરી ઉત્તર હિંદુસ્થાનમાં તે તીવ્ર સ્વરૂપે દેખાય છે. બારડોલી માગે છે તે મળે તે માટે કેવી પદ્ધતિએ મુસલમાને હિન્દીમાં આવ્યા તે પહેલાં પડદાની પ્રથા હશે કામ લેવું એના પર આવીને અટકયું. આ પદ્ધતિ કે નહિ તે સવાલ છે. આ પ્રશ્ન એક વિદ્વાને એક હિંદી સરકારને ગમતી લેવામાં આવી, જ્યારે બારડોલીને જે માસિકમાં ચર્ચો યાદ છે તેમાં એમ બતાવ્યું હતું કે જોઈતું હતું તે બધું મળ્યું. આ સમજૂતીમાં ભાગ ઘણુ ઉંચા દરજજાના વર્ગ રાજા વર્ગમાં તે પૂર્વકાલમાં લેનાર સર્વના પ્રયત્નોને મુબારબાદી છે. સામાન્ય લોક- થોડા ઘણા અંશે તે હોવાનું સંભવે છે. ગમે તેમ હેજે ભાષામાં દીનપણે કહીએ કે પરમાત્માનો પાડ કે કાલમાં આ પ્રથા થઈ હશે તે કાલમાં તેની ઉપયોગિતા તેમની કૃપા સર્વપર વરસી છે. કદાચિતું હશે. મુસલમાન કાળમાં તે તેની ઉપયોગિતા શ્રી શત્રુંજય તીર્થના ઝઘડાની સંતોષકારક પતા- હતી એમ ઘણાઓ માને છે, પણ આ ચાલુ જમાવટ ન થાય ત્યાં સુધી યાત્રા ત્યાગને સત્યાગ્રહ જૈન નામાં તે તેની જરૂર લાગતી નથી. તે પ્રથાના અવ9. મૂ. કોમે આદરેલો, અને તેના પરિણાને વાઈ- શેષ રૂપે કાઠિયાવાડમાં, કરછમાં, સુરત ભરૂચ સિવાયના સરાયના વચ્ચે પડવાથી પાલીતાણુ નરેશ અને તે અન્ય ગૃજરાતના ભાગમાં, મારવાડમાં લાજ-ઘૂંઘટે” કોમ વચ્ચે સમજૂતી થઈ છે અને આ બારડોલી કહાડવાનો રીવાજ છે. દક્ષિણમાં તે બિલકુલ છેજ નહિ. સત્યાગ્રહના કલરૂપે મુંબઈ સરકાર અને બારડોલીની સ્ત્રીઓ પરાધીન દશામાં સામાન્ય રીતે રહી છે. પ્રજા વચ્ચે સમજૂતી થઈ એ બંનેના સ્વરૂપ અને ન શ્રી સ્વાતંત્ર્યમતિ એ જાતનાં સૂત્ર રચાયાં છે. સમાધાન સરખાવા જેવાં છે ને તેમાંથી અનેક બોધ ગૃહની બહાર પગ મૂકવાને નિષેધ કરવામાં આવ્યું પાઠ મળે છે. એક જ નાયકની નીચે રહી વર્તનાર છે. હિf yતે ને ટુંકે અર્થ કરી તેને ઘરસમૂહ વિજય મેળવે છે તે માટે એક નાયકતા, અને માંજ ગોંધી રાખવામાં આવેલ છે. બહારના સૂર્યને મમતાના,-સ્વમાનના-છેવટ સુધીના ગમે તેવા પરિ પ્રકાશ લઈ રખેને મરહની સામે થાય એવી ચિંતા ણામ માટે તૈયાર રહેવાના ગુણે આપણી સમાજે રાખીને યા બહારના પુરૂ રખેને જોઈ જાય અને ને આપણા નેતાઓએ ખૂબ કેળવવાના છે. તેથી તેને અનીતિમાં પડવાના સંજોગ મળે એ બીકથી આ બારડોલીની ચળવળમાં જે જે જેનેએ ભાણ સ્ત્રીઓને બહારનાં કાર્યોમાં ભાગ લેવા દેવામાં આવતા લીધે છે, સહન કર્યું છે, પૈસા આપ્યા છે, સેવા એક નથી યા સ્ત્રીઓને ઉઘાડા મુખે ચાલવા દેવામાં આવતી યા બીજી રીતે બજાવી છે તેમને અમે હૃદયપૂર્વક નથી ને બહાર ફરવા જવાની છૂટ અપાતી નથી, તેથી શાબાશી આપીએ છીએ. શેઠ રણછોડભાઈ રાયચંદ ગૃહનાં અનેક કામો હાલ બીજાની પાસેથી લેવામાં (ઝવેરી રાયચંદ મોતીચંદવાળા)એ મુંબઈમાં બારડોલી આવતાં હોવાથી ગૃહમાં કસરત મળી શકતી નથી, તેમ ફંડ માટે સારે ભાગ લીધો હતો તે માટે તેમને પણ બહાર ફરવા જવાની છૂટ ન હોતાં બહારની તાજી ખાસ ધન્યવાદ આપીએ છીએ. દેશના કાર્યમાં દેશના હવા ને ચાલવાની કસરત પણ મળતી નથી, એટલે ઉદ્ધારમાં સર્વ જેને યથાશક્તિ અને યથામતિ સેવા બંને રીતે વ્યાયામના અભાવે શારીરિક અધોગતિ થાય અર્પે અને તેથી જનધર્મને અને જનસિદ્ધાંતને દીપાવે છે કે સ્ત્રીઓમાં મરણ પ્રમાણુ વિશેષ આવે છે. માટે એવી અમારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. થોગ્ય અને પ્રમાણસર છૂટ સ્ત્રીઓને હાલમાં આપવાની ૨. પડદે કાઢી નાખો – જરૂરીઆત ઉભી થઈ છે. પડદે અને “લાજ' જેવી આ સૂર જેસબંધ બિહારમાંથી નિકળે છે. પ્રથાને ફેંકી દેવી ઘટે છે. દિલ્હીના મુસલમાની રાજ્યથી થયેલી અસર પૈકી એક અનેક હાનિકારક પ્રથાઓ હિંદુઓ-જેમાં છે Page #514 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૩૭ આષાઢ-શ્રાવણ તેને સ્વરોધ કરવા માટે અનેક ઠરાવ જાહેરમાં થયા સુધી સૂર્ય (તીર્થંકરાદિ વિધમાન હોય છે ત્યાં સુધી તે છે, પણ આ પડદાની હાનિકારક પ્રથા સામે એક પણું છપાઈ જાય છે. પણ સૂર્ય અદષ્ટ થતાં અણુનેતર્યો ઠરાવ જાહેરમાં થયો નહતો. હવે અફઘાનીસ્તાન જેવા પિતાની મેળે આવે છે. ભગવાન મહાવીર પછી આ મુસ્લિમ રાજ્યમાં ત્યાંના નૃપતિએ પિતાના રાજ્યકુટુંબ- હાલત થઈ. કેટલાક કાળ પછી તે સધ્યા રહી, પણ માંથી પણ પડદાને ફેંકી દીધે છે, ને સમસ્ત રાજ્યમાં પછી અંધકાર છવાઈ રહે કમજોર જૈનોએ અંધકાર તે દૂર કરવા માટે ફરમાન ને કાયદે નીકળનાર છે તેથી ઢાંકવા માટે જૈન ધર્મના ઉપર પણ ડામર લગાડવાની બિહારવાસી હિંદ આગેવાનો તેમજ અગ્રણી સ્ત્રીઓ કુચેષ્ટા કરી. હાલ એમ કોણ કહી શકે છે કે આજના પર તેની અસર થઈ હોય એમ જણાય છે ને તેથી જૈન ધર્મમાં અને તે સમયના જૈન ધર્મમાં ૨૫ તે પડદાના રીવાજ સામે પ્રબલ વિરોધ કરવાની ચળ.- વર્ષના યુવાન અને ૮૦ વર્ષના બુટ્ટાથી અધિક અંતર છે. વળ તેમણે આદરી છે. અમે તે ચળવળની ફત્તેહ “ આજ જૈન સમાજના અનેક લેક સ્ત્રીઓના ઈરછાએ છીએ, સાથે સાથે તે પડી જેવા સ્વરૂપમાં ઉપર થનારા અત્યાચારોને કાયમ રાખવા ચાહે છે. બિહાર આદિમાં છે તેવા તીવ્ર રવરૂપમાં સુભાગ્યે ગૂજઃ ભગવાન મહાવીરના જૈન ધર્મનું પુનરૂજજીવન તેમને રાત કાઠિયાવાડમાં નથી છતાં ત્યાં “લાજ કાઢવા અસહ્ય છે. ભગવાન મહાવીરે અથવા જૈન ધર્મે સ્ત્રીઆદિના રીવાજમાં તેનું યત્કિંચિત્ સ્વરૂપ દેખા દે છે અને ગુલામીની જાળમાંથી બહાર કાઢવાની હમેશાં તે પણ દૂર કરવું ઘટે એવી અમારી નમ્ર માન્યતા છે. કોશીશ કરી છે. પુરુષની સમાન તેમને પણ અધિકાર શાસ્ત્રમાં સ્ત્રીઓ માટે “ધૂંધ રાખવાને ખાસ નિયમ આપ્યા છે. ધર્મ તે ઉન્નતિને માટે છે, નહિ કે ઉન્નઅમારા જેવામાં આવ્યો નથી. “વધૂ ટકને વ્યવહાર તિના માર્ગમાં વિરોધ કરવાને માટે; પરંતુ લોકોને ધર્મ પૂર્વે હાઇને એ શબ્દ વપરાવે છે, પણ તે સ્ત્રીઓની પાસે નથી. તેઓ ધર્મને ન્યાય, સત્ય, અને કલ્યાણ મર્યાદા માટે આવશ્યક જ છે એમ જાણવામાં નથી આવ્યું. અનુસાર નહિ, પરંતુ દંભ અને દુરભિમાનથી ભરેલી ૩ સીના અધિકાર–આ સંબંધમાં હિંદી પત્ર ઈચ્છાઓ અનુસાર નચાવવા ઇચ્છે છે. તેમણે જેને જૈન જગતુમાં જે આવ્યું છે તેને ગુજરાતી અનુ- ગુલામ રાખી મૂક્યા છે, તેમની ધાર્મિક ઉન્નતિ પણ વાદ કરી અત્ર મૂકીએ છીએ: તેઓ ધર્મના નામથી રેકે છે. પરમાત્મા જાણે, એવા કોઈ ધર્મમાં ધાર્મિક કાર્યોમાં કોઈનો અધિકાર દંભી પાપીઓને તેમના પાપનું શું ફળ મળશે ?” ન હોય તો તેને ધર્મ કહે વ્યર્થ છે. તે ધર્મને અમે ૪. ન્યાય-તકેને અભ્યાસ શા માટે કરે ? એ કાયદે કહી શકીએ છીએ કે જે પિતાના સ્વા. ન્યાયશાસ્ત્ર કે તકશાસ્ત્ર એ વિચારશક્તિને કેળવી ને માટે સમર્થ અત્યાચારીઓએ બનાવેલો હોય. એક વ્યવસ્થિત કરે છે. તેના સંબંધીના ગ્રંથે પરાપૂર્વથી સમયે ધર્મને નામે અત્યાચારીઓનું શાસન ભારત- સંસ્કૃતિના વિકાસકાલથી રચાયેલા છે અને તેમાં વાદવર્ષમાં ચાલી રહ્યું હતું. ગુલામીના બંધનમાં બાંધવા વિવાદ પદ્ધતિનો પણ નિર્ણય થયો છે. જેમાં ૫ણું માટે યા બાંધી રાખવા માટે સ્ત્રી અને શદ પર મન- અનેક તર્કશાસ્ત્રીઓ-વાદિઓ ઉત્પન્ન થયા છે અને માન્યા અત્યાચાર કરવામાં આવતા હતા અને તેમના રાજાઓની રાજસભાઓ ભરાતી ત્યાં અનેક વાદીઓ મનુષ્યોચિત જન્મ સિદ્ધ અધિકાર છીનવી લેવાતા હતા આવતા અને જયપરાજય માટેના ત્યાં થતા અખાતે સમયે ભગવાન મહાવીરને આવિર્ભાવ થયો અને ડામાં જૈનવાદીઓએ અનેક વખત વિજય મેળવ્યો છે. તે પરમ પ્રભુએ સર્વ બંધનેને તેડી નાંખ્યાં, અને શ્રી સિદ્ધસેન દિવાકર ન્યાયાવતાર નામનો ન્યાયને સર્વને સમસ્ત અધિકાર આપી દીધા. જે જેટલો ધર્મ ટૂક ગ્રંથ રચ્યો અને સંમતિસૂત્ર નામનો સ્યાદ્વાદ કરી શકે તેટલો ધર્મ કરવાની સ્વતંત્રતા મળી ગઈ. દર્શનનો ગ્રંથ રચે અને તેઓ જ જન ન્યાયને ૫ભારતમાં નવયુગે પ્રવેશ કર્યો. તિસર મુકવામાં પ્રથમ સ્થાપક છે. ન્યાયાવતાર મુંબઈ પરંતુ શયતાન, અંધકારની પેડે અમર છે, જ્યાં યુનિવર્સિટીમાં બી. એ. ના અભ્યાસક્રમમાં દાખલ Page #515 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની તૈધ ૩૯૮ થયેલ છે અને તેના પર અંગ્રેજી ટિપ્પણુ સાંગલીની and reason correctly need hardly be વિલિંગ્ડન કોલેજના ડ. પી. એલ. વૈધ તૈયાર કરે છે emphasised. For success in any walk તે આપણી કૅન્ફરન્સ ઓફિસ તરફથી પ્રકટ થનાર છે. of life, particularly in public life, such 24121 oral -414 vilde 4444i 121 48214 as business or politics, it is of the આપશે એ આનંદદાયક બિના છે. સિદ્ધસેન પછી utmost importance; particularly toઅનેક ન્યાયના ગ્રંથ રચાય છે ને કેટલાક મુદ્રિત થઈ day when the peculiar conditions of પ્રકટ થયા છે. our existence force us to live in the જમાં ન્યાયનું પઠનપઠન હમણુ તે બિલકુલ નથી; fierce glare of publicity. The necessity થડ વિદ્વાન જૈન પંડિત હાલમાં થયા છે, તેમને પ્રવેશ of some mental training and discipline અને સ્વાધ્યાય એ ગર્વદાયક હકીકત છે પરંતુ તે ઉપરાંત to enable the mind to think correctly આપણુ સામાન્ય જનસમાજમાં–બકે સામાન્ય સાધુ and to reason accurately is obvious. સમુહમાં (કે જેમાં થોડા સારા અપવાદ છે તે સિવાય) It is exactly this training and discipપણ ન્યાય–તકને અભ્યાસ દેખાતું નથી એ શેચનીય line that is supplied by the study of દશા છે. અંગ્રેજી ભણેલાને–ખાસ કરી બી. એ. Logic, the object of which is to anaસુધીના અભ્યાસમાં અંગ્રેજી logic-ન્યાયનો અભ્યા- lyse the process of thought and to સક્રમ આવે છે અને સંસ્કૃતમાં તર્કસંગ્રહ કે તકંકૌ- mark the pitfalls that make the thinમુદીને અભ્યાસ રાખેલ છે, પહેલાં “ઇન્ટરમિજિયેટમાં ker's conclusions fallacious. ફરજીયાત એક રીતે તે પણ હાલ તે વિકપે છે. it is curious, however, that despite બી. એ. માં logic and moral philosophy its obvious usefulness, Logic is reને વિષય ઇચ્છા પ્રમાણે લઈ શકાય છે. છતાં જૈન legated in Indian colleges to a place વિદ્યાર્થીઓમાં આને લાભ કોઈ વિરલાજ લેતા હશે. of secondary importance. It is not a શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં તેમાં રહી અભ્યાસ compulsory subject, and even those કરતા વિધાર્થીઓ માટે ધાર્મિક શિક્ષણમાં જૈનન્યાય who take it up for study drop the પણું દાખલ કરવામાં આવ્યો છે તે યોગ્ય કર્યું છે; subject after a year of perfunctory તે ભાઈઓ અંગ્રેજી શિક્ષણ લઈ ગ્રેજ્યુએટ થઈને બહાર dabbling.” પડવાના છે તેથી તે ભવિષ્યના ગ્રેજ્યુએટ, અન્યને સારાંશ કે–વિચાર અને વાદકળા મનુષ્યના વિશિષ્ટ કઠિન એ ન્યાયને વિષય બુદ્ધિના પરિશ્રમપૂર્વક સર- સ્વભાવિક લક્ષણો છે, છતાં સત્યપણે વિચારવાની અને લતાથી હસ્તગત કરશે એમ આશા રાખીશું. તેમને વાદ કરવાની શક્તિ સખત તાલીમ ભરેલા માનસિક ન્યાય એ શું વસ્તુ છે એ અંગ્રેજીમાંજ તેના સંબંધીનું નિયમનથી જ પ્રાપ્ત થઈ શકે છે. સત્યપણે વિચારટાંકીને કહીશું કે તુરત તેમને ગળે ઉતરશેઃ વાની અને વાદ કરવાની મહત્તા સહેજે સમજી શકાય And although thought and reaso- તેમ છે તેના પર વિશેષ ભાર દેવાની ભાગ્યેજ જરૂર ning are the distinguishing natural છે. કારણ કે જીંદગીના કોઈપણ ક્ષેત્રમાં અને ખાસ કરી characteristics of man, the ability to જાહેર જીવનમાં જેવા કે વ્યાપાર કે રાજકારણમાં વિજય think and reason correctly can only મેળવવા માટે ખાસ કરી હાલ કે જ્યારે આપણી હયાbe acquired by rigid mental discipline. તીની વિલક્ષણ સ્થિતિમાં આપણને જાહેરાતના વિષમ The importance of being able to think પ્રકાશમાં જીવવાની ફરજ પાડે છે ત્યારે તેની મહત્તા Page #516 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ અત્યંત વિશેષ છે. કાંઈક માનસિક તાલીમ અને નિય- જાય તે મોટો અધર્મ થઈ જાય,' (જનજગત મનની જરૂરીઆત સત્યપણે વિચારવા માટે અને યથા- ૧-૮-૮) આવી દલીલેને પ્રતિકાર કરવાને આ થિત વાદ કરવામાં મનને શકિતમાન કરવા માટે છે પ્રસંગ નથી, પણ તેવી દલીલોથી હસવું આવે તેમ એ દેખીતું છે. આવીજ તાલીમ અને આવું જ નિય છે એટલુંજ અત્ર કહીશું. મન આપણને ન્યાયના અભ્યાસથી મળે છે, કારણકે ૫. ન્યાયનાં સરલ અને સ્પષ્ટ પુસ્તકની ન્યાયનો ઉદેશ વિચારની ક્રિયાનું પૃથક્કરણ કરવાને અને જરૂર–ન્યાયપર જેટલાં પુસ્તકો પૂર્વાચાર્યો કૃત છે વિચાર કરનારનાં નિર્ણયને વિરોધાભાસ-હેવાભાસ વાળાં તેને અભ્યાસ કરવાની પૂર્વ પદ્ધતિ હાલ અમલમાં બનાવનારી ભૂલો પકડી પાડવાનો છે. મૂકાય તેમ નથી, તેથી તેના પ્રાથમિક પુસ્તક તરીકે, પછી ન્યાયની દેખીતી ઉપગિતા છતાં એ કૌતુકજનક તેના કરતાં ઉંચા દરજજાના પુસ્તક તરીકે એમ ક્રમિક છે કે ન્યાયને હિંદી કોલેજમાં મહત્તાની દષ્ટિએ ગણ પુસ્તકો હાલની શિક્ષણપદ્ધતિને દૃષ્ટિએ રાખી તેના પ્રવીણ સ્થાન આપવામાં આવ્યું છે. તે ફરજીયાત વિષય નથી વિકાનેએ તૈયાર કરવાની જરૂર છે. ન્યાયપર ઉપેક્ષા અને જેઓ અભ્યાસ ખાતર તે વિષય લે છે તેઓ થવાનું મુખ્યપણે કારણ એ છે કે જે પુસ્તકે હાલ પણ અછરતે અભ્યાસ એક વર્ષ કરી તે વિષયને છેડી વિધમાન છે તે સમજવાં-ગળે ઉતરવાં ઘણું કઠણ દે છે.” (“ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” ૩--૨૮) થઈ પડે છે. રસહીન વિગત અને પારિભાષિક ચર્ચાઓ, આ પરથી સમજાશે કે ન્યાયશાસ્ત્રના અભ્યાસની ન્યાયના સાંકેતિક શબ્દો અને સૂત્રોથી ભરચક હોય કેટલી બધી જરૂર છે. પણ તે અભ્યાસથી વિરોધા- છે અને તેથી અભ્યાસીમાં પિતાના વર્ગમાં ખાસ ભાસ-હેવાભાસવાળી દલીલ કરી સામાને તેડવામાં– કરીને જ્યાં ગોખાવવાનું થાય છે અને અધ્યાપકો રસ અસત્ય રીતે ખંડન કરવામાં–અપલાપ કરવામાં-નિંદ, ઉત્પન્ન કરાવે એવું શિખવતા નથી ત્યાં ન્યાય પ્રત્યે વામાં નિપુણતા મેળવવાની નથી; વેદિયાં ઢોર જેવા આકર્ષ થાય એવું ન બને એ સ્વાભાવિક છે. પુસ્તકે પંડિત, સ્થિતિચુસ્ત કે “ખાડા ખસે પગુ હાડા ખસે નવીન પદ્ધતિ પર એવાં રચાવાં જોઈએ કે તેમાં વિષનહિ” એવા જદી મમતીલા બનવાનું નથી પણ સમે. મને સંપૂર્ણ વિસ્તાર હોવા ઉપરાંત તેમાં નિરસ વસ્તુ યજ્ઞ, દરેક દષ્ટિથી વિચાર કરનાર, વિવેકી વિચારશીલ- વિશેષ હોવી ન જોઈએ. ભાષા સાદી અને સુષ્ઠ પષક દષ્ટા થવાનું છે. સ્યાદવાદ દશન અનેકાંત દછિની હોવી જોઈએ અને સાંપ્રત વિચાર અને વ્યવહારમાંથી દરેક સિદ્ધાન્તોનું બારીક નિરીક્ષણ કરી સારગ્રાહી ઉદાહરણે-દુષ્ટતા મૂકાવો જોઈએ; કે જેથી બનવાનું છે. રો વિદ્યાર્થીને પરિચિત હોઈ વિષયને હસ્તગત કર“ન્યાયતીર્થ' કે એવી પદવી ધારણ કરેલા “પંડિત વામાં કારગત થાય. જ્યાં સુધી આવાં પુસ્તકો રચાઈ વિરાનું નાડું પકડી રાખે અને પિતાને ક ખરો કરવા તૈયાર ન થાય ત્યાં સુધી જૂનાં પુસ્તકો પર આધાર માગે, તેનાથી અપઢ સરલ પ્રામાણિક સામાન્ય જનો રાખ્યા વગર છૂટકે નથી; અને તેવા સંજોગોમાં અધ્યા પક વિષય પર સંપૂર્ણ પ્રભુતા અનેક ગ્રંથોના મનનથી ઘણે દરજજે સારા. દાખલા તરીકે દિગંબર સમાજમાં ઉન્નતિ માત્રના સ્વાભાવિક શત્ર કેટલાક પંડિતોએ મેળવી નિર્ણત પુસ્તકને સરલ ભાષામાં સમજાવી રસ વાળું અને આકર્ષણીય બનાવે અને પુષ્કળ વિવેચન સ્ત્રીઓના જિનપૂજાધિકારના વિષયમાં પિતાના વિચિત્ર વિચારને પરિચય કરાવ્યો છે. તે લોકોએ સ્ત્રીઓના કરી વિષયને વિદ્યાર્થીઓના ગળે ઉતારે-મગજમાં પૂજાધિકારના વિરોધમાં બે જબરદસ્ત યુક્તિઓ મૂકી ઉતારે એટલે અમે તેમની પાસે માગી લઈએ છીએ. હતી-(૧) સ્ત્રીઓ જે જિનેન્દ્રદેવની પૂજા કરશે તે તેના ૬ શ્રીમાન નગીનદાસ અમુલખરાય–આ શીલનો ભંગ થઈ જશે, કારણકે જિનેન્દ્રદેવ નમ પુરૂષ સંસ્કારી ગૃજરાતી જન છે. તેમણે હમણાંજ એક લાખ છે. (૨) ને પૂજન કરતી વખતે સ્ત્રીઓ રજસ્વલા થઈ રૂપીઆની મોટી રકમ મહાત્મા ગાંધીજીને ચરણે રાષ્ટ્રીય Page #517 -------------------------------------------------------------------------- ________________ તંત્રીની નોંધ ૪૦૦ શિક્ષણ માટે ધરી છે તે માટે તેમને અનેકશઃ ધન્ય- પાદુકા પર લેખ સ્પષ્ટ છે. તેમાં ત્રગડાનું પાંખીલ વાદ, ગૂજરાત વિદ્યાપીઠનું કાર્ય આથી વિશેષ સક્રિય ઉડી ગયેલું જણાતું નથી. પણું ખરી હકીકત એ અને ઝડપ વેગે ચાલશે. તેઓ મેસર્સ નગીનદાસ નીકળી આવે છે કે તેઓશ્રીએ ગુજરાતી સંવત્ ૧૮૧૧ એન્ડ માણેકલાલ નામથી ચાલતી “ઈન્કમટેક્ષ ના ભાદરવા વદ ૦)) ના કાળ કરેલો અને તે પછી એકસપર્ટ’ તરીકે કામ કરતી એકાઉન્ટન્ટ અને સં. ૧૮૧૨ ના મહામાસમાં વદી ૨ ના રોજ પાદુકા ઍડિટરની પેઢીમાં ભાગીઆ છે અને તે ધંધાથી કમા સ્થાપન કરેલી. વેલી સંપત્તિમાંથી આવો સરસ સદુપયોગ કરવા માટે ગુજરાતી ૧૮૧૧ એટલે મારવાડી હીસાબે ચૈત્ર સમસ્ત ગુજરાત આલમનાં તેમને અભિનંદન છે. ગાંધી માસથી વર્ષ બદલાતું હોવાથી ગુજરાતી સં. ૧૮૧૧ રાષ્ટ્રિય શિક્ષણમાળાના ૧૩ ભાગ તેમણે કાયા છે, તો ભાદરે માસ તે મારવાડી સં. ૧૮૧૨ તે ગાંધીજી જેલમાંથી આવ્યા ત્યાં સુધીના તેમના મળી ભાદરે માસ ગણાય. વળી ચરિત્રનાયક મારવાશક્યા તેટલા લેખે અને ભાષણમાંથી તૈયાર કરવામાં ડન, ચારિત્ર લેખક મારવાડી અને મારવાડમાંજ ચરિત્ર આવ્યા છે. તેની મૂળ કિંમત રૂ. ૮-૧૦-૦ છે તે લખાયું હોવાથી મારવાડી હીસાબે દેવવિલાસમાં નિર્વાણુ ઘટાડી હમણું રૂ ૪-૧૦-૦ રાખેલી છે. તે ગૂજરા ૧૮૧૨ લખાય એ સ્વાભાવિક જણાય છે. એટલે તીમાં હાઇ જે કોઇ સ્થાનકવાસી, દેરાવાસી કે દિગંબર શંકાને સ્થાન રહેતું લાગતું નથી. જૈન સંસ્થા કે સાધનહીન જન તેનો ઉપયોગ કરી આ પાદુકાવાળું મકાન દેરાસરના મુખ્ય દ્વારની શકે તેમ હશે તેને માત્ર રૂ. એક ટપાલખર્ચને મળેથી સામેજ નજીકજ છતાં તેનું છાપરું વળીઓ અને નળીશિલમાં હશે ત્યાં સુધી ભેટ મેકલવામાં આવશે એવું અનું જીણું હાલતમાં છે, મકાન મોટું છે. તે પણ અમને લખી જણાવ્યું છે તે આથી જાહેર કરીએ તળીએ થોડાજ વખત૫ર ૫થર નાંખેલા છે. શ્રીમદ્ છીએ. શ્રીમાન નગીનદાસે બહુ શ્રીમંત ન હોવા છતાં દેવચંદ્રજી મહારાજનાં પગલાં ઉપરની દેરી ઇંટ ચુનાથી આટલી બધી ઉદારતા બતાવી છે અને બતાવ્યું જશે પાકી શિખરબંદી ચણેલી છે. તેને એક જ નાનું બારણું એ અન્ય શ્રીમતને અનુકરણીય છે. હાઈ બાકીની ત્રણ બાજુ ચણતરમાં નાનાં નાનાં બાકી ૭ અધ્યાત્મરસિક પંડિત શ્રી દેવચંદ્રજી– મુકી જાળી કરેલી છે. તેમાંથી પૂરતા પ્રકાશ આવતે આ સંબંધમાં પાદરાથી વકીલ મોહનલાલ હેમચંદ નથી. જેથી દીવાની મદદ વડેજ લેખ વાંચે ૫ડશે. તા. ૨૦-૭-૨૮ ના પત્રથી લખી જણાવે છે કે – આ જાળીઓ કાઢી નાંખી સારી ને મોટી જાળીઓ | * પંડિત પ્રવર શ્રીમદ્દ દેવચંદ્રજીની પાકા અમ કરવાને શેઠ જમનાભાઈ ભગુભાઇ તરફથી વિચાર ચાલે દાવાદ પાસે હરિપુર નામે પરામાં દેરાસરની સામેના છે. અને તેમના તરફથી શેઠ શિવાભાઈ સત્યવાદી છેડા મકાનમાં છે. તે ઉપરના લેખમાં કંઈક ભૂલ હોવા બા વખતપર આ જગ્યા જોઈ ગયા હતા. અને ટેકવખબતે શંકા લાગતી હોવાનું મેં આપને લખેલ અને તેમાં કામ શરૂ કરવાના છે એમ હરિપુરના દેખરેખ લેખની નકલ મેકલેલી. જે આપે ગત પિષના જી. રાખનાર શા. મણિલાલ અમુલખ અમને કહેતા હતા. યુગમાં . ૧૩૪-૩૫ પર પ્રકટ કરેલ છે. આ સંબંધે વળી પગલોની આજુબાજુની ચુનાની છે ઉખડી ગયેલ વિશેષ ખાત્રી કરવાના હેતુથી તા. ૧૦-૭-૨૮ના રોજ છે તે પણું દુરસ્ત કરવા જેવી છે. શેઠ જમનાભાઈ હું મારા મિત્રમંડળ સાથે તે સ્થળે જાતે ગયેલ અને ભગુભાઇ તરફથી સત્વરે આ કાર્ય હાથ ધરવામાં આવે ચોકસાઈથી તપાસ કરી છે – તેવી તેમના પ્રત્યે પ્રાર્થના છે.' તંત્રીકૃત સામાયિક સૂત્ર જન એજ્યુકેશન એડના અભ્યાસક્રમમાં નિર્ણત થયું છે તે ક્યાં મળશે એની પૂછપરછ અનેક સ્થળેથી આવે છે તે જણાવવાનું કે હાલમાં તે રા. સારાભાઈ મગનભાઈ મોદી C/o સારાભાઈની કુંટાઉનહોલ પાસે મુંબઈ, એ સરનામે લખવાથી મળી શકશે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ જેનયુગ અમારે લંડનનો પત્ર. ૬ શ્રી જિનવિજયજી-વિલાયત આવવાને પહેરવાનો બોધ આપે તે તેમાં આપને કાંઈ વાંધો રવાના થયા તેની ખબર પણ આપ આપી ન શકે છે ખરો ?” તે તો મને નવાઈ લાગે છે. એ તમારી ફરજ ન તેમણે ઉત્તરમાં કહ્યું “જરા પણ નહિ, હું તે હતી કે વિલાયતમાં સર્વ સગવડ સાધન મળે તે માટે એમ ઈછું કે તેઓ હવે તે બાબતમાં ભાગ નહિ, અગાઉથી તૈયારી કરી આપવી જોઈએ ? આમાં પ્રમ- પણ આગળ પડતે સક્રિય ભાગ લે. વ્યાખ્યાન વગેરેમાં દતો નથી થયો? તેઓ અત્રે તા. ૭-૬-૨૮ના રોજ તે સંબંધી જોરશોરથી પિતાના લોકોને સમજાવે, પારીસ ૮-૧૦ દિવસ રહીને આવ્યા. મારી પહેલી અને પશ્ચિમના સાધુઓ-પાદરીઓ દરેક બાબત સંસામુલાકાત તેઓ સાથે વિકટોરિયા સ્ટેશને શેઠશ્રી અંબારીઓની નિહાળી તેમના સર્વ વ્યવહારને ધર્મ અને લાલ સારાભાઈએ કરાવી. ત્યાર પછી તેઓ ક્યાં ગયા નીતિની દૃષ્ટિથી સમજાવવા જાત જાતનાં ભાષણો ને તેમણે શું કર્યું તેનું ધ્યાન મને રહ્યું નહિ. પણ આપે છે તેવી રીતે આપણું મુનિમહારાજાઓ કરે એમ પછી સદ્ભાગ્યે શેઠશ્રી અંબાલાલભાઈએ આપેલ ભજન હું તે ઈછું.' વખતે ફરી મુલાકાત થઈ ગઈ, તેઓ મારી પાસેજ ત્યારે મેં પૂછયું “ આપને એમ નથી લાગતું કે બેઠેલા હોવાથી મને તેમની સાથે વાર્તાલાપ કરવાનું આપણા ધર્મમાં ઘણું સુધારાવધારા કરવાની જરૂર છે? સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે જણાયું કે તેમને વિલાયત આ પ્રશ્નથી શ્રીમાન જિનવિજયજી જરા અચમોકલવામાં આપ પણ એક નિમિત્તભૂત હતા. કાયા ને પછી કહ્યું કે “મારું પુનઃ કથન એજ છે કે અંગ્રેજી કે જર્મન ભાષા નહી જાણતા હોવા છતાં દેશની સંસ્કૃતિ અને આબાદી પર ધર્મની સંસ્કૃતિ આટલા દૂરના પરદેશ સુધી આવી શોધખોળ કરવી એ અને આબાદી અવલંબે છે. દેશનો ઉદ્ધાર કરો. પછી જેવું તેવું કામ નથી. ભાષા શીખી થોડા વખતમાં ધર્મને ઉહાર સહેજે થશે.” એટલે મારા શબ્દોમાં બધું કામકાજ ખલાસ કરવું એ હિંમત તે તેજ ટૂંકી રીતે કહું તે એટલું હું તે તેમના આ કથન કરી શકે. જ્યારે મેં તેમની વાત સાંભળી ત્યારે તેને પરથી સમજ્યો કે દેશ હોય તે ધર્મ હોય; માટે દેશને મને મહાત્માજીના જીવન વૃતાંતમાં આવતી નારાયણ ઉદ્ધાર કરો અને પછી ધર્મને પકડે. હેમચંદ્રની વાત યાદ આવી. તેમનું મન અત્રે આવતા ગૃહસ્થો તથા વિદ્યા થઓની ખર્ચાળ ટેવથી ઘણું દુઃખાયેલ હોય એમ મને ધર્મ પર વાત નિકળતાં તેમણે જણાવ્યું કે દેશની લાગ્યું. તેઓએ જણાવ્યું હતું કે “ પૈસાને કેવા દુરસંસ્કૃતિ ને આબાદી પર ધર્મની સંસ્કૃતિ અને આ બાંદા પર ધમના સંસ્કૃતિ અને આ• પયોગ થાય છે? આપણી મનોદશા (mentality) બાદી અવલંબે છે. આથી દેશને ઉદ્ધાર કેમ કર ગુલામી ભરી નથી તે બીજું શું છે ?” તેને વિચાર ધર્મના વડાઓએ કરવાનું છે. જેને જેને ૨ પાલીતાણું પ્રકરણ-નું ઘર મેળે સહુ અને મુનિ મહારાજાએ જેવી રીતે પાલીતાણાના શ્રી કોઇને પસંદ પડે-રાજી કરે તેવું ને તે રીતે સમાધાન શત્રુંજય તીર્થ બાબત મક્કમ રહ્યા તેવી જ રીતે જે થયું તે જાણીને આનંદઃ જૈન મક્કમ રહ્યા તેનું આ દેશનું ભલું કરવામાં સ્વદેશી ચીજો વાપરવામાં મક્કમ પરિણામ છે. જ્યારે વાત અટકી ત્યારે અત્રેથી India થાય તે દેશની આબાદી જરૂર થાય અને તે દ્વારા Oice તરકથી સખત દબાણ થયું અને છેવટે વાધર્મની આબાદી થયા વગર રહે નહિ.” ઇસરોયને જણાવેલ કે જે પાલીતાણા દરબાર ન માને જણાવ્યું જે મુનિમહારાજાઓ પિતે પરદેશી તો છેવટે તેમણે નિર્ણયં આપવો અને રૂ.પચાસહજાર કપડાં પહેરે નહિ અને તેના ભાવિકોને પણ તે ન અનુસંધાન પૃષ્ઠ ૪૯૪. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૪ અમારે ખેડા જ્ઞાન પ્રવાસ અમારે ખેડાનો જ્ઞાનપ્રવાસ, ગતાંક પૃ. ૩૫૬ થી સંપૂર્ણ. આ નવી દેવકુલિકાઓમાં લગભગ ચાર લાખને બન્યું જડતું નથી. આમ શત્રુંજયાદિ અનેક તીર્થ ખર્ચ શેઠ જમનાભાઈ તરફથી કરવામાં આવ્યો છે એમ સ્થલે પર બન્યું છે તે અતિશય શોચનીય છે. તે પ્રશસ્તિમાં જણાવ્યું છે, સર્વ આરસનું જ કામ છે ને તે અમુક દેવકુલિકામાં સંવત ૧૮૦૬ ને ગર્ભાજતાં કંભારીઆના પ્રસિદ્ધ મંદિરોની રચના-બાંધણાનું ગારમાં સંવત ૧૮૮૫ની સાલ વંચાય છે. એક પાદુકા ચિત્ર મારી આંખ આગળ ખડું થયું. હજુ પણ છે ત્યાં નીચે પ્રમાણે શ્રેમ છે._ કામ ચાલે છે ને તે માટે શિલ્પી તરીકે સોમપુરા નર્મદાશંકર મુળજીભાઈને રોકવામાં આવેલ છે. श्री ऋषभदेवजी महाराजनी पादुका श्री माहातर नगरे ॥ समस्त संघेन स्थापिता सं. १८९३ना वर्षे શિલાલેખોની તપાસ કરતાં મૂળનાયક શ્રી સાચા . माघ मासे शुक्ल पक्षे सुदि १० दशमी बुधवासरे દેવની પ્રતિમા પર લેખ જણાતું નથી. તેની જમણી अंजनं कारापीता श्री भटार्क श्री १०८ भट्टार्क दिनेंद्र બાજુના બિંબ પર એમ કોતરેલું છે કે શ્રી શ્રેયાંસનાથ सुरीराज लिखीता पं. श्री जेयवीजेयजी पं: दिपविजेयजी ચિવ છે. નરસા ર્તિ અને ડાબી બાજુની પ્રતિમા તપ છે. • પર એટલું કરેલું છે કે શ્રી સુમતિનાથ સાથે સધર. એટલે જન માર્તડની ચોપડીમાં લખ્યા પ્રમાણે આ ૧૮૯૩ના દેવકુલિકાઓના તથા પાદુકાના બંને બિંબ નહિ, પણ તેમાંનું એકજ સુમતિનાથનું લેખો પરથી સિદ્ધ થાય છે કે તપાગચ્છના ભટ્ટારકબિંબ છે. ગચ્છનાયક વિજયદિનંદ્ર સૂરિએ ત્યાં તે વર્ષમાં દેવકુલિકાઓમાં ૫૦ ઉપરાંત બિબો છે ને તે પ્રતિષ્ઠા કરી હતી. તે બાબતનું વર્ણન સાચાદેવની સર્વ બિંબની પ્રતિષ્ઠા લગભગ એક જ વર્ષમાં થઈ જન માર્તડ” નામની ચોપડીમાં સાંપડતું નથી. લાગે છે ને તે પર એકજ જાતનો લેખ નીચે પ્ર. પરંતુ પૂજ્ય મુનિ મહારાજશ્રી હરવિજયજીએ માણે છે – રચેલા “શ્રી માતરમંડન સાચા દેવશ્રી સુમતિનાથ જિન સ્તવન ' માં સં. ૧૮૯૩ સંબંધી ઉલ્લેખ सं. १८९३ माघ शुक्ल १० बुधे मातरग्राम वास्तव्यः श्रीमाली ज्ञातिय वृधशाखायां समस्त संघे छ' प. ऋषभदेव बिंबं कारापितं प्रतिष्ठितं तपागच्छे भ. ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ દેશી. श्री विजयदिनेंद्रसूरिभिः માતરમાં સુમતિનાથ સાચા દેવ છે, બાજામાં માત્ર ફેર એટલે કે જે જે તીર્થકરનું સેવા કરવી પ્રભુજીની નિત્યમેવજે; બિંબ હેય ત્યાં તે તીર્થંકરનું નામ મૂકેલું છે. કેઈ સુંજ ગામના બારોટની ભૂમિ થકી, કોઈમાં તે વિનયવિજfમઃ શ્રી તપાછે એ પ્રગટ થયા સુપનું આપી તતખેવ જે. માતર૦ ૧ ત્રીજી લીટીમાં પ્રાયઃ આવે છે તે પર ચુનાનું પ્લાસ્ટર ગામ ગામના લોક મળ્યા બહુ સામટા. કરી નાંખ્યું છે. કતરેલા એક પણ શબ્દ કે અક્ષર લઈ જવાને પિત પિતાને ગામ જે, પર ચુનાનું પ્લાસ્ટર થવું ન જોઈએ, છતાં નવીન પણ માતરના શ્રાવકના પુજે કરી, ઉદ્ધાર કરવામાં તે પર ધ્યાન ન રહેતાં આખાને આખા બળદ વિનાનું ગાડું વળીયું આમ જે. માતર૦ ૨ શિલાલે. આખી પ્રશસ્તિ ચુનાથી છવાઈને ૧ દેવચંદ વેલજી, નથુગાંધી, જીવરાજભાઈ એ ત્રણ ભૂસાઇ ગયેલ હોય છે કે જેથી તેનું નામ નિશાને શ્રાવકને સુપનું આપ્યું હતું. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જૈનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ બળદ જોડી પછી ખેડા પાસે ખંત શું, સાચાદેવનાં દર્શનનો લાભ લઈ ત્યાંથી તેજ મોટરમાં આવ્યા ત્યારે સેઢી નદીમાં પૂર જે, વિઠલપુર જેવા ગયા. તે model village એટલે દેખી લોક પાછા વળવા ચાહતા હતા, આદર્શ ગામડું કેવું હોય તેને પરિચય આપતું નવું પણ બળદને આવ્યું તિહાં અતિ સૂર જે. માતર૦ ૩ વસાવેલું ગામ છે. તેનાં ખેડૂતોનાં મકાને, શાળા, ઘણા લોક ગાડું અટકાવવા ઊપડ્યા, ચોક, વગેરેની એવી મનહર રીતે વ્યવસ્થા કરવામાં પણ લોકો સાથે ગાડું તત્કાળ જે, આવી છે કે આદર્શ ગ્રામ્યજીવનની મજા ચાખવા જોત જોતામાં પવનવેગથી ઊતર્યું, ત્યાંજ પડી રહીએ એમ આપણને લાગી આવે. ગૂજસહિ સલામત પ્રતિમા સાથ સંભાળ જે. માતર૦ ૪ રાતમાં જલપ્રલયના તાજા સંકટ પછી તેમાંથી આ ચમત્કાર દેખીને સર્વ ચકિત થયા, આદર્શગ્રામની યોજના એક સુંદર પરિણામ ગણાય. થયા વળી અચરજ માંહે ગરકાવ જે, આની ઉદ્દઘાટન ક્રિયા આન. વિઠલભાઈ પટેલે કરી સાચા દેવ પાડયું તવ નામ સોહામણું, હતી અને તેમના માનમાં તેમના નામ પરથી એ સત્ય બનેલ દેખી એહ બનાવે છે. માતર૦ ૫ . ગામનું નામ વિઠલપુર આપેલ છે. આ મેમદાવાદ અઢારસે તેપનના શ્રાવણ માસમાં, અને ખેડાની વચ્ચે છે. ખેડાની સામેના હરિયાલા માતર માંહે પધાર્યા દેવ દયાળ જે, ગામ પાસે બીજું આવું આદર્શ ગામ વસાવ્યું છે તેને ત્રણ શિખરનું દેહરું થયું ત્યાં દીપતું, મહાત્માજીના આડનામથી ગાંધીપુર નામ આપ્યું અઢારસે ચેપનની સુંદર સાલ જે. માતર૦ ૬ છે. આ ગામના સ્થાપક-જનક (અમારા સહાધ્યાયી પ્રતિષ્ઠા મહોત્સવ કરી પ્રભુ પધરાવીઆ, અને મિત્ર ) શ્રી મગનલાલ ખુશાલદાસ ગાંધી તે જેઠ સુદ ત્રીજ શુભ દિવસે ગુરૂવાર જે, સંપૂર્ણ રીતે વિકાસ પામે તે પહેલાં આ જગત છોડી બાવન દેહરી બાંધવા માંડી તાહરે, વિલીન થવાથી ત્યાંના સર્વ ભાઈઓમાં ભારે ખેદ અટકાવે બચ્ચા મી ઇજારદાર જે. માતર૦ ૭ થયો છે. પિસા લઈ બીન હકના આપી રજા ખરી, આ માતર તથા વિઠલપુર સાથે આવી બતાપણ રાત્રે પડ્યો ગેબી મીયાંને માર છે, વવા માટે ખેડાના સ્થા. જૈન એંજિનિયર મી, દેશી, ઊંઘ ઊડી ગઈ તેથી તે ડરીઓ ઘણું, નાથાભાઈ વકીલ અને બાલુભાઈ શેઠનો ઉપકાર દંડ સહિત દ્રવ્ય આપી નમે વારંવાર જે. માતર૦ ૮ માનું છું. અઢારસેં સત્તામાં દેરીયા તણી, આ વિઠલપુર નિહાળી પછી બેડામાં તેજ રાત્રે પ્રતિષ્ઠા થઈ ત્યારે ચાલી હજાર જે, આપણે સમાજ' એ વિષય પર ભાષણ ત્યાંના માણસની મેદની મળી હતી માતર વિષે, સ્વયંસેવક મંડળના આગ્રહથી આપ્યું હતું. તેમાં અન્ય મતિએ પણ કીધી તસ સાર જે. માતર૦ ૯ પ્રમુખસ્થાન ત્યાંના વતની મૂળ પ્રસિદ્ધ વકીલ પુજાઈટ ચુનાના ચૈત્યને જોઈ પથ્થર તથા, ભાઈ, પછી સંન્યાસી થઈ ગયા તે પૂર્ણાનંદ સ્વામી આરસ મય નિપજાવી કરે ઊઠાર જે, તે દરમ્યાન ત્યાં આવી રહેલા તેમને આપવામાં શેઠ જમનાભાઈ ને શેઠાણી માણેકબાઈ, આવ્યું હતું. લાખ ખરચી ઊતરવા ભવપાર જે. માતર૦ ૧૦ આ ભાષણમાં સમાજ એટલે શું? વ્યક્તિમાંથી સંવત ઓગણીસેં એકાશી સાલમાં, સમાજ કેમ ઉત્પન્ન થઈ, મૂળ લગ્નની ભાવના હતી વસંતપંચમી પૂજા ભણાવી સાર છે, કે નહિ. તેમાં દિવસે દિવસે સંસ્કૃતિ વધતી ગઈ. લક્ષ્મીવિજય ગુરૂરાજ પસાથે સ્તવન રચ્યું, વ્યક્તિગત, કુટુંબગત, જાતિગત-વગત ભાવના સાચા દેવનું હસવિજય ધરી પ્યાર છે. માતર૦ ૧૧ (consciousness ) જન્મ પામતી ગઈ. ચતુવણ Page #521 -------------------------------------------------------------------------- ________________ અમારે ખેડાનો જ્ઞાન પ્રવાસ ૪૦૩ વ્યવસ્થા. સમસ્ત દેશગત ભાવના (patriotism) પહેલાં અત્ર લઈ આવવામાં આવ્યા હતા ને તેમાં પૂર્વે ખીલી ન હતી. “આત્મચિંતન ઇશ્વરભજન, જન- મામલતદારની સંમતિ લેવામાં આવી હતી. ત્યાં રા. સેવા, દેશસેવા એ બધાં ખાંખાં નથી પણ એક જ ચીમનલાલ કુબેરદાસે ખેદકામ થોડું કરાવ્યું હતું પશુરવરૂપ છે. ” સમાજમાં કાળાંતરે વર્ધમાન થયેલી અનેક કંઈ મળ્યું નહી એટલે તે પડતું મૂકાયું હતું. આ શાખાઓ, નાતજાત, ધાર્મિક ભાવના-જુદા જુદા ધર્મો. જ્યાંથી મળ્યા ત્યાં બાજુમાં કહે છે તેમાં અસલી જેન સ્થિતિ ચુસ્તતા. પુરામિત્ર 7 સાધુ સર્વ-ભારું તે મંદિરની મૂર્તિઓ પધરાવી દીધી છે એમ ત્યાંના લોકો સાચું માને મુરખજન, સાચું તે મારું માને પંડિત કહે છે. આ લેખમાં વિણસઉલ અને દેવસિમસાલ જન' હાનિકારક રૂઢિઓ-પ્રથાઓ જેવી કે બાળલગ્ન, એ બે સ્થાને ઉલ્લેખ છે તે બંને ભેગા થઈ વિધવાની દુ:ખદ સ્થિતિ, કેળવણીને અભાવ, દરિદ્રતા, હાલનું દેવકી વણસોલ નામ તે ગામનું પડયું લાગે છે. શારીરિક કેળવણીને અભાવ, આ સર્વના ઉપાય તરીકે તેમાં સં. ૧૭૨૫ પૂર્વે જૈનોની ઠીક વસ્તી હોવી જોઈએ. બેઠા બળવાની જરૂર. દરેક નાતમાં, ધર્મમાં, સમાજમાં કારણકે મૂળ પદ્માવસહિકા નામનું જૈન મંદિર પદ્મા નાના નાના બધાને દેરી જાય એવા શુદ્ધ ચારિત્રશાલી નામની બાઈએ કરાવેલું હોવું જ જોઈએ અને તેમાંજ નેતાઓ-કાર્યકર્તાઓ ઉત્પન્ન થશે ત્યારેજ સુધારે થશે; આ લેખમાં કહેલ શ્રી અજિતનાથની મૂર્તિ શ્રીમાલી એ વગેરે યથાશક્તિ ને યથામતિ સમજાવ્યું હતું. ઠક્કર હરિપાલે જયસેન સૂરિના ઉપદેશથી તે વર્ષમાં પ્રમુખ સાહેબ ચુસ્ત સનાતની અને પ્રાચીનતાપૂજક કરાવી મૂકી હતી, શ્રીમાલીમાં “ ઠકુર’ શબ્દ વપરાતો, ઈ તેઓ પિતાનું વ્યાખ્યાન અન્ય દિશામાંજ લઈ એ આ લેખ પુરવાર કરે છે. જયસેનસૂરિ તે કયા ગયા. અને એ મેળાવડો પ્રેમપૂર્વક વિખેરાયે. તેની શોધ કરવાની અપેક્ષા રહે છે. ખેડામાં મોટા મંદિરમાં રહી કેટલીક વખત દિવ- આ મેટા મંદિરમાં ૧૫ વર્ષ પહેલાં સં, ૧૦૨૫ સના ભાગમાં કામ કરતા હતા. ત્યાં એક પરધર પર માં ચેક કરાવતાં ખેદતાં બે કટકા થઈ ગયેલ એ શિલાલેખ છૂટો હતો તે પર મારું ધ્યાન વકીલ નાથાલાલે આરસના પત્થર લંબાઈ ૧૬ ઈંચ અને પહોળાઈ ૬ ખેંચતાં તે કઢાવી સાફસુફ કરી ખૂબ મહેનત કરી ઈંચને મળ્યો હતો. તેમાં ૧૧ લીટી બાળબોધ અક્ષઆ લેખ ઉતારી લીધઃ રમાં કોતરવામાં આવેલી છે. તે મને બતાવવામાં આવ્યો પ્રથમપંક્તિ-૨૦મી છે. ૧૨૬ વર્ષે ગુજ ઃ ' ને તેની નકલ નીચે પ્રમાણે છે. ९ नवम्यां सोमेऽयह विणसउलिया(स्था)ने महं० श्री १.९०॥ ॐ नमोऽहते । सर्व श्रेयस्ततीनां यो देवसि म्हसालस्थान महं. उदयसिं(ह) प्रतिप्राप्त्यर्थं ॥ विधाता विध्नवारकः स श्री' पार्श्वजिनः पुष्यादि બીજી પંક્તિ-શ્રીમારી ત ૪૦ વિ ह संघेने सुत ठ० हरिपालेन महंण्या स्त्री. श्रियादेवि बंधुना श्री २. घां श्रिय १ स्वस्ति श्री विक्रमराज्यादतीत संवत् जयसेनसूरीणामुपदेशेन पद्मावसहिकायां श्री अजित. १७९४ वर्षे शाके १६६० प्रवर्त्तमाने ज्येष्ट सुदि ત્રીજી પંક્તિસ્તાન વિભૂત્તિ ૩(gg) એથોથ ૩. શ્રી અમુિવાર રાતે . શ્રી ઘેટું વરિતા | ગુર્મ છે प्रतिदिन प्रवर्धमान प्रौढप्रताप षान श्री मुहम्मुदषान આ લેખ દેવકી વણસેલ નામનું ગામ ખેડાથી ૪. વાવી વિનયક તપાછેરા મદાર શ્રી નપાંચ કેશ અને મહેમદાવાદથી દક્ષિણે બે ગાઉ દૂર રત્નસૂરિવરવું વિનયમાનેy | કપાધ્યાય શ્રી આવેલ છે ત્યાંથી મળી આવેલ હતું. હમણું તે उदयरत्न ગામમાં ૭૫ થી ૧૦૦ ધર છે ને પ્રાયઃ ધારાળાની ५. गणीनां उपदेशात् । श्री खेटकपुर वास्तव्य વસ્તી છે. ત્યાં જૈન મંદિરનાં ખંઢેર હતાં ત્યાં આ संघमुख्य सा । श्री हर्षजी सा । श्री जेठा सा। બેઠક તથા પરધરના કટકા છૂટા પડ્યા હતા તે દશવર્ષ श्री रणछोड सा। श्री Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૬. રાણી પ્રવૃતિ સમસ્ત સંઘેન વિરોષાત્ ! આ મંદિર પાસેનું વધુ મોટું મંદિર ત્યાર પછી * શ્રી મમિંગન પાર્શ્વનાથચૈત્ય કપાશ્રય ધર્મરાજા બંધાયું છે તેમાં અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત ૭. રિ સહિ સમુદતં અત્રયૅ મહોપાધ્યાય શ્રી કરેલી છે. આના સંબંધમાં એમ કહેવામાં આવે છે ચાચરના શિષ્ય પં શ્રી ઉન્નેન તથા કે તે મૂર્તિ મૂળ રૂપાલ ગામમાં નીકળેલી. सा कुशलसी ત્યાંથી પિતપતાને ગામ લઈ જવા માટે અમદાન જ ઘરમમત્તિ શ્રદ્ધાવતા મન ઉમઃ કૃતઃ વાદ, સુરત, ખેડા વગેરેના સંઘે જતાં ત્યાં ઝઘડે ચા. Uત મહાતીર્થ શ્રી સંઘેન સમુપાચમન સાચંદ્રા પછી નક્કી થયું કે રથ તૈયાર થાય ને તેમાં જે બેસાડે ૯. જિર નયg in ચાર મહિબ્રૂ સાકર સરિસંક્ષે- તે લઇ જાય. ખેડાના એક વૃદ્ધ શેઠે કહ્યું કે રથ તૈયાર વિતા મ િર્થનંદમાઁ પ્રતાપભમરું ચાવમાં છે, ખેડા ચાલે. એમ કહેતાં ને મૂત્તિ ઉપાડતાં ફૂલ ૧૦. તે જ્ઞાનાવિત્રિતયાત્રયો વિગતે ધર્મો – પેઠે ઉપડી ને તેથી તે ખેડા લાવી પધરાવવામાં આવી. ચાવને સાવલંબનને સિતપ: પાર્શ્વત્રભુ તે પાર્શ્વ મૂર્તિમાંથી અમી-પાણી કરતાં હતાં તેથી તે ૧૧. નૈવતાZ ૧ . દંરત્નન સ્ટિવિતા કારિતારિયેા અમીઝરા પાર્શ્વનાથ કહેવાયા. આ મંદિર મોટું શિખર બંધ __ अत्र कर्मठः ठा। ऋषिदत्त इति श्रेयः ॥ અને સુંદર છે. સોએક વર્ષ ઉપરનું જૂનું હશે. આ મંદિર આ લેખ સં. ૧૭૯૪ ના જેઠ શુદિને છે, તિથિ માં રાખેલી રત્નમય મૂર્તિઓ જોઈને આનંદ થયો. ઉપર મકેલી નથી અને તે માટેની જગ્યા કરી મૂકેલી હતી એક માળે લાકડાની પુતળીઓ જોઇ, કે જે તેને સંચો તે કોરીજ રહી છે. તપાગચ્છશ દાનરત્નસૂરિના વારામાં ચલાવતાં નાચતી હતી. હમણાં તે સંચો બગડી ગયો છે. ઉપાધ્યાય ઉદયરત્ન (પ્રસિદ્ધ જૈન કવિ)ને ઉપદેશથી આ મોટા મંદિરોમાં રહેતા ભાગ્યરત્ન મુનિ પાસે ખેડા ર્ગ (કોટ)માં મુહમદખાન બાબીના રાજ્યમાં કેટલાંક પુસ્તકોને સંગ્રહ હોવા ઉપરાંત કેટલાક કાગળો ખેટકપુર-ખેડાના રહેવાસી સંઘના આગેવાન શા હરખ- અતિહાસિક છે. તેમજ એક વિજયપતાકા મંત્રી છે. શા જેઠા, શા રણછોડ, શા કુશલસી વગેરે સમસ્ત કપડા ઉપર લખેલે છે. તે કપડાની લંબાઈ ૪ ફુટ ને સંધના આદરથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું ચય ૫ ઇંચ અને પહોળાઈ ૩ ફૂટ ને ૫ ઇંચ છેતે ઉપાશ્રય ધર્મશાલાદિ સહિત કરાવ્યું; કે જે કાર્યમાં સં. ૧૫૦૪ માં દીવાળી દિને ખરતર જિનભદ્રસૂરિએ મહોપાધ્યાય ન્યાયરને શિષ્ય કપૂરને તથા શા કુશલ લખેલો છે એવો નીચે પ્રમાણે લેખ છે. સીએ ઘણે ઉધમ સેગ્યો હતે. તે બતાવવા માટેને સંવત ૧૦૪ વર્ષે રિને જિલત તિઆ લેખ છે. આમાં એક પહેલાં છે તે અનુષ્ય શિવં શ્રી શતર છાપીવર શ્રી જિનમત્ર મિરિવું છંદ છે અને છેવટે એકડે છે તે આખો શાર્દૂલવિક્રી साप- जेत्र पताकाख्य यंत्रं ॥ सपरिवारस्य जैत्रं वांछित सिद्धि ડિત છંદ છે. આ પ્રશસ્તિ (ઉદયરત્નના ગુરૂભાઈ) હંસ- ગુરુ સ્વાહા ! રને રચી છે. ઋષિદત્ત તે કર્મઠ એટલે શિલ્પી– આની બે બાજુએ રંગિત કોર છે અને બીજી મીસ્ત્રીનું નામ છે. બે બાજુએ ચિત્ર આળખેલાં છે. તે ચિત્રો રજપૂત ' આમાં તિથિ મુકી નથી પણ તે દશમી જોઈએ કારણ કે તે દિને કર્પરને ઉદ્ધાર કરી નવા કરવેલા શાળા (School)નાં છે. યંત્ર લાલ સાહીમાં છે. મંદિરમાં ભીડભંજન પાર્શ્વનાથને બેસાડયા એવો સ્પષ્ટ તેની પાસે એક ઉ૬ દસ્તાવેજ મહેર સાથે ઉલ્લેખ ઉદયરત્ન એક “ખેટકપુર મંડણ જિનસ્તવન” હીજરી ૧૨૬૩ ને છે તેની ગુજરાતી હરફમાં કોઈએ એ નામના સ્તવનમાં જણાવેલ છે. હાલ જ્યાં ભીડ. કરેલ ની છે. કરેલ નકલ મને પૂરી પાડવામાં આવી છે પણ તેને ભંજન પાર્શ્વનાથ છે તે મદિર આ રીતે ૧૭૯૪માં ભાવાર્થ બિલકુલ સમજામાં નથી તેથી અત્ર હું બંધાવેલું છે ને તેની પ્રતિષ્ઠા જેઠ સુદ ૧૦મીએ થયેલી આપતા નથી. બીજી બે ગુજરાતીમાં દસ્તાવેજો સં. છે. જો કે તેની વર્ષગાંઠ હાલમાં જેઠ સુદ ૫ ની ૧૬૭૫ ન હીરરત્નસૂરિને કરી દીધેલા તેની નકલ ) મનાય છે તે ખરી રીતે જેઠ સુદ ૧૦ જોઈએ. મેં ઉતારી લીધેલી તે અત્ર મૂકવામાં આવે છે, Page #523 -------------------------------------------------------------------------- ________________ અમારે ખેડા જ્ઞાનપ્રવાસ ૪૦૫ (જૂના કાગળ પર તેની લંબાઈ ઈંચ તથા પહેબાઈ ઈચ બે જમણી બે ડાબી ને એક વચમાં એમ પાંચ સીલો છે.). ૧ સંવત ૧૬૭૫ ના વરખે વૈશાખ સુદની ૩ દને પાતસાહથી સાત શ્રી શ્રી ૨ શ્રી ૭ થી આજમશાહ હજુર ભેમીઆ, ૫ ઊલ મધે આવા હતા શ્રી ૩, અહમદાવાદ મધે શ્રી હીરરતનસૂરી ભેમીઆ ૫ ને બંદીખાનેથી ૪ છોડાયા તીહાંથી પાંચ ભોમીઆ સરાવક કરા છે પાંચે મીઈ. ૫ પાતસાહની કચારી મધે પાતસાહથીની સાખે પાતસાહ હજુરઈ લે ૬ ખ લખે ઈ ખરો છે હલવદનો રાજ માહારાણુ શ્રી ચંદરસેનજી અ ૭ ને ઠારશ્રી સબસિંઘજી વઢવાણને ધણી તથા ઠાકરશ્રી વી ૮ રોજ સીઆણને ધણુ ઠાકોરથી વીરાજજી લગતરને ધણી ૯ ઇ ૪ ભેમીઆ શ્રી હીરરતનસુરીને અપાસરાની લાગત કરી આ ૧૦ પી છે તેની વિગત હલવદની માંડવી ઈ સુરજ ઊદે જુના જેનાવાદી ૧૧ ૨ નીતના દેવા ઈક વરખે બાસતા નંગ ૫ થઈ ચેર ૦૧ નીતનું અપા ૧૨ સરાનાં નલીઆ તથા ખરખરાજત ઊપાસરની સરવે હલવદન ૧૩ ધણી આપે ઈહી રીત ચારે ભેમીઆની છે તે શ્રી ચંદ્રમા સુરજની સા ૧૪ ખેલખું તે ખરું છે અમારા વંસના હોઈ તે પાલે તથા હીરરતનસ ૧૫ રીના વંસના હોઈ તે લીએ તે રીત ચંદરમા સુરજની સામે પાલવી ૧૬ તથા હીરરતનસુરીઈ પાતસાહથીની સાખે ભોમીઆ ૫ ની પાસે ૧૭ વચન માગું જે અમારા અપાસરા વીના બીજે પગને ઊપાસ ૧૮ રે કરવો નહી અમારા વંસવાલાને ગમે તેવું ખુન આવે તે અપાસ ૧૯ રાની આંણુ લેપવી નહી ઇવી રીત ૫ ભેમીઓની છે શ્રી ઝંઝુવાડા ૨૦ ને ધણી શ્રી જી ચેરાત તેણે કહ્યું કે અમારે પરગણે આગર નંગ ૩ છે ૨૧ તે શ્રી ઝંઝુવાડાને આગર તથા ઊંડુને આગર તથા ફતેહપરને આ ૨૨ ગર ઈ આગર નંગ ૩ તીહાં જે મીઠું ભરવા ગાડાં જે આવે તે ગા દી ૨૩ કે જેના વાદી તુને લાગત પરીએગત સુધી જીહાં સુધી આગ ૨૪ ર રહે તીહાં સુધી આપે છહ લખુ તે સહી છે, બીજુ બાસતાં નંગ ૨૫ ૫ કપડા કરવા માટે આપે તથા નલીઆ તથા વાસણ કંસણુ સર ૨૬ વે દરબાર થકી આપે ઇ રીત પાંચે ભમી શ્રી હીરરતનસુરીને ૨૭ કરી આપી તે ખરી છે શ્રી અમદાવાદ મધે લખીતંગ દીવાન શ્રી ૨૮ મનસુખરામજી ઈહ લખું તે સહી છે. તે -ત્રણ બીબાં ૧ ડાબી બીજું જમણી ને ત્રીજું વચમાં એમ છાપેલાં છે. લગડાપર કાળી સાહીના અક્ષરમાં. ૫ – શ્રી રાજનગરમધે શ્રી હીરત્નસૂરી શ્રી શ્રી શ્રી પાંચ ભોમીયાને પ્રતિબોધ દઈને બંદીખાંણેથી ૧૮ના સંવત ૧૬૭૫ ના વર્ષે વૈશાખ સુદ ૩ દિને પાત પાંચૅ ભેમીયાને મુકાવ્યા શ્રાવિક કર્યા . ૨ સાહશ્રી, શ્રી આજમસાહને વારે ભોમીયા મહારાણુ શ્રી ચંદ્રસેનજી તે હલવદને રાજા Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૧ સબલસંધ રાજાઉત વઢવાણને ધણી ૨ મો ગુરૂણુડગૃહ્યમાણે કંબલીરત્ન ગુરૂશીર્ષે ન્યતં તપ્રભૂતિટો વેરોજી સીયાણીને ધણી ૩ વિજરાજજી જૈનસરિભિઃ શીર્ષે કંબલી ધિયતે. લગત્તરને ઘણી ૪ જેરાત ઝઝૂવાડા. ૭૦ તત્પદે શ્રી કકકસૂરિ તૈન ગુરૂણ શાહ ને ઘણી એ પાંચ રાજા ! પાંય ભેમીયાં પાસે શ્રી મહમુદનુપસ્યાતપત્ર વાચાલિત ચતુર્દશી પૂર્ણિમા વિવાદે હીરરત્નસૂરી વચન માગ્યું જે એક માહરા ચતુર્દશી પક્ષિકા સતિ અન્યાનપિ વિધાચમત્કારાન ઉપાસરો વિના પરગછીને ઉપસરો નહી કે ઉ દૃદ્ધ તુઝેન મહમુંદનપેણુ શ્રી રાજવલભસૂરિરિય. પાસરને કર કર્યો ધી સેર મા તેલ સે. o એ પાં ભિધાનંદd | તસ્ય ગુરઃ સંવત ૧૫૬૪ જન્મ, ચું ભોમીયાના રાજમાં એટલું કર્યું, ગમે તે સંવત્ ૧૫૭૧ વ્રત | સંવત્ ૧૫૮૪ સૂરિપદ ! હવું ખુન હોય તે ઉપાસરાની આણ લાવી સંવત્ ૧૬૧૩ શિથિલમાર્ગ મુકવા મહત્પરિગ્રહ નહી હસવદને ધણી પાંચ બાસતા વરસે ત્યકતા ક્રિોદ્ધારઃ કૃતઃ | સંવત્ ૧૬૧૫ પૂર્વોદ્યુત વરસે આપે પાંચે ભેમીયાની એ રીતે રિત છે ! ક્રિયસ્ય લઘુશાલીય આચાર્ય શ્રી આણંદવિમલસૂરિ પાવૈ અપાસરાની ખરખરાજદ પુરી પાડે દરબાર ગોદ્દવહન કૃત | તદા તેનાભિધાનંદ શ્રી રાજલીખીત દિવાન શ્રી મનસુખરામજી. વિજયસૂરિરિતિ ૧૬૨૪ નિર્વાણું એક પટ્ટાવલીનું પાનું ખેડામાંથી ઉક્ત ભાગ્યરત્ન ૭૧ તત્પદે શ્રી રત્નવિજયસૂરિ તસ્ય ગુરઃ મુનિ પાસેથી મળી આવ્યું તેમાં શ્રી મહાવીરને પ્રથમ સંવત્ ૧૫૯૪ જન્મ, સંવત્ ૧૬૧૩ વ્રત સંવત ગણી પછીના રવિપ્રભસૂરિ ૩૧ મા સુધી જેમ તપગચ્છની ૧૬૨૪ સૂરિપદ સંવત્ ૧૬૭૫ નિર્વાણું અને ખરતરગચ્છની પટ્ટાવલીમાં નામ આવે છે (કે ૭૨ તત્પદે શ્રી હીરત્નસૂરિ તસ્ય ગુરઃ સંવતુ. હર ત માં શ્રી મહાવીરને પ્રથમ નથી ગણ્યા એથી રવિ- ૧૯૨૦ જન્મ સંવત ૧૬૩૩ વ્રત, સંવત્ ૧૬૫૭ પ્રભસૂરિ સુધીને નંબર ૩૦ મે આવે છે) ત્યાર વાચકપ૮, સંવત્ ૧૬૬૧ વૈશાખ શુદિ ૨ દિને સૂરિ પછીની સૂરિની પરંપરા જૂદી નીચે પ્રમાણે આપી છે પદં . સંવત ૧૭૧૫ વર્ષે શ્રાવણ શુદિ ૧૪ સેમે તેમાં દરેક નામ સાથે સૂરિ, ઉમેરવાનું છે. રાજનગરે નિર્વાણું. ૩૨ (તત્પટ્ટ) રત્નપ્રભસૂરિ, ૩૩ (તત્પટ્ટ) ઉદયવર્ધન, ૭૩ તત્પટું શ્રી જયરતનસુરિક ૩૪ ગુણવર્ધન, ૩૫ દેવરત્ન, ૩૬ આણંદસુંદર, ૩૭ ૭૪ તત્પશ્રી ભાવરત્નસૂરિકો શુભવર્ધન, ૩૮ જયપ્રભ, ૩૯ અજિતપ્રભ, ૪૦ ચંદ્રગુપ્ત, ૭૫ તત્પષ્ટ શ્રી દાનરત્નસૂરિ ! (આટલું પાછ૪૧ સુગુણરત્ન, ૪૨ વિનયવર્દન,૪૩ લક્ષ્મીવર્ધન, ૪૪ ૭૬ તત્પદે શ્રી કીર્તિરત્નસૂરિ | ળથી ઉમેર્યું છે) ગુણસુંદર, ૪૫ વિનયસુંદર, ૪૬ હર્ષપ્રભ, ૪૭ સમુદ્રગુપ્ત, સંપ્રતિ વિજયરાજયે છે ૪૮ ભદ્રગુપ્ત, ૨૮ ઉતરન, ૫૦ માણિકયસુંદર, ૫૧ એટલે ૭૩ નંબર સુધીની મૂળ પ્રત છે ને તે વિમલપ્રભ, પર આનંદવર્ધન, ૫૩ શિવસુંદર, ૫૪ ધર્મ- જય રત્નસૂરિના સમયમાં આ પરંપરા પટ્ટાવલી લખાઈ ગુપ્ત, ૫૫ વિમલરન, ૫૬ અમૃતવર્ધન, ૫૭ આનંદરત્ન, છે એ ચોક્કસ છે. ૫૮ ઈંદ્રગુપ્ત, ૫૯ દેવગુપ્ત, ૬૦ કકક ૬૧ સિહ, ૬૨ દેવગુપ્ત, ૬૩ કક, ૬૪ સિદ્ધ, ૬૫ દેવગુપ્ત, ૬ કકક, ૫૮મા આણંદવિમલસૂરિ સુધી પરંપરા આપેલ છે કે ૬૭ સિદ્ધસૂરિ, ૬૮ ધનવર્ધન, જેમાં દરેકના સમયમાં મુખ્ય મુખ્ય હકીકત છેડી થોડી - ૬૯ (તત્પટે) દેવગુપ્તસૂરિ -તેન ગુરૂણા શાહ આપી છે. અત્ર આણંદવિમલસથિી પરંપરા જેમ મુકી બહાદરસુખાસને નર્વિના વિધયા ચાલિતમ વૃષભે છે છે તે જણાવીએ છીએવિના વિધયા વાહિતઃ કાષ્ટ પાંચાલિયા , - ૫૮ તત્પદે શ્રી આ સં. ૧૫૮૨ ક્રિોદ્ધાર વાયુવ્યંજન કારિત મિત્યાદિ પ્રત્યયાન દર્ફ બહાદર- વિમલ સુરીઃ (કી ત્રિણ ગછ નાયકે ૫૯ તહે શ્રી વિ. પાટણ: વીસનગરઃ બાપેણુ તુઝેન પુરસ્યામાદો દીયાને નિર્લોભતયા જયાંનસુરીઃ રેજાથી નિસરા. Page #525 -------------------------------------------------------------------------- ________________ અમારે ખેડાનો જ્ઞાનપ્રવાસ You ૩ હીરરત્નસૂરિ લબ્ધિરત્ન મેધરને વિજયરત્ન સિવરત્ન હેમરત્ન લાવણ્યને હંસરત્ન સિધિરત્ન ૬૦ તત્પદે શ્રી રાજ-) સં. ૧૫૯૬ લંકામત ફેવિજયસુરીઃ | | ડો. માલવાલે જીયા ૬૧ તત્પદૃ શ્રી રન- છો સાહ સલેમને પ્ર વિજયસુરીઃ | તીબોબે મુગતાધાટ કર્યા U સં. ૧૬૨૪ ૬૨ તત્પદે શ્રી હીરરત્નસુરી ૬૩ તત્પદે શ્રી જયરત્નસુરીઃ ૬૪ તત્પદે શ્રી ભાવરત્નસુરીઃ ૬૫ તત્પદે શ્રી દાનરત્નસુરીશ્વર જયતિઃ ૬૬ તત્પદે શ્રી કીર્તિરત્નસુરી વિદ્યમાન પં. મોહનરને લખીત શ્રેય અર્થે સં. ૧૮૨૧ વર્ષે ભાદ્રવદ ૭ ચંદે શ્રી સૂર્યપુરે છે ત્રીજા પાનામાં માત્ર પરંપરાના નામે આપ્યાં છે તે ઉપર પ્રમાણે છે. ઉત ભાગ્યરત્નમુનિએ પિતાની ગુરૂ પરંપરાને આંબો કરેલ તે નીચે પ્રમાણે છે – ભદારક શ્રી ૧ વિજયરાજસૂરિ ગોવિંદરત્ન ઉદયરન રવિન અમૃતરત ઉત્તમરના વિવેકરને જિનન સૌભાગ્યરત્ન ક્ષમારત્ન રાજાને ૨ રત્નવિજયસૂરિ અનેપરન મયાન હીરારશ્ન ૩ હીરરત્નસૂરિ તેજરત્ન ચંદ્રરત્ન અમીરને ૪ જયરત્નસૂરિ ગુણરત્ન ૫ ભાવરત્નસૂરિ ૬ દાનરત્નસૂરિ ૭ કરિનસૂરિ ૫ ભાવરત્નસૂરિ ૮ મુક્તિરત્નસૂરિ જસરન શાંતિન નવરત્ન || હસ્તીરને તેમને માણેકરને (પછીનું પાનું જુઓ) ૯ પૃદયરત્નસૂરિ ૧૦ અમૃતરત્નસૂરિ ૧૧ ચહયરત્નસૂરિ ૧૨ સુમતિરત્નસૂરિ કનકરને ભાવરને પુણ્યરત્ન વિનયરને સુખરને હસ્તી રત્ન Page #526 -------------------------------------------------------------------------- ________________ માણેકરન નયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૮ મુક્તિરત્નસૂરિ આના શિષ્ય ૭ નામે દેવેદ્રરન, ભાગ્યરત્ન, હેતરન, ભોજરત્ન, વૃદિરન, ગજેંદ્રરત્ન અને દીપેંદ્રરત્ન. વિવેકરન દીપરત્ન ૧૦ અમૃતરત્નસૂરિ સુમતિન મણીરત્ન મહિમારત્ન જિનન પ્રેમરત્ન હંસરત્ન ૧૧ ચંદયરત્નસૂરિ લલિતરના લાધુરત કાંતિરત્ન ઉદયરત્ન દેવન રૂપરત્ન તુલસીન ૧૨ સુમતિનસુરિ ૬ દાનરત્નસૂરિ ભાગ્યરન. આ ભાગ્યરત્ન મુનિએ મને એટલી બધી સગવ ડતા કરી આપી છે કે તેમને ઉપકાર ભૂલી મેહરન કલ્યાણરત્ન મલુકરત્ન શકાય તેમ નથી. ખેડાના મંદિરને સુંદર વહીવટ તથા તેની વ્યવસ્થા જેટલી અત્યારે સારી ચાલે છે કુશલરને રાજરત્ન પ્રતાપરત્ન તે આ પુરૂષના પ્રતાપે છે એમ તેમના વહીવટ કર્તા શેઠજી બાલાભાઈ મુક્તકઠે સ્વીકારે છે. તેમણે સાથે રંગરને રહી રસુલપુરાના મંદિરને ગ્રંથસંગ્રહ મને જોઈ જસિવારન વૃદ્ધિન વામાં સહાય કરી હતી, કારણ કે ત્યાંના દાબડા ઘેર ખુશાલન પાનાચંદજી લાવી જોવાની રજા મળે તેમ નહોતું. તે રસુલપુરાના મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલ બિંબ હરખરત્ન પર લેખ જોઈ શકાયો નહી, પણ તે મંદિરમાં આદિ નાથ પ્રભુની પ્રતિષ્ઠા સં. ૧૮૦૩ ના શ્રાવણશુદિ ૭ કીરિતરિ પૂર્ણિમાને દિને જિનરત્નના હાથે થઈ એમ ઉદયરત્ન કૃત “રસૂલપુર મંડણ જિન સ્તવન” પરથી જણાય રિધીરત્ન માણેકરત્ન બુધિરન છે આ મંદિર પાસેના અપાસરામાં ભીંત ઉપર બે ત્રિકોણ ભેગા કરી તેની નીચે દંડ જેવી લીટી મૂકી થતા સેભાગ્યન કાંતિરિત્ન આકારને કરેલા ખાનાવાળા ભાગમાં અક્ષરો એવી રીતે મૂકેલા છે કે ગમે ત્યાંથી વાંચીએ તે “શ્રીમત્તા રામરત્ન ખુશાલરત્ન અમૃતરત્ન ગચ્છાધિરાજ શ્રી રાજવિજયસૂરિ ” એ પ્રમાણે આવે. ગૌતમરત્ન તે રંગીત અક્ષરોમાં છે. આ રાજવિજયે તે પછી સુખરત્ન થયેલી “રત્ન” શાખાના પૂર્વજ. કેસરરત્ન ભાગ્યરત્ન મુનિ પાસે સ્તવનાવાળને ચેપડા હતા કેવલર સુરેન્દ્રન તે મને તેમણે કૃપાથી આપો છે તેમાં ઉદયરાનનાં તેમજ અન્ય કવિઓનાં અનેક સ્તવનો છે. ઉદયરત્ન કુત કેટલાંક સ્તવને એતિહાસિક બિના પિતાના સંબં ખેમરત્ન Page #527 -------------------------------------------------------------------------- ________________ અમારે ખેડાને જ્ઞાનપ્રવાસ ૪૦૯ ધમાં તેમજ કાઢેલા સંધ આદિના સંબંધમાં પૂરી ટીના પ્રમુખ વકીલ હીરાલાલ ગોકળદાસ પણ જૈન છે, પાડે છે તે કોઈ વખત ઉદયરત્નનું જીવન લખવાને તેમણે પોતાના આનંદી સ્વભાવને-સમાગમને લાભ વારો આવશે ત્યારે જણાવીશ. આપી મને આનંદિત રાખ્યો હતો. આ ઉપરના ખેડાના લોકો ખેડા સ્ટેશન ન હોવાથી ઉધમ ન ગણવેલા સજજને, ખાસ કરી શ્રીયુત રતિલાલ રહેતાં બંધ પડી ભાગતાં વધુ ગરીબ થઈ ગયા છે. મેહ-લાલ દલાલે તેમજ બીજા ખેડાવાસી બંધુઓએ મેટો ભાગ બહાર પરદેશ ગયેલ છે, છતાં કહેવું જોઈશે ૧૩ મી થી ૨૨ મી મે સુધીના ત્યાંના વસવાટ દરકે તેઓ ઘણા સાદા અને વધુ નિર્દોષ જીવન ગાળ- ખ્યાન જે મારા માટે કર્યું છે તે સર્વને હૃદયપૂર્વક નાર છે. આભાર માનું છું. મને ત્યાંથી ઘણું જાણવાનું-શીખવાનું ખેડામાં જૂનામાં જૂનું પેપર “ખેડા વર્તમાન” છે તથા સામગ્રી મળેલ છે તેને હું અત્રે ઉલ્લેખ કરતે 5 પસાથ નથી. એકંદરે ખેડાને પ્રવાસ મારા જીવનમાં એક ચલાવે છે. તેજ ગૃહસ્થ ત્યાંની શ્રી સુમતિરત્નસૂરિજન તે અડા આનંદદાયક પ્રસંગ રહેશે એ નિર્વિવાદ છે. અને છેવટે ખેડા સંબંધી એક સ્તવનમાં મુનિશ્રી ઉદયલાયબ્રેરી’ના સ્થાપક છે. તેમાં ઘણું પુસ્તકો અને ઘણું '. રત્ન કવિશ્રીએ જે કહ્યું છે તે અત્ર ટાંકી મારું વક્તવ્ય પત્રો, માસિકો આવે છે. તેની મુલાકાત લઈ મેં નીચે . * હવે પૂરું કરું છું. પ્રમાણે અભિપ્રાય આપ્યો હતો. ખેડૂ ખે ખેડૂ શું કરે છ રાજિ, શ્રી. સુમતિરત્નસૂરિ જૈન લાયબ્રેરી જોઇને બહુ આનંદ ખેડૂ છે મુગતિ ખેત. મહારાજ, થયા. શેઠ સેમચંદ પાનાચંદે સને ૧૯૦૪માં સ્થાપી પછી રૂડો રૂડે ખેડાને રાજી છ રાજિ, તેના સંચાલક તરીકે સતત ઉદ્યમ કરી તેને પુસ્તકોથી હેરી જોતાં વધે છે હેત. મહારાજ. ૧ સમૃદ્ધ, મકાનની માલીકીવાળી અને પત્રોથી પરિપૂર્ણ બનાવી છે એ ખરેખર તેમને ધન્યવાદ આપનાર છે. તે નીલડી 2ને જમો જોર છે છ રાજિભાઈનું દૃષ્ટાંત દરેક નગરમાં કઈને કઈ લઈ બહાર આવે ભીડભંજન પ્રભુ ભેટીએ છ રાજિ, એવી ઇચ્છા સાથે સાથે વ્યક્ત કરી દઉં છું. દૂજાને મેહલી દૂરિ મહારાજ. સંસ્થામાં જન એ નામ છતાં તે આખી જનતાને માટે કેડિ દીવા યૂ કીજીએં છ રાજિ, ખુલ્લી મુકી છે. આવી ઉદારતા આદરણીય છે. લોક ઉગે જિહાં સૂર. મહારાજ. ૨ ની. શ્રી. સેમચંદભાઈની એકનિષ્ઠા જ્વલંત છે, અને ખેડા મેહ મેં મેદિની જિહાં મહેં છ રાજિ, શહેરમાં તેમની સ્થપાયેલી આ સંસ્થા ઘણે જ્ઞાનલાભ તિહાં કુંણ ખણવે કૂપ. મહારાજ. આપનારી નીવડી છે એમાં શક નથી. દિવસે દિવસે પાસ જિસેસર પૂજીએ છ રાજિ, આની પ્રગતિ થયાં કરે, અને શ્રીમતિ તેમજ વિદ્યારસિક તે ભેટે બીજા ૫. મહારાજ. ૩ ની. ભાઈ બહેને દરેક રીતે યથાશક્તિ સહાય અને ઉત્તેજન સઘલે રગે શોભતું છ રાજિ, આપશે એ અભિલાષા પ્રકટ કરું છું. પાસ પ્રભુનું અંગ. મહારાજ. ખેડામાં એક હાઈસ્કૂલ છે તે પણ જૈન વકીલ પરિકર પૂરે પેખતાં છ રાજિ, અને મુંબઈના મારા મિત્ર ડાક્ટર નાનચંદ કસ્તુરચંદ હૃદયમાં વધે છે રંગ. મહારાજ, ૪ ની. મેદી (કે જેમણે મને ભલામણ પત્રો આપી પિતાના તાઇ તાઈ તાનમાં છ રાજિ, ખેડા ગામના પ્રવાસ માટે મને પ્રેર્યો હતો અને નાચે છે નરનારિ. મહારાજ. તેથી જેને ઉપકાર પણ સ્વીકારું છું) ના ભાઈ ઉદય વાચક એમ ઉચરે છ રાજિ. ૨. નાથાલાલભાઇને આભારી છે. રાવસાહેબનો સર પહોંચે તે ભવ પાર. મહારાજ. ૫ ની. કારી ટાઇટલ પામેલા એકવખતના ખેડા મ્યુનિસિપાલી તંત્રી, Page #528 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ લેખકના ખૂનને ભેદ (અંગ્રેજીમાંથી અનુવાદિત એક વાર્તા) અનુસંધાન ગત અંક પ. ૩૬૯ પરથી. આ શિવાય બીજા પણ નામ નહિ જણાએલાં કપાવાનું જ હતું, એટલે મને તે આપવામાં કંઈ વાંધા કે, નહિ ઓળખી શકાએલાં શબ છે ?' મેં પૂછ્યું. જેવું લાગ્યું નહિ.” તે બે. ના-એટલે કે હમણાં નથી-આજે સવારે બે હાથ લઈ ગયે તે માણસ કેવો હતો ?' હતાં. પણ તે તે ગયાં,” તે બો. મેં પૂછ્યું. લઈ ગયું?” મેં પુછ્યું. “વિચિત્ર દેખાવને હતા, ફીકકા ચહેરા વાળો, વાત એમ છે કે, જ્યારે કોઈ શબે ઓળખી પાતળો, સાધારણ ઉંચાઇને, લાંબા ગુચ્છાદાર વાળ વાળે, ન શકાય ત્યારે તેને દાટી દેવામાં આવે છે, કે પછી છેડેથી વળેલી મુછો વાળો માણસ હતે. નાટકી હોસ્પીટલ કે દાક્તરી કેલેજને વિદ્યાર્થીઓને શીખવા જેવો દેખાતો હતો.” ડવા માટે આપી દેવામાં આવે છે. આ બંને શબ મેં છુટકારાનો દમ ખેંગ્યો. હવે મને લાગ્યું કે કોલેજમાં ગયાં, હવે કોલેજવાળા તેમને ડીટેકટીવ કંઈક પત્તિ મળે ખરો, કારણ કે આ વર્ણત તો મારા બનાવી દેશે.” તે હસતાં બેથે તેની મશ્કરીને મે મિત્ર ચંદુલાલને બરાબર લાગુ પડતું હતું. વાત કેવી જવાબ ન વાળ્યું. હું મશ્કરી કરવા જેવી સ્થિતિમાં રીતે બની હશે, તેનું ચેકસ અનુમાન તે હું ન કરી ન હતે. શ, પણ હવે અંધકારમાં કંઇક પ્રકાશ જણાવા “વારૂ, તે બંને શબમાં ખાસ કંઇ ધ્યાન ખેંચવા લાગ્યા હતા. મેં રામોશીને ઉપકાર માન્ય. જેવું હતું કે?” પુછ્યું. તે બોલ્યો, “સાહેબ, મહેરબાની કરીને મારી વાત “ખાસ બીજું શું હોય ?' એક શબ છરીથી ખાનગી રાખજે,-એક દશ રૂપીઆની નેટ-તમે જાણો માર્યા ગએલા કોઇ પઠાણનું હતું, અને બીજું કઈ છે કે અહીંના ૫ગાર કેટલા એાછામદ્રાસીનું હતું. તે અહીં આવ્યું ત્યારે તે બરાબર “બેફીકર રહે, હું એક અક્ષર પણ બહાર નહિ હતું, પણ–' તે અટકો. પડવા દઉં,’ મેં તેને ખાત્રી આપી, એટલે તેને “પણ ?’ મેં પૂછ્યું. “તે અહીં આવ્યું ત્યારે ગભરાટ ઓછો થયો. તેને બે હાથ હતા?” “સાહેબ, મેં કેલેજવાળાઓને ખોટું કહ્યું કે, સબુર, તમે શું કહેવા માંગે છે તમને તે શી શબ એવું જ આવ્યું હતું. તેને એક હાથ કપાએલેજ રીતે ખબર પડી?' તે બે મેં તેની સામે તાકીને હતે-એટલે મને ધાસ્તી છે કે-'. જોયું. “બચ્ચા, ડાહ્યા થઈ જા, શું બાબત હતી તે મને ‘ડર નહિ, તને જરાપણુ વાંધો નહિ આવે.” એમ કહી દે, હું તને મુશ્કેલીમાં નહિ મુકું.' કહી હું “જ્યુરીહાઉસ'ની બહાર નીકળ્યો. “ સાચું કહ સાહેબ, એને માટે દસ રૂપીઆની હવે મને સમજ પડવા લાગી. બે ચાર બાબતેનેટ મળી છે તે બે. ને સંબંધ જોડી કાઢયો, છતાં પણ એકાદ વિગત * શાને માટે ?' તે શાને માટે કહેતે હતો તેને બાકી હતી. તે મને ખ્યાલ આવી ગયો હતો, તે પણ મેં પુછ્યું. લગભગ સાંજના સાત વાગ્યા હતા. મારી મોટ “ હાથ માટે. ગઈ કાલે અહીં એક માણસ રકાર, જે મકાનમાં કનૈયાલાલ રહેતા હતા, અથવા આવ્યો હતો તે એક શબને હાથ ખરીદવા માંગતે જેમાંથી ગુમ થયા હતા તે મકાન તરફ લીધી. સેકહતું. હવે શબ તે હોસ્પિટલ કે કોલેજમાં જઇને ટરીએ મને કહ્યું હતું કે આશરે સાડા સાત વાગે પોતે Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ લેખકના ખૂનને ભેદ જમવા જવાના હતા. મારે સેક્રેટરી ન હોય ત્યારે તે યાલાલને ન હતું. અને તે ચંદુલાલે ખરીદી લાવી મકાનની તપાસ લેવી હતી. તેથી મોટર તે મકાનથી અભ્યાસગૃહમાં મુકો હતો. એ પણ ચેકસ હતું કે થોડે દુર ઉભી રાખી હું ચંદુલાલના બહાર નીકળવાની કનૈયાલાલ ૫ર આવેલે પત્ર તેમનાજ કબાટમાંથી રાહ જોઈ રહ્યા. નીકળેલા કાગળો જેવા કાગળ પર લખાએલો હતો. તે મારે વધુ વખત બેટી ન થવું પડ્યું. આઠ દસ શિવાય બીજી પણ એક બે મહત્ત્વની શોધ કરી હતી. મીનીટ પછી ચંદુલાલ નીચે ઉતરતા જણાયા. રસ્તા કંઈ બાજી રમાઈ હતી પણ તે કેવી રીતે ? તે પર તેમણે થોડી વાર આમ તેમ જોયું. પછી તેઓ હું ચેકસ અનુમાન ન કરી શક્યા, કારણ કે કનૈયાલાલ ઝડપથી એક દિશામાં ચાલ્યા ગયા. એવા ગૃહસ્થોની હાજરી વચ્ચે અદૃશ્ય થઈ ગયા હતા તેમના ગયા પછી લગભગ દસ મીનીટે હું ખેતી કે, તેઓ કોઈ પણ જાતની દગાબાજીમાં સામેલ હોય થશે. કદાચ કંઈ ભૂલી ગયા હોય તે તેને માટે પાછો તે જરા પણ શક ન લઈ જવાય. આવે તે બનવા જોગ હતું. સંભવિત તથા અસંભવિત બાબતોનો વિચાર - ત્યાર બાદ કોઇનું ધ્યાન ખેંચ્યા સિવાય હું ઉપર કરતાં, હું એક જ નિર્ણય પર આપે. તે અનુસાર ચઢી ગયો. મેં મુકેલે સિપાઈ બહારના ઓરડામાં બેઠે તરતજ હું આગળ વધ્યા. હતું. ચંદુલાલના ઓરડામાં ગયો, અને તેની લગભગ રાત્રે નવ વાગે હું પાછો કનૈયાલાલના ફરીથી ખુબ બારીકીથી તપાસ કરી. મેં અમુક અનુ મકાન પર ગયો અને બારણું ઠોક્યું. માન કર્યું હતું તેને વધુ પુષ્ટિ મળી. ચંદુલાલે બારણું ઉઘાડયું, કેણ ડીટેટીવ સાહેબ? બીજી પણ એક બાબત જણાઈ. હું અભ્યાસગ્રહ હું ધારતા જ હતા કે તમે પાછા આવશે. આ, જ્યાંથી કનૈયાલાલ અદશ્ય થઈ ગયા હતા ત્યાં ગયે. અંદર આવે. તેમના તથા ચંદુલાલના ટેબલના ખાનામાં કરા હું અંદર ગયો. અને ચંદુલાલની બાજુમાં એક કાગળ, પેલાં નનામા પત્ર સાથે સરખાવા લાગ્યા. ખુરશી પર બેઠો. ત્યાં બેઠેલા સિપાઈને મેં બહાર મને લાગ્યું કે નશીબ બે ડગલાં આગળનું આગ- જવા કહ્યું. ળજ છે, ખાનામાંના કાગળે તદન જુદી જાતના હતા. કનૈયાલાલના ભયંકર રીતે ગુમ થઈ જવા સબફરીથી હું બાજુનાં કબાટની તપાસ કરવા લાગે. ધમાં તમે કંઈ પત્તે મેળવ્યો છે?” ચંદુલાલે પુછયું. કેટલીક તપાસ પછી હું શોધતો હતો તેવીજ જાતના “ કંઈ સમજ નથી પડતી, બહુ ગુંચવણ ભર્યો કાગળનું એક આખું બંડલ નીકળ્યું. કેસ છે, પણ તમે આ સંબંધમાં કોઈને વાત નથી તેમાંથી એક કાગળ લઈ, નકામા પત્ર સાથે દીવા કરીને ?” મેં કહ્યું. આગળ ધરી સરખાવવા લાગ્યો. મને ખાત્રી થઈ કે બહુજ દીલગીરીં ભર્યા ચહેરે ચંદુલાલ મારા સામું ગુન્હો કરનારે વાપરે કાગળ તથા આ કાગળો એકજ જોઈ રહ્યા “વાતચીત” તે બોલ્યા, “ સાહેબ ! આ જાતના હતા, કાગળની અંદરની છાપ એક જ પ્રકારની કંઇ ગપ્પાં મારી રસ લેવા જેવી બાબત નથી. કનહતી. આ ૫રથી ખુલ્લું જણાતું હતું કે કનૈયાલાલ યાલાલની જીદગીને સવાલ છે.-તે પણ, કોણ જાણે, પર આવેલે ધમકીને પત્ર, તેમનાજ અભ્યાસગૃહમાં મને લાગે છે કે છાપાવાળાઓને અહીં કંઈ અસાધાલખા હતા. રણું બનાવ બન્યો છે તેવી ખબર મળી ગઈ છે. તરત માટે તે મારું કામ પૂરું થયું. હું તે મકા- અને કદાચ આજે અહીં બાતમી મેળવવા માટે રિપનમાંથી બહાર નીકળી ગયે, અને થોડે દૂર આવેલા દરો આવશે.' બગીચામાં જઇ વિચાર કરવા લાગ્યો. તેઓ તદન અજાણ હોય તેવા દેખાતા હતા, એક વાત તે નક્કી થઈ, કે કપાએ હાથ કને તે પણ મારી તે ખાત્રીજ હતી કે તેમણે જ છાપાં જે સબ. થી છે ?' સમજ ન 3 જનાર બને છે તે ૧૧ હે તે મકા. અગીકાર નીકળી ગયે, Page #530 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૪૧૨ અષાઢ-શ્રાવણ ૧૮૯૪ વાળાઓને બોલાવ્યા હતા. પણ તે બાબતમાં હું કંઈ નહિ. એ મને જરા વિચિત્ર લાગ્યું છેવટે હું એ અબે નહિ. નુમાનપર આવ્યો કે, તે તેમને માટે અશક્ય છે. વળી * કનૈયાલાલનો કોટ હું ફરીથી જોવા માંગું છું,’ મને યાદ છે કે, કહેવાતે “ભયંકર બનાવ બન્યા ત્યારે મેં કહ્યું. પણ જે હાજર હતા તે ગૃહસ્થોએ ચંદુલાલ તથા કનૈઆવો,’ કહી તેઓ મને અભ્યાસગૃહ તરફ લઈ યાલાલને સાથે જોયા ન હતા. કનૈયાલાલ અંદર ગયા ગયા. તેમણે મને ફોટોગ્રાફ લાવી આપે. હું તે અને ચંદુલાલ બહાર આવ્યા. બારીકાઈથી જોઈ રહ્યા. પછી એક બે પળ મેં હું મારા ડાકટર મિત્ર પાસે ગમે ત્યાંથી વધુ ચંદુલાલ તરફ જોયું. ‘તમારી જગાએ હું હોઉં તે વિગત મળી કે કપાએ હાથ તે બે ત્રણ દિવસ છાપાંવાળાઓને કાંઇ પણ કહે નહિ.” મેં કહ્યું. પાણીમાં રહેલું હતું. ત્યારબાદ જુરીહાઉસમાંથી પણ કદાચ આજ રાત્રે નહિ,' તે બોલ્યા, “પણ સવારે એક બે ખાનગી બાબતે મળી. પણ હા મારે તમને આવતી કાલે–' એક બીના પુછવી છે. હાથ તથા ટેબલ કલેથ પર આજ રાત્રે નહિ, અને ભવિષ્યમાં પણ નહિ.” પડેલું લોહી તે તાજું હતું. તે ક્યાંથી આવ્યું ?' હું તેમના તરફ તાકીને જોઈ રહ્યા. “તે તદન સહેલું હતું,” કનૈયાલાલ બોલ્યા, “મેં કેમ શા માટે નહિ, કહેવું તો પડશે.' ભારપૂર્વક મારા નાક પર મુકી મારી થોડું લોહી કાઢ્યું હતું. હું તેમણે જણાવ્યું. જ્યારે જોઈએ ત્યારે તેમ કરી શકું છું.' “તમારી મરજી, પણ એમ કરશે તે તમારી ઠીક છે, મી. કનૈયાલાલ ! તમારી જગાએ હું સ્થિતિ કફેડી થશે,' કહ્યું, “મારી માફક છાપાંવા હાઉં, તે એવી યુક્તિ ન કરું. વસ્તુસ્થિતિ આમ છે, ળાઓ પણ જાણશે કે તમારું નામ ચલાલ નથી . છતાં પણ તમારા પર કામ ચલાવવું જોઈએ કે કેમ ' હાથ લાંબો કરી ઝડપ મારી. તેમના માથા તેને મેં નિર્ણય નથી કર્યો છતાં મને લાગે છે કે પરની બનાવટી વાળની “વિગ” નીકળી આવી. તમને મારી સાથે હેડઓફિસમાં લઈ જાઉં તો ઠીક.” મેં કહ્યું. “તમારી મુછો પણ ધીમેથી ખેંચી કાઢ', કહ્યું, “હું માનું છું કે હું તમારી જગાએ હોઉં તે એમ જે હું ખેંચી કાઢીશ તે કદાચ તમારા હોઠ ઉપરની ન કરું? મેં કંઈપણ ગુન્હો કર્યો નથી. કોઈ માણસ ચામડી પણ થોડી નીકળી આવશે.” ગુમ થઈ જાય અથવા મરણ પામવાનો ઢોંગ કરે, તેની તેમણે ધીમેથી મુછો ખેંચી કાઢી. મેં ફરીથી સામે કંઈ કાયદો નથી', કનૈયાલાલે કહ્યું. ફોટોગ્રાફ તરફ જઈ મારી સામે ઉભેલા માણસ “આજે બપોરે તમારા મિત્રો હાજર હતા, તેઓ તરફ જોયું. પણ આમાં-” “સાહેબજી, મી, કનૈયાલાલા” મેં કહ્યું, “તમારે “નહી. બીલકુલ નહિ’ કનૈયાલાલ બોલ્યા, શામઘણો સરસ હતો. પરંતુ જોઈએ તે ન ! કેમ દાસ શેઠ બીજાઓ આમાં સામેલ થાય તેવું જરા તમારો શું મત છે ?” પણું ધારશે નહિ.” એક બે પળ તે તેઓ મુંગાજ બની ગયા. પણ “તે તે હું બરાબર સમજું છું. પરંતુ તમે અને પાછા ખશમીજાજમાં આવી ગયા. “વાહ ! તમે બહુ ચંદુલાલ એકજ હતા ત્યારે 'ચાલાકી બતાવી, તમે શી રીતે શોધી કાઢયું ?' ' તમે અનુમાન કર્યું જ હશે, તે મુજબ એનું તમારે શું કામ છે?' મેં કહ્યું, “હું કહીશ તેઓએ અમને કદી સાથે જોયા નથી હું કેટલાક તે વળી તમે તેને કોઈ નવલકથા લખવામાં ઉપયોગ વખતથી આ યુક્તિ રચવાની ગોઠવણ કરી રહ્યા કરશે. છતાં પણ મને એક બે વાત કહેવાને વાંધો હતો. મારાં છેલ્લાં પુસ્તકનું વેચાણ ધારવા મુજબ નથી. ચંદુલાલ તથા કનૈયાલાલ કદી સાથે જણાતા થયું નહિ. તેથી મેં ધાર્યું કે આ થોડી જાહેરાતથી યો નથી. સામે કઈ છે અથવા સ Page #531 -------------------------------------------------------------------------- ________________ જૂનાં સુભાષિત ૪૧૩ મારા પુસ્તકના વેચાણને જરૂર ફાયદો થશે. તેથી મેં ફોન લીધે, “ના, ના, તેમને કહે કે કનૈયાલાલ તે મારો સંદેટરી ઉભો કર્યો. બધા એમજ ધારતા હતા બહારગામ ગયા છે. અઠવાડીઆં . પછી આવશે. હું કે અમે બંને સાથે જ રહેતા, પણ જયારે કોઈ મળવા દિલગીર છું. પણ આમાં કંઈ ભૂલ થયેલી લાગે છે. આવે ત્યારે હમેશાં સેક્રેટરી જ મળતું, અને કહેતા કે છાપાવાળાઓને મારે કંઈ પણ ખાસ ખબર આપવાની હું બહાર ગયો છું. કેટલીક વખત હું સેકેટરીના વેશ- નથી.' તેમણે ટેલીફોન બંધ કીધે, અને હસતાં માંજ મારા મિત્રોને ત્યાં જતો તેથી તેઓ સેક્રેટરીને હસતાં મારા તરફ જોયું, “ એક સાધારણુ મશ્કરી હતી. બરાબર ઓળખતા.' હું ધારું છું કે મને કેદ પકડવાની કે છાપાંમાં જાહેર ' મેં ડોકું ધુણાવ્યું, એવુંજ મેં ધાર્યું હતું. કનૈ. કરવાની જરૂર છે, એવું તમારું ધારવું નહિ હોય.' થાલાલ! તમે કુશળ નટ છે, છતાં પણ તમે એક “હું કંઇ કહી શકું નહિ, મેં કહ્યું હું મેટા સાહેબ મોટી ભૂલ કરી.' બને વાત કરીશ, ત્યાં સુધી તમને કેદ કરવાનું મુલતવી તેઓ હસ્યા, “એક કરતાં વધુ, પણ તમે કઈ ભૂલ રાખીશ તે કંઇ વાંધા જેવું નથી. માટે કહે છે ?' બીજે દિવસે હું અમારા સાહેબને મળ્યો. પણ “તમે જ્યારે મને ચંદુલાલ તરીકેની રહેવાને મને લાગે છે કે આ કનૈયાલાલને લાગવગવાળા મિત્રો ઓરડો બતાવ્યો, ત્યારે ત્યાંના કબાટમાં પહેરવાનાં કંઇ હશે કે-કદાચ તેમણે આ મામલો પતાવી દેવામાં પણુ કપડાં નહતાં. તેને લીધે જ તમે અને ચંદુ. શામળદાસ શેઠની મદદ લીધી હશે, ગમે તે કારણથી, લાલ એક છે, એવો મારો શક મજબૂત થયા હતા. પણ જ્યારે હું સાહેબને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે “અહા! કેવી મુખ ભરેલી ભૂલ!” તેઓ બોલ્યા. તેમની બધી વિગતની ખબર છે, અને તે કેસ સબમને તેને ખ્યાલજ આવ્યો નહિ. એમજ છે, સાહેબ ધમાં આગળ કંઈ કરવાનું નથી. જોયુંને? આવી એકાદ નાની ભૂલને લીધે ગુન્હો તે બનાવ પછી જ્યારે જ્યારે કોઈ લેખકને પકડાઈ જાય છે, તે હું હંમેશાં કહેતે આવ્યું છું.' લગત કેસ આવે છે, તે મને એમ થઈ આવે છે કે આ વખતે ટેલીફેનની ઘંટડી વાગી, તેમણે ટેલી. તેનું એકાદ પુસ્તક પ્રકટ થવાનું હશે. –ચીમનલાલ, જાનાં સુભાષિતો. (સંશોધક–મહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ, બી.) [ એક નની પ્રત ૪ પાનાની મળી છે તેમાં પ્રથમનું એક પાનું છે નહિ તેથી પ્રથમનાં ૨૨ સુભાષિત, મળતાં નથી. કુલ ૮૯ છે ને તે છેલ્લે ૮૯ મું સુભાષિત છે તેમાં “માણિક ભણઈ” એમ જણાવ્યું છે તેથી માણેક નામના કવિએ તે સુભાષિત બનાવેલું છે, એ ચોક્કસ છે. વળી તે તથા તે ઉપરનાં બધાં તેણે બનાવેલાં એવું કઈ ગણે છે તે બરાબર નથી કારણ કે કેટલાંક ( દા. તરીકે ૨૮ મું શ્રી હેમચંદ્રના અપભ્રંશ દેહામાં છે) બીજે સ્થલે જોવામાં આવે છે તે માણેકે કદાચ આને સંગ્રહ કર્યો હોય.] * * * * * * ચલા લક્ષ્મી ચલા પ્રાણા, બલં જીવિત યૌવને તે નવ બુડેંતિ સંસારે. ૨૨ ચલા ચલ હિ સંસાર, એક ધર્મો હિ નિશ્ચલઃ ૨૫ સાજણ વસઈ વિદેસાઈ, જોયણું લાષહ છે ઝાલર જે જિમ વાજણ, કાજ ન સીઝઈ તેણિ, વિસારતાં ન વીરઈ, જાં નવિ દાઝઈ દેહ, ૨૭ અવસર જે છે બેસણું, કાજ ન સીઝઇ તેણિ. ૨૬ સાજણ ષટકઈ તે ઘણું, જિમ ચિત ભીતર સાલ, પાણી પહણ નવિ ભરઈ, પણ ઝાંખેરૂ થાઈ, નીકાલત ન નીકલઈ, કહુ સણી કુણુ હવાલ. ૨૪ દુષિઈ ભાણું નવિ ભરઈ, પણ ગૂરી પાંજર થા. ૨૭ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જૈનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ બેટ છએ કવણુ ગુણ, અવગુણુ કવણુ મૂએણ, પવન સુણઈ એક વાતડી, દૂ હવ હેસિ છાર, જ બપીકી ભંયડી વે પિજજઈ અવરેણ. ૨૮ તિણ દિસિ તૂ ઊડાડ જેણુ દિસિ હુઈ ભરતાર. ૪૬ પર આવીનઈ મંડઈ વાત, બાહિર જઇનઈ બલઈ ઘાત, સાસરઇ તુ સુખ ટલીયાં, પીહરિ લીલું માન, વરિ લીજઇ બાઉલસિહું બાથ, તિમ હઈ ન લીજઇ પીઉ વિરહિણી પદમિની, જાઈ જિહાં તિહાં રાન. ૪૭ તેહનુ સાથ. ૨૮ ન કર નયણ મેલાવ, વયણ ન પૂછઈ વાત, સગુણ સુભેદ સુમાણસા, નિશ્ચિત અવગુણુ હતિ, જાણી જઈ સાજણ સહી, કારણ કઈ વાત. ૪૮ કઇ નિર્ધન કઈ વિરહણી, કઈ સંતતિ નવિ હતિ. ૩૦ સદ્દો વિસાઇ વાસો, gaછત્તાવિમેચની શુ વિસરઉ કિં નવિ ભરઈ, જઈ ગારડીઉ કુંતિ, दुलहा पुणजीवाणं जिणंद वरसासणे बोही. નારીઈ કિ કીયા, વિરલા કે જીવંતિ. ૩૧ રાતુ દિgયર ઊગઈ રાતુ દાડિમ ફૂલ, કિ કિજઈ તિણ સજજણે, ભીડિ ન તજજઈ જેણ, રાતઈ રાતે જુ મિલઈ, કવણ કરેસિ મુલ. ૫૦ બાલી કંઠિ પચેહરા, દુધ ન પાણી તેય. ૩૨ વીસારતાં ને વીસર, સંભારતા ન ભાઈ, મિત્તપર્ણી તિમ પાલી, જિમ વૃદ્ધહન નીર, તે માણસ કિમ વીસરઈ, ભીતરિ ઘણુ જિમ થઈ. ૫૧ આવટર્ આપણિ સહઈ, તેજ નવ ત્રઈ વીર. ૩૩ મન જાણુઈ મન વત્તડી, કુણ આગલિ ન કહાઈ, કોઈલિ સરથી સત્ર નહીં જસ મતિ ઘણું વિવેક સંભારતાં બેલડા, હઈડઉં ગહિબર થાઇ. પર અંબવિદૂણી અવરસ, બેલ ન બેલઈ એક. ૩૪ હીયડા હું નઈ તુંહ જિ, અવર ન દુજુ કોઈ, સજજણ સહજિં દૂબલા, લોક જાણઈ સીદાઈ, આથિ દુઈ તુ વહિંચીઈ, દૂખ ન વહિચઈ કોઈ. ૫૩ જસ હીયડઇ સારણિ વહઈ, તે કિમ માતા થા. ૩૫ હય ગઈ ભઈ ગઈ, ગયા તિલોચન કન્ન, નીદર સરિસ નેહડુ મ કરસિ હીયા ગમાર, એકઈ જાતઈ જેવાઈ, ગયાં તિ પંચરતન. ૫૫ રાસભનાંખી ગૂણિ જિમ, કોઈ ન પૂછઈ સાર. ૩૬ આચારવુંઢમાહિયાતિ, ફેરામારસ્થાતિ મહિં ! देवपूजा गुरूपास्ति स्वाध्याय संयमस्तपो संभ्रमस्नेहमाख्याति, वपुराख्याति भोजनं ॥ ५५ ટા ચેતિ સ્થાનો પર્માણ દિને વિ. અગર તણુઈ અણસાર, છેદીતાં પરિમલ કરાઈ આપણું તે જાણીઇ, જે જે સરલું હેઈ, તે સાજણ સંસારિ, જોયા પણ દીઠાં નહીં. ૫૬ અંબિ ફકઈ મનિ હસઈ, એ દેઈ લક્ષણ હોઈ. ૩૮ ૩ત્તમાં વજુદ હતા મધ્યમાં વિતરૅસ્તથા . પાપી પરધન ઉલવઈ, કિમઈ ન આણુઈ પંચ, મધમાં માતુઃ શ્વેતા સુસર (ચાર) થાતા ધમાચંચદેહ કરવા ભણી, મંઉ અધિક પ્રપંચ. ૩૯ ધમાં ઉગા ભમરૂ જાણુઈ રસ વિરસ, જે સેવઈ વણુ રાય, સાહિબ કબી ને આપણુ, સણુઉ રે ગહિલી દાસિ, ઘણું ન જાણુઈ બાપડુ, સૂકું લાકડ બાઈ. ૪૦ કબહી પાસિ બોલાવી, કબી ભેજઈ વનવાસિ. ૫૮ જે સજણ તુહ્મ જડ જડી, રેહી તેહ અપાર, धम्मेण कुलप्प सूई, धम्मेण यदव्वरूवसंपत्ती । તે જડા કિમ ન ઊજડઈ, જો મિલઈ લાજ લોહાર. ૪૧ ઘમ્મળ ધારિદ્ધિ ધમેન વિરજી વિરી ass ગઈ ભાગી ગૂડા રહિયા, લોયણું દીધઉ દાહ, કુમ દુઠા કર કરંગ ઘણુ મુહિષ વણ તું રંગ, કાને માંડઉં રૂસણું, ગઈ તિ જેવી રાય, એ ત્રિ@િ તિમ મૂકીઈ, જિમ વિસ ભરિયા ભૂયંગ, ૬૦ હંસા કેરાં બાઈસણુ, બગલાં બઈઠાં વીસ, નારી નર વઈતંતિ રસ, ઉર કેકાણુ વષાણુ, જે કિરતાર વડાં કીયા, તે સિવું કહી રીસ? ૪૩ એ પંચઈ છઈ પગલાં ફેરવણહાર સુજાણ. ૬૧ કરવતડી કિરતાર, જઈ સિરિ દીજત તાહરઈ, જેહ તણુછ મનિ જે વસઈ, તેહ તણુઈ મનિ તેહ, તુ તું જ ણત સાર, વેદન વિહ્યા તણી. ૪૪ સાયર બહુ જલ પૂરીઉ, ચાતુક સમર મેહ. ૬૨ બદ્ધ દુખહ ઊલીચકું, જઈ નીસાસ ન હૃતિ, છાસિ છમકુ છાંહડી છંદા બેલી નારિ, ઇડલું રતન તલાવ જિમ, કૂદવિ દસ દિસિ જતિ. ૪૫ એ યારઈ / પામી, જુ પિતઈ પુણ્ય અપાર. ૧૩ Page #533 -------------------------------------------------------------------------- ________________ જૂના સુભાષિત ૪૧૫ અણુરસ સરસી આલિ, મકાર વીજલિઉં ભણુઈ, સીયલ ભાયણ ધૂય ધંણુ, ગેહિલિ વિણ ઘરવાસ, ઝાબકિ દેસિ ગાલિ, ઝાટકિ પાણી ઊતરિ. ૬૪ માણસ મના સવી થઈ બોલ કહી આસ. ૭૭ સેહગ ઊપરિ મંજરી, છજઈ તુંહ સહિકાર, સૂતા પાટણ સધિ વસઈ, અવહા કૂપ વહેંતિ, અવરજ તરૂયર બાપડા, તુડિ કરઈ ગમાર. ૬૫ વિહિણા તઈ તનકીય, જિણિ મૂયાં જીવંત. ૭૮ પાણિ તણુઈ વિયોગ, કાદવ ફાટછ જિમ હીલુ, . તરૂણ વરૂણું તણ, દીહા કવિ ગમત, તિમ જુ માણસ હૃતિ, સાચા નેહ તું જાણી. ૬૬ ડોકરડી ઝાબકિ મરઇ, જઈ ચોપડ ન લહંત. ૭ ગુણ વિણ ધણુ હી લાકડી, ગુણ વિણ નારિ કુમારિ સજણ ગયા વદેશ, તાલૂ દેઈ કુંચી ઠરી, ગુણ વિણ સીગિણિ નવિ નમઈ, ગુણ ગિરૂયા સંસારિ. ૬૭ ઊઘાડઉ કુણ રેસિં, સરવુ કે દેવું નહી. ૮૦ धर्म सत्यं च संतोषं त्रितयो पितरस्तव । કલિ ટી ઘૂવડ ભણુઇ, ગુણહ ન જાણુઈ કોય, मम पार्श्व समासीना कथयामि तवांतिके ॥६॥ જસ કીધઉ ઠયારડઉ, સંય છ વઈરી હેય. ૮૧ દાનહ વેલાં ઊજલઉ, વિરલુ કે જગિ હોઈ, સ્વામી સુણી અતુલ બલ, બલ જાણુસિઈ દેવ, જલહર જલદેવા સમઇ, મન મલુ નવિ હેઇ. ૮૨ હડા ભીતરિ મઈ ગ્રહિઉ, સલાઈનીંકલિ દેવ, ૬૯ જે દીજઈ પંચંગુલિં, તે પણિ આગલિ થાઈ, द्यूतं च मांसं च सुरा च वेश्या મરજી તસા હલાહલ મેટક બંધિ ન જાઈ. ૮૩ ___ पापर्द्धि चोरी परदारसेवा । પ્રીય પૂર્દિ જોઈ નહીં, નવિ માન મેરી શીષ, एतानि सप्त व्यसनानि लोके જસ ઘરિ જયા ન જેલી તસ ધરિ પઉસિ ભીવ ૮૪ घोरातिघोरं नरकं नयंत्ति ॥७०॥ ગુણવંતા તું જાણુઈ, જઉ ગુણવંત મિલંનિ, याति कालो गलत्यायुः क्षीयते च मनोरथाः । નિગુણ પાસિ વસતડાં, સુગણ ગુણહ ગલંતિ. ૮૫ नद्यापि सुकृतं किंचित् सतां संस्मरणो चितं ॥१॥ જિણ દીઠ મન રંજી, અણદીઠઈ અણરાઉ, માણસ ઉં એ પેટ, પૂઠિ લાગૂ પાપીઉં તે ભેટવા જાઈ, જોયણું લાષ સવાઉ. ૮૬ નવિ થાહર નવિ ગેટ, ભાવઈ તિહાં ભીષા વસિ. ૭૨ વાર સરસી વાર, લાગઈ તુ લાગી ભલી, ભૂપ ભરાડી તું ભણુઈ, સાચે વાઈ ભાઈ, ગુણ ઊપત્તિ અપાર, અવગુણ એક ન ઊપજિ. ૮૭ નારિ કાઢિ બાહિરી, માણસ આ કામિ. ૭૪ સજણ સરસી ગોઠડી, મઝ મનિષરી સુહાઇ, તનું ભાગી ન તુ ભાજસિ, ભાગી સાજી થાઈ, આલિ ઢું બેલાવી; ભાણિક આપી જાઈ. ૮૮ એકલડી જણ જણ તણુઈ, પિસી પંજરમાંહિ. ૭૫ ઉત્તમ કુલિ જે ઊપજી, અનઈ અધમે રાચંતિ, મીઠઈ ભોયણુ ખલવણ, સ સનેહા સમિત્ત, માણિક ભણઈ તે બાપડા, પથાં કાંઈ વાચંતિ. ૮૯ એ ત્રણિ ન વિસરઈ, પણ પણ લાગા ચિંતિ. ૭૬ –ઇતિ સુભાષિત. છે.' Page #534 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪. વિદ્યાથીઓને. (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રીતિ સંમેલનમાં ૩-૮-૨૪ને દિને આપેલ વ્યાખ્યાન). અત્યારે છાપવાની કળાએ નવી નવી જાતનાં સ્વતંત્ર વિચારને અભાવે મહાન અનિષ્ટ તત્વ, પરતકોછાપાંઓ, ચિત્રો, ફિલસુફીઓ અને નવી નવી આપણું લોકેામાં જીદગી સંબંધી નિરાશા ભર્યો ખ્યાલ જાતનાં નૈતિક ધોરણો દુનિયાના સઘળા ખુણાઓમાંથી દાખલ થયો, તે છે, આત્મા સ્વતંત્ર છે, આત્મા અનંત લાવી લાવી આપણી પાસે ધરવાથી આપણી સ્વતંત્ર જ્ઞાનગુણધારી છે; એ ઉમદા ફિલસુફી હોવા છતાં રીતે વિચાર કરવાની શક્તિ ઓછી હોવાથી આપણે કેમ જીવન નિરસ અને નિરાશા ભર્યું થાય છે? આ બધાં પ્રવાહમાં એક નિર્જીવ તણખલા માફક કેટલેક સ્થળે વૈરાગ્યવૃત્તિ-ઉદાસીનતા એ જૂઠી, તણાઈએ છીએ. દાંભિક, બાલિશ, અજ્ઞાનમય, કાયરતા ઉત્પન્ન કરનારી વિચાર કરવાનાં સાધન બહોળા પ્રમાણમાં થયાં, કેટલાયને દેખાય છે તેનું શું કારણુ? વૈરાગ્યવૃત્તિ તે જ્યારે વિચારશક્તિને લેપ થવા માંડયો. આળસ, કાયરતા, દંભ, હરામી વૃત્તિ, પ્રમાદ, અજ્ઞાજે તમારા જ્ઞાનભંડોળમાં કિંચિત્ વધારો ન કરે, નતા અને કર્તવ્યભષ્ટતા નથી; છતાં તેમ તે દેખાતી જે તમારા સાંકડા હૃદયને વિસ્તૃત ન બનાવે, હોય તે તેનું કારણ એ છે કે માત્ર વિચાર શક્તિ જે તમારા આગળથી બાંધી રાખેલા વિચાર (pre• વગરના ઉપલકીઆ વાચનથી અંધશ્રદ્ધાના બળે એ judice) ને જરા પણ ન સુધારે, પવિત્ર વૈરાગ્ય વૃત્તિને ઉપયોગ ધર્મ અને વ્યવહારને જે તમારા જીવનને જરા પણ ઉચ્ચ ન કરે, વિકૃત કરવામાં થયે હેય. જે તમારી વિચારશક્તિને જરા પણ ન ખીલવે. હાલની નિશાળાનું શિક્ષણ વિચારબળને પોષિત તે તેનું શું પ્રયોજન? કરે છે કે નહિ એ જોઈએ. ત્યાં ભણતા વિદ્યાર્થીઆજે દુનિયાને ખાસ કરી જૈન સમાજને સૌથી ઓને ઘણો મોટો ભાગ નિર્માલ્ય જણાય છે. એક વધારે જરૂરનું શિક્ષણું સ્વતંત્ર રીતે વિચાર કરતા પણ વિષય પર સવાલ ઉભો કરતાં અને સવાલનું બનાવવાનું છે. નિરાકરણ કરતાં શિખવવામાં આવતું નથી. અમુક અમુક શાસ્ત્રનું ફરમાન છે તેને વિચાર કસોટી પુસ્તકો જેમ તેમ ગેખી “પાસ” થાય છે અને શિક્ષકો પર મૂકે, તે લખનાર ત્યાગી-સર્વસંગ પરિત્યાગી સાધુ તેમ ગોખાવી ‘પાસ’ કરાવે છે. આજના વિધાર્થીઓની હતા, તેથી તેમણે વિચાર કરી યા તે વખતના સંજે. સફાઈ જુઓ, એમનાં પુસ્તકોનાં હાલ હવાલ જુઓ, ગને અનુસરી લખ્યું હશે એવા ભાવથી તેને વિચારો, એમના દસ્કત જુઓ, એમની વાતચીત સાંભળે, શ્રદ્ધા રાખે પણ તે અંધ શ્રદ્ધા નહિ, પણ જીવતી એમની જવાબ આપવાની પદ્ધતિ જુઓ, છંદગી શ્રદ્ધા રાખો. અમુક બાબત અમુક અંગ્રેજ કે અમેરિ. સંબંધી એમના ખ્યાલ જુઓ, એમના નિબંધો જુઓ, કને કહી છે એટલા માટે તે સાચીજ હોવી જોઈએ એમનું વર્તન જુએ, એમને મોટાઓ-મુરબ્બીઓએમ માનવું તે અનંત જ્ઞાન ગુણ ધરાવતા પિતાના ગુરૂઓ પ્રત્યેનું આચરણ જુઓ–આ પરથી નિરાશા આત્માનું “લાઈબલ” કરવા બરાબર છે. કદાચ આવશે. અમુકે કહ્યું તેથી તે ખરૂંજ એમ માની ચીટકી હવે એ સ્થિતિ સુધારવાની જરૂર છે. બેસવાથી અને તેના ગમે તે અર્થ કરવાથી સમાજમાં જ્યારે શિક્ષકો, શાળાસ્થાપકે, માબાપ અને દેશમાં મતપક્ષની ખેંચતાણ, શુષ્ક ક્રિયાવાદ, વહેમો, વિદ્યાર્થીઓ સમજશે કે બહુ ચેપડીઓના બહુ ખેટાં ખર્ચે, ધર્મને નામે ચાલતા બેટા રીવાજો અને વિષે મગજમાં પસ્યા વગરના ઠાંસી ભરવાથી યા અંધકાર છવાઈ રહ્યા છે. આ ગેખી જવાથી નુકશાન છે અને વિચારીને થોડું પણું Page #535 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયને છેદ ૪૧૭ સંગીન શીખવવા-શીખવાની જરૂર છે ત્યારે આ પંથે કેવા સંજોગોમાં જન્મ પામ્યાં, તેમના મુખ્ય સ્થિતિ સુધરી શકશે. ઉદેશ અને ફરમાન શું છે તેમનું આંતરિક સ્વરૂપ. વિચાર કરવાની, મુકાબલો કરવાની, કમેટી કર ૪ જૈન દર્શનને તુલનાત્મક ઇતિહાસ વાની, તર્ક કરવાની, પ્રશ્નો ઉભા કરવાની, પ્રશ્નના ૫ જૈન સાહિત્યને તુલનાત્મક ઇતિહાસ, નિવેડા લાવવાની, તફાવત સમજવાની, નિશ્ચય પર વગેરે વગેરે અનેક વિષ છે. આવવાની અને નિશ્ચયને ય પદ્ધતિથી તથા અસ હું ઇચ્છું છું કે પિતામાં વિચારશક્તિ સ્વતંત્ર રકારક શબ્દોમાં જાહેર કરવાની શક્તિ આવશે ત્યારે રીતે ખીલવી, સાથે વિનય અને ગંભીરતા હમેશ વિચારક થઈ શકીશું. સમાજને વિચારકોની લાગતી રાખી અને જાળવી જુદા જુદા દેશને તુલનાત્મક ઉણપ દૂર થશે. ઇતિહાસ શિખ્યા પછી મનુષ્ય સ્વભાવનું અવલોકન સમાજ તમારી પાસેથી આવા વિચારો થવાની કર્યા પછી, જુદી જુદી વિદ્યાઓ વચ્ચે સંબંધ આશા રાખે છે અને તેવા થવા માટે નીચેના વિષ- વિચાર્યા પછી અને યોગ માર્ગનું પ્રાથમિક પણ “પ્રનું જ્ઞાન મેળવવા દરેક તક લેવી જોઇએ. ટિકલ-વ્યવહારૂ જ્ઞાન મેળવી સમાજની સેવાભાવના ૧ જગતને તુલનાત્મક ઈતિહાસ-પ્રજાની ચડતી પડતી વાળા સમાજના નેતા-ઉદ્ધારક-સુધારક તમારામાંથી કેવા સંજોગોમાં થાય છે તેના ખાસ અવલોકન સાથે. અનેક બને-નિવડે. ૨ જૈન જે દેશમાં રહેતા હોય તે દેશન-ભાર- આ “સમયધર્મ કહે છે. આજના સમયને ધર્મ તવષને પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ. • પણ આ કથન પ્રમાણે છે. સમયના ધર્મને સૌ એકે તે દેશમાંના જુદાં જુદાં દર્શને અને ધર્મ નખ-પિછાને-કદર કરે. શત્રુંજ્યને દ. | નાટકી. (સંપાદક – મોહનલાલ ભગવાનદાસ ઝવેરી બી. એ. એલ એલ. બી. સોલિસિટર.) ધુનિ પ્રકતિ પ્રહકતિ ધપમપ ધપમપ પધૂનિ પધૂનિ ધપમાદલ ઘેર ઘન ઝઝુકતી ઝઝુકતી ઝગઝૂ ઝગ ઝગમેર ઝગમેર ઝંઝઘેર રવિ કકતિ કહકતિ કિરનાલકર, ગિર શેત્રુજ ઉપર રીષભ કે આગે નાટક કરે સરસ સુરવર ૧ ચલે ચચુપટ ચચુપટ ચાલ ચચુપટ બિચ બિચ તાલ સુચાલ ભરે તા ધૂંગી-નીકી ધૂંગી નીકી તતર્થ તતર્થ શુંગીન થગીન થીગથારહર ભલ ભરહર ભકતિ ભેર બકુટિ કુટિ ધૂઆવી ગુટટલે માનઘર ૨ ગિર શેત્રુંજ ટો દ દાગડ દીકી દોં દ તીસર તીસર સરસ સરસર સિર સેજિત નોબત બાજતે ગાજત ગગન લગન લગે ધૌરખર ધરંધિ યુકટિ ધિધૂકતિ વિધિ ધિગ ધિગતંડવ પસર ૩ ગિર શેત્રુંજ પાય ઘમકતિ ઘુઘર ધૌર રણકતિ નેરિવર સુક ઝંઝર તાલ કંસાલ કે નાદ કરત ઉપનાદ વર ઢમ ઢમ ઢમકિય ઢેલ સુસંગી છંદ ત્રીભંગ કે ઉચર ૪ ગિર શેત્રુંજય કમ ડમ ડમકિત ઠિક ઠરે સુર બહોત મધુર રસીવન પસર પટુકતિ ત્રટુકતિ ચાલતિ ચાલતિ ચમ ચમકતિ માનધરે કહે કાંતિ સકલ સુખ કારણ અનુમધ કરત હાએ અસર ૫ ગિર શેત્ર | ઇતિ શ્રી શેત્રુજાને છંદ સંપૂર્ણ. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ પાદલિપ્ત સૂરિત નિર્વાણ કલિકા. ગત અંકના મૃ. ૩૭૮ થી સંપૂર્ણ. અંગ્રેજી પ્રસ્તાવના લેખક–રા, મોહનલાલ ભગવાનદાસ ઝવેરી B, A. MB. સોલીસીટર ગૂજરાતી ભાષાંતરકાર–ડામોતીલાલ છગનલાલ સંધવી M, B. B. s. પાદલિત સૂરિના અન્ય ગ્રંથે. નીતિના કાયદાની “કોડ'-વ્યવસ્થા હતી અને અમુક તરંગવતીની નવલકથાને હમણાં જ ઉલ્લેખ કરી સિદ્ધાંતને અનુસરવાનું હતું. બાયકાળમાં ગ્રંથકર્તાએ ગયે છું. તેની મૂળ કથા મળી શકતી નથી. ઉક્ત મેળવેલી માનસિક અસરો આ ગ્રંથમાં બરાબર ઉઠી કથાને નેમિચંદ્રસૂરિએ તરંગલાના નામથી સંક્ષિપ્ત આવી છે તે સંભવિત છે. સાર રમ્યો અને આ ઉપલબ્ધ છે. તેને અનુવાદ જર્મન ઉપર જણાવ્યું છે કે પાદલિપ્તસૂરિ નિમિત્તપાહુડ અને ગુજરાતી ભાષામાં થયો છે. નેમિચંદ્રસૂરિએ મૂળ આદિમાં નિષ્ણાત હતા. તેણે પ્રશ્નપ્રકાશ નામને જ્યોતિતરંગવતીને સંક્ષેપ કરવાનું કારણ એમ આપ્યું છે કે વિદ્યા ઉપર ગ્રંથ રમે છે એમ જણાય છે. પ્રશ્નપ્રકાશ તે બહુ લાંબી સમજવામાં દુર્ઘટ તેમજ યુમે, ષટકે નામ સૂચવે છે કે તેની અંદરને વિષય પ્રશ્ન જ્યોતિષ અને કુલથી ભરેલી છે તેથી માત્ર તે પંડિતજ એટલે પ્રશ્નના જવાબ આપવાની પદ્ધતિને હશે. આ ઉપયોગમાં લઈ શકે તે ગ્રંથ થઈ રહ્યા છે અને ચાલુ ગ્રંથ નિર્વાણલિકા, તરંગવતી અને પ્રશ્નપ્રકાશ સામાન્ય માણસને આમાં રસ પડતો નથી. સંક્ષેપ એ ત્રણ ગ્રંથો પાદલિપ્તસૂરિના રમ્યા હોવાનું પ્રભાવક સારના કર્તાએ દઈટ લોકો અને લોકપદે (સામાજીક ચરિત્રમાં આપ્યું છે. વિવિધતીર્થકલ્પ અથવા કલ્પપ્રદીકહેવત) ને છોડી દઈ તરંગવતી સંક્ષિપ્ત કરી. તરંગ- ૫માં જિનપ્રભસૂરિ જાવે છે કે પાદલિપ્તસૂરિએ શત્રુવતી વસ્તુ બહુજ સરલ છે પણ અભૂત સરલ અને જય અને ગિરનાર એ બન્ને યાત્રાનાં પવિત્ર સ્થળોના અસરકારક છે. ગંગા અને યમુના વચ્ચેનો મુલક સ્થળ સ્તુતિરૂપ શત્રુજય કલ્પ અને રેવંતગિરિ કલ્પ પણ તરીકે લીધે છે. નાયિકા પિતે જ વાર્તા કરી સંભળાવે લખ્યા. તે જણાવે છે કે ભદ્રબાહુ સ્વામીએ તે રચ્યા છે. જીવનના નમતા કાળમાં નાયિકા પિતે સાધ્વી થઈ અને તે ઉપર જણાવેલ કલ્પપાહુડજ હોવું જોઈએ. હતી, તરંગવતી પછી થયેલા વિશાલદત્તના મુદ્રારાક્ષસમાં વજસ્વામીએ તેઓનું વર્ગીકરણ અને પાદલિપ્ત તેને જેમ તે સમયના લોકોની રીતભાતનાં વર્ણન આવે છે સંક્ષિપ્ત સાર રો. વાસ્વામી અને પાદલિપ્ત સૂરિની તેમ આ નવલકથા જુના કાળના લોકોનું જીવન વચ્ચેના સંબંધની સૂચનાને આપણે હમણું જ બહુજ આબેહુબ રીતે ચીતરે છે. ચિત્રકળા એ બહુજ એ બહુજ વિચાર કરી ગયા. અગત્યની કળા જણાતી અને તે બન્ને ગ્રંથમાં બહુજ મહત્વનો ભાગ ભજવે છે. આ ગ્રંથમાં આપેલાં પૂર્વ પાલિતાણા અને વરસ્તુતિ, ભવના સંસ્મરણે તેના અદભૂત લક્ષણુમાં ઉમેરો કરે શત્રુંજય પર્વતની તળેટીમાં પાલીતાણુ શહેરને છે. આ અદ્દભૂત નવલકથામાં ચક્રવાક અને ચક્રવાકીને પાયો નખાયે તેને સંબંધ પાદલિપ્તસૂરિ સાથે છે એ શાસ્ત્રમાં મનાયેલ પ્રેમ ઘણી ઉચિત ભૂમિકા પૂરી પાડે જાણી આનંદ થાય છે. અને નાગાર્જુનની વિનતીથી છે. નદીઓ, કુંજો, ગુફાઓ, મંદિર અને ચાંદનીમાં ત્યાં મહાવીર સ્વામીની મૂર્તિ સ્થાપ્યાનું કહેવાય છે. પ્રકાશિત શહેર આદિ કેટલાંક મહત્વનાં અને અસર. પાલીતાણાને વ્યુત્પત્તિ અર્થ ‘પાલિત્ત’નું થાય છે જે નામ કારક દશ્ય છે. તે સમયની ભારતીય સ્ત્રીઓની સ્વ. આપણું આ ગ્રંથકર્તાનું હતું. પાદલિપ્ત પાલીતાણામાં તંત્રતા અને વ્યાપારીની સફર ખાસ ધ્યાનમાં લેવા મહાવીર સ્વામીની સ્થાપનાના પ્રસંગે Trદાનુબજેથી જોમ છે. લુંટારાઓ તેમજ શિકારીઓને પણ પોતાના શરૂ થતી વીરસ્તુતિ રચી એમ પ્રભાવક ચરિત્ર જણાવે Page #537 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિકૃત નિવણકલિકા ૪૧૯ से. त्या भ प नसाव्यु छ तेनी २ ॥ ३॥४८॥ उप्पाइअदव्वाणं विखलाणं को भाअणं खलो च्चे। ગામિની અને સુવર્ણસિદ્ધિ પણ ગોપવી છે. આપણે पक्काई वि णिम्बफलाई णवरं काएहिं નસીબદાર છીએ કે તે સ્તુતિ મારા ભેગા કરેલા સંગ્રે. खज्जन्ति ॥४८॥ હમાં જરાક ખંડિત રૂપમાં મળી આવી છે. મારી (उत्पादितद्रव्यानामपि खलानां को भाजनं પાસે સ્તુતિના બે ભિન્ન પ્રતિનાં લખાણ હોવાથી __ खल एव । (Protanto) 48 साधेनी तुति नीये आपका पक्वान्यपि निम्बफलानि केवलं काकैः खाद्यन्ते ।) भाग्यशाली यो छु. अहिं भी योनी, वायतi ३१५६। के तुगथणुक्खित्तेण पुत्ति दारठिया पलोएसि । સમજી શકાય તે, પાઠ બેસાડી આપવા સારૂ કલકત્તા उण्णामिअकलसणिवेसिअग्धकमलेण व વિશ્વવિદ્યાલયના પંડિત શ્રી હરગોવિંદદાસનો આભાર मुहेण ॥५६॥ માનું છું. તે સ્તુતિ આ પ્રમાણે છે – (कं तुङ्गस्तनोत्क्षिप्तेन पुत्रिद्वारस्थिता प्रलोकयसि । गाहा जुअलेण जिणं भयमोहविवजियं जियकसायं । उन्नामितकलशनिवेशितार्धकमलेनेव मुखेन ॥) थो (स )सामि ति-संझाए तं निस्संग महावीरं ॥१॥ ४१९३। जेत्तिअमेत्ता रच्छा णिअम्ब कह तेत्तिओ ण जाओसि । सुकुमार-धीर-सोमा रत्त-किसिण पंडुरा सिरिनिकेया । जं छिप्पइ गुरुअणलजिओसरन्तोवि सो सीयंकुसगहभीरू जल-थल-नह मंडला तिनि ॥२॥ सुहओ ॥१३॥ न चयंति वीरलीलं हाउंजे सुरहि-मत्त-पडिपुना । (यावत्प्रमाणा रथ्या नितम्ब कथं तावन्न जातोऽसि । पंकय-गयंद-चंदा लोयण-चक्कम्मिय-मुहाणं ॥३॥ येन स्पृश्यते गुरुजन लज्जापसृतोऽपि स सुभगः॥) एवं वीरजिणंदो अच्छरगण-संघ-संधुओ भयवं । ४९४ मरगअसूईविद्धं व मोत्तिअंपिअइ आअ अग्गीओ। पालित यमय-महियो दिसउ खयं सयलदुरियाणं ॥४॥ भोरो पाउसआले तणग्ग लग्गं उअअ बिन्दुम् ॥१४॥ જુઓ રા. ઝવેરીને જ “વીરસ્તુતિ તથા સુવર્ણાદિ (भरकतसूचिविद्धमिव मौक्तिकं पिबत्यायतग्रीवः । सिसिधा सेभनयुश पु. १, पृ. ४४२. मयूरः प्रावृट्काले तृणाग्रलग्नमुदकबिन्दुम् ॥) गाथा सशती. ५।१७। आम असइ ह्य ओसर पहव्वए ण तुह महलिअं પરાપૂર્વથી એમ મનાય છે કે પાદલિપ્તસૂરિને ગાથા गोत्तम् । સપ્તશતીના વિખ્યાત લેખક રાજા હાલ સાથે પરમમૈિત્રી किंउण जणस्स जाअन्व चंदिलं ता ण कामेमो॥१७॥ હતી. પાછળ થયેલ કવિઓએ પાલિત્તને તે ગ્રંથના કર્તા (आम असत्यो वयमपसर पतिव्रते न तव અથવા ઘણા મોટા ભાગના કર્તા તરીકે માન્ય છે. मलिनितं गोत्रम् ! ગાથાસપ્તશતીમાં પાદલિપ્તને નામે ચડેલી કેટલીક ગાથાઓ ક गावासतसताना पाहाबतन नामन्याला चार मायामा किं पुनर्जनस्य जायेव नापितं तावन्न कामयामहे ।। છે અને તેમાંની કેટલીક નીચે આપવામાં આવી છેઃ पालित्तस्स ।। गाथा सतशती. १।६३ ऊअह पडलन्तरोहण्णणिअ अतन्तुद्धपाअ पडिलग्गम्। पाइसित भूमि सभी दुल्लक्खसुत्तगुत्थेक्क-बकलकुसुमं व मक्कडअम् ॥६३॥ मन युं स भरिश तरंगती (पश्यत पटलान्तरावतीर्ण निजकतन्तूर्ध्वपादप्रतिलग्नम् । श्या, मने तेना नभियंद्र सरिये संक्षेप यो भने दुर्लक्ष्यसूत्रग्रथितैक-बकुलकुसुममिव मर्कटकम्) भू पुस्त: भगतुं नया भारतेने टू सार 6 4 २११६ वाएरिएण भरिअं अच्छि कणउरउप्पलरएण। छे.जैन साहित्यमा तरंगवती मने तना से पाele फुक्कन्तो अवइण्डं चुम्बन्तो कोसि देवाणम् ॥७५॥ सना 1 मा. सौथा प्रथम सेम मार्य (वातेतेन भृतमक्षि कर्णपूरोत्पलरजसा । સુરક્ષિત સૂરિએ રચેલા અનુયોગ દ્વારના મૂળ સત્રમાં फूत्कुर्वनवितृष्णं चुम्बन्कोऽसि देवानाम् । છે. (જુઓ પૃષ્ઠ ૧૪૯ આગમેદય સમિતિ આવૃત્તિ) Page #538 -------------------------------------------------------------------------- ________________ જિનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ रो किं तं संजूह नामे ? तरंगवइकारे मलयवइ- विया तुब्मे जाणइ भगवंति ? बाढं जाणामि सुत्तं उण्होकारे अत्ताणुसट्रिकारे बिंदुकारे सं तं संजूहनामे ।। दहे छूढं मयणं विराय दिठ्ठाणि अग्गग्गाणि, दंडओ linણ દૃઢો, મૂરું મુક્યું, સમુar s૩r mોજિનો આ ઉલેખ તરગતી કથાને આર્ય રક્ષિત સરિની उण्होदए कट्रिओ उग्घाडिओय, तेणवि ओट्ठियं सयलगं પહેલાં મુકે છે તે બહુ અગત્યનું છે. આર્ય રક્ષિત સૂરિ વ્રજસ્વામીના વિદ્યા શિષ્ય હતા તેથી એ ચોકસ રાઝણ થrifશ છું, તેમાં સવળg fસવિઝન છે કે પાદલિપ્તસૂરિ કાંઇ નહિ તે પણ વ્રજસ્વામીના સમ- વિસાનિયે દંમ સેત્તા નિરર્ જ, ચિં પતિકાલીન તે હતા. પાદલિપ્તના સમય નિર્ણયની ચર્ચામાં રસ લેખ | હું પણ એજ નિર્ણય પર આવ્યો છું કે પાદલિપ્ત એ ચોથો ઉલ્લેખ હરિભદ્રસૂરિના શિષ્ય ઉતનસૂરિ વ્રજરવામીના વૃદ્ધ સમકાલીન હતા. કેટલીક પદાવલી- અથવા દાક્ષિણ્યચિહ્નની કુવલયમાલામાં તરંગવતીને આ એમાં આર્ય મંગુ અને આર્ય નંદિલ જે પાદલિપ્તસૂ. પ્રમાણે છે – રિના વડા ગુરૂ થતા તેની વચ્ચે ધર્મ, ભદ્રગુપ્ત, વ્રજ- ચાય જુવર્ચસહિયા રાજરાજ હંસવારિકા ! સ્વામી અને આર્ય રક્ષિતનાં નામ જણાવ્યાં છે. ધર્મ નટ્સ કુપ્પવૃત્ત ૨ વિયર 1 તરંવ , એ આર્ય મંગુના વિધા-શિષ્ય હોવાથી ૪ જણ પાંચમો ઉલ્લેખ સંવત ૧૦૫૫ થયેલ વર્ધમાનાઆર્ય મંગુની પાટે ન હતા તે બીના સહજ સમજી ચાર્યના બનાવેલ ઉપદેશ પદમાં અલૈકિક બુદ્ધિના શકાય છે. અને વ્રજસ્વામી એ ભદ્રગુપ્તના વિદ્યા શિષ્ય ઉદાહરણ તરીકે પાદલિપ્ત સૂરિને વર્ણવ્યા છે. હતા એ વાત ચોક્કસ જાણવામાં છે. દીક્ષા શિષ્ય અને છઠો ઉલ્લેખ પિતાની લખેલી તિલક જરીમાં વિધા શિષ્ય બને માટે પાદલિપ્ત આર્ય મંગુથી વ્રજ- ધનપાલે તરંગવતીને ઉદેશી આ પ્રમાણે આપેલ છે. સ્વામી વિધા શિષ્ય તરીકે જેટલા દર હતા તેટલાજ પ્રસન્ન મીરપક્ષા રથામિથુનાશથા | દૂર દીક્ષા શિષ્ય તરીકે તેથી તે બને સમકાલીન હતા પુળ્યા પુનાત કર જો તાવતી કથા છે. તે ચોકસ નિર્મીત છે. પાદલિપ્તનો સમય નિર્ણય કર- સાતમ ઉલ્લેખ મહાપુરૂષ ચરિયમમાં પ્રાકૃતમાં વામાં પડતી મુશ્કેલી એ છે કે આચાર્યોની મૂળ પાટે શિવાંકાચાર્યો કર્યો છે કે જે આ નામના પ્રખ્યાત ટીકાએ થયા ન હતા અને વળી વલભી અને માથુરી કારથી ભિન્ન છે જુઓ પૃષ્ટ ૪૪ જેસલમેર ભંડારનું કેટલોગ ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ):આવતી પટ્ટાવલીમાં ફેર પડે છે. सा नत्थिकला, तं नत्थि लक्खणं जं न दीसइ फुडत्यं । બીજો ઉલ્લેખ જિનભદ્રગણી ક્ષમાશ્રમણે તેના पालित्तयाइ विरइय तरंगमइयासु न कहासु ॥ વિશેષાવશ્યક ભાષ્યમાં પાદલિપ્તની તરંગવતીને ઉલેખ આઠમો ઉલ્લેખ સુપાસના ચરિયમ્ (સંવત્ ૧૧૯૯ નીચે પ્રમાણે કર્યો છે – માં રચાયું) ના કર્તા લક્ષ્મણ ગણીને છે. તે તરંગવનવા નિઢ઼િવા વાસવદ્રત્તાં તરંગવદ્યારું | તત્ તીના કર્તાને ઉલ્લેખ કરે છે અને ઘણા પ્રબંધને નિવસનો કોઇ મyહીંવાસિ ૧૬૦૮ રસિક બનાવનારી એવી પ્રાકૃત નવલકથા તરીકે તરે શ્રી વિશેષાવષ્યક ભાષ્ય. ગવતીને વખાણે છે – ત્રીજો ઉલ્લેખ પાદલિપ્તની વયિકી બુદ્ધિનું ઉદાહરણ દો સો સિત્ર તાવવાં શુકન | આપતાં પિતાની આવશ્યક સૂત્ર ઉપરની ટીકામાં શ્રી રે પધંધસિંધવિ પવિયા નg મદુરાઁ . હરિભદ્રસૂરિ કહે છે કે – નવમે ઉલ્લેખ પાલિત્તપ્રબંધ અને પ્રભાવક ચરિટિf-grefપુણે-મુલ રાયા, પાર્જિતા મારિયા ત્રમાં છે કે જ્યાં નીચેની ગાથા સચવાઈ રહી છે અને તત્ય નાર્દિ મfજ વિનિજ સુરં મોદિચં ઠ્ઠી જે ગાથા પાદલિપ્તના મરણથી ખિન્ન થતાં શોકમાં સમા સમુજારિ વિન ગાથા ત્રિતાયરિયા સર- કોઈએ બનાવ્યાનું જણાય છે:– Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ પાદલિપ્તસૂરિકૃતિ નિર્વાણલિકા सीसं कहवि न फुटं जमस्स पालित्तयं हरंतस्स । હવે હું અનુગ સૂત્રના પૃષ્ટ ૧૪૮ માંના ફકરાને जस्स मुह निज्झराओ तरंगवइया नई बूढा ॥ ઉલ્લેખ કરૂં છું. મૂળ સૂત્રમાં જે ફક આવે છે તેમાં પાદલિપ્તસૂરિને કાલનિર્ણય. તાવ મય એમ આવે છે. તરંગવતીકારનો ઉલ્લેખ નિર્વાણુકલિકાના ગ્રંથકર્તા વીર સંવત ૪૬૭-૪૭૦ ખરેખર આપણું આ જ ગ્રંથના કર્તા જેણે તરંગવતી એટલે ઈસ્વીસન પૂર્વ ૫૬-૫૯ વર્ષ થયા હોવાનું સર્વ નામની પ્રખ્યાત નવલકથા લખી તેને જ છે. ગાથા સામાન્ય મંતવ્ય છે. હું ગ્રંથકારને જીવનકાળ વિક્રમના સપ્તશતી (નિર્ણયસાગર આવૃત્તિ)ની પ્રસ્તાવનામાં મલસંવતના પહેલા શતકનો હતો એ માનવાની વલણનો યવતીએ સત અથવા શાલિવાહન વંશના દિ૫ અથવા છું. આપણા ગ્રંથકાર આર્ય ખપુનાચાર્ય પાસેથી વિધા દિપિકર્ણના પુત્ર આંધ્રરાજ કુંતલની રાણી હોવાનું પ્રાત શીખ્યા તેથી તે તેના સંબંધમાં આવ્યા હતા. જણાવ્યું છે. હવે આ કુંતલ તે આંધ્રુવંશના ૧૩ મું વિજયાનંદસૂરિના તત્ત્વાદર્શ પ્રમાણે તે વીર સંવત ૪પ૩ રાજા કુંતલ સ્વાતિકર્ણ તેજ છે કે જેણે ઈસ્વીસન પૂર્વ ૨૩ માં થયા. પણ પ્રભાવક ચરિત્ર પ્રમાણે વીર સંવત ૪૮૩ થી ૧૫ ની સાલ સુધી ૮ વર્ષ રાજ્ય કર્યું હતું (વીસેંટ માં થયા. પ્રાકૃત પાદલિપ્ત પ્રબંધ જે ૧૩ મા સૈકામાં સ્મિથકૃતહિદને ઇતિહાસ પૃ૪ ૨૧૬ ત્રીજી આવૃતિ૧૯૧૪) તાડ પત્ર ઉપર લખ્યો છે તેમાં લખ્યું છે કે પ્રતિષ્ઠાન તે મૃગેન્દ્ર સ્વાતિકર્ણને પુત્ર હતો. મૃગેન્દ્ર અને દિપી પુર (પૈઠણ)ના શતકણિએ નરવાહનરાજાના ભરૂચ ઉપર બને અથે એકજ છે. આ પ્રમાણે આપણને આ ઘેરે ઘાલ્યો. હરિભદ્રસૂરિ જેણે તે પૂર્વે આવશ્યક સૂત્ર પાદલિપ્ત જીંદગીની સાંકળના અંકોડા પુરા પાડે છે ઉપર ટીકા લખી હતી તે પણ તેજ વાત લખે છે. અને જ્યારે પાદલિપ્ત ૩૫ વર્ષની ઉમરના હતા ત્યારે જ્યારે ભરૂચને ઘેરે ઘા ત્યારે આર્ય ખપુરાચાર્ય તેને કુંતલ સ્વાતિકર્ણની સાથે સંબંધ હતા એમ જણાય થયા એમ કહેવાય છે. તેથી આપણે આર્ય ખજુરાચાર્ય છે. મલયવર્ટારના ઉલ્લેખથી પાદલિપ્તનું જ સૂચન વીર સંવત્ ૪૫૩ માં હતા તેમ સ્વીકારીએ. જૈન જણાય છે. તેણે જેમાં મલયવતી નાયિકા હેય એવું પટ્ટાવલી પ્રમાણે વીર સંવત્ ૪૫૩ ની સાલ નરવાહ બીજું નવલકથાનું પુસ્તક લખ્યું હોય એમ સંભવિત નના ૬૦ વરસના રાજ્યની છેલી સાલ હતી, પટ્ટા- છે. વાસ્યાયન અને ગુણાઢ્ય બનેએ અનુક્રમે પિતાના વલીઓની ગણત્રીમાં ઉજજયિની કે જ્યાં પાલકવંશથી ગ્રંથ કામશાસ્ત્ર અને કથાસરિતસાગર (છઠા તર. માંડી કેટલાક વંશએ રાજ્ય કરેલું તેથી મહત્ત્વનું ગ)માં કુલ સતકણિને નોંધ્યો છે. બુદી સ્ટેટના સ્થાન ગણાતી, તેથી મારું માનવું એમ છે કે નવા પુસ્તકાલયમાંથી ડે. પીટર્સને મેળવેલી ગાથા સપ્ત હન જો કે ભરૂચમાં રાજ્ય કરતો હતો પણ ઉજજયિની સતીની પ્રતની પ્રશસ્તિના લખાણ ઉપરથી કતલ સતએ તેની સત્તા નીચે જ હતી. તેની પછીના વશજ કર્થ એજ ‘હાલ હતા, એમ ગાથા સંપ્તસતીની પ્રસ્તાગર્દભિલે ઉજજયિનીમાં ૧૩ વર્ષ રાજ્ય કર્યું હોવાને વના પુરવાર કરવા મથે છે. (ડે. પીટરસનને ત્રીજો કહેવાય છે. તેથી નરવાહને પણ ઉજજયિનીમાં રાજ્ય રીપાટ પાનું ૩૪૯); પણ ધારું છું કે તે બને કર્યું હશે એવી અટકળ સબળ બને છે. ભરૂચના ઘરાને એકજ વંશમાં થયેલ ભિન્ન ભિન્ન રાજાઓ છે. વર્ણન કરતાં પાછળથી થયેલ નરવાહનને પૂર્વે થયેલ પ્રસ્તુત ગ્રંથ કતો શાલિવાહન વંશના એક અથવા બીજા મિત્ર અને ભાનુમિત્રની સાથે પ્રભાવક ચરિત્રે દેખતી રાજાએાના બહુજ પરિચયમાં હતા તેમાં તો શંકાજ રીતે ગુંચવી નાખ્યા છે. આ બાબતમાં પાછળના પ્ર. નથી. જેને મલયવતીની કથા વાંચવાની ઉત્કંઠા હોય. ભાવચરિત્રના કરતાં પૂર્વે બનેલ પ્રાકત પાદલિપ્ત પ્રબધ તે કથાસરિતસાગરમાંથી વાંચે. રૂદ્રદેવસૂરી અને શ્રમઅને કથાવલિ ઉપર વધારે વિશ્વાસ મૂકવા જેવું છે, ણસિંહ કે જે અનુક્રમે યોનિપ્રાત અને નિમિત્ત બને કથાઓ બીજી કોઈ પણ બાબતમાં જુદી પડતી પ્રાભૂતમાં હશિયાર હતા તેના સમકાલીન પાદલિપ્તસૂરિ નથી. કથાવલી બીજા બને પુસ્તકો કરતાં જરા ટક હતા, અને પાદલિપ્ત તેમની પાસેથી તે તે વિદ્યા અને જરા મિત્ર વર્ણન આપે છે. શીખ્યા હતા. તેમજ વિદ્યાચક્રવત્તિ આર્ય ખપૂટાચાર્ય Page #540 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૪૨૨ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ ના શિષ્ય ઉપાધ્યાય દેવેન્દ્રના પણ સમકાલીન હતા. ગાથાઓનો સંગ્રહ બનાવનાર પ્રખ્યાત કવિ રાજા હાલના દેવેન્દ્ર સિદ્ધ પ્રાભૂતમાં પ્રવીણ હતા અને તેની પા- ખાસ વધારે પરિચયમાં તે હતા. રામચરિત્રના કર્તા સેથી પાદલિપ્ત તે શીખ્યા હતા. અમને આર્યખપુટ- અભિનંદન, નીચે પ્રમાણે રાજા હાલ અને પાદલિપ્તસૂરિના ચાર્ય કે જે વીર સંવત ૪૫૩ લગભગ થયા સિવાયના સંબંધને ખાસ શબ્દોમાં ઉલ્લેખે છે. પુરૂષોની અમને સમય પરત્વે સ્વતંત્ર * જરાએ મા हालेनोत्तमपूजया कविवृषः श्रीपालितो लालितः હીતી થી. આ પુરૂષોના સંબંધ પુરતું ખ્યાન આગળ ख्यात्तिं कामपि कालीदासकवयो नीताः शकारातिना । આપવામાં આવી ગયું છે. પાદલિપ્ત ચારે પાહુડમાં શ્રી વિતતાર ના વાળ વાળી પ્રવીણ હતા એમ જણાવ્યું છે. તેના જીવનચરિત્રઃ સવઃ સર્બિયચાર્મનંદ્રમા વ શ્રી ટાવડ હતું કે લેખકોએ તેને પાલી ભાષાના ઉત્પત્તિકાર તરીકે વ પાદલિપ્તના ગુરૂ આર્ય નાગહસ્તી આર્ય નંદિલના ખાણ કર્યા છે. પાદલિપ્ત અને વજી સ્વામી બને તે શિષ્ય અને આર્ય મંગુના પ્રશિષ્ય થાય. પટ્ટાવલી પ્રમાણે સમકાલીન હતા. તેમનું પાહુડના સંબંધમાં સાહિત્ય સાહિલ આર્ય મંગુ વીરસંવત ૪૬૭મ થયા. પટ્ટાવલીઓ એ પણ વિષયક કાર્ય હમણાં જ જણાવ્યું. વજસ્વામીના મામા દશાર્વે છે કે પાદલિપ્તસૂરિ વીર સંવત ૪૭૦માં યા તે લગભગ આર્ય સમિતિ સિદ્ધ પાહુડમાં નિષ્ણાત હતા. તેણે થયા. તેથી એમ માની શકાય છે કે આર્યમંગુ, આર્યનયમુના નદીના નીર થંભાવી તે રસ્તે સામે કાંઠે જવા દિલ અને આયનામહસ્તી ત્રણે સરખી વયના જ હતા, યમુનાના બે ભાગ કરી દીધા. તેણે ૫૦૦ તાપને પાદલિપ્ત તેઓમાં ચોથા હતા અને માત્ર ત્રણ જ વરસ જૈન દીક્ષા આપી અને બ્રહ્મદિપિકા શાખા ચલાવી. પાછળ થયા. આ વાત આશ્ચર્યકારક નથી કારણકે પાટ તે પણ પાદલિપ્તના સમકાલીન હતા. ઉપર બેસવાનો હક બાપથી દીકરાને ઉતરતે નથી પાદલિપ્તના સમકાલીન રાજાઓ પણ ગુરથી શિષ્યને ઉતરતે હતે. પાટલીપત્રના મરણને પાદલિપ્ત સાથે લઘુવયમાંથી | દિગંબરો જણાવે છે કે તે દિગંબર જણાવે છે કે નાગ હસ્તી અને આર્યમૈત્રી હતી, ઉજયિનીને રાજા વિક્રમ પણ તેને નક્ષ (ઘણે ભાગે આર્યમંગુજ) બને ગુણધર નામના સમકાલીન હતા. પાદલિપ્તસૂરિ અંગત તેના સાથે કાંઈ એકજ આચાર્યના શિષ્ય હતા (જુઓ રત્નકરંડક પણ સંબંધમાં હતા એમ જણાયું નથી. તેના શિ. શ્રાવકાચાર મુખ બંધ પૃષ્ટ ૧૬૦) જે તેઓ ઉપર ખના પ્રશિષ્ય સિદ્ધસેન દિવાકરને રાજા વિક્રમ સાથે જણાવેલ આર્યનાગહસ્તી અને આર્ય મંગુજ હોય સંબધ હતા, સિદ્ધસેન દિવાકર એ ક દિલાચાર્યના શિષ્ય તે તેઓ લગભગ એક જ ઉમરના હોય એવી એવી વૃદ્ધવાદિના શિષ્ય હતા. .. અટકળ સાચી પડે છે. પૂર્વકાળમાં વૃદ્ધ આચાર્યો જે દિલાયા પાદલિપ્તસૂરિના શિષ્ય હતા. પાટલી- જે વિષયો પિતાને ન આવડતા હોય તે લઘુઆચાર્યો પુત્ર છોડ્યા પછી પશ્ચિમ હિંદમાં આવીને પાદલિપ્ત પાસેથી શીખી લેવામાં જરાએ હીણપદ માનતા નહિ માન્યખેપુરના રાજા કૃષ્ણના મિત્ર બન્યા. શ્રમ- તેથી તેમની વચ્ચે વિદ્યાગુરૂ અને વિદ્યા શિષ્યને સિંહ કે જે પાદલિપ્તના સમકાલીન હેવાનું ઉપર સંબંધ પડ્યું હતું અને માત્ર દીક્ષા ગુરૂ અને દીક્ષા વર્ણવ્યું છે તે વિલાસપુરના રાજા પ્રજાપતિના સંબંધમાં શિષ્યને જ નહિ; આ વાત આર્યરક્ષિતના અને વજ. હતા. તેથી ઉક્ત રાજા પ્રજાપતિ પાદલિપ્તનો સમકા- સ્વામીના સંબંધથી સ્પષ્ટ જણાય છે, એજ કારણને લીન હતો. દેવેન્દ્રના કથાનકના સંબંધમાં વર્ણવેલ લઇને યુગપ્રધાન મંત્રમાં આર્યમંગુ પછી અને આર્યપાટલીપત્રને રાજા દાહક પાદલિપ્તને સમકાલીન હોવાનું મંદિલ પહેલાં કેટલાએ આચાર્યોને ઉલ્લેખ છે. જો કે જણાય છે. શાલિવાહન વંશના એક કરતાં વધારે તે દીક્ષા ગુરૂ અને દીક્ષા શિષ્યની લાઈનમાં નહતા રાજાઓના પરિચયમાં તે હતા એમ જણાય છે ખાસ માટે યુગ પ્રધાન મંત્રમાં આપેલી તારીખે બહુજ કરીને ગાથા સપ્તશતી નામની ૭૦૦ રસમય વિશ્વાસ રાખવા જેવી નથી. ત્રી હતી. ઉ મ ર અંગત તેની સાથે છે. શ્રાવકાચાર મુખ બંધ છે : 'આર્યભંગુર હોય Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ પાદલિપ્તસૂરિકૃત નિવણકલિકા પાદલિપ્તસૂરિ અને પાલીતાણું. બાબત અસંભવિત માને પણ જ્યારે આપણે વજી. પાદલિપ્તસૂરિ પાલીતાણાની સ્થાપના સાથે સેકસ સ્વામી ૮૮ વર્ષ છષા અને તેના શિષ્ય વજન રીતે જોડાયેલા છે. બન્ને નામ વચ્ચે રહેલ વ્યુત્પત્તિ- ૧૨૮ વર્ષ જીવ્યા એમ તે સમયના જનસાધુઓના શાસ્ત્રીય સંબંધ પાલીતાણું અને વીરસ્તુતિના મથાળા લાંબા જીવન વિશે ચેકસ જાણીએ છીએ તે પછી નીચે આપી છે. જિનયાત્રાનાં સ્થળામાંથી સૌથી પુનિત પાદલિપ્તને જીવનકાળ ન માની શકાય તેટલું લાંબે ન શત્રુજય ગિરિને અંગેજ પાલીતાણા શહેરનું અસ્તિત્વ કહેવાય. હું જે માનું છું તે એકે પાદલિપ્તની છવછે. ગામ પર્વતની નજીકમાં જ આવેલું છે. લોકવાયકા નની શરૂઆત આર્યખપુટાચાર્ય સાથે ચોકસ સંબંધમાં એવી છે કે સંવતુ ૫૩ થી માંડી સંવત ૧૦૮ સુધી નાં છે અને મૃત્યુ તે હાલ અને પાલીતાણાની સ્થાપના ૫૫ વર્ષો અધિષ્ઠાયક કપદયક્ષ જાત્રાળુઓને હેરાન સંબંધિ છે, વળી આપણે એ પણ ધ્યાનમાં લેવા કરતા અને પ્રાણીઓના હાડકાં અને પિંજરોના ઢગ જેવું છે કે પાદલિપ્તના શિષ્યના પ્રશિષ્ય સિદ્ધસેન, લાથી શત્રુંજયને અપવિત્ર અને ન જવાય તે બના- રાજા વિક્રમ સાથે સમકાલીન હતા. સિદ્ધસેન સંવત વતે તેથી શત્રુંજયની જાત્રાએ કોઈ જતું નહિ. લગ- ૩૦ માં ગુજરી ગયા. તેથી પાદલિપ્તને જન્મ ૧૦ ભગ સંવત્ ૧૦૮ માં વજસ્વામીએ શિખર ઉપર વરસથી વધારે નીચે લાવી શકાય તેમ નથી, તેથી ઋષભદેવ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા કરી તેને સર્વ એમ ગણી લઈએ. પાદલિપ્ત વિક્રમના પહેલા શતકમાં ખર્ચ જાવડશાએ સંઘપતિ થઈ આવે. પાદલિપ્તસૂ. થયા. શાલિવાહનની મદદથી ભરૂચમાં ધ્વજા પ્રતિષ્ઠા રિની શત્રુંજયની એકાદ નિયમિત જાત્રા દરમ્યાન તે પાદલિપ્ત કરી એ અગત્યની બીના પ્રભાવક ચરિત્રમાં વર્ષમાં અથવા તદ્દન નજીકનાજ કાળમાં પાલીતાણા આવે છે. પ્રબંધ ચિંતામણિ જણાવે છે કે વિક્રમના શહેર સ્થપાયું. પ્રભાવક ચરિત્રમાં જણાવે છે પાદલિ- જીવનના અંત ભાગમાં ઇ.સ. ૧-૪ માં શાલિવાહને પ્તસૂરિએ શત્રુંજય ઉપર સમાધિ મરણથી દેહ છોડી. વિક્રમ રાજાના પ્રદેશ ઉપર હુમલો કર્યો અને વિક્રમને વજસ્વામી જે સંવત ૧૧૪ માં સ્વર્ગસ્થ થયા તેના તેની સાથે સંધિ કરવી પડી, જેથી દક્ષિણ ગુજરાતમાં જીવનચરિત્રમાં એમ આવે છે કે દુષ્કાળને લીધે ગુજ. શાલિવાહન રાજા થશે. પ્રભાવક ચરિત્રમાં વર્ણવેલે રાતમાંથી દક્ષિણ તરફ કેટલાક સાધુઓ ચાલ્યા ગયા, ભરૂચને ઘેરે અને શાલિવાહનની સ્વારી સાથે બંધ પણ પાદલિપ્તના જીવનમાં આ ઉલ્લેખ નથી. પાદલિ. બેસે તે પ્રતિષ્ઠા વિધિ કરવી હોય તેવી સૂચના આપ તસૂરિને ગાથા સપ્તશતીના કર્તા શાલિવાહને કુટુંબના ણને મળી રહે. આ બનાવ પાદલિપ્તના જીવનના રાજા હાલ સાથે સંબંધ હતે તે ઉપર જણાવ્યું છે. ૫૬ મા વર્ષ થી ૬૦ માં વર્ષો સુધીમાં અને વિક્રમના હાલે ઇ.સ. ૪૮ થી ૫૪ સુધી રાજ્ય કર્યું. પાદલિ. રાજ્યકાળમાં બન્યો હશે. આનાથી વધારે એક અટપ્તની જુદી જુદી જીવન કથાઓમાં પાદલિપ્ત હાલના કળ કરી શકીએ છીએ કે પાટલિપુત્ર છોડયા પછી મરણ સમાચાર સાંભળ્યા હોય એમ જણાવ્યું નથી. પાદલિપ્ત ૬૦ વર્ષના થયા ત્યાં સુધી ભરૂચ સાથે છે તેથી ધારું છું કે પાદલિપ્ત ઇ.સ. પર-૫૩ માં ઓછા વધતા જોડાયેલા હતા. તેનું ભરૂચમાં લાંબુ પાલીતાણાની સ્થાપના પછી તરતમાં જ સ્વર્ગસ્થ થયા રોકાણુ થયું તેનું એક કારણ તેને આખપુટાચાર્ય હશે. જે આપણે પાદલિપ્તનો જન્મ વીર સંવત સાથેનો સંબંધ હો જોઈએ. ત્યાર પછી તેને માનખેડ૪૭૦ માં એટલે કે ઈ.સ. પૂર્વે ૫૬ લઇએ તે પાદ. પુરના રાજા કૃષ્ણ સાથે પરિચય થશે અને ઈ.સ. લિપ્તસૂરિ ૧૦૦ વર્ષ જીવ્યા હતા તેવું અને જે પાદ- ૪૯ રાજા હાલે તેને આમંત્રણ કર્યું ત્યાં સુધી ત્યાં જ લિપ્તસૂરિને આચાર્યાભિષેક સંવત ૪૭૦ માં ગણી રહ્યા એ સંભવિત છે. જે ભરૂચના ઘેરાની તારીખ તે ૧૦ વર્ષ વધારે જીવ્યા તેવું ધારવું પડે છે તેમાં સાચી હોય, તે ઇ.સ. પૂર્વે ૧૨ થી ઈ.સ. ૨૪ સુધી શંકા નથી. ઇતિહાસની શોધખોળ કરનારાઓ આ રાજ્ય કરતે શાલીવાહન વંશને રાજા પુલેમાવી Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ પહેલો હોવો જોઈએ. તે હાલને પિતામહ થતો અને ગુરૂ મુનિશ્રી મોહનલાલજી પાસેની તાડપત્રીય કાપીની નકલ અરિષ્ટકર્ણને પિતા થતા હતા. છે. પ્રત ઘ. તાજી જ લખાયેલી છે અને શ્રી વિજય અંત. સિદ્ધિસુરિની છે. તેને પ્રત ખ સાથે સામાન્ય મૂળ હું આ પ્રસ્તાવના પૂરી કરું તે પહેલાં ભારે જ હોવાનું જણાય છે. હું પ્રત સૌથી સરસ છે અને તા. ણાવવું જોઈએ કે મૂળ પુસ્તક તૈયાર કરવા અને ફટનેટમાં અને ન પ્ર સાથે એક જ મૂળમાંથી ઉત્પન્ન થઈ છે. ભિન્ન વાંચન જોવા સારૂ મારી પાસે શરૂઆતમાં ક- તે શ્રી હંસવિજયજી પાસેથી મેળવી હતી અને તે ખ–ગ નામની ત્રણ પ્રત હતી. શ્રી વિજયસિદિસૂરિની તેમજ બહુજ મહેનત લઈ સુધારેલી હતી. તે પ્રત મૂળ પ્રત જે દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ મારફત ભારે ઉત્સાહી મિત્ર મણિલાલ સુરજમલે તેમની શ્રી જયસૂરિ માટે મેળવેલી હતી તેમાંથી મેં પિતે હાથે પાસેથી મેળવી આપી હતી. અને હું તે બન્નેને આ પહેલી નકલ-પ્રત લખી હતી; માર્જીનમાં કેટલીક સારી પ્રત મેળવી આપવા સારૂ આભાર માનું છું. જગ્યાએ પાઠાંતરે લખ્યાં છે તેથી આ સારી પ્રત તેમજ શ્રી વિજયસિદ્ધિસૂરિ સાગરાનંદસૂરિ તેમજ હોવાનું જણાય છે અને તેથી મેં આ ચાલુ ‘ટેસ્ટના મુનીશ્રી મોહનલાલજી જ્ઞાનભંડારના અધિકારીઓને પણ મૂળ તરીકે વાપરી છે. આ પ્રત ઉપરથી મેં કરેલ આભાર માનું છું. મારા મિત્ર કેશવલાલ પ્રેમચંદ મોદી નકલ ઉપરથી પ્રેસ કોપી તૈયાર કરવામાં આવી હતી. અને મેહનલાલ દલીચંદ દેસાઈ મને બહુજ મદદગાર બને પ્રત ખ અને ગ તેમજ વળી પાછળથી ઘ થયા છે. શ્રીયુત મોદીએ પાદલિપ્તસૂરિને લગતા વિરલ પ્રત દેવચંદલાલભાઈ પુસ્તકાહાર ફંડવાળા મી. જીવન- ઉલ્લેખ પુરા પાડ્યા હતા અને શ્રીયુત મોહનલાલે બહુંજ ચંદ સાકરચંદે મતે મેળવી આપી હતી. અને તેની આ કીંમતી સૂચનાઓ કરવા ઉપરાંત કથાવલીમાંથી પાલિત કપામય સેવા સારૂ હું આભાર માનવાની આ તક લઉ ચરિત્રની ફેટ નકલ મેળવી આપી હતી. પંડિત છે. આ પ્રત આનંદ પુસ્તકાલય સુરતની છે જે શ્રી રમાપતિ મિશ્ર જે ઘણાવર્ષોથી મુંબઈમાં શ્રી મેહનલાલજી સાગરાનંદસૂરિને સંગ્રહ છે. આ પ્રત જ પ્રત જેટલી જ જન સંસ્કૃત પાઠશાળા સાથે જોડાયેલા છે તેની સંસ્કૃત જુની છે, અને સંવત્ ૧૮૫ર માર્ગશીર્ષ કૃષ્ણ દશમી પ્રસ્તાવના સંસ્કૃત જાણનારાઓને વાચવાની ભલામણ તિથિ ધારણ કરે છે. તે ક, ગ અને ડ પ્રતથી ભિન્ન કરું છું. છેવટમાં મારે જણાવવું જોઇએ કે શ્રીમાન મૂળ રજુ કરે છે. પ્રત ગ. મુનિ શ્રી મોહનલાલજી જયસરિની ઘણીજ ખંતને લઈને તેમજ તેના પં. શિષ્ય જ્ઞાનભંડાર સુરતની માલિકીની છે. તે તે બહુજ નજ- મતાપમનિને લઈને આવા વિરલ ગ્રંથે છપાય છે જે દીકના સમયમાં લખાયેલી છે અને તેને ઉદ્ભવ કે ગ્રંથોમાં આ ચાલ ગ્રંથ “મુનિશ્રી મેહનલાલજી ગ્રથમાઅને હું પ્રતા સાથે સામાન્ય મૂળ ધરાવતી જણાય છે. ળાની શ્રેણીમાં પાંચમે છે. આ ગ્રંથ છપાવવામાં મૂળ સહાયભૂત શ્રી જયસૂરિએ ૧૫ ધનજી સ્ત્રીટ મુંબઈ ૩. ૧ મેહનલાલ ભ• મને જણાવ્યું છે કે ઉકત પ્રત ગ. જયસૂરીના વડા ૧૯૨૬ ફેબ્રુઆરી. ઝવેરી. પદ મેરે મન વશ કીને જિનરાય, મેરો નવિ નાનું કછુ ટુંના કીના, યંત્ર મંત્ર દેખલાય. મેરો ૧ મેં ન દેખે રૂ૫હી તેરે, કયું કર મન ભરમાય. મેર૦ ૨ મેં જાયે અબ આગમ મંત્રહ, શ્રવણું સુણત સુખ થાય. મેરો. ૩. તુઝ થાપને હું તંત્રહ દેખ્યા, અંગીઆ યંત્ર કે ડાય. મેરો. ૪ તાર્થે ઉત્તમ ગુણ હમટુંક, પદ્મક ચિત હરિ જાય. મેરો. ૫ -.પદ્મવિજય. Page #543 -------------------------------------------------------------------------- ________________ : *. તમે * A * * * : , T - ક છે " * * * : આ * * રન :- Aj | " ".. " - ', કે : આરાસણ-કુંભારીયાજી મંદિર. બાહ્ય તેમજ આંતરિક દ. Page #544 -------------------------------------------------------------------------- ________________ - _ નક . * - - - - - - - આરાસણ-કુંભારીયાજી મંદિર, ખાદ્ય તેમજ આંતરિક દ. Page #545 -------------------------------------------------------------------------- ________________ આરાસણ નગરી અથવા કુંભારીયા ૪૫ આરાસણ નગરી અથવા કુંભારીયાજી. કુંભારીયા એ જૈન પ્રાચીન તીર્થ છે. અંબાજી તદ્દન ખંડીત કરેલી છે. અને ત્યાર પછી મેટા આમાતાથી પણ માઈલના અંતરે અગ્નિ ખુણામાં ચાર્યોએ તેમાં સમયાનુકુળતાએ નવી પ્રતિમાઓ ભરાવી આવેલું આ સ્થળ હાલતે છ મંદીરેનું જ છે. ત્યાં પધરાવી. ત્યાર પછી ફરી સત્તરમી સદીની શરૂઆત જવા માટે તે અત્યારે સુલભ રસ્તે આબુરોડ (ખરાડી) પછી કે મધ્યમાં ફરી મુસલમાનોના હાથથી સસ્ત સ્ટેશનથી ઉતરી ત્યાંથી દક્ષીણ તરફ અંબાજી માતા નુકસાન થયું છે તે પછી છેલ્લી વખત વિક્રમ સંવતું તેર માઈલ છેટુ છે અને અંબાજીથી પણ માઈલ ૧૬૭૫ના મહા માસમાં વિજય દેવસૂરિજીના પ્રયાસથી કુંભારીયાજી છે. મેટી પાંચ છ પ્રતિમાઓ નવી ભરાવી અંજનસલાકા હાલ જેને કુંભારીયાજી કહીએ છીએ તે પ્રથમ કરાવી ફક્ત મુખ્ય ગમારામાં જ અકેકી પધરાવી પણ આરાસણ નગર નામથી ઓળખાતું નગર હતું. અત્યારે કરતી ભમતીઓ ખાલી રહી હોય તેમ જણાય છે. ત્યાં મેજુદ રહેલી વસ્તુમાં છ મંદીર અને ક્યાંઈક છુટા વિ. સં. ૧૬૭૫ પછી કાળ આ મંદીરે માટે છવાયા શિવ વિક્ત કી રેસ લાલ રંગ તદ્દન અવ્યવસ્થિત હતો તેમ આ ભવ્ય પ્રાસાદને જોઈ જુદી જુદી ટેકરીઓ પર તદન જીર્ણ હાલતમાં માત્ર કહ્યા વગર ચાલતું નથી. નીશાની પુરતા છે. બીજી દેરાસરની આસપાસ ઇટોના આ સાથે આપણે એટલું પણ જરૂર કહી દેવું રડા દેખાય છે. જે ત્યાં ઘરના પાયા હોવાનું સુચવે જોઈએ કે જ્યારે જ્યારે ફરી પ્રતિમાઓ પધરાવી છે છે. મંદીરના પૂર્વ ભાગ તરફ ઉંચી જગ્યા છે ત્યાં ત્યારે ત્યારે તેની સાથે જ આ મંદીરનો જીર્ણોદ્ધાર થશે ઘરો હોય તેવું જણાતું નથી. પણ ફક્ત કાડાવાળા છે. વચ્ચે એક વખત સં. ૧૬૭૫ પછી અઢારમી પત્થર જેવા જામી ગએલા રસના ગછાં ઘણી સંખ્યામાં સદીમાં પણ કંઈક મદીરને થોડે જીર્ણોદ્ધાર થયો છે. પડ્યાં છે. ત્યાર પછીને છેલ્લે મેટે ઉદ્ધાર હાલ ચાલુ છે. મંદીરે કયારે બંધાયાં અને આ નગર કયારે કેવું આ પાંચે મંદીર વિમળશાહનાં બંધાવેલાં છે કે હતું તથા તે કયારે નષ્ટ થયું તે જોવા માટે મદીરોમાં કેમ તે કહી શકવું ઘણું મુશ્કેલ છે પણ ત્રણ દેરાસર છિન તિર્થકર ભગવાનને પરધરના ગાદી વગેરેના શીલા (નમનાથજી શાંતીનાથજી, અને મહાવીરજી)તે વિમલેખે સિવાય કશે પ્રમાણુવાળે આધાર નથી. મંદીરની ળશાહના બંધાવેલાં હોય તેમ જણાય છે. છેલ્લે મહાસાલ વિક્રમ સંવત ૧૦૮૭ ની છે. (કદાચ એથી પણ વીર સ્વામીનું મંદીર તેરમાં બંધાયું હોય તેમ અનુપાંચ સાત વરસ પહેલાંની હાય). એ પરથી એમ માને કરી શકાય છે. બાકી એક પાર્શ્વનાથજીનું મંદીર જણાય છે કે અગીઆરમી સદીમાં આ શહેર સારી કદાચ કોઈ બીજા શ્રીમંતે એજ વખતમાં અગીઆરમી સ્થિતિમાં હશે. ઘણુ ખરા લેખોમાં સાસણ ન સદીમાં બંધાવ્યું હોય. સંભવનાથજીના મંદીરની બાંધણી લખેલું છે પરંતુ આ શહેરની ચૌદમી સદીમાં પડતી બી ચારે દેરાસર કરતાં તદ્દન જુદીજ પ્રકારની છે થઈ દેખાય છે. તેમ બાકીનાં ચાર મંદીરમાં જે ફરતી ભમતી (દેરીશીલાલેખો પરથી, અને મંદીરનો જીર્ણોદ્ધારના એની હાર) કરવામાં આવી છે. તે કદાચ પાછળથી જુની કામ પરથી, અને આસપાસના દાણમાંથી 0 ૧૦ હલ ન અડેલન * * થઇ હેય તેમ અનુમાન કરી શકાય છે. નીકળતા ઈટ પત્થર અને ચુનો ઈત્યાદી પરથી એમ આબુ દેલવાડાના જે સુંદર દેવળ વિમળવહિનામે કહી શકાય છે કે અગ્યારમી સદીમાં આ મંદીર છે, તેના બંધાવનાર વિમળશાહ છે. એ વિમળશાહે બંધાયાં છે અને તેને ચૌદમી સદીના મધ્યમાં મુસલ- દેલવાડાના મંદીર બંધાવ્યા હોવાનું ચોક્કસપણે કહી માનોના હાથે ઘણું નુકસાન થયું છે. પ્રતિમાઓ તો શકાય છે અને તેના સાક્ષી ત્યાંના શીલા લેખો છે તેમ Page #546 -------------------------------------------------------------------------- ________________ જીનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ દંતકથાને પણ એ વાતની કંઈક સાક્ષી રૂ૫ માનીએ. તેને પુછ્યું કે “ આ બધું કેના પ્રતાપથી બન્યું” જો કે દંતકથા ઘણી વિચિત્ર છે. એના ઉત્તરમાં વિમળે ગુરૂ પ્રતાપ કહ્યા એથી તેની દંત કથા શું કહે છે અને તેમાં કેટલી સચ્ચાઈ કૃતધ્ધતા માટે દેવીને ઘણે કેધ ચડશે અને તેને છે તે આપણે જોઈએ. બચવા જલદી આરાસુરમાંથી નાસી જવા કહ્યું. પાછળથી વિમળશાહ બહુ ગરીબ હતા તે મુળ ચંદ્રાવતીના દેવી દેવળ બાળવા લાગ્યાં. એ જોઈ વિમળે દેવીની રહીશ. તેઓ ગાયો ચરાવી આજીવીકા ચલાવતા તેમાં સ્તુતિ કરી તેથી તેણે સાડા ત્રણ દેવળો રહેવા દીધાં.” ઘણા દીવસને અંતે તેને ખબર પડી કે આ એક આ દંતકથામાં કેટલું વજુદ છે તે જોઈએ. ગાય હમેશાં કયાંથી આવે છે અને ચરીને સાંજે ચાલી ૧ જેઓએ આ દેવળે જોયાં હશે તેમને તે જાય છે તેની ચરાઈનું મૂલ મને મળતું નથી એવા બરાબર માહીતી હશે કે તેમાં દ્વાર સિવાયની એકે વિચારથી તે ગાયની પછવાડે સાંજે ગયા. ગાય ચાલતાં વસ્તુ કાષ્ટ કે એવી બીજી બળે તેવી તેમાં ગોઠવવામાં ચાલતાં હાલ જેને ગબરનો પહાડ કહે છે ત્યાં શ્રી આવી હોય તેવી નથી માત્ર એક પથરજ છે ત્યારે બળવા જેવી વસ્તુ શું છે? અંબાજી માતાના મુળ સ્થાનકે ગઈ અને વિમળ પણ ૨ આ દંતકથાને સત્ય ઠરાવવા એક બીજી પણ ત્યાં ગયા. સાક્ષાત જગદંબા વૃદ્ધ ડોશીના સ્વરૂપે વિમળે પ્રત્યક્ષ કારણું મળે છે કે દેવળ કાળા પડી કેમ ગયા? જોયાં અને તેમની આ ગાય છે, તેમ માની તેમની તે સચવે છે કે મંદીરને અગ્રીની આંચ લાગી છે. પાસેથી સરળ ભાવે ચરાઈના દામની માગણી કરી. તેના જવાબમાં એટલુંજ કે. બરાબર તપાસી જેનાર બુ રાશીના ભવ્ય અને વાત્સલ્ય ભરી મિશ્રિત વાણીએ તો આવો પ્રશ્ન કરતાં અચકાશે. વાત કંઈક સાચી ખરી વિમળને આંજી દીધા અને ઘરમાંથી ખોબો ભરી જવ ૧ કે મંદીરને કેટલેક ભાગ કાળો પડી ગયું છે. અને 0 . તેને પછેડીને છેડે આપ્યા.” તે ધુમાડા જેવું જણાય છે પણ લેખક જાતે એ પૃથ્થ“વિમળ ત્યાંથી નીકળી ઘર તરફ ચાલ્યા. રસ્તામાં કરણમાં ઉતરેલ છે. એ પ્રશ્નનો કંઈક અંશે અભ્યાસ નીરાશ થઈ તેણે જવ ફેંકી દીધા અને ઘરે આવ્યા. કર્યો છે. દેવળના માત્ર છાતીયા (છત કે શીલીંગ) વગેરે ઘરે આવી પછેડી તપાસે ત્યાં જવાને બદલે સુવર્ણના એ ભાગજ કાળો પડે છે પણ જ્યાં એ છત્રની યવ ચોટેલા દીઠા. એટલે એ બધે મર્મ સમજી ગયા ભજ ગયા સાંધે હોય છે ત્યાં ઘણે ભાગે વધારે કાળું છે અને અને બીજા જ ત્યાંજ પિતે જઈ જગદમ્બાની સ્તુતિ બાકીને કેટલોક ભાગ સફેદજ રહે છે. અને કેટલાક કરી. એ સ્તુતિથી પ્રસન્ન થઈ દેવીએ તેને દ્રવ્ય અને ભાગ કાળો પણ રહ્યો છે. ત્યારે કહે એમ શા માટે કીર્તિ મળવાને વર આપે.” થાય, કે જ્યારે અક્સી લાગી ત્યારે બધો ભાગ સરખ ત્યાર બાદ વિમળશાહ અંબાજીની ઘણી ભક્તિ અબજની ઘણી ભક્તિ કાળો કાં ન થયો? ભારવટ (પટ) એક સળંગ છે તેને કરતા આપેલા વરદાનના પ્રતાપે તેને પ્રથમ આરાસુરના પણ તેમ છે, તેનું શું કારણ? જે તે અમીની જવાળા પહાડોમાંથી ધાતુની ખાણ મળી. એ ધાતુ સેનું હોય કે ધુમાડે હોય તે બધુ સરખુ શીલીંગ થાંભલા તો ચાંદી હોય, ત્રાંબુ હોય ગંધક હોય કે મોરથુથુ હેય વગેરે બધે સ્થળે કાળું પડવું જોઈએ. પણ આતે માત્ર શીલીંગને ભાગજ કાળા છે. પરંતુ તેને ખનીજ દ્રવ્યની ખાણ મળી એ તે આપણે તેનું કારણ માત્ર એટલું જ છે કે છેલી પ્રતિષ્ઠા બેશક કહેવું પડશે.” વિ. સંવત્ ૧૬૭૫ માં થયા પછીના કાળમાં કે કદાચ એ ખનીજની ઉપજમાંથી તે ઘણું દ્રવ્યવાન તે પહેલાં તે મંદિરોની મુદલ દેખરેખ રહીજ નવા થયા. એ દ્રશ્યને પ્રથમ સદુપયોગ તેણે પિતાના પ્રોય અને એ પ્રતાપે ઉપરનું ધાબું તુટેલું તેથી તેની સાંધાધર્મમાં કર્યો. (એ સદુપયોગ એ કે જેની આપણે માંથી પાણી પુષ્કળ પડેલું અને એ પણ પાણીથી ચચો કરી રહ્યા છીએ તે) દેવળો ૩૬૦ (કેટલાક છાતીયા ભારવટને લીલબાજી ગએલી. એ લીલ લાંબા સવાસો કહે છે) ની સંખ્યામાં બંધાવ્યાં પછી દેવીએ વખતે કાળી પડી જાય છે તેથી તેમ થવા પામ્યું છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ આરાસણ નગરી અથવા કુંભારીયાજી ૪૭ જો કે બળવા જેવી વસ્તુ નથી. તે પણ કોઈ વાદ હજુ સુધી કોઈપણ પ્રમાણસિદ્ધ પ્રાચીન ગ્રંથમાં એ કરે કે કાષ્ટાદિ ભરી તે જુલમ થયો હોય પણ તે સંબંધને ઉલેખ નથી. તેમ જૈનધર્મમાં આજ હજાર સંભવેજ નહિ. કેમકે બધા ભાગો કેમ કાળા નથી પડયા? વર્ષની અંદરના ઘણાખરા બનેલા બનાવોની નેધ લેવાઈ ૩ સાડાત્રણ દેવળા રહ્યા તેને માટે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. તે પછી આ પ્રાચીન તીર્થ સંબંધમાં કેમ ન છે કે હાલ જૈનના પાંચ મંદીરે મોજુદ છે. લખાય ! આબુના પ્રખ્યાત મંદિરોને એક વખત સં. ૪ વાદીને હજુ દલીલ છે કે દંતકથાને સત્ય ૧૭૭૫ લગભગમાં મુસલમાનોના હાથેથી ઘણું નુકસાન કરાવવાનું પ્રમાણ લાવે કે દેરાસરોની આસપાસ પત્થર થયાને ઉલ્લેખ છે. એવી રીતે લખાય. વળી જવાળામુખી જેવા જામી ગએલા રંગ બેરંગી રસના પુસ્કળ ગચ્છો કે ધરતીકંપથી બીજા મદિર પડી ગયાં અને આ પાંચજ પડેલા છે તે કદાચ આ દેવળના બનેલા પત્થર હોય? કેમ રહ્યાં. એકી સાથે બંધાવનાર શ્રીમંત કઈ કામ કે તેમ હોવું અસંભવિત છે આરસ પત્થરને જે નબળું સબળું ન રાખે. દરેક સરખી મજબુતીમાં જ હોય. અમી લાગે તે તે ફાટે અગર નરમ પડી ભુકે થઈ વળી આસપાસ ફરી બરાબર તપાસતાં જણાશે કે જાય પણ આવા કઠણ રગીત ગછાં ન બળે. લેખકના અત્યારે પાંચ મંદીરોએ આટલી જગ્યા રોકી છે તે વડીલ બંધુ રા. રેવાશંકર ઓઘડભાઈ સેમપુરા ગ્રેજીએટ ૩૬૦ કે ૧૨૫ દેવળોએ કેટલી રોકી હશે તે પ્રમાછે અને તેમનો ઈરછીત વિષય સાયન્સ છે તેઓ જ્યારે માં તેની આસપાસની જમીન એટલી નથી કે જ્યાં કુંભારીયાજી આવેલા ત્યારે તેમણે એનું સામાન્ય પૃ. એ વાતને પુષ્ટી મળે. કરણ કરી જોયું હતું. ભરતખંડને હજાર વર્ષની અંદર ઈતિહાસ બરાએ ગચ્છાના એક ટુકડાને ભુકો કરી માટીના બર મળે છે તેમાં એવા આશ્ચર્યકારક (જ્વાળામુખીના) નાના વાસણમાં નાંખી લુહારની ભઠ્ઠીમાં મુકી તાપ જબરી ઉથલ પાથલ થએલા બનાવ સંબંધમાં ક્યાંઈ આપેલ ત્યારે એ ભુકો પ્રવાહી બની ગયો અને માટી નેંધાયેલું નથી. તેમ હાલમાં એક લેખ મળેલો છે તે વિ. કચરા મિશ્રિત ધાતુ હોય તેમ ખું જણાયું તે પરથી સં. ૧૩૦૦ ની સાલને છે તેમાં “આરાસણના મહીખાત્રી થાય છે કે વિમળશાહને જે ખનીજ દ્રવ્યની પાલ નામે નૃપતિએ પિતાના માતપીતાના શ્રેયાર્થે અમુક ખાણ મળી તેનું કારખાનું તેમણે આ મંદીરના પૂર્વ મૂતિ બેસારી છે તેના પુજા અર્ચનના નિભાવ માટે તરફના ભાગમાં રાખેલું હશે તેમ અંબાજી માતામાં અમુક બંદોબસ્ત કર્યો છે.” તે તેરસની સાલ સુધી ત્યાં પણ પાયા હતાં કેટલેક ઠેકાણેથી આવા ગચ્છાં નીકળે રાજ્ય હતું તેમ તે નક્કી છે જે કદાચ એવા પ્રકારની છે તેથી ત્યાં પણ કારખાનાની ભઠ્ઠી હોવી જોઈએ. ઉથલ પાથલ (જ્વાળામુખી જેવી) થઈ હોય તે તેજ વળી ઉપરોકત બંધુએ કારખાનાની ભઠ્ઠીવાળા ભાગમાં સ્થળે રાજધાની તરીકે રહે નહિ. ફરી તપાસતાં તેમને એક ખનીજ પદાર્થને એક ટુકડે ૬ હાલ કુંભારીયાજીમાં છ દેવળે છે તેમાં ૧ મળેલો તે વગર ગાળેલો એમને એમ હતું. તે ટુકડો શીવનું મંદીર અને બીજા પાંચ મંદીર જૈનધર્મનાં છે હાથમાં લેતાં ઘણે વજનદાર જણા અને તેને પણ તેમાં શીવજીના મંદિરમાં પણ કેટલાક ભાગોમાં કાળુ ભઠ્ઠીમાં નાખી તાપ દીધેલો ત્યારે અંદરથી કંઈક ધાતુ થએલું છે તે જે દેવીને માત્ર વિમળ પરજ કેપ હતો. તેની જાતે જુદી પડી ગઈ અને બાકીને કચરાવાળો તે શીવજીએ શો અપરાધ કર્યો ? ભાગ બહાર કાઢતાં જામી ગયે. આ પ્રત્યક્ષ જેએલો ૭ ઉપરની બધી દલીલના અંતે સાથે એટલું પણ પ્રવેગ છે. વળી એ તરફ માટીની મુંગળીઓ ઘણી કહી દેવું જરૂરી છે કે આવી દંત કથાની ઉત્પાદકતાનું મળે છે; આપણે જે રસની વાત કરીએ છીએ તે કારણ ધર્મભેદ સિવાય કશું પ્રમાણીક દ્રષ્ટિથી નીહાળરસ તેની સાથે ચોટલે હોય છે. નારને મળે જ નહિ. ઉપરની વાતે સીવાય હજુ એક કલ્પીત દલીલ છે કેટલાક સારા માણસે પણ એ ભૂલભરેલા ભ્રમને કે કદાચ જવાળામુખીનું તે પરિણામ હેય પણ કયાંઇ એકદમ સ્વિકારી લે છે તેને દાખલો એક અઠવાડીયા Page #548 -------------------------------------------------------------------------- ________________ જનયુગ ૪૨૮ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ પહેલાં જ બને. એક વિદ્વાન શ્રીમંત ગૃહસ્થ માતાજીની તે જાણે સાચું જ ચમ્મર ન હોય તે ભાસ કરાવે યાત્રાએ આવેલા અને તેઓએ કુંભારીયાજી દર્શન કરી છે, સાથે હાથમાં આરતીઓ છે તે સાવ 2 દેરાના પછી લેખક સાથે ઉપરોક્ત ચર્ચામાં ઉતર્યો કે “દંત- જાડા દાંડ વાળી કરી છે તે ખરેખર આશ્ચર્ય પમાડે કથાને હું સાચી માનું છું ” કારણુમાં તેમણે જણાવ્યું છે. કે આટલું પાતળું નળાં કામ કરતાં કામ કરનાર કે “મેં થોડી મીનીટ પહેલાં જ તેવા પ્રમાણુના ડઝનેક શીપીની કાળજી કેટલી હશે. કામ કરનારને જેટલું નમના જોયા છે ” આના જવાબમાં તેમને ઘણું સરસ ધન્યવાદ આપીએ એથી કરાવનાર ધણીને કાંઈ ઓછો રીતે સમજાવવામાં આવ્યું તેમ ડઝન નહિ પણ સેંકડો ધન્યવાદ આપ્યા સિવાય ચાલે તેમ નથી, માત્ર દ્રવ્ય બલકે લાખો એવા નમુના ઉપરના ભાગમાં આપ જોશે ખર્ચવું એ સુત્ર હોય પણ એ સાથે ધણને એટલી અને તે બરાબર રીતે આપ તપાસશે તે ખરી વસ્તુ ધીરજ રાખવી જોઈએ. જ્યારે અત્યારે આ વખતમાં માલમ પડશે, ગમે તે ધર્મ હોય પરંતુ ન્યાયની દ્રષ્ટિએ એકાદ મહીના થયાં લીધેલા પત્થર પર કામ કરતાં તે તે ઉંડા ઉતર્યા પછી જે સાચું જણાય તેજ કહેવું પડે. ધણી શીપીનું માથું ખાઈ જાય. એથી શીલ્પીને વિમળશાહ ચંદ્રાવતિ ( આબુરોડથી ત્રણ ચાર ઉત્સાહ ન રહે તેમ શીપીએ પણ પિતાના પગારના માઈલ દક્ષિણે) નગરીના પરમાર વંશીય રાજાના મંત્રી પ્રમાણમાં કામ આપવું ઘટે. એમ ફરજે તે જરૂર હોવાનું કેટલા કહે છે. યોદ્ધા તરીકની અને મુત્સદી બન્નેએ સમજવી જોઈએ. તરીકેની તેમની કીર્તિ દેશમાં જગદમ્બાના વરથી શાન્તીનાથજી અને મહાવીર સ્વામીના દેરાસરોમાં ધણી થઇ. ઘણું જ સરસ કામ છે. પછી પાર્શ્વનાથજીની ડાબી દેરાસરમાં ઘણું સુંદર કામ છે. અવ્યવસ્થાને કારણે તરફની ભમતી ૧૨ ઘુમરીઓમાં અને વચ્ચેની દેરીના કામ ઘણું ખરાબ થએલું પરંતુ મુળ સ્વરૂપમાં એ દ્વાર ઈત્યાદિનું કામ, બીજા દારો તથા વચલા નૃત્યમં. કામને રાખવાને હાલમાં ભરતખંડના જન સંધરૂ૫ ડ૫ના સ્થભેનું કામ પણ સરસ કરેલું છે. મેટ દેરાસર શેઠ જીઆણંદજી કલ્યાણજી અમદાવાદની પેઢી સંપૂર્ણ નેમનાથજીમાં મંડેવર (મુળ દેરાની ભીતની બહારના કાળજીથી કામ કરાવે છે. આબુપરનાં દેલવાડાનાં મંદીરે ભાગ)નું કામ, શીખરનું કામ, નૃત્યમંડપના વચ્ચેના જેઓએ જોયાં હશે તેમને એ ખ્યાલ બરાબર આપશે થંભનું કામ અને ઘુમટનું કામ સારું છે. બાકીનું કે કામ કરનાર સુત્રધારે બંને સ્થળના એકજ હેવા લગભગ સાદુ કામ છે તેમાં એક ભયરૂ છે, કદાચ જોઈએ. કેટલાક ઘુમટમાં ગૃહો ઇત્યાદિનાં રૂપે એટલા બીજા દેરાઓ હશે પરંતુ હજુ સુધી માલુમ પડેલ સંદર કરેલાં છે કે જે હાલના યુરોપીય રૂ૫ના કામની નથી. સંભવનાથનું મંદીર પણ લગભગ સાદા જેવું છે એપ શું કામ કરશે ! ભલે યુરોપીય શીપીઓ માત્ર તેને કરતી ભમતી (દેરીઓની હાર ) નથી. બધાં દેરામુખના અમુક ભાગ અને આંખો માટેની કચાશ ગણે સરોમાં આરસજ વપરાયો છે. પણ ભરતખંડનું નૃત્ય કરતું એ મરોડદાર રૂપે તે પૃથ્વી આ પાંચ દેરાસરો ઉપરાંત એક કુંભેશ્વર મહાદેપર થવું નથી. દુનીયાની ઉત્તમ ગણાતી બાંધણીમાં વનું મંદિર છે તે એક કૃત્રિમ ટેકરા પર છે. એ ટેકરો ભરતખંડની બાંધણી સુંદર છે. આપણા દેશમાં નાના ખાસ ઈરાદા પૂર્વક બનાવ્યું હોય તેમ લાગે છે અથવા અને બારીક રૂપ હોય છે. ત્યારે યુરોપીય રૂપ મોટા નીચે ભોયરૂ કરવા કદાચ તેમ બનાવવામાં આવ્યું હોય. આખા કદના ઘણા ભાગે હોય તેમાં કૃત્રિમતા બહુ તે મંદીરનું મહાપીઠ (ગજથર અશ્વથર વાળું) ઘણું ઓછી હોય છે એ ખરું પણ મહેનતવાળું આપણા દેશનું સરસ છે. તેમ પ્રાસાદના મડેવર (મુળ ગભારાની કામ એમના કામની ગણતરીએ ઉત્તમ જ કહી શકાય. ભીંત બહારનો ભાગ ) એટલે સુંદર છે કે તેના એક મંદીરોમાં નકશી પણ અલૌકીક છે. છતના દલા એક રૂ૫ ધારી ધારીને નીહાળે તેની ખરી ખુમા વગેરે કેટલુંક હજુ ફરે તેવું કામ છે. રૂ૫ નળાંગ (આજી. સમજાય. ઉ૫રનું શીખર તે તુટી ગએલું હતું પરંતુ બાજુ ખુલ્લો) છે, કેટલાક રૂ૫ના હાથમાં ચમ્મર છે શ્રી દાંતા ભવાનગઢના નામદાર મહારાણા શ્રી જશવત Page #549 -------------------------------------------------------------------------- ________________ લેવાયું છે ને પછી તુરતજ નું ચણતર કર્યું ? તમ વસંતગીત ૪૨૯ સિંહજી સાહેબે સં. ૧૯૫૬ લગભગમાં સાધારણુ કલ્યાણજીની અમદાવાદની પેઢીને સં. ૧૯૭૭ માં સમાર કામ કરાવેલું પરંતુ તેના બધા પત્થર થગ્ય સંપાબે અને પછી તુરતજ તેના ઉદ્ધારનું કામ હાથ સ્થળે મુકાયા નથી તે કામ કરનારાને જ દોષ છે તેમ લેવાયું છે તે હજુ સુધી ચાલુ છે. કેટલાક પત્થરો નથી ત્યાં ઈટોનું ચણતર કર્યું છે પણ આજ સાત વર્ષના વહીવટ દરમીઆન અહીંના જેટલો શીખરનો ત્યાગ મેજુદ છે તેનું કામ ઘણું દેરાસરો ઇત્યાદિને એટલે સુધારો થતો જાય છે કે વખાણવા લાયક છે. મંદીરના મહાદેવનું નામ આધુ- સાત વર્ષ પછી આવનારને તદન જુદુજ લાગે. એ નીક જણાય છે. બધું શેઠજી આણંદજી કલ્યાણજીના સુવ્યવસ્થિત વહી વટને આભારી છે. કહે છે કે આ મંદીરેને વહીવટ પ્રથમ અમદા શ્રી દાંતા ભવાનગઢના પતિ નામદાર મહારાણા વાદના નગરશેઠજીને ત્યાં હતા ત્યાર પછી દાંતાના શ્રાવકો શ્રી ભવાનસિંહજી સાહેબ બહાદુર અને વડીલ રાજ એનું કામકાજ કરતા. આ દરમી આન દેરાસરની સ્થાતિ સાહેબ શ્રી મહોબતસિંહજી સાહેબ એઓ સાહેબ એકદમ ખરાબ થતી ચાલી. દેરાસરોમાં બીલો રહેતા, ગમે તેમ ગમે તે ઉપયોગ આ દેરાસરનો કરતા. આ મંદીરો પ્રત્યે ઘણી સારી લાગણી ધરાવે છે. તેમને જરૂર અભિમાન લેવા જેવું આ સ્થળ છે કે આવા એ પછી કંઈક થોડી દેખરેખ રહો પણ દીન પ્રતિદીન દેરાસરોની સ્થિતિ તે બગડતીજ જતી હતી એવી ઉમદા સ્થાપત્યના કરોડોની મીલકતનાં કાર્યો પોતાના શોચનીય સ્થિતિ જાણું આ તરફ મારવાડને સંવા રાજ્યમાં છે. તેમ નામદાર મહારાણાશ્રીના રેવે લાવલઈ પરમપુજ્ય શ્રીમદ્ આચાર્યશ્રી વિજયનેમિ સરિઝ વાના વિચાર અમલમાં મુકાય તે ખાત્રી છે કે પિતાના બહોળા પરિવાર સાથે પધારેલા તેમણે આ યાત્રાળુઓ પુષ્કળ પ્રમાણમાં માતાજીની યાત્રાને લાભ લે. સ્થિતિ જોઈ ખેદ પામી તેને વહીવટ શેઠજી આણંદજી પ્રભાશંકર ઓઘડભાઈ સેમપુરા. વસંતગીત મેરે પ્રભુજી કે આગે ગુમાન કેસ, ભાન ગુમાનકી એર ઠેર–મેરે આંકણી. જે તુમ ભગતિ યુગતિકું ચાહત હે, રાંક રાઉ સબ કેસે-ભગતિમેં ગુમાન કૈસે ૧ ભૂતલ આયે ભાવિકજનવૃંદા, સરગથી આયે ઈંદા, બારે પરષદા બિચમેં બેઠે, માતા વામાજીકે નદી–ભગતિમેં૨ ઇતર્થે ગણધર મુનિવર બેડ, ઉતથે કેવલિ વૃદ, સકલ સુરાસુર વિવિધ પ્રકારે, નાટિક કરે નવરંગ–ભગતિમે ૩ ભામંડલ સેજિત સિંહાસન, જાણે મેરૂ ગિરિદ, તેજ પ્રતાપ જે કંત વિરાજે, ગ્રહગણુ સૂરજચંદ–ભગતિમેં. ૪ દેશના સુણી કઈ ભાવિકજન, ટાલે કરમના કંદ, ક્ષીણ મહીની મુદ્રા દેખી, ટલે વેર વિરોધને ઈદ–ભગતિમેં૫ મન અલિ લીન રહે ગુણરાગે, પ્રભુ તુઝ પદ અરવિંદ, જ્ઞાનવિમલ પ્રભુ ચરણ પસાથે, પા પરમાણુ –ભગતિમેં. ૬ -જ્ઞાનવિમલસરિ, Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આષાઢ-શ્રાવણ ૧૪ જૈન યુગ એક વિધુર જૈન યુવકના વિચારે. [ તાજ વિધુર થયેલા એક જૈન યુવક પિતાના સહાધ્યાયી મિત્રને પિતાના ફરી પરણવાની વિરૂદ્ધ વિચાર જણાવે છે તે અત્ર તે મિત્રે પૂરા પાડવાથી મૂક્યા છે. ] દ્રષ્ટિથી મિથ્યા આડંબર કર પડે તે જુદી વાત; ઉપ| ડિરોડ, ૭-૪-૨૮. રાંત જે વ્યકિત સાથે લગ્ન થાય તેને પણ આમાં હું શી રીતે સુખી કરી શકું, કારણ કે જે કુદરતી મીઠાશ પ્રેમ-હેશ-કોડ કુંવારા માણસના દિલમાં પેદા થાય બીજ મારું મન બીજા કામમાં પરોવાઈ ગયું છે છે તેને માટે મારા અંતઃકરણમાં સ્થળ નથી. બાકી પ્તાં જ્યારે જ્યારે બનેલ બનાવની સ્મૃતિ થાય છે ઉપર લખ્યા પ્રમાણે આડંબર કરીએ એ જુદી વાત ત્યારે તે આંસું આવે છે અને અંતઃકરણમાં બહુજ છે. વળી મારી ઇચ્છા શેષ જીવન કાંઈ સેવાના કાર્યમાં નિરાશા ઉત્પન્ન થાય છે પણ અંતે તેથી કાંઈ વળવાનું ગુમાવવાની હોવાથી મારો પુનર્લગ્નને જરા પણ વીનથી. એમ માની બેસી રહું છું. ખરેખર આપણા ચાર નથી, અને એ વીચાર રોજને રોજ મજબુત ભારત વર્ષમાં સ્ત્રીઓ જેટલી પતિપરાયણ હોય છે તેટલી થતું જાય છે. તેથી હું બધાને પુનર્લગ્નની ના પાડું છું અને પિતાશ્રીને પણ તે મુજબ લખ્યું છે. છતાં થાય કોઈ પણ દેશમાં નથી. ખાસ કરીને તેણીનું સાફ દીલ– ભેલું અંતઃકરણ અને સંતષિ સ્વભાવ ઉપરાંત-સહન- તે ખરું કારણુંકે આપણા સમાજમાં હજુ પણ કેટલીક શીલતા તે હું કદાપી વીસરી શકીશજ નહી. મરણની ગેરસમજ રહેલી છે. તે લોકો ( અરે કેટલાક ચાલુ છેલ્લા ઘડીયે મારી બેને તેને ધર્માદામાં રૂપીઆ આપવા જમાનાના લોકો પણ) ઉલટી મારી હાંસી કરે છે - અને હસે છે. બાકી યુરોપ જેવા બીજા દેશોમાં બીજી માંડ્યા ત્યારે પણ તેણીએ જવાબ આપો કે “ મને વાર ન પરણવું એ સાવ સામાન્ય બાબત છે. કોઈને કાંઈ જોઈએ નહિ.” ઉપરાંત પોતાના બચ્ચાની પણ કઈ જાતની નહિ ભલામણ કે નહિ લેવા કે દેવા હવે જોઉં છું કે શું થાય છે. પણ એટલું તે (જાણે કેમ તેણીને પણ લાગી ગયું હોય કે દુનીયામાં ચોકસ લાગે છે કે બીજી વાર લગ્ન થશે તે મારા સૌને લેણું દેણું ચુકાવી છુટું પડવાનું છે, અને જીવ તે વિચાર જે શેષજીવન કઈ સારા કાર્યમાં ગાળી આત્માને કંઇક ઉંચી ગતિ પર લઈ જવાનો છે તે પાર નહિ પડે જરા પણું કષ્ટ વિના પલમાંજ ચાલ્યો ગયો. અને તેણી આ દુનીયામાંથી છુટી ગઈ. ખરી રીતે મરનારને અને આને માટે મને ભરતી વખતે બહુજ પસ્તાવો રહી જશે, કાંઈ દુઃખ નથી. જે પછવાડે રહે છે તેને જ દુઃખી થવાનું રહે છે. અને તે પણ સ્વાર્થને અંગેજ. બીજું બીજું તમે પુનર્લગ્નની સલાહ આપે છે પણ મારા પિતાશ્રી ત્યા સગાવહાલાઓ અને બીજીવાર લગ્ન તે વાત તદન ગેરવ્યાજબી છે. કારણકે આપણે લોકો કરવાનું લખ્યા કરે છે અને સમજાવે છે. પણ મારા પુનર્જન્મને માનીયે છીયે. છેવટ હું તે માનું જ છું અને દીલમાં પુનર્લગ્નની જરા પણ હાંશ કે ઇચ્છા નથી. દરેક જન્મમાં મનુષ્યને પિતાના પૂર્વજન્મનાં કૃત્યનું ફળ તેને માટે જરા પણ મેહ કે તૃણું નથી. અંતઃક- ભણવવું પડે છે એમ પણ હું માનું છું. માટે મારા રણમાંથી પ્રેમને ઝરોજ સુકાઈ ગયું છે. તે સાવ વિચાર તે બને તેટલું નીસ્વાર્થ જીવન ગાળવાનું છે. શુષ્ક બની ગયેલ છે અને તે બધું મરનારની સાથે હવે અનભવે શીખવ્યું છે કે લગ્નનું બંધન આપણી ગયું છે. આ ઝરાના જે કાંઈ અંશ બાકી રહેલ છે. અા વન વધારી મૂકે છે અને તે દેખીતું છે. તે દહાડે દીવસે તેણી ચાલી ગયા છતાં સોલી રહી કારણ કે લગ્ન થયા એટલે છોકરા થાય એટલે પછી છે. હું નથી માનતા કે આવી સ્થિતિમાં પુનર્લગ્નથી. બધી ચીંતાઓ લાગે છે અને તે ચતાઓમાં માણસ તે ઝરામાં ખરું અમૃત પેદા થાય. બાકી દુનીયાદારીની પિતાના આત્માના કલ્યાણ સારૂ કોણે કરી રોકાણ Page #551 -------------------------------------------------------------------------- ________________ એક વિધુર જૈન યુવકના વિચારે ૪૩ પણ કોઈક વાર તો તે નહિ કરવાનાં કાર્યો કરી બેસે તરફ પહેચવાને કાંઇ પણ પ્રયાસ કરી શકીશ પણ છે માટે પુનર્લગ્નનો વિચાર નથી. + + અંતે તે આશા પણ નિરાશામાં ફેરવાઈ ગઈ છે. કારણ કે વળી વ્યવહારિક બંધને વળગી ગયા. બાકી તમારી કરાંચી તા. ૨૮-૪-૧૯૨૮. બધી દલીલ (એક સિવાય) તદન ઢીલી છે. તેમાં કંઈ માલ છેજ નહિ. પુત્ર ન હોય-એટલે પુત્રની ખાતર બીજું લખવાનું કે અંતે વડીલોએ પોતાનું ધાર્યું મુળ જે જીવનનું ધ્યેય છે તેને ધકકે મારી-પુનર્લગ્ન કર્યું છે. અને મારો વિરોધ કંઈ કામ આવ્યો નથી. કરવું તે નરી મુખઈ છે. વ્યવહારિક બંધનના મજબુત અલબત્ત આમાં વડીલે બીલકુલ દેવ નથી. કારણ દેરડામાં બંધાઈ રહી બીજાની સેવા કરવાની આશા કે આપણા સમાજની મને-દશાજ એવી છે કે એક રાખવી એ પણ ચોખ્ખી ખોટી ઘેલછા જ છે. એવી માણસની સ્ત્રી ગુજરી જાય એટલે બીજા માણસે તેને રીતે જે કામ થઈ શકતું હોય તે પછી આપણા બને ત્યાં સુધી ગમે તે ભેગે પરણાવવાની મહેનત કરે. મહાન પુરૂષોએ મહાવો–દયાનંદ સરસ્વતિએ-મૌતમહવે જ્યાં આવી મનોદશા વર્તતી હોય ત્યાં મારા જેવા બ-ઇસક્રાઇસ્ટ વગેરેએ વ્યવહારિક બંધનો રાખ્યાજ સંજોગોવાળા માણસને પુનર્લગ્ન નહિ કરવાના વિચા- હોત. અને હું તે આ અનુભવથી જ કહું છું કારણ કે રમાં ફતેહમંદ થવું તે મુશ્કેલ છે. ખેર પણ હવે પવન માણસની સાથે પોતાના ઉપર આધાર રાખનારને બદલાઈ ગયો છે. મને તો એમ લાગે છે કે ૫૦–કે પાળવાની ફરજ પડી હોય ત્યાંથી તે બીજાનું કાંઈ કરી ૧૦૦ વર્ષ પછી એવો વખત આવશે કે માણસને અા વખત મારી કમાણી ન શકતા નથી, અલબત થોડું કરી શકે પણ તે બહુ પુનર્લગ્ન કરવાની બાબતમાં ખાસ દબાણ નહિ થાય. સારું કામ તે જ કરી શકે. બાકી તમારી એક વળી હિંદુસ્થાન સિવાય બીજા દેશોમાં જોશો ત્યાં આ વાત વ્યાજબી છે. તે એકે હજુ મારામાં દુર્બળતા ઘણી એક સાવ સાધારણ બાબત ગણાય છે. બાકી હાલમાં છે. ઇદ્રિ જેટલી જોઈએ તેટલી કાબુમાં નથી. એટલે તે મને એમ લાગે છે કે વડીલોએ જે પગલું લીધું કે કોઈ એવા સંજોગોમાં મુકાવું કે જ્યાં ઈન્દ્રીય ઉપરથી છે તે મારે માટે બીલકુલ ઠીક નથી. છતાં હવે તે કાબુ ચાલ્યો જવાને જલદી સંભવ રહે. સંજોગોમાં હું તેનું જે પરિણામ આવે તે ભોગવ્યે જ છુટકે છે. મારા મન ઉપર કાબુ રાખી શકું કે નહિ તે કાંઈ કહી તમારી બધાની દ્રષ્ટિથી તમને એમ લાગતું હશે કે શકાય નહિ. પણ જો આસપાસનું વાતાવરણ સારું હોય ભારે સગપણ કરવું જરૂરનું છે. પણ મારા કુદરતી તે મને આ બાબતમાં જરા પણ અડચણ આવે એવું સ્વભાવે મારી શક્તિઓનો, ઈચ્છાઓને, જીવનું ધ્યેય લાગતું નથી. વળી મારી બીજી માન્યતા એવી છે કે શું હોવું જોઈએ તેને, મારી બુદ્ધિને-બ્રેઈનને અને ઇન્દ્રિયોની શાંતિના અર્થે આ દુનીઆના ભોગો ભોગવવા મારા આસપાસના સંજોગેનો; પરણેતર છંદગીથી તેના કરતાં ગમે તે માનસિક દુઃખે ઇન્દ્રિઓને કાબુમાં મળેલા અનુભવો વિગેરે વિગેરે બાબતને સંપુર્ણ રામ ૬ રાખવી એ વધારે ઠીક છે. કારણ કે ઇન્દ્રીઓની વિચાર કર્યા બાદ હજુ પણ મને એમજ લાગે છે કે શાંતિને અર્થે બેગ ભેગવવા એ ખરું સુખ નથી. પણ મારે માટે પુનર્લગ્ન એ બીલકુલ લાભદાયક નથી. ખાટું સુખ છે. કારણ કે અંતે તે તે દુઃખદાકારણ કે મને એમ લાગે કે દુનીઆમાં જીવન માટે લાજ છે. પણ એક માજ ચીજ છે. પણ એક આજ કારણની ખાતર પુનર્લગ્ન સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ બીજ એની સેવા કરવામાં રહેલી કરવું તે ગેરવ્યાજબી છે. તેમાં આત્માની ઉન્નતિ નથી. છે. અને જીવન માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ છે તે બાબ- ખરે હમણું તે મારા મુળ ધ્યેય તરફ પ્રોગ્રેસ કરવામાં તને મારો આ નિર્ણય તે મારી વાઈફના અવસાન અને સાવ નિરાશાજ જણાય છે. છતાં ઈશ્વરની માયાની પહેલાં અમુક વરસે થયાં બંધાણ હતા પણ વ્યવહારિક કેઈને ખબર પડતી જ નથી. માટે વળી પાછું અનકળ બધાને લીધે હું કંઈ કરી શકતા ન હતા. તેમાં આ વાતાવરણ ઉભું થાય ત્યાં સુધી થોભી જવાનું છે. અને બનાવ બનવાથી અલબત મને ઘણું દુઃખ થયું છતાં આવી રીતે જીંદગી નીકળી જાય તે પણ કદાચ ના મને એમ લાગતું હતું કે હવે હું મારા મુળ બેય કહી શકાય નહિ. હાલ એજ, Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર આષાઢ-શ્રાવણ ૧૯૮૪ જૈનયુગ रत्नसुंदरकृत श्री अर्बुदगिरि वर तीर्थ विंव परिमाण संख्यायुतं स्तवनम्. તિ ( અપભ્રંશ ભાષામાં) [ સંશોધક–મુનિ શ્રી અમરવિજય શિષ્ય મુનિ ચતુરવિજય - સિરિ અબુયગિરિ સિહ–સંહણ રિસહ છjદ, કલિજુગ બલ નિલિય મેર તુલ્ય છણિ અપ્પ કિહવું, પણમઉં તુહ પયપઉમ છણ નમિરનરિદ સુદિ ૧ જીમ અઠ્ઠાવથ વિમલગિરિ, રેવય તિર્થ પસિદ્ધ ઉજ્જલ મુંજલ કણગણુ ૫ણય ધણુહ પમાણ, તિમ રિસહસર મંડિયઓ આબુમ તિલ્થ સમિધુ ૧ના તિયણ મહણ ગુણભવણ વિલસિર કેવલનાણુ સારા સેહગ જાદવ, લુસિંગ વસહિય ઠવિય. આઈમ નરવઈ આઈ ગુરૂ આઈમ ની પિયાસ, વાસવ ય પયસેવ, ચત્ત છડુત્તર પડિમ ઠિય ૧૧ આઈમ બહિયબથજણ આઈમ તિથનિવાસ પર નિમ્મલ દેઉલ માલ, કલાગુત્તય દુનિય. વિમલનરેસર થિર કવિય આબુય ગિરિ સંગાર, તેસિસ પડિયા સાલ, દિસિ થંભે ચઉવીસ છણ ૧૨ વરભુવણં તુ કારવિય કલશ દંડ ઝય સાર (ઝા અચ્છર મંડવ રંગ, બિસયરિ મણહર થંભિ ચિહુ. ક@યગિરિવર કણગિરિવર કંતિ ઝલકંત, બાસઠિ બિંબ સુગ, છગ ચઉકી અયાલ છણ ૧૩ાા કિં મહિમા મડિયઉ મહિવંત હિમવંત ઝલઇ બારસાખ સિંગાર, દસ અડ સામિ પૂજન છણ. વરવિસિયકમલ વર્ણ ચંદણ કુ કિં મલયઉ લહઈ. પનસ મહિમાગાર, રયણાયરૂ કિર લહરિયઉ ૧૪ નણુ ગણગણુ લગુ ઘણુ સહજ સિહર વિલાસ, ઘંટ રણુણઈ ઘંટ રણુણઈ ગુહિર સણ. કંચણુ દંડ સુકુંભ ઝય આખુયમિર વિલાસ પા તલ તાલાવેણુ ઘણું પડ તૂર સરભેરી વજઈ. અહ વિમલ મંતિ કય દેઉલમિ, પિચસદ પડિસદ કરિ તિબિન કાલ બંભડ ગજઈ. સિરિ આદિલ દાહિણુ મંડ મિ. નવ નવ ભાવ સુહામણુઉં, ઘણુ નર્ચાઈ નરનારિ. ચીંયાલ પડિમ ય સતરિ મુત્તિ, અબુય સેલ વિલાસ કરૂ નેમિઆણેસર બારિ ૧૫ ચઉ વીસી પંચય પયડ જુત્તિ દા હિર નિતુલ પિત્તલુ રિસહ નાહ, હિમ મૂલ ગભારઈ રિસહ દેવ, અડ પડિમા મણુહરિ જગહ નાહ. ઘણુસાર ફલિય કિર ઘડિય એવ, ગુરિ સિહરિ બિંબ પણ નિમ્મલાઈ, પણ પમિા સંજુય આરડ, બહુ ભત્તિહિ સમરઉં મુંજવાઈ ચઉપન બિંબ સિવલચૂિડ Iળા ગિરિ ગામ સમાગમ બહુલ લેય, બહિ મડવિ સગવંન જીનવરાણ, ભત્તિ બ્લર પૂજઇ ગલિય સેય. લહુ દેહરિ તિયજુય તિસયરાણુ. વણરાઈ નિસેવઈ વિવિહ ભાવિ, તિહ ડિવિ પણમઉં ન બિંબ, નિઝરણાં ઝણણઈ ગુહિર રવિ I૧૭ના છડતી સામિ છમકંઠ કંબ. બહ કંત કેતક પરિમણ, ઝલકત . દેઉલ ઘયવડેણ, ગજસાલા તરણિમડવંમિ, ગહગતઉ ભવિયણ ગીય નાદિ, સય ઉદસ પડિમા મણુ હમિ. લવલંતી કંતિહિ ગયણ વાદિ ૧૮ અહુ બહુ વિલ અચ્છર સહિયંમિ, સુર કિનર મેયર જય ભણુતિ, અયિ તિહુયણ જણ મણ મહિયમિ લા મુણિ વિજાચારણ ગુણ ગણુતિ. ગુય ગિરિવર ગુરૂય ગિરિવર વિમલ સચિવેણ અરિ અરિરિ એહુ ઈહિ તિ થયાણું, અડકેલી દવિણભરિ રિસહ કિધુ વિસ્થિનું કિદ્ધઉ ગયણુગણિ ભાસણ નામ ભાણુ ૧દા |૧૬ Page #553 -------------------------------------------------------------------------- ________________ સિરિય ગિરિવર ઉભા ચુલસીજી ઇન ચામ સંચા બિભાઈ જણ મણુ માહિયાઈ, હવે બાદ ભાવિતિ નિમ્નયા ૫ સુખલાલજી સાધના મારો વાર્તાલાપ ||૨|| નિત્યુ ચાવર નિત્ય ચાર ભરત બિનૈમિ સુપસિદ્ધઉ મહિમ ગુણિ ગિર્ભાર પમાણુ કિરિ ભાણુ જાણુપ્ત. જત્તાગય નાગિદ મુષ્ટિ મુણિય નાણિ મહિમા વખાણુ. સિરિ રિસરઅર વીરતુ, સિંહરંતા જતિ પત્ત ૪૩૩ ॥૨૧॥ સે। ભૂમંડલ મંનઉ, આપ નિષ્ઠ પવિત્તુ જીય ભુવભૂસણ દલિયદૂસઙ્ગ નાહિ નર નંણેા, જહિં વસઇ જાયચુ કપ્પપાયનુ તેમિ સિવપર સંદણુા. તેં નિત્યુ વર્ગ યુદ્ધ નર્યું જો જણા બવ લુંપયું, રિ અય સેક સકરેલ તો લા સહસંપર્ક - જી, સુખલાલજી સાધના મારા વાર્તાલાપ " પં. સુખલાલજી શ્રી જિનવિજયજીને જર્મની વિદાય કરવા મુંબ ભાવ્યા ત્યારે મારી સાથે તેમની મુલાકાત થઇ તે સમયે ચર્ચાયલા પ્રશ્ન અને ઉત્તરા કોંગી હોવાથી સર્વની જાગૃ માટે સક્ષેપમાં આપું છું. ઇતિશ્રી અર્બુદ ગિરિવર તીર્થ બિબ પરિમાણુ સંખ્યાયુતં સમામમિતિકૃતં વિષુવવર રત્નસુંદર ગણુિભિઃ ।। [ વિક્રમ ૧૫ મું શતક ] મેં જ્ઞાનથી વંચિત રહેવાથી તે તે વિષેમાં મતિને કુતિ રાખવા જેવું છે. એ વાત ચેકસ હૈ ૐ નમ્પન્યાયના અભ્યાસી તે અન્ય દાંતામાં પૈડું પણ ધ્યાન આપતા રહે તે અત્યુત્તમ સર્વદેશીય પતિ થાય. એ પણ ચોક્કસ છે કે અન્ય દાનનો અભ્યાસ પંડિતાઇ માટે તેવા કે મજબૂત પાપે પૂરી પાડતો નથી. એટલીજ નબન્ધાયના અભ્યાસની વિશિષ્ટતા. જરૂર એથી બુદ્ધિમાં તલસ્પર્શિતા કે ગહનતા, સમતા, વિચારણાનું અધિપત્ય, ચાક્કસાઇ, આદિ પ્રાપ્ત બહુ સારી રીતે થાય છે. આજ કારણેાને લઇને ઉપાધ્યાયજી યશેાવિજયજીના નન્યન્યાયના પરિષ્કા વાળા કેટલાક ગ્રંયે સામાન્ય અભ્યાસી માટે જોયે તેટલા ઉપયેગી થતા નથી-જેવા કે ન્યાયાલોક તથા ન્યાયખડખાદ્ય અપરનામ મહાવીરસ્તવ. આજ કારણને કુશલ પ્રમાર્ક પછી જુદી જુદી ચર્ચા થતાં મૈં પ્રશ્ન કર્યો કે નબન્ધાયનું જ્ઞાન. કેટલે અંશે જૈન સાર્કિ બના અભ્યાસ ઉત્કર્ષ કે પ્રગતિ માટે ઉપયેગી ડેર પતિએ કહ્યું કે ન—ન્યાયના અભ્યાસથી કેટલાકનું જ્ઞાન એકદેશીય થાય છે અને માત્ર ન્યાયના વિષય સિવાય તેને સામાન્ય પ્રકારનું પણુ અન્ય દર્શનેનું જ્ઞાન કે તે તરફ રૂચિ થતી નથી અને બીજા વિષા માટે તો જાણે તેની બુદ્ધિ કરી કુનિ થઇ જાય છે. બીજી દશમાર્ વર્ષ જે આ નય્યાયના અભ્યાસ માટે ગાળવાં પડે છે તેની સરખામણીમાં જીંદગીમાં અન્ય વિચારને બ્રાએમાં તેની કંર ઉપયેગતા નથી, વળી દરેક દર્શનના ગ્રંથા જો એ પ્રમાણે લખાય કે દશ બાર વર્ષના નવ્યન્યાયના અભ્યાસની અપેક્ષા રહે તે નવ્યન્યાયની પરિભાષામાં ગુંચાઈ જવાથી તે દનના સૂત્ર સિદ્ધાંત પણું ભૂવા જવાનો વખત આવે. નઅન્યાયની ખશ ઉપયોગ તે ગંગેરીોપાધ્યાયકૃત ચિંતામણી ગ્રંથમાં દર્શાવેલા મૂત્ર સિદ્ધાતને ન્યાયની વિચારણામાં તેમજ અન્યત્ર ઘટાવા પૂરતા છે. તેથી આગળ વધી જેટલું શિરામણ માથુરી નગદીશી ચાંદની આાદીમાં ગુમાવું એટલું મળે તે વિષયમાં જૈનન્યાને પ્રાથમિકગ્રંથ જૈન તર્ક પરિભાષા" પશુ પ્રાથમિક અભ્યાસ માટે ઉપયેગી થતા નથી. એથીજ જ્યાં ઉપાધ્યાયજીએ પ્રાચીન આચાર્યોના ગ્રંથ પર ટીકા રૂપે લખ્યું છે ત્યાં, અભ્યાસી માટે વિશેષ સરતાથી નથભા થાય છે. ભરના “ સામ સમુચ્ચય" ઉપરની ઉપાધ્યાયજીની સ્પા-કક્ષાના નામની ટીકા નહાયથી રિલે દેવા છતાં અંબ ગ્રંથ નહાવાથી પ્રમાણમાં તે ઓછી દુર્ગમ છે. નથ ન્યાયના પકિાશ તેમાં કર્કમાં આવ્યા છે પરંતુ તે ભૂલ કારિકા હરિભદ્રસુરિ ધ સમર્થ પતિની રચેલી બુર્કિની પ્રખના કરવા જેવું ડાય પરંતુ અન્ય દર્શન-રાયાથી તે ઉપરથી પયા ત ધ પર સારા પ્રકારો તે Page #554 -------------------------------------------------------------------------- ________________ જનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ પાડવાનુંજ કાર્ય ટીકા કરે છે. અર્થાતુ મૂળ વિષયનું ન્યાયની વિચારણામાં ખાસ જૈનતર બાજુએ મૂકતાં જ્યાં જ્ઞાન અભ્યાસીને માત્ર ઉપાધ્યાયજીની જ નબન્યાય જેને કોઈ વિશિષ્ટતા લાવી શક્યા નથી. અત્રે મેં પ્રચુર સ્વતંત્ર લેખિનીથી સંપાદન કરવાનું હોય છે ત્યાં ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ તેમજ મારો મત ભિન્ન ઘણી જ મુશ્કેલી પડે છે. આ બધું અભ્યાસીની દૃષ્ટિથી છે તે દર્શાવ્યું અને કહ્યું કે મેં તૈયાર કરેલા “જૈન છે પતિની નહિ. પંડિતાઈમાં તે ઉપાધ્યાયજીના ન્યાયની પ્રાચીનતા” નામના નિબંધમાં એ વિષયમાં ગ્રંથની જવલેજ અન્ય કોઈ ગ્રંથ બરાબરી કરી શકે. મેં ઉહાપોહ કર્યો છે. ન્યાયાલોક કરતાં ન્યાયખંડખાધની એ વિશિષ્ટતા છે કે અત્રે એ ચર્ચા નિકળી કે અન્ય દર્શનમાં નથી જ્યારે ન્યાયાલકને મુકત્યાદિપરિમિત વિષય છે, ત્યારે એવી કઈ કઈ વિશિષ્ટ વસ્તુઓ જેને એ વિશ્વધર્મને ન્યાયખંડખાધનો વિષય વિપુલ છે. વળી ન્યાયખંડ આપવા જેવી છે. પાંડિતજીએ કહ્યું કે તે “પરિણામ ખાધમાં લેખિની વિશેષ પ્રૌઢ છે. નવ્યન્યાયના પરિષ્કારોની વાદ” “નયવાદ” “કર્મવાદ” “મોક્ષ પથની ક્રમિક ભૂમિપ્રચુરતા બાજુએ મૂકી જૈન સિદ્ધાંતની તેમજ સમ્મ. કાઓની સૂક્ષ્મ આલોચના અર્થાત્ ગુણસ્થાન ક્રયાતિતકમાં ચર્ચાયેલા સિદ્ધાંતોની દૃષ્ટિથી જોઈએ તે રોહ વર્ણન” “જ્ઞાનમીમાંસા” “ માનસતત્વમીમાંસા” ઉપાધ્યાયજીની સ્યાદાદક૫તા સૌથી ઉત્તમ છે. તેમાં ઇત્યાદિ છે. મેં કહ્યું કે જે પરમાણુવાદ વૈશેષિક દર્શનમાં પ્રમેયમીમાંસા સૌથી સરસ છે અને વિવિધ દર્શનની તથા જે પ્રકૃતિવાદ સાંખ્ય દર્શનમાં છે તે પરિણામવાદ ચર્ચા જ સમ્મતિતકમાં બહુ વિસ્તારથી કરવામાં આવી છે. પંડિતજીએ કહ્યું કે જેના પરિણામ વદ તેથી છે તેને બહુ સુંદર અને પરિક્ત સંક્ષેપ કરવામાં આગળ વધે છે અને જીવમાં પરિણામ દેખાડે છે આવ્યો છે. તેમજ નયામૃત તરંગિણીમાં સમ્મતિતર્કના અને તેથીજ “સત્પાત્રે ૨ વ્રવ્યામદં સત્” એ આખા નય કાંડને સમાવેશ કરવામાં આવ્યા છે, અને સૂવ પ્રરૂપે છે. વંળી આ પરિણામવાદ સર્વ વસ્તુમાં બહુ એજ પ્રમાણે જ્ઞાનબિંદુમાં જ્ઞાનમીમાંસા કરતાં સંમતિના સંદર રીતે આવી સુંદર રીતે ઘટાવી તેનું ઘણું સૂક્ષ્મવર્ણન આપ્યું છે. સમગ્ર જ્ઞાનકાંડને બહુ સુંદર રીતે સમાવેશ કરવામાં કર્મવાદની વિશિષ્ટતા જાણીતી છે પરંતુ તેમાં જે ર. આવ્યું છે. જામે વંધઃ એ તત્ત્વ મૂકયું છે તે માનસ વિધા જોડે એજ પ્રમાણે હરિભદ્રસૂરિના “ અનેકાંત જય ઘણો ગાઢ સંબંધ ધરાવે છે, એ દરેક વિષય પર પતાકા” નામના ગ્રંથમાં પંડિતાઈ અદિતીય છે, અને વિધાને પાસે નિબંધ લખાવવાની આવશ્યકતાં તેમણે કાંત વાદની અત્યુત્તમ રીતે સ્થાપના થઈ છે તોપણ પાઠય ક્રમમાં તે શાસ્ત્રવાર્તા સમુચ્ચયજ ઉપયોગી દર્શાવી તેમજ જૈનની આવી સર્વ વિશિષ્ટતા દર્શાવનાર થાય છે કારણ કે એમાં સરળતા ઉપરાંત વિષયની એક સંગ્રહ ગ્રંથ લખાવવાની પણ આવશ્યકતા દર્શાવી. વિવિધતા છે. પંડિતજીનું બીજું કહેવું એ હતું કે કાવ્ય સંબંધી ચર્ચા નિકળતાં પંડિતજીએ શ્રી હેમચંદ્રાજૈનાચાર્યો જ્યારે ખાસ જૈન વિષ પર લખે છે ચાના ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને વખાણ્યું. મેં હીરત્યારે તે ગ્રંથ અનુપમ અને અદિતીય હોય છે પરંતુ સૈભાગ્ય, જયંત વિજય, હમ્મીર મહાકાવ્ય, રંભાન્યાયાદિ વિષયના હિંદુઓના કે બૈદ્ધોના ગ્રંથો પર મંજરી નાટિકા, બાલભારત, શાંતિનાથ ચરિત્ર (મુનિટીકા કરે છે ત્યારે તેમણે કોઈ વિશિષ્ટ તત્ત્વ આપવાનું ભદ્રકૃત) આદિ શ્વેતાંબરોનાં તથા ધર્મશર્માન્યુદય ચંદ્રન હોવાથી તે ગ્રંથે તજની દષ્ટિએ સામાન્ય કટિ પ્રભ ચરિત્ર આદિપુરાણ આદિ દિગંબરોનાં કાવ્યો સારાં નાજ રહે. જેમકે હરિભદ્રસુરિની ન્યાય પ્રવેશની ટીકા, બિરિના ન્યાય પ્રવેશની ટીકા, હેવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે જનેતર પ્રસિદ્ધ પંચ તેની અનેકાંત જયપતાકા કે શાસ્ત્રવાર્તા સયુચય જેવી મહાકાવ્યોની જોડ મૂકી શકાય એવાં, ક૯પના શક્તિની અદિતીય બની શકી નથી. તેજ પ્રમાણે જયસિંહ પ્રૌઢિમાની દષ્ટિએ એમાંના એકે નથી. હી; સૌભાગ્ય સરિની ન્યાય સારની ટીકા માટે કહી શકાય. અભય- કાવ્યની શૈલી ઘણી મનરમ હોવાનું તેમજ રધુતિલકપાધ્યાયની ન્યાયત્તિમાં પણ આ ઘટશે. આથી વંશની શૈલીએ રચાયેલું હોવાનું મેં કહ્યું ત્યારે ૫s Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫. સુખલાલજી સાથે મારે વાર્તાલાપ ૪૩૫ તએ ઉત્તર આપ્યો કે શબ્દ રચનાની દષ્ટિએ એમ આવ્યા હોય એમ નથી એનું કારણ શું? એવો પ્રશ્ન બને પણ અર્થની કે કલ્પનાની દૃષ્ટિએ તેમ નથી. થયો ત્યારે પંડિતજીએ કહ્યું કે નન્યાયઆદિને અભ્યાસ વળી તેમણે કબુલ કર્યું કે શબ્દ રચનામાં તે ઉત્તરે- કરવા ઉપરાંત તે પર સતત વિચારણાને પરિણામે નવીન તર વિકાસ થતા જ ગયો છે. મેં કહ્યું કે આપણે તો કહેવાં એ સાધારણ અભ્યાસથી બની શકે એમ એક કવિએ સ્વતંત્ર કલ્પના કેટલી લીધી છે એ ઉપર નહોતું અને નથી. ઉપર કહી ગયો તેમ દશ બાર વર્ષે તેના ગુણને નિર્ણય કરીએ એ ઠીક નહિ, કારણ કે જે તને અભ્યાસ થઈ શકે તેના પર ઓછામાં ઉત્તરોત્તર કવિઓ પૂર્વ પૂર્વ કવિની કલ્પનાઓ લેતા ઓછાં તેટલાંક વર્ષની વિચારણાથી નવાં તો પ્રાપ્ત જ આવ્યા છે. મહાભારત રામાયણમાં બધાએ લીધી થાય અને ત્યારબાદ અન્યદર્શનમાં તેનો ઉપયોગ થઈ છે અને હું ધારું છું કે ભારતકાર તથા રામાયણકારે શકે. યશોવિજયજી નવ્યન્યાય પીને પચાવી ગયા હતા અને તેમની પૂર્વેની કૃતિઓમાંથી લીધી હશે. પંડિતજીએ તેથીજ નવીન તો તેમણે જૈન દર્શનમાં આપ્યાં કહ્યું કે ગધમાં “તિલકમજરી” એ એ ગ્રંથ છે કે તેમજ નન્યાયનાં તત્તનું પણ જન દષ્ટિએ ખંડન જે કાદમ્બરી, આદિ જૈનેતર ગ્રંથની બરાબરી કરી કર્યું. આ જ યશોવિજયજીની વિશિષ્ટતા છે કે ઈ. સ. શકે ને કેટલેક સ્થળે ચઢી પણ શકે. હીર સૈભાગ્ય ૧૨૦૦ થી માંડી તેમના સમય સુધી જે અન્ય વિજય પ્રશસ્તિ આદિના અંદર અંદર ગુણદેષના જૈનાચાર્યું ન કરી શક્યા તે તેમણે કર્યું. ઉપાધ્યાયવિવેચનની ચર્ચામાં ઉતરવાની તક મળી ન હતી. છની શૈલી પર ચર્ચા થતાં તેમની શૈલી જગદીશ ગઇ તથા પરીક્ષાખ ની સરખામણી ભટ્ટાચાર્યના જેવી છે અર્થાતુ શબ્દ બાહુલ્ય સિવાય ઉપર ચર્ચા થતાં પંડિતજીએ કહ્યું કે વાદિ દેવસરિએ ગભીર ચર્ચા કરવી. વળી મથુરાનાથની તેમના પર વિષયોસાર કર્યો છે અર્થાત સત્રોની સંક્ષિપ્ત ઘણી અસર છે. મથુરાનાથને એમણે ઘણે સ્થળે કથનની શૈલિની ત્રટિ તેમણે પડવા દીધી નથી. તેમણે ઉપયોગ કર્યો છે અને નામોલ્લેખ પણ કર્યો છે. જગલયસ્ત્રયીની અકલંકદેવની પ1 ટીકામાંથી પિતા દીશ ભટ્ટાચાર્યને નામોલ્લેખ કર્યાનું ધ્યાનમાં નથી, જેમ નાં કેટલાંક સૂત્રે ઉહત કર્યા છે. પરીક્ષા મુખસૂત્ર કરતાં શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના સમકાલીન મલયગિરિ કે વિકસતો ફરુ શું છે માં પ્રમાણપતય તવા. વાદિદેવન નથી કર્યો, પરંતુ જગદીશના ગ્રંથથી તેઓ લેકાલંકાર ” ટીકા સિવાય પણ પાઠય કમમાં મુકી જાણિતાં હતા એમ અનુમાન થાય છે. શકાય એવો ગ્રંથ છે એમ તેમણે કહ્યું. મેં ઉમેર્યું કે નવ્યન્યાયની ત્રણ પ્રસિદ્ધ ટીકાઓ માથરી જગએકજ ગ્રંથમાં પ્રમાણ નય સપ્તભંગી આદિ બધી દીશી અને ગાદાધરીની અરસપરસ સરખામણી કરતાં ચર્ચાને સમાવેશ કરેલો હોવાથી પ્રાથમિક અભ્યાસ પંડિજીએ કહ્યું કે માધુરી મળ ચિંતામણી ગ્રંથને માટે તે બહુ ઉપયોગી છે. સ્પર્શીને હોવાથી તેણે સંક્ષેપમાં સરલતાથી બહુ વિષયની ન્યાકુમુદ ચંદ્રોદય (પ્રભાચંદ્રને) ન્યાયાવિનિશ્ચય સમાલોચના કરી છે. જગદીશી શિરોમણી નામની વૃત્તિ (વાદિરાજની) તથા સિદ્ધિવિનિશ્ચયવૃત્તિ (અનંત ચિંતામણિની ટીકા ઉપર હૈઇ વિશેષ વિસ્તારવાળી છે વીર્યની) એ ત્રણ ન્યાયના ગ્રંથોમાં ન્યાયવિનિશ્ચય અને થોડા શબ્દોમાં બહુ ગભીર આશય રજુ કરે છે. કરતાં બીજા બેઉ ચઢે છે અને તે બેઉ સરખામણીમાં માથુરી કરતાં પંડિતાઈમાં ચઢીયાતી છે. ગાદાધરી શબ્દોની એક સરખા લાગે છે એ પણ પૂછતાં કહ્યું. પ્રચુરતાવાળી સમસ્ત શબ્દવાળી અને ગંભીર વિચા. વળી ગંગેશપાધ્યાયને ચિંતામણિ ગ્રંથ છે. સ. રણા કરતી હોવા છતાં વિષયને વિશેષ સ્ફોટ કરે છે. ૧૨૦૦ ની આસપાસનો હોવા છતાં પાછળના થશે. કાલીશ કરી કેડપત્ર હેવ.થી પૂર્તિરૂપે છે. વિજયજી પૂર્વેના જૈન તૈયાયિકોએ તેને ઉપગ ન યશોવિજયજીની સ્મરણશક્તિ અભુત હતી એ કર્યો તેટલું જ નહિ પરંતુ તેની અસર તળે જરી પણ તેમના ગ્રં કે જેમાં સકલસિદ્ધાંત પંચાંગી તથા પર Page #556 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૪૩૬ અષાઢ-શ્રાવણ ૧૮૯૪ સમયના પ્રસિદ્ધ ગ્રંથમાંથી ચોક્કસ ઉતારાઓ છે તેનાથી તત્ત્વજ્ઞાન શંકાયુક્ત રહે છે, તેમને નિશ્ચર થઈ શકે સાબિત થાય છે એમ કહ્યું. તે વખતે હસ્તલિખિત નથી. વળી સંસકૃત ટીકાએ આગમો પર હોવાથી ગ્રંથો હતા અને સર્વત્ર સર્વકાળ ઉપલબ્ધ ન હતા. સંસ્કૃત જાણનારા તે પ્રાકૃત સાહિત્ય પણ સમજી શકે શ્રી હેમચંદ્રાચાર્યની વિશિષ્ટતા તેમણે એ કહી કે એમ છે. મેં પૂછ્યું એ બધું વિદ્વાન નિપજાવવાની એ તેમના સમયના upto date વિદ્વાન છે અને દષ્ટિએ કહ્યું પણ જે કન્યાઓ તથા સ્ત્રો ને સોના દરેક વિષયના તેમના ગ્રંથોમાં પૂર્વેના સકલયથોનું દહન શબ્દાર્થ ગોખે છે તે કરતાં પ્રાકૃત ભાગ પરેશિકા જેવું અનુપમ રીતે આપી પોતાની વિસ્તારથી તથા અનુ શિખી અર્થજ્ઞાન પ્રાપ્ત કરે એ વિશેષ ઈષ્ટ છે કે નહિ? ભવથી તેમાં નવાં તત્ત્વ ઉમેરી પિતાની મુદ્રા પાડે છે ત્યારે તેમણે તે કબુલ કર્યું પણ કહ્યું કે તેને જે માત્ર ઉદાહરણ તરીકે તેમનાં કાવ્યાનું શાસન દેનુશાસન સંસ્કૃત માર્ગો પદેશિકા પણ કરીને પ્રાકૃત કરે તો બહુ સારું પ્રમાણમીમાંસા સિદ્ધહેમવ્યાકરણ હૈમકોશ ઈત્યાદિ જ્ઞાન થાય. મેં કહ્યું એ બે ભાષાને બેજે શું તેઓ છે. પ્રમાણુમીમાંસા પૂરી મળે તે પાઠ્યક્રમ માટે ઉપાડી શકે તેમ છે ? ત્યારે તેમણે કહ્યું કે છેવટ ગુજ. અત્યુત્તમ પુસ્તક છે. આ સર્વ ઉલ્લેખ માટે તેમણે રાતી તે પ્રાકૃતના અભ્યાસીએ બહુ સારું જાગુવાની સિદ્ધસેન દિવાકર હરિભદ્રસૂરિ હેમચંદ્રાચાર્ય યશવિજયજી જરૂર છે. મારો અભિપ્રાય જૈન શાળાઓ માટે શિક્ષણ આદિના શ્રત પરિચય સંબંધી વિધાની પાસે નિબંધ પદ્ધતિમાં પ્રાકૃત શિખવાનું દાખલ થાય એ છે, જેથી લખાવવાની આવશ્યક્તા પ્રદર્શિત કરી. માત્ર પ્રાકૃત શબ્દોના અર્થો ગોખાવી પૂહુતિ કરવામાં જન સાહિત્યના અભ્યાસ માટે સંસ્કૃત અને આવે છે તેમ ન થાય અને વિશેષ જ્ઞાન થાય. પ્રાકૃત બેમાંથી કઈ એક ભાષા શિખવા જેવી છે? એ બીજી ઝીણી ઝીણી ઘણી ચર્ચાઓ થઈ પરંતુ તે સાપ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે સંસ્કૃતજ પ્રધાન તથા માન્ય જનને રસ પડે એી ન હોવાથી મૂકી દીધી છે. ઉપયોગી છે એમ કહ્યું, કારણકે સંસ્કૃતને તત્વજ્ઞાન મુંબાઈ મે ૧૯૨૮. મોહનલાલ ભ. ઝવેરી નિસંશય થાય છે, જ્યારે માત્ર પ્રાકૃત જાણનારાનું B. A. L L. B. નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય. [ આ પુસ્તક સંસ્કૃતમાં છે અને તે સંશોધિત કરીને શ્રીયુત નીલકંઠ જનાર્દન કીત્તનેએ સને ૧૮૭૯ માં પ્રકટ કર્યું હતું તેને આજ ૨૭ વર્ષ થઈ ગયાં છે. આ એક એતિહાસિક કાવ્ય છે અને તેના રચનાર એક જૈનાચાર્ય છે. તેમાં સંશોધકે એક અંગ્રેજી પ્રસ્તાવના મૂકી છે તેને સાર નીચે પ્રમાણે છે:- ] ડા. બુહલરે વિક્રમાંક દેવચરિત્રની પિતાની પ્રસ્તા. અને હમ્મીર રાસા બંનેને, સારંગધર કે જે રણથંભવિનામાં હમ્મીરમદમર્દનનો ઉલ્લેખ એ રીતે કર્યો છે કે ના ચેહાણ હમ્મીર બારોટ-ભાટ હતો એમ તે તે જેસલમેરના જૈન ગ્રંથભંડારમાં નેવુંક વર્ષ પહેલાં જણાવે છે તેની રચેલી કૃતિઓ તરીકે, ઉલ્લેખ કરે છે. વિધમાન એવું એતિહાસિક સંસ્કૃત કાવ્યું છે. મને આ શારંગધર પોતે જણાવે છે કે તે રણથંભોરના ચોહાણ જન લિપિમાં લખેલ કાવ્ય “હમ્મીરમહાકાવ્ય ભળી હશ્મીરનો સમકાલીન નહોતો અને તેને પિતામહ રધુઆવ્યું, તેના નામમાં ફેર છે છતાં હું અનુમાન કરી નાથ તે રાજાને ગુરૂ હતે. શારંગધર પિતાની પદ્ધમાનું છું કે જેસલમેર ભંડારમાંનું ઉપર ઉલેખેલ કાવ્ય તિમાં અને ગદાધર પોતાના રસિક જીવન’ માં “અજ્ઞાત અને આ કાવ્ય બને એકજ હશે કારણુંકે તેના અંતમાં ના મથાળા નીચે હમ્મીર સંબંધીના કેટલાક હમ્મીરનું મરણ અને તેના પર વિલાપ એ હકીકત મૂકે છે કે જે આ કાવ્યમાં જોવામાં આવતા નથી. આવે છે. કર્નલ ટેંડ પોતાના રાજરથાનમાં હમીરકાગ્ય અપયા દીક્ષિત પણ પિતાના “કુવલયાનંદ”માં “અક્ર Page #557 -------------------------------------------------------------------------- ________________ નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય ૪૩૭ માતિશયોક્તિ અલંકાર 'ના ઉદાહરણ તરીકે એક શ્લોક થયા તેની પેઠે આ કવિ થયેલ નથી તે છતાં તેનું આ ટકે છે જેમાં હમ્મીરની વાત આવે છે અને તે પણ કાવ્ય તે બાણ અને બિહણના કરતાં ઓછી અતિઆપણા આ કવિના કાવ્યમાં મળતું નથી. આથી હાસિક મહત્તા વાળું નથી. જે હકીક્ત બાણ અને જણાય છે કે સંસ્કૃતમાં “હમ્મીરકાવ્ય' નામનું બીજું બિહણનાં કાવ્યે પૂરી પાડે છે તે બે યુરોપીય પ્રસિદ્ધ કાવ્ય હોવું જ જોઈએ પરંતુ તે બીજા કાવ્યમાં આ સંસ્કૃતની મહેનતથી અંગ્રેજી વાંચકોને લભ્ય થયાં કાવ્યના નાયક હમ્મીરનેજ વિષય છે કે નહિ એ સંહવાળું છે. હમ્મીરકાવ્યની અતિવાસિક હકીકત અંગ્રેજી વાંચ છે. કર્નલ ટેંડ પિતાની પાસે હમ્મીરકાવ્ય અને હમ્મીર કોને સુલભ કરવાને આ પ્રયન જેઓ ભારતના ઈતિરાસાની પ્રત હેવાનું અને તેનું ભાષાંતર પિતાના ગુરૂની હાસના જ્ઞાનનો પ્રચાર કરવામાં રસ લે છે તેઓ વધાવી લેશે. સહાયથી કર્યાનું જણાવ્યા છતાં તે બને કઈ ભાષામાં લ સંસ્કૃતમાં જે બીજ લખનારાઓએ એતિહાસિક ખાયેલ છે તે જણાવતા નથી. હમ્મીરની સીલસીલાબંધ ગ્રંથો રચ્યા છે તેમની પદ્ધતિને અનુસરી આપણે વાત લખવાને તેણે પ્રયત્ન કર્યો નથી. પ્રસંગોપાત તે ગ્રંથકાર પિતાના નાયકના વંશ માટે આખું એક પ્રકહમ્મીર સંબંધી જે જણાવે છે તે તે નામની કોઇ રણ નામે ૧૪ મ-છેલ્લો સર્ગ ભરે છે અને આ અમુક વ્યક્તિને બીલકુલ લાગુ પડતું નથી, પણ તેને કૃતિ કરવાનાં કારણો સમજાવે છે. આમાંને અમુક તે નામની અનેક જુદી જુદી વ્યકિતઓની વાતનું ભાગ અત્ર આપ એગ્ય થશે. અસંબંધ મિશ્રણ છે.” जयति जनितपृथ्वीसंमदः कृष्णगच्छो મી. કીત્તનેએ આ કાવ્યની પ્રત નાશકના મી. विकसितनबजाती गुच्छवत् स्वच्छमूर्तिः । ગોવિંદ શાસ્ત્રી નિરંતર પાસેથી મેળવી હતી કે જે. विविध बुध जनाली भंग संगीत कीर्तिः શાસ્ત્રીને પિતાના એક મિત્ર પાસેથી મળી હતી. તે તવસતિ ગë મૌશિપુ ડેવિસ્ટાનાં (1) રશે પ્રતમાં છેવટે એમ જણાવેલું છે કે-સંવત ૧૫૪ર तस्मिन् विस्म्यवासवेश्मचरित श्री सूरिचके कमात् વર્ષે શ્રાવણે માસિ શ્રી કૃષ્ણષિ ગ શ્રી શ્રી જયસિંહ जज्ञे श्री जयसिंह सूरिसुगुरुः प्रशाल चूडामणिः સુરિ શિષ્યણુ ન હંસેનાત્મપઠનાર્થથી પરોજપુરે હમ્મીર षटभाषा कविचक्रशक्रमखिल प्रामाणिकाग्रेसरं મહાકાવ્ય લિલિખે કલ્યાણુમતુ ભદ્ર ભૂયાત્ સંધસ્ય સા સા વિમાનોવો વાવિવવિધૌ ૨૨ ગ્રંથાગઃ ૧૫૬૪-એટલે આ સં. ૧૫૪૨ (સન ૧૪૯૬) શ્રી જયનારીવશે નળ્યું સ્થાવરણમય ૧ થઃ વાગ્યે . ની લખેલી પ્રત છે. સંભવ છે કે આ પ્રત કવિની कृत्वा कुमारनृपतेः ख्यातस्त्रविद्य वेदि चक्रीति ॥२४॥ મૂળ પ્રતમાંથી નકલ કરેલી હોય અને તેથી તેનું तदीय गणनायकः क्रमनमजनत्रायकः મહત્ત્વ ખાસ છે. प्रसन्न शशभत्प्रभु जयति वादिभेदि प्रभः નયચંદ્રસૂરિની આ કૃતિ એક કાવ્ય તરીકે પુષ્કળ यदीयपदपंकजे भ्रमिरभंगलीलायित ગુણો ધરાવે છે અને સંસ્કૃત સાહિત્યના ગ્રંમાં श्रयति महतामपि क्षितिभृतां सदा मौलयः ॥२५॥ ભાગ્યે જ મળી આવતાં એતિહાસિક કાવ્યો પૈકી એકને तत्पट्टांभोजचंचत्तरखरकिरणः सर्वशास्त्रैकबिंदु: નમુના તરીકે ખાસ પ્રકટ કરવા ગ્ય છે. જેનો ઇતિ. सूरींदु: श्री नयेन्दुजयति कविकुलोदन्वदुल्लासनेंदुः। હાસ પોતે લખે છે તેના સમયમાં બમણુ અને બિહાણ तेने तेनैव राज्ञा स्वचरिततनने स्वप्नसुन्नेन कामं * બીજું હમ્મીરમદમર્દન કાવ્ય છે કે જે જયચંદ્ર चक्राणं काव्यमेत न्नृपति ततिमुदे चारु वीरांकरम्यं ॥२६॥ સૂરિત છે અને તે ગાયકવાડ પ્રાપ્ય ગ્રંથમાલામાં પ્રકટ पात्रोप्पयं कविगुरो जयसिंह सूरेः થયું છે. તેમાં આ હમ્મીરકાવ્યમાં નહી મળતા ગણવેલા काव्येषु पुत्रतितमा नयचंद्र सूरिः । કે છે કે નહિ તે તે બ્લેકે અહીં મૂક્યા નથી તેથી નશ્વાથ સાથ પરના પો લુજ જોઈને નિશ્ચિત કહી શકાતું નથી. તંત્રી. विन्यास रीति रस भाव विधान यत्नैः ॥२७॥ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ .. -જેણે પૃથ્વીને આનંદ ઉપજાવ્યો છે, જેની મૂર્તિ પરંપરામાં) પત્ર છું પણ કાવ્યમાં નવીન અર્થને યથાર્થ વિકસિત એવા નવજાતિ કુસમના ગુચ્છની પેઠે સ્વચ્છ ઘટિત પદપંક્તિમાં યુદ્ધ કરી વિન્યાસ રીતિ અને રસ છે, જેની કીર્તિ ભૂગરૂપે વિવિધ બુધજના સમુદાયે ભાવના વિધાનના યત્ન વડે પુત્રરૂપ છું. ગાઈ છે, અને જૈન ધર્મના અનુયાયી (શ્રાવકોના) વળી કવિ ૩૮ મા શ્લોકમાં જણાવે છે કેમુકુટ ઉપર જેણે પિતાને વાસ કર્યો છે એ કૃષ્ણષિ પ્રાયોપરાન્દ્રાવિંતો રોષ ગચ્છ જયવતે વર્તે છે. न चात्र चिंत्यो मम मंदबुद्धेः । .' તે ગચ્છમાં જે સૂરિઓનાં ચરિતે વિરમયનાં ગ્રહો न कालिदासादिमिरप्यपास्तो રૂપ છે એવાના વલમાં શ્રી જયસિંહસૂરિ નામના યોsષ્યા કર્થ વા તમહું ચગામ . પ્રજ્ઞાવે તેમાં ચૂડામણિ એવા સુગુરૂ જમ્યા. કે જેણે હું મંદબુદ્ધિના પ્રાયઃ શબ્દાદિથી થયેલા દેષ ધ્યાછ ભાષાના કવિસમૂહમાં ઇજસમાન અને સર્વ પ્રમા. નમાં અન્ન ન લેવા યોગ્ય છે, કારણ કે જે માર્ગ ણિકામાં અગ્રેસર એવા સારંગને એકદમ વાદની કાલિદાસ આદિથી દૂર થઈ શકયો નથી તે માર્ગને વિધા વિધિમાં વિરંગ કર્યો–હરાવ્યો હતો. ત્યાગ હું તે કેવી રીતે તજી શકું? - “જે જયસિંહસૂરિએ (૧) ન્યાયસાર પર ટીકા, આ કાવ્યનો પ્રારંભ જેમ સંસ્કૃત કવિઓ કરે છે (૨) નવ્ય વ્યાકરણ (૩) કુમારપાલ નૃપ ઉપર કાવ્ય તેમ કેટલાક દેવના મંગલાચરણથી થાય છે અને કવિએ રચીને ત્રણ વિદ્યા (ન્યાય, વ્યાકરણ ને કાવ્ય) જાણના- એવા કો તે માટે રચવાને શ્રમ લીધો છે કે જે રમાં ચક્રી એ તરીકે ખ્યાતિ મેળવી. . તે હિન્દુ દેવ અને જનોના કેટલાક તીર્થંકર એમ બંનેને તે ગણનાયક પિતાને નમતા જનના રક્ષક, વાદિ- લાગુ પડે, આ પદ્ધતિ પર આટલું વિવેચન કરી શકાય એને ભેદનારી કાંતિવાળા પ્રસન્ન ચંદ્ર જેવા પ્રભુનો કે નયચંદ્રસૂરિ એ નામ પરથી સમજી શકાય છે કે જય થાઓ કે જેના પદપંકજમાં મહા રાજવીઓના તેઓ ધર્મથી જૈન હતા છતાં પણ હિંદુમાંના મુખ્ય મુક, ભમતા ભ્રમરો લીલા કરે તેવી રીતે આશ્રય લે છે. ગણાતા દેવના આશીર્વાદ લેવા માટે તેમણે કરિયા તેના પટરૂપી કમલને નયચંદ્રસૂરિએ ઉગ્ર કિરણ- એ એમ સૂચવે છે કે (૧) જે સમયમાં કવિ હતા તે વાળાં સૂર્ય સમાન છે, કે જે સૂરિ સર્વશાસ્ત્રોના અર્ક. વિચારસ્વાતંત્ર્યને જમાનો હતો કે જ્યારે સંકુચિત રૂ૫, કવિકલવંશરૂપી સમુદ્રને ચંદ્ર સમાન છે. આ અને ધર્મધ અસહિષ્ણુતા-અરે મુસલમાની પણ કવિએ જે રાજાએ સ્વપ્નમાં આવી પોતાના ચરિતનો હિંદુ લોકપ્રિય ધર્મની આલંકારિક-ઔપચારિક ભાષાની વિસ્તાર કરવાની આજ્ઞા આપી તેથી પ્રેરાઇ નૃપતિના ખુબીઓની કદર કરવા લાગી હતી, અથવા તો તે એ સમૂહને આનંદરૂ૫, વીરાંક (વીર એ શબ્દથી મુંદ્રાંકિત) સૂચવે છે કે (૨) કવિની દ્વિઅર્થવાળા કે રચએવું આ રમ્ય કાવ્ય રચ્યું. વાની ઉત્કટ ઇચ્છા હોય કે જે રચવામાં કવિ ઘણું | (હ) નયચંદ્રસૂરિ કવિગુરૂ જયસિંહસૂરિના (વંશ- છે, ઘણા કવિઓ પોતાના ગ્રંથને અમુક શબ્દથી અંકિત • આ કવિ વળી એમ પણ કહે છે કે રાજ તો કરી પિતાનું તખલ્લુસ-સંકેત સૂચવે છે. ઉઘાતનસૂરિ વિરમના કેટલાક દરબારીઓએ કવિની રૂબરૂ એવા શબ્દો દક્ષિયાંકસૂરિ કહેવાય છે. હરિભદ્રસૂરિ વિરહથી, મલકાઢયા કે ના સંસ્કૃત કવિઓની કૃતિઓની ઉત્તમતા થાગાર આચાય કુરાલ શબ્દથી વાય યગિરિ આચાર્ય કુશલ’ શબ્દથી, વાયડ ગચ્છીય અમર વાળી કૃતિ કરી શકે એવો હમણાં કોઈપણ કવિ નથી તેથી ચંદ્રસૂરિ વીરાંકથી (આ કત્તની પેઠેજ) અને મુનિસુંદરઆ કાવ્ય પોતે કરવા લલચાયા. મી કીત્તને કહે છે કે સારા " મા ના * રાજ તેમર વિક્રમ, ગમે તે હોય પણ તે અકબર પહેલાં કહેવામાં કદાચ ધનંજય કવિને નીચે ૭૦ વર્ષે વિદ્યમાન હોવાનું જણાય છે. મી કીત્તને વીરાંક શ્લોક કવિના મનમાં હોવો જોઇએ. એ શબ્દને અર્થ વીરરસથી ભરેલે કર્યો છે, પણ ખરે अपशब्द शतं माघे भारवौ तु शतत्रयं અર્થ" કવિએ પોતાના તખલ્લુસ વીરથી અંકિત એ અર્થ कालिदासे न गण्यते कविरेको धनंजयः॥ Page #559 -------------------------------------------------------------------------- ________________ નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય ૪૩૯ કુશળ હતા.૪ દરેક રજપૂત હંમેશાં કલેજામાં કોતરી રાખે છે અને - આ કાવ્યને નાયક રણથંભપુર (રણથંભોર)ને તેનું કડક પાલન કરવાથી જ ઉદયપુરના શીશદીઆ, હમ્મીર ચૌહાણુ છે અને તે હિંદી ગીતમાં પ્રસિદ્ધ બુંદી અને કોટાના હારાના વંશે ઉચ્ચપદ પામ્યા છે. નામ છે. હિંદના તાજા સમયમાં થયેલા જે કેટલાક સવૈઃ શિઝ ચહ્ય ગ્નશૂરવીર પુરૂષોએ મુસલમાન સાથે તલવારથી યુદ્ધ કરી त्रियो विलासा अपि जिवितं च । પિતાની સ્વતંત્રતાની રક્ષા અર્થે પ્રાણુ આપ્યા તે પૈકી शकाय पुत्रीं शरणागतांश्चाએક આ હમ્મીર છે. જેઓ હારી ગયા તેઓને પણ ડઝયચ્છતઃ %િ તૃણમવિના , ઈતિહાસ રસપ્રેરક હોય છે. જે જીતની આશા ન ટોડ ચોહાણુના વંશ માટે લખે છે કે રાજપૂત છતાં લડે છે-પિતાનું કર્તવ્ય લડવાનું છે એમ ધારીને વંશો થયા તેમાં બહાદૂરીનાં સર્વોત્તમ કાર્યો આ ચોહાજ માત્ર લડે છે-જૂલની પાસે પોતાની ગર્દન ઝુકા સુવંશે જ કર્યાનું કહેવું ઘટે. તે વંશમાં હમ્મીર જંવવા પ્રત્યે તિરસ્કાર ધરાવે છે કારણકે તેમ કરવું એ ભ્યો હતો. તેણે પિતાના વંશની સ્વતંત્રતા જાળવવા. , તે તે પિતાના પૂર્વજોની રીતિથી વિરૂદ્ધ છે એમ પોતે માને અને તેની રીતિઓ સાચવવા પ્રયત્ન કર્યો અને પ.. છે તેની રાવત છે,–તે આપણું સહાનુભૂતિ તથા પ્રશંસાને યોગ્ય છે. તાના શત્રુઓ સાથે યુદ્ધ કરી અમુક વખત સુધી હમ્મીર એ આવું જ પાત્ર છે. કવિ તેને માંધાતા, અતિશય વિજયી રહ્યા. આમાંની કેટલીક લડાઈઓ તે યુધિષ્ઠિર અને રામની સમાન કક્ષામાં મૂકે છે. આ તેને શરણે આવેલાના રક્ષણ કરવા અર્થે લડવી પડી. કાવ્યાતિશકિત છે, પરંતુ નીચેના શ્લોક પરથી તેની અને તેટલે દરજે તે નિઃસ્વાર્થપણે લડે હતે. ખરે. પ્રશંસા આપણે ઓછી નહી કરી શકીએ અને એ ખબર તે અલાઉદ્દીનના જુલમથી નાસી આવેલા એક મહાનપણાનાં કારણે એટલા બધા ગતિ છે કે તે મેગલે અમીરનું રક્ષણ કરવા કરેલા યુદ્ધમાં પડયે-મર્યો, - + મા. કીર્તને આ પર ટિપ્પણુ લખે છે કે સંભવતઃ “અલાઉદીનના રાજ્યને ત્રીજું વર્ષ થયું ત્યાં એક દરેકને ખબર હશે કે “રાઘવ પાંડવીય કાવ્ય' એવું છે કે અમીરનું તેણે અપમાન કરવાથી તે અમીરે " હમ્મીરનું જેની દરેક પંકિત રામ અથવા પાંડવો એમ વાંચકની શરણું લીધું. હમ્મીરને રણથંભોરને કિલ્લે હિંદના ઈચ્છા પ્રમાણે દરેકને લાગુ પાડી શકાય તેમ છે. મને હમણાં મજબૂત કિલ્લાઓમાંને એક તે વખતે હતે. અદલાથઈ ગયેલા એક જન પંડિત નામે મેઘવિજય ગણિનું સસસંધાન મહાકાવ્ય' નામનું કાવ્ય તુરતમાં બતાવવામાં ઉદ્દીને તે અમીરને પાછો સોંપવાનું હમ્મીરને કહેવરાઆવ્યું છે કે જેને દરેક ક્ષેક રામ, કૃષ્ણ, જિનેરુદ્ર એમ હતો તે હિંદુ રાજાએ ઉદાર હૃદયથી જવાબ આપે સાતને લાગુ પાડી શકાય છે. પ્રસ્તુત કાવ્યમાં નાદિને કે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને સુમેરૂ જમીનદોસ્ત થાય પ્રથમ ઍક પ તિએને ઉદેશીને છે કે જે દિવ્ય પણ અભાગી શરણાંગતે પિતામાં રાખેલા વિશ્વાસને પોતે ન્યાતિમાં હિન્દુ અને જૈન બંને શ્રદ્ધા રાખે છે. બીજા ભંગ નહિ કરે. રણથંભોરને ઘેરો ઘાલવામાં આવ્યે. કમાં નાભિભૂને સંભાર્યા છે કે જેનો અર્થ નાભિ તે કિલ્લો આખરે હાથ કરવામાં આવ્યો, પણ વીર રાજાના પુત્ર ઋષભદેવ (જેના પ્રથમ તીર્થંકર), અને હિંદુઓના બ્રહ્મ એમ બે થઈ શકે. ત્રી શ્રી પાર્શ્વને હમ્મીર બચાવ કરતાં ભરાયો અને તેના કુટુંબની 3 છે કે જેને હિંદુ વિણુ માટે ઘટાવી શકે અને જેને તો સ્ત્રીઓ તેની પાછળ સતી થઈ.” હમ્મીરને આ પિતાના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ માટે લઈ શકે. ચોથા ઇતિહાસ રાજસ્થાનના આવેશ અને પ્રેરણું ભરી વીર. &ાકમાં શંકરવીર વિભુ છે કે જેનો અર્થ મહાદેવ કે બિરદાવલીમાં વધારે કરે છે અને તે સમયના યુગ મહાવીર (૨૪મા તીર્થંકર) થાય. પાંચમા લેકમાં ભાસ્થાન પર ને પ્રકાશ પાડે છે. સશાંતિ છે, કે જેને અર્થ સૂર્ય કે શાંતિનાથ (૧૬ મા હમ્મીર મહાકાવ્યમાં ૧૪ સર્ગો છે. પહેલા ચારમાં તીર્થકર) થઈ શકે. છઠ્ઠા ઑકમાં સમુદ્ર જન્મા છે કે જે નાયકના પૂર્વજોને એટલે ચેહાણે કે જેમાંના ઘણા ચંદ્ર કે, સમુદ્રરાજાના પુત્ર નેમિનાથ (૨૨ મા તીર્થંકર)ને બને અર્થમાં લઈ શકાય. હિદના સાર્વભૌમ રાજા હતા તેમને સંબંધ છે, Page #560 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ વૃત્તાંત સળંગ આપતાં વિષમતા બહુ આવી છે. ચોહાણ” કહેવાશે. ચતુર્મુખ બ્રહ્મા પાસેથી સાર્વશ્રામ ચોહાણોની જે વંશાવળી પહેલા ત્રણ સર્ગોમાં આપી સત્તા મળવાથી તેણે રાજાના પર સમ્રાટ તરીકે છે તેમાં આપેલાં કેટલાંક નામ કૈડે આપેલ નામે રાજ્ય કર્યું. કરતાં વધુ છે છતાં તે સંતોષદાયક ગણી શકાય તેમ ૨ “ વાસુદેવ-કાલાન્તરે દીક્ષિત વાસુદેવ જન્મે નથી. તે વંશના ઘણા પ્રાચીન રાજાઓ સંબંધી કત્તો તેણે પૃથ્વીને સ્વપરાક્રમથી છતી. શોને સંહાર કઈ જાણતા હોય તેમ જણાતું નથી. પોતાની કાવ્ય કરવા પૃથ્વી પર તેણે અવતાર લીધે. શક્તિને ખીલવવા કેટલાંક નામો લાવવામાં આવ્યાં ૩ નરદેવ-વાસુદેવને પુત્ર નરદેવ થયો. હોય એવું લાગે છે અને તેથી કલ્પિત વર્ણને વધી ૪ ચંદ્રરાજ થયા આ બધાનાં વર્ણનો આલંકાગયાં છે. તે વર્ણનમાં પ્રકૃતિનાં વર્ણને પણ આવ્યાં રિક ભાષામાં કરવામાં આવ્યાં છે તે પરથી કાવ્યકારની છે. પૃથ્વીરાજ ચૌહાણુથી તે હમ્મીરના મરણ સુધીને વૃત્તાંત ખર ઐતિહાસિક છે, પણ કર્તા વારંવાર શૈલી જણાઈ આવે તેમ છે. હવે ચોહાણાની વંશા વલી હમ્મીર સુધીની કવિ અનુસાર મૂકીએ અને તેની આમાં પણ કાવ્યમય બની જાય છે અને ઐતિહાસિક જ્ઞાનની ખામી પૂરવાર કરે છે. નીચે ટોડે રાજસ્થાનમાં મૂકેલી વંશાવલી મૂકીએ. ૧ ચાહમાન (સર્ગ ૧ શ્લો. ૧૪-૨૫ સર્ગ ૫ થી ૭ માં સંસ્કૃત વીરરસ કાવ્ય મહાકા ૨ વાસુદેવ ( ૨૬-૩૦, વ્યના નિયમ પ્રમાણે ઋતુનાં વર્ણનો અને જે રમત ૩ નરદેવ ( , ૩૧-૩૬, તથા ઉત્સવોમાં હમ્મીર ભાગ લેતા તેનાં વર્ણન આવે ૪ ચંદ્રરાજ ( , ૩૭-૪૦ છે. આથી આ સર્ગોની ઐતિહાસિક કિંમત નથી. ૫ જયપાલ ( , ૪૧-૫ર પછી હમીરના પિતા જૈત્રસિંહ હમ્મીરને નીતિ- ૬ જયરાજ ( , ૫૭-૫૭ શાસ્ત્ર પર જે લાંબુ વ્યાખ્યાન આપે છે તે આવે છે. ૭ સામંતસિંહ ,, ૫૮-૬૨ ચંદ પણ પિતાના પૃથ્વીચંદ્ર રાસામાં આવું વ્યાખ્યાન ૮ ગુયક : ( , ૬૩-૬૮ વ્યાકરણ પર આપે છે. ૯ નંદન ( ) ૬૭-૭૧ આ પ્રાસ્તાવિક ટીકા કરી હમ્મીરના પૂર્વજોના . ૧૦ વપરાજ ( , ૭૨-૮૧ વર્ણન પર આવીએ; અને કર્તાની લેખન શૈલીનો ૧૧ હરિરાજ ( , ૮૨-૮૭ ઝાંખો ખ્યાલ જે કાવ્ય મુકેલાં છે તે પરથી આવી શકશે. ૧૨ સિંહરાજ ( , ૮૮-૧૦૨). શિલી આલંકારિક, ઘટ્ટ અને અપ્રસ્તુત છે અને શ્લેષ તેણે મુસલમાન સેનાપતિ હેતિમને મારી યુદ્ધમાં પર કર્તાની એટલી બધી વલણ છે કે તે અનુવાદ ચાર હસ્તિને કેદ કર્યા. કરી બતાવવી એ કઠણું અને કંટાળા ભર્યું છે. ૧૩ ભીમ (સિંહને ભત્રીજો પોતે દત્તક લીધેલ) બ્રહ્માને યજ્ઞ કરે તો તે માટે તે પવિત્ર | (સર્ગ ૨ . ૧-૬ સ્થાન શોધવા નીકળ્યા. પોતાના હાથમાં કમળ પd ૧૪ વિગ્રહરાજ (ગૂજરાતના મૂલરાજને મારી તે દેશ ગયું અને તે જ્યાં પડયું ત્યાં યજ્ઞ આરંભ્યો. દાન છ ) . ૭-૮ વિના જુલમથી બચવા સૂર્યની પ્રાર્થના કરતાં તેના ૧૫ ગંગદેવ ૧૦-૧૫ તેજમાંથી એક વીર પુરૂષ નીકળે ને બ્રહ્માએ યજ્ઞ * ટેડ કહે છે કે “ચતુર્ભજ' ચોહાણ અગ્નિકુળના રક્ષાનું કામ તેને સેપ્યું. બીન ત્રણ મૂળ પુરૂ–પરમાર, પરિહાર, અને ચાલુક્યની પેઠે અગ્નિકુંડમાંથી ઉદભવ્યો. પણ બીજા ગ્રંથમાં ઉત્પત્તિ ૧ “જે જગ્યા પર કમલ પડયું છે ત્યારથી જુદી જુદી રીતે જણાવી છે. જ્યાં સત્ય ન હોય ત્યાં પુષ્કર' કહેવાયું અને સૂર્યમાંથી આવેલ વીર એક્વાકયતા ન આવે, Page #561 -------------------------------------------------------------------------- ________________ નયચંદ્રસૂરિકૃતિ હમ્મીર મહાકાવ્ય ૧૬ વલ્લભરાજ (૧૬-૧૮ ૩ મલ્લન ૪ ગલનસૂર ૫ અજિપાલ ચક્રવર્તી–અજમેરને ૧૭ રામ ' (૧૯-૨૧ સ્થાપક કેટલાક વિ. સં. ર૨ નો સમય કહે છે, ૧૮ ચામુંડરાજ (જેણે હજમીનને માર્યો હતો જ્યારે બીજા તે વિરાટ સંવત્ ૨૦૨ કહે છે. ' | (લે. ૨૨-૨૭) છેલ્લે સંવત વધુ સંભવનીય છે. વિફર્ડ અહીં ૧૯ દુર્લભરાજ (જેણે શહાબુદ્દીનને જીત્યો હતો) (સ્પે. વધુ નામ મૂકે છે; સામંત દેવ, મહાદેવ, અજયસિંહ, - ૨૪-૨૮ વીરસિંહ, વિન્દાસુર અને વૈરિ વિહન્ટ), ૬ લારાય ૨૦ દુશલ (જેણે કશુવન માયા હતા) (“તા-૨૦૧૪) (મરા ને અજમેર મુસલમાનના પહેલા આક્રમણ વખત ૨૧ વિશ્વલ (વિસલદેવ) જેણે શહાબુદ્દીનને માર્યો. ખાયું. સં. ૭૪૧ સન ૬૮૫) ૭ મણિયરાય (સાંભ ( . ૩૩-૩૭). ૨૨ પૃથ્વીરાજ ૧ લે (લે. ૩૦-૪૦). રના સ્થાપક તેથી સાંભારિરાવ એ બિરૂદ તેના સંતાન ૩ અલ્પણ ( ચોહાણ રાજાએ લીધું. અબુલ આઆસની સરદારી નીચેના . ૪૧-૪૪), ૨૪ અનલ (અજમેરમાં તળાવ ખોદાવ્યું), ૪૫-૫૧) મુસલમાનોના હાથે મરા, (ટોડ રાજસ્થાન વૈભુ. ૨ પૃ. ૪૪૪. દશ વધુ નામો આપવામાં આવ્યાં છે૨૫ જગદેવ (લે. પર-૫૫) ૨૬ વિશલ ( ૫૬-૫૯ ) જુઓ “મુંબઈ ગવર્નમેંટ સીલેકશન્સ” વૈ. ૩ પૃ. ૧૯૩ ૨૭ જયપાલ ( ૬૦- ૬૨ ). અને પ્રિન્સેપની “એન્ટિવિટિઝ -થોમસકૃત વેં. ૨ ઉસ૨૮ ગંગપાલ ( ૬૩-૬૬) . તબ. પૃ. ૨૪૭. ૯ હર્ષરાજ અથવા હરિહરરાઈ (નઝી૨૯ સેમેશ્વર (કપુરાદેવીને-ટાડના મતે રૂકાદેવીને- રૂદીનને-સબક્તગીન ? ને હરાવ્યો તેથી તે “સુલતાનગાહ’ દિલ્હીના અનંગપાલ તુંવરની પુત્રીને પર ) કહેવા) ૧૦ વીર બીલનદેવ (બલિઅંગરાય અથવા (લે. ૬૭–૭૪) ધર્મગ . મહમદગીઝની સામે અજમેરનો બચાવ કરતાં ૩૦ પૃથ્વીરાજ ૨ (સર્ગ ૨ . ૭૫ સર્ગ ૩ ભરાયો). છે. ૭૨). ૩૧ હરિરાજ , ૮૧) સર્ગ ૩ . ૭૩ સર્ગ ૬િ ૧૧ બિસલદેવ (વિશલદેવ) જુદા જુદા શિલાલેખ ૪ . ૧૯) પરથી તેને સમય સં. ૧૦૬૬ થી સં. ૧૧૩૦ ૩૨ ગોવિંદ-રણથંભોરને. સર્ગ ૪ લે. ૨૦-૩૧ જણાય છે. બહણને પિતા ૧૨ સારંગદેવ તેને પુત્ર (ઉમરમાં આવ્યા પહેલાં મરણ ૩૩ બાલ્પણ–તેને બે પુત્ર-પ્રહલાદ અને વાગભટ સને પામ્યા,) ૧૩ આનદેવ ( અજમેરમાં આનાસા ૪ . ૩૨-૪૦ ગર બોયું કે જે હજુ તે નામે વિધમાન છે. ૩૪ પ્રહલાદ (બાહણને પુત્ર ૪૧૭૧). તેના પુત્ર. ૨૫ વીરનારાયણ (પ્રફુલાદને પુત્ર ૭૨-૧૦૫) ૧૩ જયમલ અથવા જયસિંહ (સન ૯૭૭) તે હર્ષ૩૬ વાગ્મદ (બાહણને પુત્ર ૧૦૬-૧૩૦ ) પાલને પિતા. ૩૭ જત્રસિંહ ( વાગ્મદનો પુત્ર ૧૩૧-૧૪ર) ૧૪ હર્ષપાલ (સીરિસ્તામાં હિપાલ ) ૩૮ હમ્મીર (જંત્રસિંહના પુત્ર સને ૪-૧૪૭. સર્ગ ૧૫ અજયદેવ અથવા અનનદેવ-જયપાલને પુત્ર સન ૧૩ . ૨૨૫). ૧૦ ૦૦. વિજયદેવ અને ઉદ્યદેવ એ તેના બે ટોડે આપેલ ચોહાણુની વંશાવળી– ભાઈઓ હતા. ૧ અન્હલ અથવા અગ્નિપાલ-એ પહેલે હાણ. ૧૬ સોમેશ્વર અજયદેવને પુત્ર-રકાબાઈ કે જે દિલ્હીના તેને સમય સંભવિત પણે વિ. પૂર્વે ૬૫૦ કે જ્યારે અનંગપાલની પુત્રી થાય તેને પરો. તેના ભાઈઓ તુરૂષ્પોની ચડાઈ આવી. માકાવતી નગરી (ગર્વમંડલ) કન્તુરાઈ અને જૈત્રસિંહ, ગોએલવાલ કન્ડરાઈને સ્થાપી, કોકણું, અસેર ગોડા, છત્યાં, ૨ સુવાચ પુવ ધ્રુશ્વરદાસ મુસલમાન થશે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૧૭ પૃથ્વીરાજ (સન ૧૧૭૬) સેમેશ્વરનો પુત્ર, દીલ્હી રહી શકે તેમ નથી. તેણે મુહંતાનમાં ગાદી સ્થાપી છે સર કર્યું શાહબુદ્દીનથી મરા. સં. ૧૨૪૯- તે આપ રક્ષણ આપે.” સન ૧૧૯૩ પૃથ્વીરાજે ધાતુર થઈ મુછપર હાથ મૂકી જણ૧૮ રણસી (સન ૧૧૯૨) પૃથ્વીરાજને પુત્ર દિલ્હીના વ્યું કે હું શાહબુદીનને નમાવી પગે પડાવીશ અને ઘેરામાં મરાયો. હાથકડી ને બેડીમાં નાંખી લાવીશ તેમ નહિ થાય તે ૧૯ વિજ્યરાજ સોમેશ્વરના પુત્ર ચાહડદેવને પુત્ર. પિતે ખરો ચેહાણ નહિ. (પૃથ્વીરાજને દત્તક ગાદીપતિ તેનું નામ દિલ્હીના પૃથ્વીરાજ સૈન્ય લઈ મુલતાન ચ. શાહબુદ્દીન સ્થંભ પર છે). સામે આવ્યો, યુદ્ધમાં પૃથ્વીરાજે શાહબુદ્દીનને કેદ પકડી ૨૦ લાખણસી-વિજયરાજને પુત્ર-તેને ૨૧ પુત્ર હતા. લીધે અને પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી. રક્ષણ શોધવા તેમાંના સાત પિતાના આરસ પુત્રો અને બીજા આવેલા રાજાને બક્ષીસ આપી તેઓના વતનમાં મેક અનૈરસ પુત્રો હતા જેણે જુદી જુદી જાતે સ્થાપી. લા. શાહબુદ્દીનને પણ ભેટ આપી મુલતાન પાછો મોકલ્યો. લખમસીથી ૨૬ પેઢીએ નોનસિંહ કે જે નીમ. શાહબુદ્દીને આટલી સારી રીતે પિતાના પ્રત્યે રાણાનો (ટોડના વખતે) રાજા હતો કે જે અજ- વર્તન રાખ્યું છતાં તેને પરાજયથી વસમું લાગ્યું ને યપાલ અને પૃથ્વીરાજને સીધામાં સીધે વંશજ તેનું વેર લેવા સાત વખત પૃથ્વીરાજ પર એક પછી હતો. એક વધુને વધુ તૈયારી કરીને ચડાઈ કરી પણ દરેક હવે ઉપર જણાવ્યું તેમ છેલ્લા ચહાણ રાજા વખતે આ હિંદુ રાજાએ તેને હરાવ્યો. પૃથ્વીરાજ સુધીના વર્ણનમાં આ કાવ્યમાં શાબ્દિક આમ થવાથી શહાબુદ્દીને ઘટેક (હાલનું કુંભેરી?) અતિશયોક્તિવાળું વૃત્તાંત છે કે જેમાં કયાંક છેડે થડ ના રાજાને પિતાની હારનું વૃત્તાંત જણાવી તેની મદદ એતિહાસિક અંશ આવે છે. તેથી તેમાં ખાસ ઉતરવા માંગી. ઘણા અને અને માણસે એ રીતે મેળવી જેવું નથી. પૃથ્વીરાજના પુત્ર સમેશ્વરથી હવે પ્રારંભ શાહબુદ્દીને ફરી દિલ્હી પર ચડી તેને કબજે કર્યું. લોકો કરીએ. ભયથી ત્રસ્ત થયા અને ભાગવા માંડયા. પૃથ્વીરાજ ગંગદેવના મૃત્યુ પછી સોમેશ્વર રાજા થશે. તે પિતાની આગલી છતાથી ફુલાઈને કંઈ થોડું સત્ય કરાવીને ૫ર ને તેનાથી પૃથ્વીરાજ થયા, ઉમર હતું તેને લઈ સામે આવ્યો. લાયક-કલા સાહિત્યમાં કુશળ થયો ત્યારે સોમેશ્વરે ગાદી શાહબુદ્દીન પૃથ્વીરાજ સામે આવે છે એ સાંભળી પર સ્થા અને પિતે અરણ્યવાસ કરી યોગાભ્યાસમાં પોતાના વિશ્વાસુ માણસને રાત્રે મોકલી તેના અશ્વાઆખરે મરણ પામે. ધિપતિને અને દરબારી સંગીતકોને પુષ્કળ દ્રવ્ય આપપૃથ્વીરાજ ન્યાયી અને પ્રજાપ્રેમી હતું અને શત્ર વાની લાલચથી ભોળવ્યા, અને છાની રીતે પોતાનું એને ત્રાસરૂપ હતો. શહાબુદ્દીન પૃથ્વી જીતવા આવ્યું. મેટું લશ્કર પૃથ્વીરાજની છાવણીમાં મોકલ્યું. તે લશ્કરે આ વખતે પશ્ચિમના રાજાઓ ગેવિન્દરાજના પુત્ર શ્રી મળસ્કા પહેલાં દાખલ થઈ છાપો માર્યો. છાવણીમાં ચંદ્રરાજને મુખી કરી પૃથ્વીરાજ પાસે આવ્યા ને રીતસર અવ્યવસ્થા થઈ ગઈ. આ વખતે રાજાના અધાધિપતિ ભેંટણુ ધરી ખિન્નતાનાં કારણ જણાવ્યાં કે શાહબુદ્દીન દેહી બની “નાટયારંભ' નામને ઘોડે પૃથ્વીરાજ પાસે રાજાઓના નાશ કરવા ઉભા થશે છે. શહેરને લંળ લાગે તે સાથે તેને જે સંગીત પ્રિય હતું તે ગાનાબાળી નાખે છે, સ્ત્રીઓની લાજ લુટે છે, વગેરે રાજા રાઓ ગાવા લાગ્યા. આ વખતે પૃથ્વીરાજને અશ્વ પુતોને મારી નાખે છે તેથી ભાગી નાસી જાય છે. નાચવા લાગ્યો. રાજા થોડો વખત યુદ્ધ ભૂલી ગયો. આવે પરશુરામ નક્ષત્રી પૃથ્વી કરવા ઉભો થયો છે ને આનો લાભ લઈ મુસલમાનોએ જબરો હલે કર્યો, લેકે એટલા બધા ત્રાસી ગયા છે કે તેઓ નિરાંતે રાજપુતે લડયા, પણ વિશેષ શું કરી શકે? પૃથ્વીરાજ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ ૧. નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય આ જોઈને ઘોડા પરથી ઉતરી ભયપર બેઠો. તલવારથી આ હકીકત જાણી શહાબુદીન સારો લાગે છે એમ ધણાને કાપ્યા. પાછળથી મુસલમાનોએ અજાણ્યા આવી ગણી હરિરાજના દેશપર ચડી આવ્યો. હરિરાજ ગુલતેનું ધનુષ્ય તેના ગળામાં નાંખી પકડી લીધો. આ તાન હતા અને આખરે તેણે કુટુંબના બધાં માણવખતથી આ કેદી રાજાએ અન્ન ને નિરાંત તજ્યાં. એને ભેગાં કરી બધાં સાથે અગ્નિપ્રવેશ કર્યો. તેને પુત્ર પૃથ્વીરાજે લડાઈપર જવા પહેલાં ઉદયરાજને 5 હતું નહિ. તેના અનુયાયીઓ દેશ છેડી પૃથ્વીરાજના પત્ર ગોવિંદરાજ કે જેને તેના પિતાએ દેશપાર કર્યો પિતાની પાછળ આવી હલ્લો કરવા આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે એવે વખતે આવી પહોંચે છે તે પહેલાં હતું અને પછી જેણે પિતાની બહાદુરીથી નવું રાજ્ય પૃથ્વીરાજ કેદ પકડાયો હતો, શાહબુદ્દીન ઉદયરાજ મેળવી રણથંભોર પિતાની રાજધાની બનાવી હતી તેની સામે લડવું પડશે તેથી દિલ્હીમાં ચાલ્યો ગયો. પાસે જે કંઈ પાછળ રહ્યું ને લઈ શકાય તેવું હતું તે લઈ ગયા. અહીં અજમેર પર શહાબુદ્દીનની લુંટ થઈ ઉદયરાજે સાંભળ્યું કે પૃથ્વીરાજ પકડાય ત્યારે તેને અને તેને કબજે તેણે લીધો. ઘણું દુઃખ થયું. તેને બદલે પોતે પકડાયો હત તો સારું ગોવિંદરાજે હરિરાજના અનુયાયીઓનો સત્કાર કર્યો થાત એમ છયું. રાજાને આ દશામાં મૂકી ચાલ્યા જવું અને ઉંચી જગાઓ આપી. તેણે રાજ્ય સારી રીત તેને ઠીક ન લાગ્યું. એમ કરે તે પિતાના ગૌરદેશને કહ્યું કે પછી સ્વર્ગસ્થ થશે. લાંછન લાગે “એમ તેણે માન્યું. તેથી તેણે ગિનીપુર ગોવિંદરાજ પછી બાહ્યણ ગાદીએ આવ્યો. બાહ(દિલ્હી) ને ઘેરો ઘાલ્યો ને દિવસ રાત લડતો તેના ણને બે પુત્રો નામે પ્રહૂલાદ અને વામ્ભટ્ટ હતા. બંને દરવાજા પાસે એક માસ સુધી રહ્યા. વચ્ચે સારે પ્રેમ હતો. પિતા વૃદ્ધ થતાં પ્રહલાદ ગાદીએક વખત આ ઘેરે ચાલુ હતું ત્યારે શહાબુ. પર આવ્યો ને વામઢ પ્રધાનમંત્રી નીમા. પિતા દિનના એક માણસે તે બાદશાહ પાસે જઈ જણાવ્યું ગુજરતાં પ્રહલાદે સારી રીતે રાજ્ય કર્યું ને પ્રજા કે તમને ઘણી વખત પકડી છેડી દીધા તે આ સંતુષ્ટ બની. વાત અમી એક વખત પૃથ્વીરાજને છોડી દેવા જોઈએ. શાહબુદ્દીને તે છતાં એક દિને વિધિવશાતુ જંગલમાં તે શિકારે આ લક્ષમાં ન લેતાં ઉલટું કે ધાતુર બની પૃથ્વીરાજને ગઢપર લઈ જવા હુકમ કર્યો. થોડા દિન પછી તે મરી ગયો. ઘણો શિકાર કર્યો. પછી એક જબરે સિંહ આવ્યો ને રાજાએ બાણ ફેંક્યું. પણ સિંહે પછી રાજાને સ્વર્ગસ્થ થયો. ઘાયલ કર્યો ને ઘેર આવતાં તે મરણ પામે. ઉદયરાજે મરણના સમાચાર સાંભળી વિચાર્યું કે પિતાની ગાદીએ મરતાં પહેલાં પોતાના પુત્ર વીર તેને પણ પિતાના તે મિત્ર સાથે જવું જોઈએ તેથી નારાયણને બેસાડી વામને પ્રધાનપદે રહી તેની સંભાળ પિતાના બધા અનુયાયીને લઈ લડવા ચો અને વીર- લેવા રાજા કહી ગયે, વીરનારાયણ તેફાની હતું. તે તાથી પિતાના બધા સૈન્ય સાથે ખલાસ થઈ મિત્ર ઉમર લાયક થતાં જયપુરના કચ્છવાહ રાજાની પુત્રી ઋણ ચૂકાવ્યું. સાથે તેનું લગ્ન નક્કી થયું ને પોતે અમરપુર (અંબર) હરિરાજને પૃથ્વીરાજના ભરણુથી ઘણું દુઃખ થયું કછવાહની રાજધાની પ્રત્યે જવા નીકળ્યા. રસ્તામાં અને ગાદીપર સાશ્રયને આવ્યો. વધુ વખત ન થશે તેની પાછળ જલાલુદ્દિન ૫ડશે તેથી તેને રણથંભોર ત્યાં ગુજરાતના રાજાએ તેની કૃપા મેળવવા ભેટ તરીકે પાછું આવવું પડયું ને જયપુરવાળીને પરણી શકાયું કેટલીક નાચનારીઓને મેક્લી. આ ઘણી સાંદર્યવતી નહિ. જલાલુદ્દિન વચ્ચે લડાઈ થઈ, પણ કોઈને જીત હેવાથી હરિરાજ મેહિત થઈ રાજ્યકારભાર પ્રત્યે અ- મળી નહિ એટલે જલાલુદીને યુક્તિ કરી; પિતાના દેશમાં લક્ષ રહી સર્વ દ્રવ્ય નાચ-ગાનતાનમાં ખર્ચી નાંખતે. જઈ તેણે અતિ ખુશામતી વાળો સંદેશ મેક ને કરેને પગાર પણ મળે નહિ, પ્રજા અસંતુષ્ટ થઈ. મિત્રભાવ દાખજે, ને તેના પરોણા તરીકે પધારવાનું Page #564 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ કહ્યું, જે તેમ ન બને તે પરાણા તરીકે લાલદિન આવે. ભાખ્યું કે ગ્રહો ઘણા સારા છે ને તે એ પરાક્રમી આ વખતે વીરનારાયણને વક્ષસ્થલપુરના રાજા થશે કે આખી પૃથ્વીને દેશશત્રુ-મુસલમાનોના લોહીથી વિગ્રહ સાથે કલેશ ચાલતો હતો, તેથી લાલદિન સાથે ભીની કરશે. તેનું નામ હમ્મીર પાડવામાં આવ્યું. તે મિત્રસંધિ કરવાને પોતે કહ્યું. વામદને આ વાત વધી મજબૂત સુંદર બન્યો, શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને ન રૂચી, ને મુસલમાન પર વિશ્વાસ ન રાખવા જણાવ્યું યુદ્ધશાસ્ત્રમાં નિપુણ બન્યા. પુખ્ત ઉમર થઇ કે તેના પણું વીરનારાયણે માન્યું નહિ. વાભઢ આથી શકાતુર પિતાએ સાત સુંદર સ્ત્રીઓ સાથે લગ્ન કરાવ્યાં. થઈ માલવા ચાલી ગયો. બીજા દરબારીઓએ સમ જૈત્રસિંધને બીજા પણ બે પુત્રો નામે સુત્રાણુ જાવ્યું પણ તે વૃથા ગયું ને વીરનારાયણ ગિનીપુર અને વીરમ હતા. તે જબરા યોદ્ધા હતા. રાજ્યનો જવા ચાલ્યો. જલાલુદિને ખૂબ સત્કાર કર્યો અને પછી ભાર પિતાના પુત્રો પોતાના પરથી લઇ લે એવા જાણી ઝેર દઈ મારી નાંખ્યો. જૈસિંઘે એક દિવસ હમ્મીર સાથે તે સંબંધી વાત કરી, અને તેણે કેમ વર્તવું તે બાબતની સારી સલાહ રાજા ગ, વાગભટ નહિ તેથી રણથંભોરની દશા કડી થઈ. લાલુદિને માલવાના રાજાને કહેવરાવ્યું કે આપી રાજ્યને ભાર છોડી તેને સોંપો ને પોતે અર વાલ્મટને મારી નાંખવો. વાભટ જાણી ગયો. તેણે એમાં રહેવા ગયા. સં. ૧૩૩૦ (૧૨૮૩ ઈ. સ.)* માલવાના રાજાને મારી ગાદી લઇ રાજપુતાને એકઠા છ ગુણ અને ત્રણ શક્તિ સહિત હમ્મીરે હવે કર્યા. ખરપુર (ફરિશ્તા કહે છે કે ખકર નામની મોગલ લડાઈની ચડાઈઓ કરવા નિકળવા નિશ્ચય કર્યો. પહેલાં જાત હતી કે જેણે આ વખતે હિંદપર હુમલો કરવાનું રાજા અજુનની રાજધાની સરસપુર ૫ર ચડાઈ કરી ઈછયું હતું) કે જેઓ મુસલમાનોની વિરૂદ્ધ હતા લડાઈમાં અર્જુનને હરાવી શરણે લાવ્યું. પછી હમ્મીરે તેની સાથે મૈત્રી કરી. આ પ્રમાણે એકઠું સૈન્ય કરી ગઢમંડલ પર કુચ કરી. તેણે ખંડણી આપી પિતાને વાભટ રણથંભેર ગયો ને મુસલમાનેને ત્યાંથી ખાલી બચાવ કર્યો. ગઢમંડલથી હમ્મીર ધારમાં ધ. ત્યાં કરવાની ફરજ પાડી. આ રીતે વાલ્મટ અને રજપુ રાજા ભોજ રાજ્ય કરતા હતા કે જે પિતાના નામતેએ પુનઃ રણથંભોર હાથમાં લીધું. ધારી ભેજની પેઠે કવિઓને મિત્ર હતો. ભેજને હરાવી ઉજજન ગયો કે જ્યાં હાથીઓ ઘડાઓ અને દેશના સીમાડા પર જુદે જુદે સ્થળે મોટાં લશ્કર મનુષ્ય ક્ષિપ્રાના સ્વચ્છ નીરમાં સ્નાન કરતા હતા. રાખી શત્રને દૂર રાખવા એ વાભટની નીતિ હતી. તે ૨૦વર્ષનું સુખી રાજ્ય કરી સ્વર્ગવાસ પામ્યો. હિમ્મીરે ત્યાં નદીમાં સ્નાન કરી મહાકાલના મંદિરમાં વાટ પછી તેને પુત્ર જૈત્રસિધ ગાદીએ આવ્યો. દર્શન કર્યા. તે જૂના શહેરમાં મોટા દબદબાથી સરધતેની રાણું હીરાદેવી નામે હતી, તે ઘણી સ્વરૂપવંતી સમાં નીકળે. ઉજજનથી હમ્મીર ચિત્રકુટ ( ચિતઅને રાણીને 5 સર્વ ગુણ ધરાવતી હતી. કાળે કરી ડ) માં કુચ કરી મેદપાદ (મેવાડ) ને વેરાન કરી હીરાદેવી ગર્ભવતી થઈ. તેણીના દેહદો એવાં થતા આબુગિરિ આવ્યો. ગયા કે જે પરથી ગર્ભની વલણ અને મહત્તા સમજી વેદાનુયાયી છતાં હમ્મીરે ઋષભદેવના મંદિરમાં શકાય. મુસલમાનોના લોહીમાં સ્નાન કરાવાની તેણીને પૂજા કરી, કારણકે મહાપુરૂષે ખોટા ભેદ રાખતા નથી. કઈ વખત ઇચ્છા થતી. તેના પતિએ તેના દોહદ રાજા વસ્તુપાલના માનમાં પ્રશસ્તિ બોઢાતી વખતે તે પૂર્યા અને છેવટે સારા મુહૂર્ત તેણીએ પુત્રનો જન્મ પણ હાજર હતા. વિશિષ્ટાશ્રમમાં કેટલાક દિવસ રહી, આપે. પૃથ્વીની ચારે દિશાએ સુંદર દેખાવ ધારણ મંદાકિનીમાં સ્નાન કરી અચલેશ્વરનાં દર્શન કર્યા. અહીં કર્યો, સુવાસિત વાયુ વાયા, આકાશ સ્વચ્છ થયું. સૂર્ય + મૂળમાં એમ છે કે તત% સંવવ વહે , મજાને પ્રકાઃ રાજાએ પિતાને આનંદ બ્રાહ્મપર માને નવક્ષપા વધ્યો તિયૌ ૪િ વિને સફળે, કનકની વર્ષ કરી વ્યકત કર્યો. જેશીઓએ ભવિષ્ય નિર્વિવા લિટરે વિષે Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ નયચંદ્રસૂરિકૃતિ હમ્મીર મહાકાવ્ય અર્જુને કરેલાં કામો જોઈને તે આશ્ચર્યચકિત થયો. આપણું પ્રત્યે તિરસ્કાર બતાવવાનો પ્રસંગ છોડતે આબુને રાજા પ્રતિષ્ઠિત થોહે હો, પણ તેની નથી. તેની સત્તા નાબુદ કરવી ઘટે.” આ હુકમ શક્તિ, આ વખતે કામ ન લાગી ને તેને હમ્મીરને થતાં ઉલુઘખાન ૮૦૦૦૦ ડેસ્વારનું લશ્કર લઈ રણશરણે જવું પડયું. થંભેર ચો. વર્ણનાશા નદી પાસે પહોંચતાં જણાયું આબુ છોડીને રાજા વર્ધનપુરમાં આવી તે શહેર કે રસ્તાઓ એવા છે કે ઘેડા ચાલી શકે તેમ નથી. રને લૂટયું અને લૂંટ મેળવી. ચંગાનું પણ તેમજ તેથી ઉલુઘખાને થોડા દિવસ ત્યાં પડાવ નાંખી પાડોથયું. આથી અજમેરને રસ્તે મીંટા ખંડિલ. શનાં ગામડાં બાળવા અને નાશ કરવા લાગે.. ચમડા, અને કાંકરોલીનાં શહેરો લૂટયાં. ત્રિભુવનેંદ્ર રણયભરમાં રાજાએ મુનિવૃત પુરૂં નહોતું કર્યું કાંકરોલીમાં તેને મળવા આવેલો ને મોટી સગાતા તેથી પોતે ખુદ યુદ્ધે ચડી શકે તેમ નહોતું. તેણે ભેટ કરી. પિતાના સેનાપતિ ભીમસિંધ અને ધર્મસિંધને સામે આવાં મહાન પરાક્રમ કરી હમ્મીર પોતાની રાજ. મેકલ્યા. રાજાનું સૈન્ય વર્ણતાશા પાસે આવી શત્રુઓના ધાની પર પાછો ફર્યો. રાજાના આગમનથી ભારે પર જીત મેળવી ઘણી સંખ્યામાં શત્રને મારી નાંખ્યા. ખુશાલી થઈ. રાજ્યના મોટા અમલદારે રાજાને લેવા આથી સંતુષ્ટ થઈ ભીમસિંહે રણથંભોર તરફ પ્રયાણ સામે આવ્યા. તેમાં મુખ્ય ધર્મસિંધ હતો. એક સર કર્યું. ઉલુઘખાને પિતાનું મુખ્ય લશ્કર લઈ છૂપી રીતે ઘસમાં વિજયી હમ્મીરને લઈ ગયા. શેરીઓમાં રા- તેની પાછળ પાછળ આવતું હતું. ભીમસિંહના લશ્કરે જાનાં દર્શન કરવા ઉત્કંઠિત પ્રજાજનોની હારોહાર ઘણી લુંટ મેળવી હતી તેથી એકદમ શહેરમાં જઈ લાગી હતી. - તે વહેંચી લેવાના લાભમાં સરદારને છોડી ચાલી ગયા. આ પછી કેટલેક દિવસે હમ્મીરે પોતાના પુરોહિત ભીમસિંહ હિંદવાટ ઘાટમાં આવ્યું એટલે તેણે પિવિશ્વરૂપને બેલાવી કોટિ યા નામનો યજ્ઞ કરવાથી શું તાન જયનિશાન બતાવવા શત્રુ પાસે લૂંટેલા યુદ્ધ પુણ્ય થાય તે જણાવવા કહ્યું. પુરોહિત લેક વાજા વગેરે ખૂબ જેસથી વગાડવા હકમ આપો. પ્રાપ્તિ જણાવતાં રાજાએ તે યજ્ઞ આદરવા સામગ્રી ઉ1માન આના લાભ લઈ પાનાના સન્યન ચારે ભેગી કરવા હકમ આપ્યો. તે પ્રમાણે વિધાન બાબ બાજુ વહેચી હલ્લો કર્યો. ભીમસિંહ ખૂબ લો. ને દેશના બધા ભાગમાંથી બોલાવી મંગાવ્યા અને મરદાનગી બતાવી આખર મરાણે પછી ઉલુઘખાન શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞ સમાપ્ત કર્યો. બ્રાહ્મણોને દિલ્હી પાછો ફર્યો. જમાડયા અને ભારે દક્ષિણ આપી. આ સર્વ ઉપ યજ્ઞ સમાપ્તિ પછી હમ્મીરને લડાઇમાં છત કર્યા રાંત એક આખા માસ સુધી મુનિવ્રત રાજાએ લીધું. પછી ભીમસિંહના અવસાનની ખબર પડતાં ભીમસિં. આમ રણથંભોરમાં થતું હતું ત્યારે દિલ્હીમાં ઘણા ને છેડી આવવા માટે ધર્મસંહને ઠપ આપે ઘણા ફેરફારો થયા. ત્યાં અલાઉદીન રાજ્ય કરતો અને ઉલુઘખાન પાછળ આવતે તે જોઈ ન શકો તે હતા. રણથંભોરમાં શું થયું તેની ખબર પડતાં તેણે માટે તેને આંધળો કહ્યા. વળી ભીમસિંહને બચાવવા પિતાના નાના ભાઈ ઉલુઘખાનને સૈન્ય લઈ હાણના ન ગયા તે માટે નામર્દ કહ્યા. આટલાથી ન ધરાતાં દેશમાં હલ્લે કરી ઉજડ કરવા હુકમ કર્યો. તેણે કહ્યું રાજાએ તેને આંધળો કરવા તેમજ ખસી કરી નાંખ“જેનસિંઘે આપણને ખંડણી આપી, પણ તેનો આ વાને હુકમ આપ્યો. તેની સરદારી ખુંચવી લઈ પોતાના પુત્ર ખંડણી આપતું નથી, એટલું જ નહિ, પણ ભાઈ ભેજ દેવને સરદાર નીમ્યા અને ધર્મસિંહને દેશ+ આ નામનું એક પણ ગામ નથી કે જે હમ્મીર વટાની સજા કરી પણ ભેજના વચ્ચે પડતાં તે સજા શાકંભરી આવવાના રસ્તે લૂંટી શક્ય હોય. મેડતા અમલના અકળ નહિ નામનું ગામ છે તે મેવાડની સરહદ પર છે. ધર્મસિંહને આથી બહુ લાગ્યું અને વેર લેવાને યત આદરવા મા બની બતાવી Page #566 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ તેણે સંકલ્પ કર્યો. રાજની માનીતી નર્તકી રાધાદેવી ટીકાનો મર્મ જ સમજી જઈ ઘણે ખશીયા સાથે મૈત્રી કરી પોતાના હાથમાં લીધી. તેણીને ત્યાં થઈ ઘેર આવી પોતાના અપમાનની વાત પિતાના અંધજન તરીકે રહી રાજની બધી હકીકત મેળવવા નાનાભાઈ પીતમને કરી. બંને ભાઈઓએ દેશયાગને લાગ્યો. એક દિવસ એમ બન્યું કે રાધાદેવી નિરાશ નિશ્ચય કર્યો. બીજે દિને ભેજે હમીર પાસે જઈ જણાઈ એટલે તેણીને પૂછતાં એમ જણાયું કે વેધ કાશીની જાત્રા પિતે કરવા જવા માટે રજા માગી. રોગથી રાજાના ઘણા અો મરણ પામ્યા છે અને રાજાએ રજા આપી જણાવ્યું કે કાશી જાય છે તેથી તેથી રાજા તેના નાચ ને સંગીતપર બહુ ધ્યાન તે આગળ જાય. તેના વગર કંઈ મારૂં શહેર વેરાન આપતું નથી, અને ઘણા વખત સુધી આમ રહેશે થવાનું નથી. આ ઉદ્ધત કથનનો ભેજે કંઇ જવાબ તેથી ચિંતા થાય છે. અંધે તેને આશ્વાસન આપ્યું આપો નહિ. નમન કરી ચાલતો થયું અને કાશી અને એ બધું પોતે ઠીક કરી આપશે એમ જણાવ્યું. તરફ પ્રયાણ કર્યું. ભેજના જવાથી રાજા ખુશી થયે તેણીને કહ્યું કે રાજાને જઈ કહે કે જે ધર્મસિંહને અને તેની કોટવાલી રતિપાલને સોપી. • પાછી અસલની જગ્યા આપવામાં આવે તે મરેલા ભોજ શિરસા પહોંચ્યો. ત્યારે તેને વિચાર થયે કરતાં બમણા અો નવા મેળવી આપશે. રાધાદે- કે પોતે જે પગલું લીધું તે બરાબર નથી. પિતાને વીએ તેમ કરવાથી રાજાએ લોભવશ થઈ ધર્મસિંહને છે થયેલ અપમાનનું વેર લેવા નિશ્ચય કર્યો. પોતાના ભાઈ પણ તેની જૂની જગ્યા આપી. પીતમને લઈ ગિનીપુર પહોંચે ને અલાઉદ્દીનને ધર્મસિંહના હૃદયમાં રજ લેવાનું હતું. તેણે મળ્યો. આ મુસલમાન રાજાએ ખુશી થઈ તેને રાજાના લોભને ઉત્તેજન આપવા ખાતર જુલમ અને સારી રીતે આદરમાન આપી જગરા નામનું ગામ તથા ત્રાસથી રૈયતને નીચોવવા માંડી અને રેવત તેથી તેને પ્રદેશ જાગીર તરીકે ભેટ આપો. આથી પીતમ રાજાને ધિક્કારવા લાગી. ઘોડા, પૈસા વગેરે જે કંઈ અને ભોજના કુટુંબનાં બીજા માણસે અહીં રહ્યાં બને તે રૈયત પાસેથી લેવા ધર્મસિંહે કંઈ પણ ન જ્યારે પોતે (દીલ્હી) દરબારમાં રહ્યા. અલ્લાઉદ્દીનને રાખી. રાજા આથી ખુશી થયો અને ધર્મસિંહે ભેજને હેતુ હમીરની હકીકત મેળવવાને હતા અને તેથી તેણે પિતાના ખાતાને હિસાબ આપવા જણાવ્યું. ભોજ ભોજને ઘણી બક્ષીસો અને માન આપ્યાં તેથી ભોજ સમજી ગયો કે પેલા આંધળાને પિતાને હદે ખુચે થી પિતાના નવા માલેકનો ભક્ત બની રહ્યા. છે તેથી રાજાની પાસે જઈ ધર્મસિંહની કપટકળા પછી એક વખત ભેજને ખાનગીમાં અલાઉદ્દીને બધી સમજાવી અને તેના જુલમથી રક્ષણ માંગ્યું. બોલાવી હમીરને તાબે કરવાનો સાથે અને વ્યવહાર પણ હમ્મીરે કંઈ દાદ ન આપી ને જણાવ્યું કે ઉપાય શું છે તેને પૂછયું. ભોજે જણાવ્યું હમીરને ધર્મસિંહને બધી સત્તા છે. જે રાજાને વિફરેલો છતો એ સહેલી વાત નથી કારણ કે તેનાથી કુંતલ, જઈ પોતાની બધી મિલ્કત ખાલસા થવા દીધી અને મધ્ય દેશ (મધ્ય હિંદ), અંગદેશ અને દૂરનું એવું ધર્મસિંહના કહેવાથી તે બધી મિલ્કત રાજાના ભંડા. કાંચી–તેના રાજાઓ બીએ છે. હમીર એ રાજા છે રમાં ગઇ, ભજ તે છતાં રાજાને વફાદાર રહ્યો. એક કે જે છે “ગુણો અને ત્રણ “શક્તિઓ’ ધરાવે છે અને દિવસ રાજાએ વૈજનાથના મંદિરે દર્શને જતાં પિતાના જેની પાસે પ્રબલ સૈન્ય છે. તે રાજાની બધા રાજા અનુચરોમાં ભેજને જે એટલે પોતાના એક હજી બીને આજ્ઞા માને છે અને તેને ભાઈ વીરમ-ઘણુ રીઆને તિરસ્કારથી કહ્યું કે પૃથ્વીમાં લુચા છો ભર્યા રાજાઓનો જીતનાર એ વીરમ છે કે જે મહા પરાછે; પણ બધાથી લુચામાં લુચો કાગડો છે કે જેનાં કમી છે તે રાજાની નોકરીમાં માંગલ સદ્ધાર મહિબધાં પીછાં ક્રોધિત ઘવડે પોખી નાંખ્યાં છે. છતાં જે માશાહી વગેરે છે કે જે તેના ભાઈને હેરાના હજુ પણ પિતાના જૂના ઝાડને વળગી રહ્યો છે. આ અલાઉદ્દીનની આણ માનતા ન હતા, Page #567 -------------------------------------------------------------------------- ________________ નયચંદ્રસૂરિકૃતિ હમ્મીર મહાકાવ્ય ૪૪૭ હમ્મીર પાસે નિપુલ સેનાપતિઓ છે એટલું જ તેમને આનું કારણ પૂછ્યું તેમણે જણાવ્યું કે તેઓ નહિ પણ બધા તેના અનુરક્ત છે. વગેરે પ્રશંસા પિતાની તરવાર મ્યાનમાં નહિ નાખે. જ્યાં સુધી નિમકર્યા પછી ભોજે જણાવ્યું કે હાલને વખત ચડાઈ કહરામ ભજ કે જે પોતાની જાગીર જગરામાં - કરવા ખાસ પ્રતિકૂળ નથી કારણ કે ચોહાણના રાજ્યમાં જાથી ભોગવે છે તેને શિક્ષા નહિ કરવામાં આવે ત્યાં હાલ બહુ પાક થયો છે ને તે પાક રાજાના ઘરમાં સુધી. તેઓએ જણાવ્યું કે ભેજનું રાજા સાથે જે આવે તે પહેલાં ખેડૂત પાસેથી લઇ લેવામાં આવે સગપણ છે તે ધ્યાનમાં રાખી ભેજને જીવતો હજુ તે તેથી એકતે તેઓ તેના આંધળા દિવાનના જુલમથી સુધી રહેવા દીધો છે, પરંતુ હવે તેને દરગુજર કરે ત્રાસી ગયા છે ને વળી આથી હમ્મીરને પક્ષ છોડશે. ન જોઈએ, કારણ કે તેની ઉશ્કેરણીથી જ શત્રુએ અલાઉદીને ભેજનો આ વિચાર પસંદ કરી ઉલુ રણથંભરના દેશ પર ચડાઈ કરી છે. તેથી તેઓએ ઘખાનને હમીરના દેશપર મોટુ ૧૦૦૦૦ ઘોડેસ્વારનું જગરા પર કૂચ કરી ભેજ ૫ર ચડાઈ લઈ જવાને લશ્કર લઈ ચડાઈ લઈ જવા હુકમ કર્યો. આ લશ્કર હુકમ માગ્યો. રાજાએ આ વિનતિ સ્વીકારી એટલે ચડયું. હિન્દવાટ સુધી આવ્યું ત્યારે હમ્મીરને તેની તુરતજ મોગલે જગરા પર ચડયા. તેઓએ તે લીધું ખબર પડી. તે હિંદુરાજાએ પિતાની મંત્રીસભા બોલાવી અને પીતમને બીજા સાથે કેદ કરી રણથંભોર લઈ આવ્યા. નિર્ણય કર્યો કે વીરમ અને રાજ્યના બીજા ૮ મેટા ઉલુઘખાન હાર પામી દીહી ગયા ને પિતાના અમલદારેએ સામા જઈ યુદ્ધ આપવું. સૈન્યના ૮ ભાગ ભાઈને જે બન્યું તે કહી જણાવ્યું. તેના ભાઈ એ તેને પાડયા અને મુસલમાનો પર આઠે નાકાંથી એકી સાથે કાયર કહ્યો પણ ઉલુઘખાને નાશી ભાગવું એજ એક તૂટી પડયા. પૂર્વમાંથી વિરમ અને પશ્ચિમમાંથી મહિ- સાર રસ્તે હતું કે જેથી પિતાના ભાઇને એક વખત મશાહિ, દક્ષિણથી જાજદેવ અને ઉત્તરથી ગર્ભક મળી કરી ચહાણ સાથે યુદ્ધ કરવાની તક મળે એ વળી દક્ષિણ પૂર્વથી રતિપાલ, ઉત્તર-પશ્ચિમથી ટિચર કારણ બતાવી પિતાની ના ભાગને બચાવ કર્યો. આ મેગલ, ઉત્તર-પૂર્વથી રણમલ અને દક્ષિણ-પશ્ચિમથી વખતે ભેજ કેધથી રાતે થઈ આવ્યો. પિતાનું ઉત્તવૈચર એમ આવી હુમલા કર્યા. રજપૂતે બહાદુરીથી રીય વસ્ત્ર કાઢી બે પર પાથરી તેને મેઢેથી મંત્ર લડયા. બન્ને બાજુનાં લશ્કરો વચ્ચે કસાકસી થઇ. ભણતા હોય તેમ વીંટવા લાગ્યો. આ વિચિત્ર વર્તઆખરે રજપૂતોની જીત થઈ. મુસલમાન લશ્કરમાં યુથી અલાઉદ્દીનને દુઃખ થયું ને તેણે કારણ પૂછ્યું. ભંગાણું પડયું. બધા નાસવા લાગ્યા. ભેજે જવાબ આપ્યો કે તેના પર આવેલ આફત આમ યુદ્ધ પૂરું થતાં વિનીત રજપૂતો પોતાના પિતે વિસરી શકે તેમ નથી, કારણ કે માહિમ શાભરેલા ને ઘાયલ થયેલા સૈનિકોને એકઠા કરવા રણ. હિએ જગરામાં આવી તેને છતી પીતમને કેદ કરી ભૂમિ પર ગયા. આમાં ઘણી લુટ, હથિયારો, હાથી. હમીર પાસે લઈ ગયેલ છે. હવે તે લેકે કહી શકશે ઓ ને ઘોડાઓ મળ્યા. શત્રની કેટલીક સ્ત્રીઓ પણ કે આ વધુ લેવા ગયો અને બધું ખાઈ બેઠા, નિરાહાથમાં આવી. રતિપાલે તેઓને જે જે ગામમાંથી ધાન એક થઈ ગયેલ હું ધરતી પર ઉભા રહી શકે તેઓ પસાર થાય તેતે ગામમાં છાશ વેચવાની કુ તેમ નથી કારણ કે બધું હમીરનું થઈ ગયું છે તેથી રજ પાડી. તેણે પિતાનું અંગરખું પાથર્યું ને તેમાં જે દુઃખે ઉપ. હમ્મીર આ લડતથી ઘણું ખુશી થશે. મેટી દર. તાને ઉભા રહેવાની શક્તિ લઈ લીધી છે તે દુઃખને બાર ભરીને રતિપાલને સોનાની સાંકળ ભેટ કરી- વીંટવા માંડયું. એ જણાવવા કે લડાઈના પરાક્રમી હાથીને સોનાને અલાઉદ્દીન કેધથી સળગી ઉઠશે. એક તે ભાઇએ પટો જ શોભે. બીજા સરદારો વગેરેને પણ નિવાજ્યા. હાર ખાધી તે બીજી બાજુ ભેજે બળતા પર ઘી મેંગલ સરદાર સિવાય બધા ઘેર ગયા. હમ્મીરે રયું. પિતાની પાઘડી બે પર પછાડી તે બે Page #568 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ હમ્મીરની મુખોઇ કેસરીસિંહની પાળ પર બેસવા હમ્મીરે આ સાંભળી ધાતુર થઈ મેહણદેવને માગતા મનુષ્ય જેવી છે. હવે આખા ચહાણ વંશને કહ્યું કે તું જે એલચી તરીકે આવ્યો ન હત તે જે નાશ કરીશ. તેણે હમ્મીર સામે પોતાની સાથે ભળવા જીભ એ અપમાન ભર્યા શબ્દો બોલી તે કાપી નાંખત. માટે જુદા જુદા દેશના રાજાઓને કાગળ મેકલ્યા. તેણે સરત ન સ્વીકારી પણ સાથે કહેવરાવ્યું કે જેટલી અંગ, તેલંગ, મગ, મસૂર, કનિંગ, બંગ, ભેટ, મેદ- સોનામહોર, હાથી, ઘોડા માગે છે તેટલા તરવારના ધા. પાટ, પંચાલ, બંગાલ, થામિળ, ભિલ, નેપાલ, દાહલ આપવા તૈયાર છે મુસલમાન રાજાની સરત કૂકરના અને કેટલાક હિમાલયના નાના રાજાઓએ પોતપોતાનાં માંસનું ભજન કરવા બરોબર છે. એલચીને આમ લશ્કર મોકલી આપ્યાં. આ બધી સંગ્રામ સામગ્રી લઈ કહી હાંકી કાઢયો. એ ભાઈઓ નુસરતખાન અને ઉલુઘખાને રણથંભીર રણથંભોરના કિલ્લાના જુદા જુદા ભાગ પર જુદા દેશ પર ચડયા. જૂદાને નીમી દીધા. રણની તૈયારીઓ થઈ ગઈ. મુસઅલાઉદ્દીન પાછળ રહ્યા. બંને ભાઈઓ રણથંભોર લમાન લશ્કર રણથંભેર આવી પહોંચ્યું. જબરી લડાઈ દેશમાં આવ્યા. પહેલાં યુકિત કરી. સલાહ કરવાનાં થઈ. નુસરતખાન મરા અને ચોમાસું પડવાથી ઉલુઘઆમંત્રણ દેવા અને સલાહની ચોવટ થાય ત્યાં તે જે ખાને વધુ લડવાનું બંધ કર્યું, થોડે દૂર જઈને રહ્યા અને કઠણ ઘાટ હતો તે ઉતરી જવાય અને પછી જે ખાસ અલ્લાઉદ્દીનને આ મામલાની ખબર આપી. નુસરતયુદ્ધની દૃષ્ટિએ બળવાન જગ્યા છેતે હાથમાં લઈ ખાનના શબને પેટીમાં નાંખી દફનાવવા મોકલ્યું. ત્યાં પડાવ નાંખી શકાય. આમ સલાહના સંદેશા ચાલ્યા અલાઉદ્દીન આ ખબર જાણી એકદમ રણથંભેર ને રજપુતોએ ઘાટને વટાવવા દીધો. ખાને પિતાના આવ્યો અને કોટના દરવાજા પર પિતાના લશ્કરને લઈ ભાઈને મંદીરસ્તા નામને રસ્તે હતો ત્યાં રાખ્યો અને હલ્લો કર્યો. પિતે શ્રી મંડપના કીલ્લામાં પડાવ નાંખે. સાથે આવેલાં હમ્મીરે કોટપર દીવાની ધ્વજા ચડાવી અલાઉદ્દીનનું બીજા રાજાઓનાં લશ્કરને જૈત્રસાગર નામના તળાવની આગમન પિતાને ઉત્સવ રૂપ છે એમ સૂચવ્યું. અલાઆસપાસ ચારે બાજુ રાખી લીધાં. ઉદ્દીને પ્રબલ વેરી સાથે કામ લેવાનું છે એમ સમજી - બંને પક્ષો પોતપોતાનો ખેલ ખેલતા. મુસલમાનોએ ધાર્યું કે તેઓએ મજબૂત જગ્યા મેળવી લીધી છે. હમ્મીરને કહેવરાવ્યું કે તમે જે માગણી કરે તે રજપૂત ધારતા હતા કે દુશ્મન દેશની મધ્યમાં આવે આપવા પોતે તૈયાર છે કારણ કે તેના બહાદુર લશ્કરથી તો ભાગી ન જઈ શકે. પિને ખુશી થયો છે. હમીરે જવાબમાં કહેવરાવ્યું કે ખાનને એલચી શ્રી મોહણદેવ રણથંભોરમાં જઇ બે દિવસ લાગલગટ યુદ્ધ માગે છે તો તે માગણી સલાહનો સંદેશ લઈ ગયો. તેણે જણાવ્યું કે અલાઉ સ્વીકારશે તે પિતે ખુશી થરો. મુસલમાન રાજાએ આ દીન જેવા પરાક્રમી સામે લડવું ઠીક નથી માટે હમ્મીરે માગણી સ્વીકારી ભારે યુદ્ધ થયું. રજપૂતો લડ્યા. એક લાખ સેનામહારની ખંડણી –સાથે ચાર હાથી મુસલમાનોએ ઓછામાં ઓછાં ૮૫૦૦૦ માણસે અને ત્રણ ઘેડાની બક્ષીસ આપવી, અને તેની દીકરી ખેયાં. આ પછી થોડા દિવસની યુદ્ધવિરામની સલાહ થઈ. અલાઉદ્દીન સાથે પરણાવવી. અગર જે ચાર મોગલ એક દિવસે કેટની ભીંત આગળ રાધાદેવી પાસે સરદારોએ પિતાના જૂના માલેકને છેડી રાજાનું રાજા નાચ કરાવતું હતું અને પાસે તેની મંડળી શરણું લઇ રહ્યા છે તેને આપી દેવા. આ બેમાંથી હતી. અલાઉદ્દીન કોટ પાસેના તંબૂમાં હતા તેના ગમેતે સરત પાળી હમીર પિતાનું રાજ્ય સુખેથી સામું થઈ રાધા વારે ઘડીએ પિતાની પીઠ ફેરવતા ભગવી શકે છે, અને અલાઉદીન કે જેણે દેવગઢ જેવા હતી ને તિરસ્કાર બતાવતી હતી. અલાઉદ્દીને આ કીલાએ જીતી મહાદેવને પણ લજિજત કર્યો છે તેની જોયું એટલે કહ્યું કે કોઈ છે કે જે અહીંથી એક સહાય મેળવી શકે છે. તીરથી ને નાચનારીને લીંચી નાખે? તેના એક સર Page #569 -------------------------------------------------------------------------- ________________ નયચંદ્રસૂરિકૃતિ હમ્મીર મહાકાવ્ય દારે કહ્યું કે એવો તે એક ઉદ્દાનસિંધ છે કે જેને છે? મારે તે માત્ર કીર્તિ જોઈએ છે. આ બધાં કેદમાં રાખ્યો છે. અલાઉદ્દીને તેને છોડી તેને તીર નખરાંથી રતિપાલને હાથમાં લઈ લીધે. તેણે અલાફેંકી પરાક્રમ બતાવવા કહેતાં ઉદ્દાનસિંઘે એક તીર ઉદ્દીનને વચન આપ્યું. પછી અલાઉદ્દીને વધુ ખાત્રી રાધાને માર્યું ને તેણી નીચે કેટની દિવાલેથી ઉધે કરી રતિપાલને પિતાના ઝમાનામાં લઈ જઈ ત્યાં પિતાની માથે ગબડી પડી. સૌથી નાની બેટી સાથે૪ ખાનગીમાં ખાવા ને દારૂ આથી માહિમશાહને ગુસ્સો થતાં તીર ખેંચી પીવા રાખે. આ થયું કે રતિપાલ મુસલમાન છાવણું હમ્મીરની આજ્ઞા માંગી કે અલાઉદ્દીનને અહીંથી તીર કા કિલામા ગ મારી શકું; પણ હમ્મીરે કહ્યું “નહિ, તે પરાક્રમી અલાઉદીને રતિપાલને પિતાને કર્યો તેથી તે રાજાને સાથે પોતે ખુદ લડશે.’ એટલે ખેંચેલું તીર અફળ ન જઈ મળે એટલે તેણે સાચો વૃત્તાંત કહ્યો નહિ. જાય તે માટે માહિમશાહે ઉદ્દાનસિંધ પર મારી તેને અલાઉદ્દીન કંટાળી ગયો છે, તેનું લશ્કર આવી રહ્યું મારી નાંખ્યો. અલાઉદ્દીને આ જોઈ ભયભીત બની છે અને માત્ર નામનું શરણ કિલ્લાનું થાય તે પિતે પિતાને પડાવ તે પૂર્વ બાજુથી ફેરવી નાંખ્યો ને પાછા વળી જવા તૈયાર છે એમ ન જણાવતાં રતિપાલે પશ્ચિમ બાજુ નાંખ્યો. આમ પડાવ ફેરવતાં રજપુતે એવું કહ્યું કે તે ઘણો મજબૂત છે રાજા પાસે આકરી જોઈ શક્યા કે મુસલમાનેએ છૂપી સુરંગ બનાવી છે. સર કરાવવા માગે છે અને તેમ કરાવવા પિતાની ને ખાઇના એક ભાગ પર લાકડાનો છૂપે કામચલાઉ પાસે ઘણું બળ છે, રજપુતેએ તેના કેટલાંક માણસ પૂલ બાંગે છે ને તે ઢાંકવા ઉપર ઘાસ રાખ્યું છે. મારી નાંખ્યા તેથી તેને કંઈ નથી. પગવાળાના બે રજપૂતોએ પિતાની તપથી તે પુલને નાશ કર્યો અને ચાર પગ ગયા તોયે શું? આમ અલાઉદ્દીન કહે સુરંગ ઉપર ઉનું તેલ રેડયું કે જેથી જે નીચે કામ હતું. આથી રતિપાલે હમ્મીરને સલાહ આપી કે રણકરતા હતા તેને નાશ કર્યો. આ રીતે કિલો સર કર- મલને તેજ રાત્રે જાતે બેલાવી તેના પર હલ્લો કરી વાના અલાઉદીનના પ્રયત્ન પડી ભાંગ્યા. વળી ધોધ પાછા હઠાડવા જાય એમ કહે, કારણ કે રણમલ બંધ વરસાદ આવે એટલે મુશ્કેલી વધી. એટલે તેણે જબધ્ધ છે ને તેથી તે તેમ કરી શકશે. અત્યાર હમ્મીરને સંદેશ મેક કે રતિપાલને મહેરબાની કરી સુધી રણમલે પિતાથી બનતું નથી કર્યું કારણ કે પિતાની છાવણીમાં મોકલે કારણ કે તેની સાથે પિતે રાજાથી તેને ખોટું લાગ્યું છે. તો રાજા તેને ઘેર જઈ આપમેળે સલાહસંપ કરવાની વાત કરવા માગે છે. સમજાવે તે બધું ઠીક થશે એમ રતિપાલે રાજાને રાજાએ રતિપાલને મોકલ્યો. રણમલ્લને રતિપાલ જણાવ્યું. જાય તે માટે ઈર્ષા થઈ. અલાઉદીને રતિપાલને બહુ માન આમ કહી રતિપાલ સીધે રણમલને ત્યાં જઈ તેને આપ્યું. સામે લેવા આવ્ય, ભેટીને પિતાની બાજુએ બચાવવા અને ઉપકાર કરવા આવ્યો હોય નહિ તેમ આસન આપ્યું. ઘણી ભેટે તેની પાસે મૂકી. બીજાં તેને ખબર આપી કે રાજા તેની સામે ભમે છે વચન આપ્યાં. બીજા બધા માણસને દૂર કરી બને અને તેથી તેણે પહેલી તકે શત્રુ સાથે ભળી જવું એકલા રહી અલાઉદ્દીને રતિપાલને કહ્યું, મેં સેકડો – કીલા સર કયો છે પણ રણથંભોરને કિલ્લો હથિયારના * પહેલાં એમ લાગે કે આ કથન કર્તાની કલ્પના છે બળે સર ન કરી શકયો. મારો હેતુ ફક્ત એટલો છે. અને મુસલમાન રાજાની કીર્તિને કલંક લગાડવા લખ્યું કે તે કિલ્લાને કબજે લીધે એટલી મારી કીર્તિ થાય છે, પણ આપણે આવી બાબતો જે જાતને તે રાજા હતો તે જાતમાં થતી વાંચીએ છીએ પિતાની સ્ત્રીના તે બસ છે ને તેમાં તમારા જેવાની મદદ મળે તે ઓરડા પાસે કોઈને જોડા પડયા હોય તે તે એવું ચિ ઘણું સારું. મારે કિલ્લા કે રાજ્ય જોતાં નથી. હું કિલ્લો ધણી બરાબર સમજી લેતે કે તે જોઈને તે ઘરમાં જતો લઉં ત્યારે તે તમારા સિવાય બીજા કોને આપવાને નહિ ને ત્યાંથી ચાલી નીકળતે. ટેડ વૅલ્યુ. ૧ પૃ. ૫૬. Page #570 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ૪૫૦ સારૂં છે, કારણ કે હમ્મીરે તેજ રાત્રે તેને કદી કરી લેવાના નિશ્ચય કર્યો છે. હમ્મીર અમુક વખતે તેજ રાત્રે તેને ત્યાં આવશે એમ પણ જણાવ્યું, આમ કહી રતિપાલ ચાલી ગયા અને શું થાય છે તે જોતા રહ્યા. હમીરના ભાઈ વીરમ તેની સાથે હતા. તેને તિપાલ સાચું નથી ખેલતા અને શત્રુએ તેને પોતાના હાથમાં લીધા છે એમ લાગ્યું. રતિપાલનું માં દારૂની વાસ મારતું હતું તેથી એક દારૂડીઆનાં વચનમાં વિશ્વાસ ન રાખવા ધટે. દારૂ લેનારમાં જન્મનું અભિમાન,કર્યો ઉદારતા, વિવેક, લજ્જા, વફાદારી, સત્યપ્રેમ, સ્વચ્છતા એ ગુણી હાતા નથી. વધુ ખેવાતા ચેપ પેાતાના લશ્કરમાં ન થાય તે માટે પ્રતિપાલને મારી નાંખવા રાજાને વીરમે કહ્યું. રાજાએ ન માન્યું ને કહ્યું કે પેાતાના કિલ્લે, મજબૂત છે અને ટકાવ કરી શકે તેમ છે ને દૈવથી પોતે શત્રુના હાથમાં જાય તે લેક એમ કહેશે કે એક નિર્દોષને માર્યો તેથી આમ બન્યું. આ અરસામાં રતિપાલે રાજાના રણવાસમાં અવા ઉડાડી કે અલાઉદ્દીન ક્રૂત રાજાતી કુંવરી પરણવા માગે છે. તેમ થાય કે તરતજ સલાહ કરી ચાલ્યેા જાય તેમ છે. બીજાં કંઈ તેને જોતું નથી, આથી રાજાની રાણીઓએ મળી કુંવરીને તેમ કરવા, ને રાખ્ત સમજાવી. કુંવરીએ જઇ રાજાને તે પ્રમાણે કહ્યું ને પિતાની જી ંદગી ને રાજ્ય ચિંતામણી છે તે માટે પેાતાના દેહ રૂપી નકામા કાચ છે માટે ચિંતામણી રાખવા પેાતાને તજવા કહ્યું. આષાઢ-શ્રાવણ ૧૯૮૪ બંદીવાન કરવામાં આવશે એમ ધારી પોતે જરા પણુ થે।ભ્યા વગર ચાલ્યેા, કીલ્લા છેડયા ને અલાઉદ્દીનની સાથે ભળ્યા. આ દ્વેષ રતિપાલે પણુ તેમજ કર્યું. રાજા છેતરાયો તે ગભરાયા. મહેલમાં આવી કેાડારીને પૂછ્યું કે કેટલે ભડાર બાકી છે? ખાવાપીવાનાં સાધના હજુ છે કે ? કાઠારીએ પોતાની સત્તા ખાવાના ભય ધારી ખાટું જણાયું કે ઘણા વખત સુધી ચાલે તેટલા ખારાક વગેરે છે તે કોઠારી આમ કહી પાછા કે તુરતજ જણાયું કે તે ખાટું મળ્યા છે તે ખારાક પૂરતા નથી. આથી વીરમને હુકમ આપ્યો કે કોઠારીને મારી નાંખવા અને બધું દ્રવ્ય છે તે પદ્મસાગર તળાવમાં નાંખવું. પાસે જઇ પોતે તેમ કરવા ખુશી છે એમ જણાવવામહિમશાહુ એક એવી સહીસલામત જગ્યા નક્કી કરે કે જ્યાં હું બરાબર રસાલા સાથે સહીસલામતીથી તેને તે તેના કુટુંબને મૂકી આવું. મહિમશાહે આ રાજાની ઉદારતાથી ચકિત થઇ કઇ પણ જવાબ આપ્યા વગર પેાતાને ઘેર જઇ પેાતાના ઝનાનાના સર્વને તરવારથી મારી નાંખ્યા ને હમ્મીર પાસે આવી જણાવ્યું કે તેની સ્ત્રી ને છોકરાં બહાર જવા તૈયાર છે પણ તે બહાર જાય તે પહેલાં પેાતાના માલિક રાજાના એક વખત દર્શીત કરવા માગે છે માટે રાજાએ ત્યાં પધારવું. રાજાએ એ વિનતિ સ્વીકારી તે પોતાના ભા વારમને લઇ મહિમશાહીના ઘેર આવ્યા. ત્યાં જોયું તે બધાની કતલ થઇ ગઇ હતી. રાજા મહિશાહીને ભેટી પડયા અને બચ્ચાં માક રડી પડયા. તેને ચાલ્યા જવાનું કહેવા માટે નિંદા કરવા લાગ્યા અને આને બદલેા શું આપવા તેની સુઝ પડી રાજા આ નિર્દોષ કન્યાને ભેટી પડયા. શાકથી પરાભૂત થયે. તેણીને આમ કહેવાનું શિખવવામાં આવ્યું છે તેથી તેણી આમ કહે છે એ સમજી ગયે. કુંવરીને પ્રેમથી સમજાવી પાછી કાઢી પાતે હજારા વાર મરણુ પામે પણુ આ કલંક નહિ વેરે એમ કહી દીધું. જેણે તેણીને આમ શિખવી મેકી તેનું શું કરવું તે પાતે જાણતા હતા. છતાં શાંત રહ્યા. રાજા રણમલને ત્યાં રતિપાલના કહેવાથી ગમે. સાથે થાડાં માણુસજ હતાં. રહુમલ્લને ત્યાં ગયે રણમલ્લને રતિપાલનાં વચન યાદ આવ્યાં. તેને તુરતજ રાજાને શ્રમ પડયા,શું કરવું સૂઝે નહિ. તે ભયંકર્ રાત્રિએ ઉધ આવી નહિ. જેને પેાતાના સગાભાઇ જેવા જાણુતા હતા તે એક પછી એક છેાડી ચાલ્યા જાય તેથી તેને બહુ લાગી આવ્યું. સવાર થયું. ભક્તિપૂજા કરી દરબારમાં ગયો. તેને વિચાર આવ્યે કે રજપૂતા છેડી ગયા. તે પરદેશી મહિમશાહ મુસલમાન છે તેથી તે પણ તેને છોડી જશે. મહિમશાહને ખાલાવી કહ્યું હવે મારા ધર્મ મારા રાજ્યને બચાવ કરતાં મરવાને છે તેથી પોતાના વંશના જે નહાય તે પેાતાની સાથે મરે એ ઠીક નથી તેથી મારી ઇચ્છા એ છે કે Page #571 -------------------------------------------------------------------------- ________________ આધુનિક સમાજમાં યુવાને અને વૃદ્ધ ૫૧ નહિ. તેથી ધીમે પિતાના મહેલમાં આવી પિતાનું બધું વફાદાર લશ્કર સાથે કિલ્લા બહાર નીકળી શત્રુઓ પર ગુમાવ્યું છે એમ ધારી ત્યાં દરેકને જણાવી દીધું કે કુદી પડે. હાથોહાથની ભયંકર લડાઈ થઈ. પહેલાં હવે તેઓએ જેમ ઠીક લાગે તેમ કરવું. પોતે શત્રુ વીરમ પડે, પછી મહિમશાહને છાતીમાં ગેળી લાગતાં સામે જઈ મરવા તૈયારી કરે છે. આથી તેના કુટુંબની તે પડે. જાજ, ગંગાધર ટાક, અને ક્ષેત્રસિંધ પરમાર સ્ત્રીઓ-રંગદેવીના મેખા નીચે અગ્નિ સળગાવી બળી પછી પડયા. છેવટે પરાક્રમી હમ્મીરને સેંકડે ઘા લાગતાં મરી. કુંવરી અગ્નિ ચિતામાં જવા તૈયાર થઇ એટલે આખરે તે પશે. શત્રુના હાથમાં જવાને તિરસ્કાર તેના પિતાને અતિ દુઃખ થયું. તે તેણીને ભેટી પડ્યું હતું તેથી તેણે છેવટે એક ઝાટકે પિતાના હાથેથી અને અળગો થવાનું મન થયું નહિ. કુંવરીએ તેના પિતાના મસ્તકને છૂટું કર્યું અને પિતાનું અવસાન પાસેથી છોડાવી એકદમ ચિતામાં પડી બળી મરી સર્વ નિપજાવ્યું. આ રીતે છેલ્લે ચોહાણ પડે! આ શાકરાખ થઈ, ચેલાણીઓ સર્વ ગઈ એટલે સને નાશ દાયક બનાવ શ્રાવણ માસમાં તેના રાજ્યના ૧૮ મા મૃત સંસ્કાર કરી પિતને તિલાંજલિ આપી પોતાના વર્ષમાં બને.૨૦ આધુનિક સમાજમાં યુવાને અને વૃદ્ધા. લેખક. “વિચારક.' જ્યારે જ્યારે યુવાનની દુનિયામાં વિચારીએ છીએ તત્વજ્ઞ હશે કે જેણે સમાજની આધુનિક અવદશા પ્રત્યે ત્યારે ત્યારે કેટલાય યુવાનને આધુનિક સમાજ માટે બે અશ્રુ ન ટપકાવ્યાં હોય. અતિ નિરાશાના સુર કાઢતાં સાંભળીએ છીએ. એટલું કહેવાય છે કે જૈન સમાજ પિતાની સુસ્તિ દૂર તો ચોક્કસ છે કે આધુનિક સમાજ અને તેની અવ• કરી-આળસ મરડી-જાગ્રત થઈ છે, જન સમાજને દિશા નિહાળતાં પ્રત્યેક યુવાની હૃદય કકળી ઉઠે. એવે પિતાની બિમારીને ખ્યાલ આવ્યો છે, પોતાનામાં ફાટી સમયે આશા-ઉત્સાહ અને ચેતન યુક્ત યુવાની આ- નિકળેલા જીવલેણ ભયંકર દર્દી જૈન સમાજે ઓળખ્યા ત્માઓ સમાજમાં પિતાનું કેટલું સ્થાન છે એ વિચા- છે છતાં યુવાનો માને છે કે સમાજે આળસ દૂર કરીરતાં ક્ષણભર નિરાશાના સુર કાઢે એ સ્વાભાવિક છે. સુસ્તિ ઉડાડી હોય પણ ઉભી થઈને તેણે સુધારછતાં યૌવનના ઉછાળા શાન્ત પડતા નથી. બલકે સાગ- ણાને પડકાર તે નથી જ આપે, સમાજને બિમારીને રની ભરતીનાં મોજાંએ સમ ઘોર ગર્જના કરતાં સંભ- ખ્યાલ હેય-ભયંકર દર્દી હોય પણ તે દૂર કરવાને ળાય છે. એ ગર્જનાઓનાં સુમધુર ફળે નજરે નિહાળી પડકાર સમાજે નથી સંભળાવ્યું. શકાય કે ન નિહાળી શકાય પણ તેથી ઉત્પન્ન થતું આ પરિસ્થિતિના કારણભૂત કોણ? યુવાને કહે વાતાવરણ સમાજમાં ચોકસ અસર ઉપજાવે છે. પરિ છે વૃદ્ધો, પાઘડી વાળાઓ સામે પક્ષ તેને ઈન્કાર ણામે સમાજનું પરિવર્તન ચોકસ છે. ભણ તેમનાજ પર તેનો દેષ ઢોળે છે. પ્રત્યેક સદિમાં આથી જ યુવાનોએ પિતાને સુર કાઢજ છુટકે, આ પ્રકારનું યુવાનો અને વૃદ્ધા વચ્ચે યુદ્ધ ચાલે છે યુવાનોએ પિતાનો અવાજ સમાજને સંભળાવેજ અને ચાલશે. વાસ્તવિકપણે તો ઉભય પક્ષમાં કોઈને રહ્યા. અને છેલ્લે યુવાનોએ સુધારણાને પડકાર આપે કાંઈ ન્યુનતા હોયજ. જ બેડો પાર છે. એ ભાવના જયારે જ્યારે ઉદ્દભવે છે અને જ્યારે ૨૦. અમીર ખુશરૂની તારીખે અલાઈ આની તારીખ એ આપે છે કે જે ઝીલકાદ. હીજરી ૭૦ (જુલાઈ ૧૩૦૧ જ્યારે સમાજને ચિતાર દ્રષ્ટિપથે ખડે કરવો પડે છે ઈ. સ.); ઘેર રજબમાં ચાર મહિના પહેલાંથી શરૂ થયેત્યારે ત્યારે ભાગ્યેજ એને કઈ લેખકકવિ-કલાકાર કે ઇલિયટ અને ડાહસનને ઇતિહાસ વેં, ૩ પૃ. ૭૫,૧૭,૫૪૯. Page #572 -------------------------------------------------------------------------- ________________ સધાય. ૪૫રે જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ એક બીજાની એમ પરસ્પર વિરોધી ભ્રમણાઓ- તેમાં સ્વાભિમાન-ધર્માભિમાન-અને દેશાભિમાન છે થીજ સમાજનું કામ ખોરબે પડે છે. તેમાં સમાજની પણ તે પાછળ “વાહોમ' કરવાની શકિત નથી. પ્રગતિ નથી. તેમાં સમાજની અવનતિના પાયા જ્યારે વૃદ્ધોમાં જુગજુના અનુભવને ભંડાર છે રચાયા છે. પણ તેમાંથી એક પાઇ૫ણ ખર્ચવાની બાધા છે. પોતાની વૃદ્ધા કહે છે કે યુવાનોમાં કરમત છે-ઉછાંછ- સંસ્કૃતિ માટે માન છે પણ એ સંસ્કૃતિ પર ચડેલા ળાપણું છે-સ્વછંદતા છે. યુવાનો એ છોકરમતને જ ઓ૫ ઓળખવાની શકિત નથી. પોતાની રૂઢીઓ અને વિચારતા માને છે. ઉછાંછળાપણને ચેતન માને છે, રિવાજે માટે અભિમાન છે પણ સમયાનુકુળ તેમાં સ્વછંદતાને સ્વતંત્રતા લેખે છે. સુધારણાની ઇચ્છા નથી, પછી ભલે તે ગમે તેવા સ્વયુવાનો કહે છે કે વૃદ્ધાને નકાટાને તાળો મેળ રૂ૫માં હોય. તેમની પાસે સમાજ વ્યવસ્થાને ઈજા વ છે, તેમને જોહુકમી ચલાવવી છે-તેમને સમા- છે પણ તે વ્યવસ્થાને સુનિયંત્રિત કરનારાઓની મદદની જમાં સામ્રાજ્ય ભોગવવું છે. એ નફાટાના તાળાને તેમને અપેક્ષા નથી. તેમનામાં નેતૃત્વ છે પણ કોઈને વૃદ્ધ શાણપણું કહે છે. એ જોહુકમીમાં યુવાનોને સન્માર્ગે દોરવવા જેટલી ઉદારતા નથી. સન્માર્ગે દોરવવાની ચાવી માને છે, એ સામ્રાજ્યવાદમાં આમ ઉભય પક્ષમાં કોઈને કાંઈ ન્યૂનતાઓ છે જ. નેતૃત્વ સ્વીકારે છે. જેટલે હેલે એ ન્યૂનતાઓને નાશ તેટલો હેલો આ પરસ્પરના વિરૂદ્ધ મંતવ્યો નથી–વિચારો નથી; સમાજનો ઉદય. તે ન્યૂનતાઓ સાચવી રાખવામાં એ ભ્રમણુઓ છે એમ સત્ય સ્વરૂપે કહી શકાય. સમાજની અવનતિ છે-અસ્ત છે, તે ઉમેદવામાં અલબત્ત એ ભ્રમણાઓ છે એમ જ્યાં સુધી ન સ્વી. સમાજને ઉદય-ઉદ્ધાર છે. કારાય ત્યાં સુધી એ સમાજની પ્રગતિમાં આડખી. આથીજ નિષ્પક્ષ વિચારી શકાય કે યુવાનોમાં લીઓ છે–સુધારણા અટકાવવા આડા મહાન પહાડો છે. મહત્વાકાંક્ષા છે, જેમ છે, સાહસ બિયતા છે તે સૌ ઉડી નજરે નિહાળતાં-તિકણ બુદ્ધિએ વિચારતાં આ આદરણીય છે છતાં તેમણે વૃદ્ધાના અનુભવને તિરસ્કાસૌ ભ્રમણાજ ભાસે છે અને તેને સહેલાઈથી અંત રવા યોગ્ય નથી. તેમાંથીજ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનું લાવી શકાય છે. છે. વૃદ્ધોમાં નેતત્વ છે. અનુભવે છે, તે પ્રશંશનીય છે સત્ય સ્વરૂપે વિચારીએ તે યુવાનોમાં આશા છે. પણ તે તેમની પાછળના વર્ગોને દેરવવામાં–સમજાવવામાં ઉસાહ છે-ચેતન છે પણ પ્રસંગ આવે તે દાખવવા વપરાય ત્યારે. વપરાય જેટલી શક્તિ નથી. યુવાનોમાં શક્તિ છે-હિંમત છે આથી એકજ સિદ્ધાન્ત આધુનિક સમાજના ઉદ્ધાર સાહસવૃત્તિ છે પણ કોઈપણ કાર્ય પાછળ તે ખચ માટે તારવી શકાય કે – ચુકવા જેટલી તૈયારી નથી. યુવાનોમાં સમાજ સેવાની વૃદ્ધાને યુવાની મહત્વાકાંક્ષાઓને કચડવાનો અધિકાર લગની છે-જુની પ્રણાલિકાઓને ફેંકી દેવાના વિચારે નથી તેમ યુવાનોને વૃદ્ધોના અનુભવો તિરસ્કારવાને છે સમાજમાં નવિનયુગ પ્રવર્તાવવાની મહેચ્છા છે પણ અધિકાર નથી, સોના અધિકાર બરાબર અમલમાં તે પાછળ ખુવાર થવા જેટલી તત્પરતા નથી. યુવા- મૂકાશે. ત્યારેજ સમાજને ઉદ્ધાર છે, મુકિત છે. Page #573 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યમાં નિર્મલ દષ્ટિ ૫૩ સાહિત્યમાં નિર્મલ દૃષ્ટિ. સાચું સાહિત્ય તે કહેવાય છે કે જેનું સર્જન અન્ય ગુજરાતીઓ સાથે એ પણ ગુજરાતી નિર્મલ દષ્ટિથી થયેલું હોય. જાતિય અહંતા, ધાર્મીક સાહિત્ય લખ્યું છે. ગુજરાતી ભાષાને આરંભકાળ પક્ષપાત, પ્રિયજન ઉપર આસકિત, પ્રાંતિક મમત્વ, જ્યાંથી માલુમ પડે છે, તે ઉપરજ વિચાર કરીએ સ્વજ્ઞાનને પરિપૂર્ણતા-જન્ય મદ અને પ્રભાવશાળી ગુણ તે એ જાતની માહિતિ આપનાર જન સાહિતવ છે. એ વાન તરફ માત્સર્ય, એ મલિન સાહિત્ય ઉત્પન્ન થવાનાં સાહિત્યના યુગવાર સેંકડો ગ્રંથો મળી આવે છે અને નિમિત્તે છે. હજુ ઘણાય અપ્રગટ દશામાં જૈન ભંડારોમાં પડયા આપણે આપણા પ્રાંતની વાત કરીએ તે ગુજરાત છે પણ ભાગ્યેજ જેતે સિવાય બીજા તેને પોતાનું તીઓ ગુજરાતી સાહિત્યને આરાધે છે. એ આરાધન સાહિત્ય ગણે છે. એટલું જ નહિ પણું જ્યારે જ્યારે ક્રિયા, એ ભાષાના જન્મકાળના સમયથી થતી આવી છે. જૈન સાહિત્યની વાત જન લેખક તરફથી નીકળે છે પિતાની કેળવણી, સંસ્કાર, અને સમાજસ્થિતિ પ્રમાણે ત્યારે તે તરફ નાપસંદગી બતાવવામાં કચાશ રાખવામાં એ સાહિત્ય રચાતું આવ્યું. એ રચવામાં, જૈન, હિંદુ. આવતી નથી. આવી સ્થિતિમાં જૈન સાહિત્યનું મૂલ પારસી, અને ઇસ્લામીઓ તેમ ખ્રિસ્તિ - એમ સર્વે ને અંકાય અને તેને માટે ખોટો ગ્રહ બંધાય એ કોમના અને ધર્મના માણસોએ ભાગ લીધો. એમણે તદ્દન નવા જોગ છે. ધર્મ સાહિત્ય પ્રગટાવ્યું કે, સમાજ સાહિત્ય પણ; એ ગુજરાતનું રાજકીય અને તેની ભાષાને ઇતિહાસ રીતે એમણે ગુજરાત અને ગુજરાતી સાહિત્યની સેવા લખવામાં; એ ભાષાની ઉત્પત્તિ અને સ્વરૂપ નક્કિ કરકરી છે. વામાં, તેનામાં પ્રઢ વિચારો પ્રકટ કરવાનું સામર્થ્ય મેળવી ગુજરાતીઓ એટલે, ગુજરાતના મૂળ રહેવાસી આપવામાં; વિચારણીય સાહિત્ય ઉપજાવવામાં અને અથવા રહેનાર, એ ભાષાથી પિતાનો વ્યવહાર કરનાર, પાતાની ઉપસ્થિત સંસ્કૃતિના આબેહુબ ખ્યાલ રજુ અને એનીજ ચઢતી પડતી સાથે પિતાની ચઢતી પડતી કરવામાં ન સાહિત્ય અદ્વિતીય અને અનુપમ માનનાર; એમ જે વ્યાખ્યા થતી હોય, તે એમાં સર્વ છે એ વાત સાહિત્યની સાચી માહિતી ધરાવનારને ધર્મને અને તેમને સમાવેશ થાય છે. આ બુદ્ધિ જે સુવિદિત છે. પળાતી હોય, તે પરસ્પરની સહાનુભૂતિથી પિતાનું ઇ. સ. ના ૧૩ મા સૈકાથી, જૈન લેખકોએ; ધર્મ બનેલું સાહિત્ય અનેક રીતે ગુણમાં અને વિસ્તારમાં વિચાર, અધ્યાત્મ, તત્ત્વચિંતન, સાહિત્ય, નીતિ, સમૃદ્ધશાળી થાય. ઇતિહાસ, આરોગ્ય શાસ્ત્ર, વિગેરે ઉપર, ગધ પધમાં પણ ખેદને વિષય એટલો જ છે કે આવી જાતની લખેલા ગુજરાતી ભાષાના સેંકડે ગ્રંથો મળી આવે વાતો કરવા છતાં લેખકના અંતરમાંથી મેદવૃત્તિ નષ્ટ છે. એમાંના ઘણા લેખકે અસાધારણ કેટીના વિદ્વાન થતી નથી અને સત્ય તરફ જે રીતનું વલણ જોઈએ અને બહુશ્રત છે. સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય ઉપર અને તે બતાવી શકતું નથી, આ રીત અખત્યાર થવાથી, દૂભુત કાબુ ધરાવતા હોઈ, તેમાંના અંશે એમનાપિતાને અમાન્ય થઈ પડેલું સાહિત્ય ગુણમાં અને સામાન્ય લોક માટે લખેલા ગુર્જર ગિરાના ગ્રંમાં સંખ્યામાં ગમે એટલું ચઢતું હોય પણ તેની ગણના પણ ઉતર્યા છે. આટલું પ્રબળ-ગુણ અને સંખ્યામાંથતી નથી. ૧ જુઓ ફાસકૃત 'રાસમાળા” અને વ્રજલાલ શાસ્ત્રી ૧ કેવળ ગુજરાતી સાહિત્યને જ આરાધતા રહ્યા છે એમ કૃત 'ગુજરાતી ભાષાને ઇતિહાસ. ૨. જુઓ બીજી સાહિત્ય નથી. બીજી ભાષાનું સાહિત્ય પણું ઉત્પન કરતા રહ્યા છે. પરિષદૂના પ્રમુખ તરિકેનું સાક્ષર શ્રી. કેશવલાલ ધ્રુવનું ૨. સર્વને સરખું ઉપયેગી. ભાષણ અને બીજા લેખે. Page #574 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ આ સાહિત્ય હોવા છતાં પણ જાણે તેનું અસ્તિત્વ જ એ ભાષામાં નથી હોતા તેટલા પુરતજ અન્યભાષાને. ન હોય તેમ વલણ અખત્યાર કરવામાં આવે છે. ઉપયોગ થાય છે. આથી એક લાભ એ છે કે ભા. જે એમ કહેવામાં આવે, કે જૈનસાહિત્ય, એક સાંપ્ર. વાને શબ્દ ભંડોળ વધે છે. અને તેથી ભગત દાયિક તવથી ભરેલું છે, એમાં એમની આગમેની વિચારોને વધારે સ્પષ્ટ રૂપમાં દર્શાવવાનું સુગમ થાય છે. ભાષા ઓતપ્રોત થયેલી છે. જે તિજીવન પર્યટન ગુજરાતી સાહિત્યની આ રિતની સેવા બજાવીને શીલ હોવાથી એમાં પરપ્રાંતિક શબ્દોની સેળભેળતા જૈન લેખકોએ બહુ મોટું સાહિત્ય વારસામાં મૂકયું છે. થઈ છે. તેથી એને ગુજરાતી સાહિત્ય કહેવા કરતાં અત્યારની પ્રાંતિક ભાષાઓ કે જે અપભ્રંશમાંથી ઉજેનગુજરાતી સાહિત્ય કહેવું એ વધારે વાસ્તવિક છે. તરી આવી છે અને જેનું મૂળ પ્રાકૃત છે, તે કેવા આ કહેનારાઓને અમે પુછીએ છીએ કે, ગુજ. રૂ૫ની હતી, અને તે ક્રમશઃ કેમ કેવી બદલાતી રાતીભાષાના અગ્રગણ્ય ગણાતા લેખકે, મીરાં, નર ચાલી, તેની માહિતિ આપનાર જન ગ્રંથ છે. જૈન સિંહ મેતા, પ્રેમાનંદ, દયારામ, વિગેરેના લખાણમાં ગ્રંથકારો પ્રાચીનકાળથી લોકભાષામાં અવિચ્છિન્નપણે સાંપ્રદાયિકતા નથી? વર્તમાન લેખકોના લખાણમાં, ગ્રંથાલેખન કરતા આવ્યા છે. જેથી ભાષાને ઇતિહાસ સંસ્કૃત, ફારસી, ઉર્દુ, અરબી, અંગ્રેજી, બંગાળી, રચવામાં એમનો મોટો આધાર છે. વ્રજલાલ શાસ્ત્રીને (ગુજરાતી ભાષાને ઇતિહાસ,) ( રા. દી. બ. ) તેમને ગુજરાતી ગ્રંથના વર્ગમાંથી બાતલ કર્યાનું કેશવલાલ ધ્રુવનું અને રા. રા. ગોવર્ધનરામ એમનાં જાણ્યામાં નથી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરિકેનાં ભાષણ, જે વિચારથી, વેદાનુયાયી લેખકોએ લેખનકાર્ય અને હમણાં જ રા. ર. મેહનલાલ દલીચંદ દેશાઈએ કર્યું તે જ વિચારથી જૈન લેખકોએ લેખનકાર્ય આ બહાર પાડેલા “જૈનગુર્જર કવિઓ એ ગ્રંથમાંને “ગુજરંગ્યું હતું. પિતાના સંપ્રદાયના લોકોને જ્ઞાનવાન કરવા રાતીભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એ લેખ આ વાતની સાબીતિ આપશે. અને તેમને બીજી રીતે ઉપગી નિવડે એવા ગ્રંથની રચના કરવી એ મુખ્ય હેતુ બને વર્ગના લેખકોને આપણી જુની ગુજરાતી પશ્ચિમ રાજસ્થાની ભાષાને હતો. જેના મૂળ ધર્મ ગ્રંથ, અર્ધમાગદ્ધિ પ્રાકતમાં ઘણી રીતે મળતી છે. ગુજરાત પ્રાંતમાં મેટે લેક વર્ગ અસલ એ સ્થાનને રહેવાશી હતાઝ જે પ્રજાએ હોઇ, તેના અધ્યયનની અસર પિતાના લખાણોમાં ઉતરે એ સંભવિત છે. પણ તેટલા માત્રથી જ એ માતાના દુધની સાથે જે ભાષાનું પાન કર્યું હોય તે સ્થળ બદલતાં પણ પિતાના એ સંસ્કાર સાથે લઈ ગુજરાતી ભાષાના ગ્રંથ ગણાવા માટે અમાન્ય ઠરે છે; એ ન્યાય યુકત નથી. પણ ઉલટુ એ ગ્રંથ જે જાય છે. મારવાડ અને ગુજરાત એક રાતે અવિચ્છિન્ન કાળે લખાયા તે કાળે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ હતુ સંબંધ વાળાં હતાં. જ્યારે બહારની પ્રજાએ આવી એ પુરવાર કરે છે. કોઈ પણ શિષ્ટ ગ્રંથની ભાષા, ગુજરાતમાં પિતાને જમાવ કર્યો. ત્યારે એક એ લોક ભાષા છે; એવું કદી માની શકાય નહિ, અને નવીભાષા બંધાતી જતી હતી. એ ભાષા તે ગુજરાતી એ પ્રમાણે તે વખતના ગ્રંથની ભાષા પણ લેકભાષા સ્વ. હૈ. ટેસિટોરિએ શોધ કરી એમ સાબિત કર્યું નથી એમ હરકોઈ સમજુ માણસ સમજે છે. આ * જુએ વસંત રજતોત્સવ સ્મારક ગ્રંથમાં “કુવલય સ્થિતિ ગધ કરતાં પધ લખાણેને વિશેષપણે લાગુ માળા” ઉપર શ્રી જિનવિજયજીને લેખ પૃષ્ઠ ૨૫૯. પડે છે. પદ્યમાં, યમક અને લાલિત્ય, તેમ વિવિધતા + દી. બા કેશવલાલ ધ્રુવે ગુજરાતી ભાષાના વ્યાકલાવવા માટે પરભાષિક શબ્દો વિશેષ પ્રમાણમાં દાખલ રણની જરૂર બતાવતાં એક ભાષણમાં કહ્યું હતું કે ગુજકરવામાં આવે છે, જ્યારે મધમાં મૂળ ભાષાને વધુ પડત હેમચંદ્રના એક ગ્રંથમાં ગૂર્જરત્રા એ શબ્દ વપ રાત શબ્દ બહુ જુના ગ્રંથમાં મળી આવતા નથી. જન સ્થાન મળે છે. પારિભાષિક શબ્દના પર્યાયે જ્યારે રાયલે મળે છે. એકના એક ગામમાં આવતા નથી. જેના એ જ્યારે રથ Page #575 -------------------------------------------------------------------------- ________________ | ગુજરાતી વીમા પોતાનું સ માધીની છત્રછાયા સાહિત્યમાં નિર્મલ દષ્ટિ ૪૫૫ હતું કે, જુની ગુજરાતી અને પશ્ચિમ રાજરથાની એ જીવન પણ તે કાળે એકમેક ઓતપ્રોત થયેલું હશે. ઘણી રીત એક છે અને એજ વાતને ઘણી રીતે જેનયતિઓ ભ્રમણશીલ રહી પરકિય શબ્દોની અસર મળતો પડઘો, (રા. બ.) સર રમણભાઇએ, કેટલાંક વત્સરાજ પુત્ર નાગભટે કાયમને માટે જાબાલિપુરથી વર્ષ ઉપર વીશમી સદી નામના માસિકમાં એક લેખ પોતાની રાજગાદી ખસેડી અને તે કનેજ જેવા સુદૂર લખી પાડયો હતે.* પ્રદેશમાં લઇ જઇને સ્થાપી. રાજગાદી ઘણે આઘે ચાલી આપણુ પૂર્વકાલિન સાહિત્ય, આપણી પ્રાચિન જવાથી પ્રાચીન ગુર્જરત્રાની પ્રજા અરક્ષિત અને વિનાયક સ્થિતિ સમજવામાં ઘણી અગત્યની મદદ પુરી પાડે જેવી સ્થિતિમાં આવી પડી હતી. એક બાજુએ અરવલી છે. આપણું પ્રેતની અસલ સ્થિતિ શું હતી અને પર્વતની ખીણેમાં વસતા જંગલવાસી ધાડપાડુઓએ અત્યારની સ્થિતિ કેવી રીતે બંધાઈ સ્થિર થઈ; એનું પ્રજાવર્ગને કનડવા લાગ્યા અને બીજી બાજુએ સિંધમાં સંતોષકારક સમાધાન એમાંથી આપણને મળે છે. આવી વસેલા બર્બ ૨ આરબ વારંવાર મેટા હુમલાઓ જૈનગ્રંથકારોના પ્રાચિન ગુજરાતી લેખમાં મારવાડી લાવી લુંટફાટ અને બળજાળ કરી દેશની દુર્દશા કરવા લાગ્યા. આ રીતે ભયગ્રસ્ત બનેલે ગૂર્જર પ્રનાવર્ગ કોઈ શબ્દનું મિશ્રણ મળી આવે છે. તે ઉપરથી સમ સુરક્ષિત પ્રદેશ અને સંરક્ષક રાજ્યસત્તાના આશ્રયને જાય છે કે આપણી ભાષામાં એ ભાષાના શબદી ખેાળતા હતા. તેવામાં તેને વનરાજે સ્થાપેલા પ્રજાપાલક ધીરે ધીરે ભળી રૂઢ થતા ગયા છે.* આપણું લેાક- રાજ્યની અને અણહિલપુરની ઉપજાઉ ભૂમિની ભાળ * છઠ્ઠી સાહિત્ય પરિષદ અમદાવાદમાં ગુજરાતી લાગી, એટલે ધીમે ધીમે પણ ટેળે ટોળાં એ ગુર્જર અને મારવાડી ભાષાનું સગપણ” એ વીશે વાંચેલે નિબંધ વાસીઓ પોતાનું સર્વસ્વ ઉપાડી અણહિલપુર તરફ આવવા સદરહુ પરિષદ રિપોર્ટ પૃષ્ઠ ૧૪૩ થી ૧૪૮. સ્વર્ગસ્થ સર લાગ્યા અને વનરાજની ગાદીની છત્રછાયા નીચે વસવા રમણભાઈ, સ્વર્ગસ્થ ડૅ. ટેસારીના વચને નીચે પ્રમાણે લાગ્યા. થોડાજ વર્ષોમાં અણહિલપુર અને તેની આ ઉતારે છે-“ગુજરાત અને મારવાડને સંબંધ માત્ર માર- સમતાતને પ્રદેશ ગૂર્જર ભૂમિમાંથી આવેલા લોકોથી વાડથી આવીને ગુજરાતમાં વસેલાં મંડલથી બંધાયે ઉભરાઈ જવા લાગે, અને એ પ્રદેશનાં જે મૂળનામો હતાં નથી. વધારે નિકટ સંબંધ એ બે પ્રાંતિની ભાષાઓના તે ભૂંસાઈ જઈ તેના ઠેકાણે નવા ઠેકાણે નવા આવેલા સામાન્ય મૂળમાં રહેલો છે મહુમ હૈં. ટેસીટેરીએ દ• લેકેના મૂળ નિવાસ સ્થાન ઉપરથી એ પ્રદેશ પણ ગૂર્જર શળ્યું છે કે જ્યાં હાલની ગુજરાતી ભાષા બોલાય છે તે લેકેની ભૂમિ તરિકે ઓળખાવા લાગે. અણહિલપુર બધા પ્રદેશમાં અને જ્યાં હાલની મારવાડી ભાષા બોલાય ગૂર્જર રાજધાની તરિકે પંકાવા લાગ્યું અને એના રાજછે તેમાંના મોટા ભાગના પ્રદેશમાં કદાચ બધા ભાગના કતાં ગુર્જરનરેદ્રના ઉપનામે સંબેધાવા લાગ્યા. આ રીતે પ્રદેશમાં ઈસવી સનના પંદરમા સૈકા સુધી (અને વખતે વનરાજે સ્થાપેલી રાજ્યલક્ષ્મીનાં પુણ્યપ્રતાપે નવીન તે પછી પણ ઘણું ખરું એકજ ભાષા બેલાતી હતી ગુજરાતની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી પ્રાચિન ગુર્જર અને સંવત ૧૪૫૦ માં રચાયેલા મુગ્ધાવધ એક્તિક’ ત્રામાંથી જે લેકે આ નવીન ગુજરાતમાં આવીને વસતા ગ્રંથમાં તે ભાષા છે. એ વખત સુધી ગુજરાતી મારવાડી હતા, તે કાંઈ આજે મહારાષ્ટ્ર કે મદ્રાસ પ્રાંતમાં જઈ ભાષા જાદી પડતી નહોતી. એ બંનેનો સમાવેશ કર- વસેલા મારવાડીએ જેવા બુદ્ધિજડ કે ગેરવહીન ન હતા. નારી તે વખતની ભાષાનું નામ 3. સીટારી એ “ પ્રા. તેઓ ઘણા બુદ્ધિશાળી, પરાક્રમી, ધર્મપ્રેમી સાહસિક. ચીન પશ્ચિમ રાજસ્થાની ” પાડયું છે. અને ઉદ્યમી હતા, તેમનામાંના અનેકે પોતાના બુદ્ધિબળે કવલયમાળા વાળા લેખમાં શ્રી જિનવિજયજીએ નવીન ગુજરાતની રાજનીતીનાં સુવ્યવસ્થિત તંત્રે ગોઠવવા સાબિત કર્યું છે કે ગુર્જરત્રા દેશ મૂળ મારવાડમાં હતો માંડયાં હતાં. અનેકે શારિરીક પરાક્રમ ગજવી લુટારૂઓ, અને એની રાજધાની ભીલમાળ ભાગ્યા પછી એ તરફનું ધાડપાડુઓ અને બહારના શત્રુઓના પગ હેઠા પાડવા સુરક્ષિત સ્થાન નાનાપુર હાલનું જાલોર અગર ઝાલોર માંડયા. અને પિતાના પવિત્ર ધર્માચરણદ્વારા અનીતિ કે જે જોધપુરના દક્ષિણ ભાગના એક જીલ્લાનું મુખ્ય સ્થાન અને અધર્મના માર્ગે ચાલનારા લોકોને સન્મા અણુવા છે, તે અલ્લાઉદીનના જમાના સુધી મરૂભૂમિની રાજધાની માંડયા, અનેક જલ અને સ્થલના માર્ગે લાંબા પ્રવાસે હતી. આગળ તેઓ લખે છે – કરી માટે સાહસ ખેડી પોતાના વતનમાં લક્ષ્મીને ખેંચી આ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૪પ૬ . જેનયુગ આષાઢ શ્રાવણ ૧૯૮૪ લેતા આવતા એટલું જ નહિ પણ જે જે પ્રજાએ જૈન દાર્શનિક જ્ઞાનના અભાવે એ જ્ઞાન સાહિત્યમાં ગુજરાતમાં વાસ કર્યો તેને પિતાની અસર એ પ્રાંતમાં પ્રવેશેલું હોય જેને લઇને એ અગમ્ય લાગે એટલા છેડે વત્તે અંશે ફેલાવી છે. કારણથી તેના તરફ ઉદાસીનતાથી જેવું અને તેની આથી એ વિશે લોકોને ખરી સ્થિતિ બતાવવાને અવગણના કરવી એ સત્યની અવમાનના કરવા બરાબદલે, અત્યારની સ્થિતિએ જે સાહિત્ય મલી આવે “ર છે. છે, તેને જ પહેલાના કાળનું માનવામાં આવે છે. ગુજરાતને સાક્ષર વર્ગ હજુ જોઈએ તે પ્રમાણમાં અને એથી ભિન્ન સ્વરૂપ વાળાને તે કાળનું અને * 1 નિષ પક્ષપાતવૃત્તિ દાખવી શકતું નથી તેનામાં હજુ તેના આગલ્યા કાળનું માનવાને વાંધો લેવાય છે. ધાર્મિક અને કેમિક મેહ પ્રબળપણે વ્યાપી રહ્યો છે. અત્યારે જે સ્થિતિમાં નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં - જૈન સાહિત્ય, સંશોધકોના પ્રયાસથી મોટા પદો મળી આવે છે, અથવા લોકસમૂહમાં પ્રચલિત જથ્થામાં પ્રકાશમાં આવતું જાય છે. અને તેને ઉપરોક્ત છે તેવાજ આકારમાં તેમના કાળમાં હતાં એ આપણે માન્યતાને કેટલેક અંશે શિથિલ કરી છે. પણ હજુ તેનું કેવી રીતે માની શકીશું ? ભાષાને ઇતિહાસ જાણનાર પુરૂં મૂલ્ય આંકવા જેટલો ઉદારભાવ વિદ્વાને બતાવી કોઈ પણ આ વાત સાથે સહમત થશે નહિ. લોકોએ શકતા નથી એ ગુજરાતી સાહિત્યના ઉતષને હાનિ રૂ૫ છે. સતત ઉપયોગ કરી પિતાના સમયના ઉચ્ચારનું તાદસ્ય આપણા પારસીભાઈઓએ પણ આધુનિક સાહિરૂ૫ આણી મૂકેલાને; ખરી વસ્તુ માની તેને યુગ. ત્યની સેવા ઓછી કરી નથી. ગુજરાતમાં વર્તમાનપત્રો પ્રવર્તકનું સ્થાન આપવું એ સત્યધાતક રાગાંધતા છે. કાઢવાની એમની પહેલ હતી, આજથી સો વર્ષ પહેલાં આણવાના ઉપાયો સેચવા માંડયા, અને અનેક ખેતી મુંબઈ સમાચાર જેવું દૈનિકપત્ર કાઢવામાં તેમણે પિતાનું વિગેરેની પ્રવૃત્તિમાં સાચી મહેનત ઉઠાવી દેશવાસિઓને સાહસ બતાવ્યું હતું. જે પછી અત્યાર સુધીમાં ઘણાં વાચક એવી સર્વ અન્ન પાનાદિ વસ્તુઓના ભંડાર દૈનિક પત્રો જેવાં કે સાંજવર્તમાન, જામેજમસેદ વિગેરે ભરવા માંડયા. આમ એ ગૂર્જરવાસિઓના સદ્દગુણો વડે અણહિલપુરનું દૃઢરાજ તંત્ર ગોઠવાયું અને તેની સત્તા એમણે સ્થાપ્યાં છે. ઘણું કાળ સુધી દૈનિકપત્રોના તેઓ વધવા માંડી. લોકે સદાચારી થઈ સ્વાભિમાની બન્યા એકલા જ માલિક હતા. સાહિત્યના જુદાં જુદાં ક્ષેત્રોમાં અને ધન ધાન્ય સુખી થયા. આ રીતે પ્રતિહાર સમ્રાટ એમની સેવા માનને પાત્ર છે. છતાં એમના તરફ ઉપવત્સરાજના પહેલી અને સમસમી વનરાજે ભાવિ સામ્રા- હાસની નજરથી જોવાય છે. કેટલાક લેખકો, જોડણીની જ્યની રચના કરીને તેણે તે પ્રાચિન ગૂર્જરભૂમિનું નામ અને વ્યાકરણની ભૂલ કરે છે. પણ એ ખામી દુર પડાવી લીધું-કારણ કે તે પછી થોડાજ વર્ષોમાં માત્ર મર થવી એ અસંભવિત જેવું નથી, એ બંધુઓના સાહસ મંડળ તરિકેની એ પ્રદેશની પ્રસિદ્ધિ થઈ રહી છે જબાલિ અને ઉત્સાહ સહુ કોઈએ અનુકરણ કરવા જેવા છે. પુરની સર્વોપરી સત્તા ૫ણુ અણહિલપુર ખૂંચવી લીધી કારણ કે તે સમય પછી લગભગ એ પાટણની સત્તાનું જ એમના એ ગુણો ગુજરાતની અન્ય કોમોમાં વિરલ છે. એ તરફનું એક મુખ્ય પ્રગણું ગણાતું રહ્યું. | વેદાનુયાયીઓ, જૈન, પારસી, મુસલમાન જે કોઈ • જુઓ સાહિત્ય વાચનમાળા ભાગ ૧ પ્રીતમરામ ગુજરાતી ભાષાની સેવા બજાવે છે, તેનું ભાન ગુજરાત વ્રજરાય દેશાઇ કૃત ઉપોદ્ધાતઃ મધ્યકાલિન યુગના આદ્ય અને ગુજરાતીઓને છે. ગુજરાતના લોકોએ પણ એ કવિ નરસિંહ મહેતા જે સામાન્ય રીતે ગુજરાતી ભાષાના ભાન પિતાનું સમજી તેનું ગૌરવ વધારવામાં સહાયભૂત આદ્ય કવિ ગણાય છે, તેમનાં કાવ્યો આ પુસ્તકમાં છે, આ થનું જેએ એમાં જ ગુજરાતી સાહિત્યને ઉક છે. કાળે નરસિંહ મહેતાના સમયની ભાષામાં નથી તે વિક્રમાર્ક ૧૯૮૩. કાળે લોકપ્રિય હોવાથી તેને માટે હતાં અને કાળ- અશે સુદ ૨ મંગળવાર, શાહ ગોરધનભાઇ વીકરે તેનાં પાઠાંતર થવાથી તે હાલની ભાષાના જેવાં રચંદ સિનેર, છે. ૧૯૮૪ અસીડ વદ ૧૧] Page #577 -------------------------------------------------------------------------- ________________ પુનરુત્થાન ૪૫૭ પુનરૂત્થાન. સિહો અને વ્યાઘાની ઘોર ગજેનાથી ગિરિપ્રદેશ રેલા ગલીચાવાળે વનદેવીના વિશાળ ભવનને ચેક ગાજી રહ્યા હતા. ચપળ હરણીયાં ચોફાળે કુદી રહ્યાં ન હોય!. હતાં. પક્ષીઓ મધુર કલરવ કરી વનવૃક્ષરાને ગુંજીત આષાઢ માસને દિવસ હતો. ઝરમર ઝરમર મેધકરી રહ્યાં હતાં. નગાધિરાજના શિખર પર પડતાં બાળ લો વરસી રહ્યા હતા. આજુબાજુનાં વૃક્ષેપર મેરભાનનાં હેમમય કિરણે તેને હેમગિરિની શોભાને અર્પતાં લીઆ ટકી રહ્યા હતા; સૂર્યનારાયણ પિતાના અભ્રહતાં; ઠેકાણે ઠેકાણે સહકાર વૃક્ષ પર પરભૂતે કર્ણપ્રિય ગ્રહોમાં શાંતિ લેતે હતા; એવા સમયે વનપ્રદેશમાં ગાયને ગાઈ રહી હતી, અઢારભાર વનસ્પતિથી ગિરિ કોઈ અન્યય સૂર્યનું તેજ ઝળહળતું હતું, જાણે કે શૃંગ નમેલું હતું. સાક્ષાત્ વનદેવી સૃષ્ટિસૌંદર્ય નિહાળવાને નીકળી નહોય? સુમધુરજળથી શેભિત સરોવરમાં કમળ ખીલી પણ એ વનદેવી નહોતી, પણ એ તે કોઈ દૈવીરૂપરહ્યાં હતાં. ભ્રમરના ગુંજનથી આખું સર ગુંજી ધારી મૃત્યુવાસિની હતી; એ દેવીએ નહોતાં પહેર્યા હીરારહ્યું હતું. ઝવેરાતના અલંકારો કે નહોતું શણગાર્યું શરીર સુરભિસરોજ સિંહના વિશાળ અને ભયંકર મુખ જેવી ગિરિ. રાજીથી, તે એના શિરપર મુગટ કે ન્હાતા હાથમાં ગુફાઓમાં યોગીઓ આત્મચિંતન કરતા હતા. વનરાજે કંકણું. તેણે તે શ્વેત વસ્ત્ર પરિધાન કરેલાં હતાં; દૈવી અને વનવ્યાધ્રો ચપળ હરણીયાં સાથે સાથે ધ્યાનસ્થ રાજ્ય સુખને લાત મારી તે ભિક્ષુણી બની હતી. થગી સામે પિતાસમ પૂજ્યભાવથી નિહાળતાં હતાં. દૈવી સુખોમાં ખરું સુખ નથી એમ માની મૃત્યુલોકમાં તેમની આત્મસહજ ક્રૂરતા આ સમયે પલાયન કરી ગઈ અવતરેલી સત્યસુખ શોધતી સંન્યાસિની હોય છે. તેના હતી. તેઓ મહર્ષિઓના વિશ્વપ્રેમે રંગાએલા હતા. કપાળે મહાસતીનું અસહ્ય તેજ ઝળહળતું હતું, પિઆવા પવિત્ર વાતાવરણમાં, ગરૂઆ ગિરનારની છે 0 તાના પ્રિયે આદરેલા માર્ગને અનુસરી આનંદ માનતી એક ગુહામાં કોઈ એક નાસિકાગ્રસ્થદષ્ટિ સંન્યાસી પર હોય એમ એના મુખપથી સ્પષ્ટ જણાતું હતું. હું માત્મ ચિંતનમાં લીન થઈ પરબ્રહ્મમાં વિચરતા હતા. વરસાદથી તેનાં ચીર ભીંજાઇ ગયાં હતાં. ચીર સુકનહોતી તેને વાઘગર્જનની પરવા કે તું તેનું મન વવાને ગ્ય સ્થળની શોધમાં તે કરતી હતી. પાસે ચલીત થતું. સિંહની સડાથી તેને રમતે હતે પરમ- પ્રચંડકાય નગાધિરાજ રેવતાચળ કાળના પ્રચંડ પજાને જ્યોતિ પરમાત્માના ધ્યાનમાં. પ્રતિકાર તે ઉભો હતો. એના સામી નજર કરતાં યુગયુગનો ઇતિહાસ ખડે થતું હતું, જોતી એના પર આષાઢ માસના વર્ષાદથી આઠ માસથી તપેલી કુદરતની અસર કે હોતો બને એ કાળને ભક્ષ. ભૂમિ ફુલીફાલીને હરિઆળી બની ગઈ હતી. નદી કોઈ ગુફામાં જઈ વસ્ત્ર સુકવવાની ઈચ્છાથી તે દેવી નાળામાં ખળખળ જળ વહેતું હતું. કૃષિકારોએ પિતાનું ગિરનારની એક ગુહામાં પ્રવેશ કરે છે. આપણું ભાવિ અજમાવવું શરૂ કરી દીધું હતું. ગાય, ભેંસ અને યોગીરાજ આજ ગિરિકન્દરામાં ધ્યાનસ્થ હતા. સતી બળદ ચરીને મસ્ત બન્યા હતા. પક્ષીઓ માળામાં ભરાઈ તેમને જોતી નથી. જુએ તો એ શું? તે તે જિતેગયાં હતાં. વ્યવહાર અને મુસાફરી બંધ થયાં હતાં. પ્રીય છે. પુરૂષસ્ત્રીને ભેદ તેણે તો હતો. માનસિક પાનખરમાં પત્રરહિત થએલાં અને સુકાએલાં ઝાડો વિકાર પર તેણે દિવિજય કર્યો હતો. એક પછી એક ફરીથી નવપલ્લવિત થઈ નવાંકુરોથી શોભતા હતા. વસ્ત્ર નીચેથી સુકવે છે. વસ્ત્રહીન થઈ નિમ્ન દષ્ટિએ સર્વત્ર નિર્મલતા છવાઈ રહી; હતી; જાણે કે નીલા ઉભી રહે છે. આખી ગુફા તેના આત્મ તેજથી જ્યોતિનીલમથી રચે અને સ્થળે સ્થળે સ્થાટિકથી શણુગા- મન થઇ જાય છે. વિનામૂર્વે તેજ દેખી ગી રહ Page #578 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૮૯૪ રમી ચમકે છે. વિકાર-વમળે ચઢે છે. જાણે સાક્ષાત ભાઈ અને ભાભીના નેહે સ્વનિશ્ચયચુત કર્યા કદી ઈંદ્રાણીનું તેજ નહેાય! ગુફાનું અંતર ફાડી જાણે સા- સાંભળ્યા છે ? ક્ષાતુ જ્યોતિપુંજ હાર ન નીકળ્યો હોય! ધ્યાનમાં રાજુલને આ ખબર મળે છે, રાજુલ સતી હતી. ભંગ થઈ પાછળ જુએ છે ઈંદ્રાણીના રૂપને હસનાર પરણવું તે “નમ” ને એ એની નેમ હતી. નવ નવ રૂપમતિ સાધ્વીને દેખી તેનું ચિતડું ચળે છે. ભવનાં સ્નેહ બંધનથી બંધાએલી એ નેમ' ને માર્ગે જાય છે. તેમ” ને ભાઈ રહનેમી પણ “નેમ’ ના યાદવકુળ દિવાકર કષ્ણચંદ્ર નિર્મળ તેજે અરાજ- માર્ગે સંચરે છે–સાધુ બને છે, સંસારત્યાગી થઈ તાન્ધકારનો ધ્વંસ કરી સ્વબાહુ બળે પ્રકાશતા હતા. ગિરનારની ગુફામાં યોગી બની તપજ૫ કરે છે, રાજુલ તેમના પિતા વાસુદેવને સમુદ્રવિજય નામે ભાઈ વરસાદથી ભીનાં ચીર ગુફામાં આવી સુકવે છે. હતા. બને બાહુબળ અને તેજસ્વીતામાં સમાન હતા. સમુદ્રવિજયના પુત્ર નેમિકમાર હતા તે ગર્ભજ્ઞાની અને સાધુના સિંહાસન પરથી એકદમ અસાધુતામાં સંસારના સુખથી વિરકત હતા. કૃષ્ણચંદ્રની ઘણીયે અધઃપાત થાય છે. આત્મજ્ઞાનને દિપક હોલવાઈ જઈ ઈચ્છા છતાં તે સંસારના સુખમાં રાચતા ન હતા. મહાધકાર પ્રસરે છે. સરીયામ માર્ગ છોડી કાદવવાળી આખરે રૂખમિણું આદિ અષ્ટપટરાણી-ભાભીઓ ગલીમાં ગોથાં ખાય છે, વ્યભિચારીની જેમ અનિમિષ તેમને પરણવા સમજાવે છે. કઈક સફળતા પામે છે. નયને વસ્ત્રહીન સાથ્વીને નિહાળે છે. ધમધોકાર લગ્નની તૈયારીઓ થઈ રહી છે. વાસુદેવના મા અs અહા શું રૂ૫ને ભંડાર! ખરેખર બ્રહ્માના ઘણું ભાઈની, ભાવી જગદુદ્ધારકની લગ્નમાં શી મણા હાય ! જ ફળદ્રુપ ભેજાની એ કૃતિ ગણાય છે જાણે મૂર્તિ પાસેના રાજાની ૫માં રંભાને લજવનારી રાજલકમારી મંત સૌન્દર્ય, રતિને લજવનારી એની ચાલ, માખસાથે નેમિકુમારના વિવાહ થાય છે. શ્વસુરપક્ષ પણ ના પિંડ જેવું એનું કમળ શરીર ! જાણે પુષ્પધમેટા રાજાની જાનને યોગ્ય સત્કારની તૈયારી કરે છે. વાની પટ્ટરાણી મોક્ષનું સુખ તે આના ભાગમાં જ ભજન માટે હજારો પશુઓ ભેગાં કરે છે. જ્યારે જાન સમાઈ જાય. તપથી તપેલું એનું શરીર તપ્ત સુવરસ્તા પરથી પસાર થાય છે ત્યારે કમાર પશએનો શુંની જેમ અધિકતર પ્રકાશમાન જણાય છે. એની કરણ વનિ સાંભળે છે. કુસમ પર વાત થાય છે. સાથે જાલાપના પ્રસંગ મહાભાગાન જ મળ છે. રથીને પૂછે છે કે, “આ કરૂણ રૂદન કોનું છે”? લાવ, એ અસરાસમકાંતિ સાથે વાર્તાલાપને આનંદ “કુમાર ! આપની જાનને સત્કારવા માટે ઉત્તમ તો લઉં. સ્થિર નજરે રાજુલ તરફ જુએ છે. પણ ભજન સારૂ આ પશુઓ આણેલાં છે. પિતાનું મરણ સતી તે મુખ પણ ઉંચું કરતી નથી, આખરે થાકે નજીક જાણું તેઓ રૂદન કરે છે.” નિર્દોષ ભાવે છે. દષ્ટિ અપારદર્શક પત્થર પર અથડાઈને પાછા રથી બે. આવતા રશ્મિબિંબની જેમ અથડાઈને પાછી આવે છે, પ્રત્યાઘાત થાય છે, છતાં એ પ્રત્યાઘાત પ્રેમના થઇ રહ્યું, બાજી હાથથી ગઈ; કૃષ્ણ અને રૂખ- વિષયસુખના જુસ્સાને દાબી શકે એટલે શક્તિભણીનું ધાર્યું ધૂળમાં મળ્યું. મંત નથી. “મારે માટે આ નિર્દોષ છોને નાશ?' નહીં, “દેવિ ઉંચું તે નિહાળ-તુષાર્તની તૃષા તે નહીં, કદી જ ન બને. જે મારા લગ્નમાં હિંસા હોય છીપાવો. હદયના પ્રમજવરને સ્નેહદૃષ્ટિ શમન વિધિથી તે લગ્નના સુખને લાત મારું છું ” એમ કહી અલ. શાંત કરે; તિરસ્કાર કરી બળતાને માં બાળ; બળકાશે અને વસ્ત્રો તછ દઈ મહાભિનિષ્ક્રમણ કરે છે, તામાં ઘી કાં હેમ છો?” ખલાસ, અભાગી મટી કૃષ્ણાદિ તેને સમજાવે છે પણ આત્મજ્ઞાનથી સમજેલાને ભેગલુપ્ત થશે. અહા શે અધઃપાત ! કામદેવ તારી આ સમજણ શું કામની ? આત્મનિશ્ચયવાળાઓને બલીહારી! તે કોને નથી પાડયા ? ૪ Page #579 -------------------------------------------------------------------------- ________________ પુનરૂત્થાન સતી સમજી ગઈ. જાણ્યું કે મારા રૂપે આ યોગી નથી પણ વાઘાત છે. એક જ પ્રહારથી માણસ ધ્યાનચુત થયો છે. પરમાત્માનો પથ મૂકી હીનાત્મા પિતાનું મનુષ્યત્વ ગુમાવી દઈ ચેતનહીન બને છે. નથી બન્યો છે. જે આ વખતે હું એને રસ્તે ન ચઢાવું પડતી સારાસારની ખબર કે નથી જાણતે ધમધર્મ; તે મને ધિકકાર! તેને ચિંતભ્રમ થાય છે. ગાંડા હાથીની માફક કઈ સતી પડકારે છે “દેવરીયા મુનિવર ! સ્થિર પણ જાતની દરકાર કર્યા વગર આંખ મીંચીને એ બને. અસ્થિર ન થાઓ. ફરી સમજે, ચેતે. જેને પ્રહાર કર્તાને આલિંગવા દે છે; ચેતનારહિત હોવાને તમારા બંધુએ પરિહરી તેને તમે શીદને ગ્રહવા તા૫ર લીધે અધવચમાં જ ઉંડા કુવામાં પડે છે. નથી પહેથયા છે ? ધિક્કાર છે તમારા વચનને, તમે તમારું ચતા પિતાના પેપર કે નથી રહેતે પોતાના સ્થાન ચારિત્ર એળે ગુમાવ્યું. ઉત્તમ ચિંતામણિ રત્ન કાગ- પર સ્થિર, આખરે રખડી રડીને કુતરાને મેતે મરે છે. ડાની પેઠે ફેંકી દીધું. ધિક્કાર છે તમારી વિષય વાસ- રાહનેમી-હાલી રાજુલા તારી ખાતર સવેનાને કે જે તમને તમારા પૂર્વજોના પૂર્ણ પ્રતાપી સ્વને ભોગ આપવા તૈયાર છું. એ સર્વ સહવા તત્પર કુળમાં કલંક લગાડવા પ્રેરે છે. છું. તારી એક દષ્ટિ માત્રથી મારો આખો જન્મ કૃતરહનેમી–હે કોમલાંગ ! આ તપ જપ નકામા કૃત્ય થશે. ભાવી દુઃખોની બીકે સાક્ષાત્ સુખે છેડી શામાટે કરે છે? તમારું રૂ૫ અને યૌવન શાને વેડફી દેવાં, પાપની બીકે દુનીઆમાં ડરતાં ફરવું અને જીવન છે? તમારા વિરહ બળતા મને એક આલિંગન આપી અને રસહીન બનાવવું એ તે મને ખરેખર મૂર્ખાઈ શાંત કરે. મારી સાથે સુખ ભોગવી તમારા યૌવને જ લાગે છે. કોણે જાણ્યું કે કાલે શું થવાનું છે માટે ધાનને સંપૂર્ણપણે ખીલ. દેવિ. પૂર્વે હું તમને પ્રેમે છે પ્રેમની પુતળી ! તું મારા તરફ એક પ્રેમબાણ ફેંક. ફળ અને વસ્ત્રો આપતે, અને તમે તે ભાવે સ્વિકારતા રાજુલ-હું ખરેખર ઘણી જ દિલગીર છું. તમારા એ કેમ ભૂલી ગયા ? જેવા કે જેણે એકવાર સાંસારિક સુખોને અશાશ્વત માની | રાજલ-મારું હૃદય ત્યારે પવિત્ર હતું. તમે દીયર લાત મારી પિતાના બધુના માર્ગને પ્રત્યે તેજ પાછા છે. નાનાભાઈ છો એમ ગણી તમારી ભેટે સ્વિકારતી ભોગમાં લીંપાવા ઈચ્છે છે. તમારા કરતાં સાપ જેવું હતી, નહીં કે પ્રેમથી. નિર્લજી કયાં ગયું તમારું જ્ઞાન પ્રાણી સારું કે જે પિતાનું ફેકેલું વિષ પ્રાણુ જવાની અને કયાં ગઈ તમારી શરમ? ધમકી છતાં પણ પાછું ખેંચતું નથી. શરમ છે તમને રહનેમી-હરિણાક્ષિા આપને મરછમાં આવે કે તમે વમનાહાર ભક્ષવા તૈયાર થયા છે. જે સાક્ષાત્ તેમ બેલો. તમારા વાગ્યહારો મારે મન પ્રેમપ્રહારો- સુખોને તમે શાશ્વત સુખ માને છે તે તે માત્ર પુષ્પપ્રહારો છે, અને એ સહવા હું તૈયાર છું. પણ સુખાભાસ છે. તમારો ચિત્તભ્રમ બતાવે છે, જમતનાં તમારે પ્રેમ સારવાને તત્પર નથી. આવે, આવે, બાહ્ય સુંદર સુખ પરિણામે ઘણુજ કર્યુ છે. બિંબફળ પ્રેમે આલિંગન છે, પ્રેમગાંઠે ગુંથાઓ. બહારથી ઘણુંજ સુંદર છે. દેખતાંની સાથે આસ્વાદ રાજુલ-ખરેખર તમે સહકાર વૃક્ષ છોડી વિષ લેવાનું મન થાય છે. પણ પરિણામ? પરિણામ વૃક્ષને આશ્રય કર્યો છે. તમારી પ્રેમગાંઠ તે સંસાર- એજ કે પેટમાં ઉતરતાંની સાથે જ ખાનાર મરણની બંધનની બેડીઓ છે; કેધ, માન, માયાના કેદખાનાનાં સન્મુખ જાય છે. રહમી ! સંસારનાં સુખો પણ તાળાં છે. એ ગાંઠ બંધાએલા, ક્રોધ માન અને ભાયા બિંબફળ જેવાં જ છે. મૂર્ખ હરણાંઓ રણમાં દૂર દૂર રૂપી મોડરાયના ભડવીરેથી રક્ષાએલા દુર્ગમાંથી બહાર દેખાતા મૃગતષ્ણિકાના જળને સાચું જળ માની તેની નીકળવાને કદી પણ શક્તિમાન થઇ શકતા નથી. રાગ, તરફ દેડે છે. પણ જાણતાં નથી કે એને માત્ર દેષ રૂપી રાક્ષસેની સોબતમાં પડીને તેઓ સતત જળાભાસ છે. જળભ્રાંતિથી તે આગળ ને આગળ આત્મનાશ કર્યા કરે છે. પ્રેમપ્રહાર એ પુષ્પહાર દોડયે જાય છે પણ પાણી પીવાને શક્તિમંત થતા Page #580 -------------------------------------------------------------------------- ________________ જૈનયુગ ૪૬૦ નથી આખરે થાકે છે અને પડે છે. વૈતીના રણમાં તાપમાં સેકાઈ મરે છે. તેવીજ દશા ઝાંઝવાના જળ જેવા વિષયસુખ અને મેાજ શાખની પાછળ પડતા પ્રાણીએની થાય છે. જેમ ઈંદ્રજાળીએ આપણી ચક્ષુએ અંધ કરી ગમે તેવી અશક્ય વસ્તુ બતાવી શકે છે. તેમ અજ્ઞાનથી અંધ થએલી આપણી જ્ઞાનચક્ષુ ખરૂં સુખ જાણી શક્તી નથી. ખરાખોટાનો વિવેક ભૂલી જાય છે, ખાટાને ખરૂં માની તેની પાછળ ભમે છે, નથી કરતા ઉંડા વિચાર કે નથી રાહ જોતા પરિણામની. ખરી રસિકતા વિષયમાં લીંપાવામાં નથી. રાગ દ્વેષ, ક્રોધ માન, માયા કે મેાહના ષડ્યુંત્રમાં ફસાવવામાં નથી; પણ ખરી રસિકતા આત્મરસ પીવામાં છે. રહ તેમી ! સમજો, બધ પામેા ! જ્ઞાની એવા તમને વધુ શું કહેવું ? આત્મનિગ્રહ કરેા. શેપુર વજ્જુના । વિજયશ્રી સતીને વરે છે. રહનેમી સમજે છે ખરા તત્વને. પેાતાના આત્માને ધિક્કારે છે. ધરતી મા રસ્તા આપે તે ભૂગર્ભમાં સમાવા તૈયાર થઇ જાય છે. પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં પડી આત્મશુદ્ધિ કરે છે. આત્મગ હ રૂપી હથેાડીના ધાથી ટીપા૪ ટીપાઇ ક્રી આત્મતેજ મેળવે છે ઝળકે છે. દૈવિ! તુંજ ખરેખર મારા ગુરૂ છે. તેજ મળે સંસારના ભ્રમણુમાંથી અટકાવ્યા છે. ભવસમુદ્રના વમળમાં તેજ મારૂં નાવ ઉગાર્યું છે. હવે મને શુદ્ધ કર. ધિક્કાર છે. મને `ક્ર મે' વમનાહાર બક્ષવા પ્રયત્ન કર્યો. ધન્ય છે તને કે તેં મને વાર્યો—પડતાં મારા હાથ ગ્રહ્યા. ધિક્કાર છે કે મેં માતૃતુસ સાધ્વી સાથે ભ્રષ્ટા ચારી સેવવા પ્રયત્ન કર્યાં. મે' તારા મહાપરાધ કર્યો છે. દેવી ! ક્ષમા કર. દેવીને પગે પડે છે. રહનેમિના અધઃપાત વખતે ભલે આપણને તેના તરફ તિરસ્કાર છૂટે. પણ તેની પુનશુદ્ધિ વખતે આ પણને હર્ષાશ્રુ આવ્યા વગર ન રહે. ગમે તેવા તા પણુ તે વીર્યવાન આત્મા કહેવાય. એમનાં પતન જેટલાં ઉંડાં તેટલાંજ એમનાં ઉત્થાન ઉંચાં. જેમ દડામાં હવા વધારે-જેમ દડા વધુ મજબુત તેમ તે સામી ભીંતેથી વધુ જોરથી પાછા ઉછળે. મહાન પુરૂષની ખરી મહત્તા પણ તેવીજ છે. તેમનાં પાપ જેવાં ભયંકર તેવાંજ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ તેમનાં પ્રાયશ્ચિત્ત વિકટ, સામાન્ય માણસે તેવાં પ્રાયશ્રિત ન કરી શકે. ખરેખર વીર્યવાનનું આવું પતન તે પતન` ન કહેવાય એ ‘પદ્મસ્ખલન’જ કહેવાય. જ્યારે આવાં પદ્મસ્ખલનમાંથી પુનરૂત્થાન થાય છે ત્યારે તેઓ પોતાના કાર્યની શરૂઆતપણુ અજબ નવચેતનથી કરે છે; જ્યારે સામાન્ય માણસે પડયા પછી ઘસડાવામાંજ આનંદ માને છે. નિર્વાંગને પોતાના પતનનું ભાગ્યેજ ભાન હાય છે; રહનેમીની યેાગભ્રષ્ટતા પવિત્ર આત્માના પદસ્ખલન બરાબરજ હતું. અને શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત પણ તેમણે વિકટજ કી. રાજીમત રહનેમીને ફરીથી તેમનાથ પાસે લઇ જાય છે. ભગવાને તેને પ્રાયશ્ચિત્ત કરાવી સાધુમાર્ગમાં સ્થિર કરે છે. રહનેમી પણ અધ્યાત્મ ચિંતનમાં મગ્ન થઇ, પરાજીત રાજા બીજે હુમલે જેમ દ્વિગુણ બળથી શંત્રુપર હુમલેા કરે છે તેમ કામ, ક્રોધ, મેહ અને માયારૂપી અરિસમૂહપર આત્મબળ, તપ, જ, સંયમ આદિ ભડવીરાની મદદથી હુમલો કરે છે, અંતે તેમને બાવે છે. તેઓ કરી ઉદ્દીપણું શતાં નથી, શિવરમણી તેમનું મહાવીર્ય જોઇ પ્રસન્ન થાય છે, વિજયશ્રીતી વરમાળા તેમના કડમાં આપે છે. તે અવ્યાબાધ સુખ અને અનંત જ્ઞાન અને દર્શનના ભેાકતા બની જ્યોતિમાં જ્યાતિ મિલાવી ટ્રુ છે. X X *** X ધન્ય છે સતી શિરામણી રાજુલને કે જેણે યૌવનને આંગણે ઉભાં છતાં વિષયવાસનાને લાત મારી અને પેાતાના નવ ભવના પ્રેમીને પંચ ગ્રા. ત્યારેજ ભાર વર્ષ પુણ્યભૂમિ કહેવાતી જ્યારે રાજીલ-તેમી' હતાં. ત્યારેજ ભારતવષઁ પવિત્ર હતું જ્યારે ત્યાં આત્મતેજ ઝળળતું. ખરેખર રાજુલે સ્ત્રીસામર્થ્યને જ્વલંત દાખલા તિહાસમાં અમર કર્યાં છે. વિભા । આણુ એ સમય ક્રીથી, શીખવ હાલની નારી જનતાને રાજુલના પતિપ્રેમના પાર્ટ-આપ એ મનેાનિગ્રહ ત્યારેજ હિંદમાં સ્વર્ગ ઉતરશે અને ત્યારેજ ભારતવર્ષ દેશનું નદનવન બનશે. !! 1...તિ રામ્ । ભાદેાલ પોસ્ટ ક્રીમ છે.ગમલ નાપાજી શાહ. } ૨૭-૧-૨૮ Page #581 -------------------------------------------------------------------------- ________________ જી હાં . શ્રી અવતી સુકમાલ કાવ્ય णमो पासजिणंदस्ख ॥ શ્રી અવંતી સુકમાલ કાવ્ય. કાવ્યનો સાર, નહી. સંમતિ વગર ગુરૂજી સંયમ દે નહી. ટૂંકમાં અવંતી સુકમારની વાર્તા છે, પણ વર્ષ પૂર્વેની. લાભાલાભને ખ્યાલ કરી વેશ પરિધાન ને કેશલંચન જ્યારે અવંતી ભારતનું ભૂષણ અને આર્ય દેશનું અગ્રણી કર્યું. રમાએાએ ધણે વિના પણ વૃથા. જ્યાં વૃક્ષ હતું ત્યારે તે ભૂમિને ઘણાં પૂણ્યશ્લેક મહાપુરૂષ અલં- ત્યાંજ તેની છાયા એ ન્યાયે જ્યાં કંવર ત્યાંજ તેની કત કરી ગયા છે. તેમાં આ એક છે. સુકમારના સહચારિણીઓ જોઈએ એમ દલીલથી સર્વને નિરૂત્તર પિતા પરલોકમાં હતા. ભદ્રામાતા ગૃહકાર્ય સંભાળતી. કર્યા. સમજુ માતાએ સંમતિ દીધી. સૂરિએ સર્વની કુમાર તે ગગનને સ્પર્શતા સુખસદમાં સપ્તમી ભૂમિકે સાક્ષીએ કુંવરને દીક્ષા દીધી. માતાએ આશિસ દીધી. સુરસુન્દરીઓ સાથેય રૂપગુણમાં હરિફાઈ કરે તેવી બત્રિશ ટૂંક સમયમાં કુંવરે ગુરૂજી પાસે અનશનની ઇચ્છા રમાઓ સાથે વિલસતા હતા. નહતી હેમને ખબર બતાવી. ગુરૂની અનુજ્ઞાથી કંકારમય પ્રદેશ પર ઉપાનજગતું કે તેના દુઃખોની. રહીત સુકોમળ પાદથી પ્રયાણ કર્યું. વહેતી શોણીતએક વેલા આર્ય સુહસ્તિસૂરિ વિચરતાં ઉધાનમાં ધારાને અવગણી સ્મશાનભૂમિએ આવ્યા. ધ્યાનમમ આવ્યાં. શિષ્યોને આવાસમાણ માટે નગરમાંમોકલ્યાં. થયા. નિશા સમયે સપરિવાર સુધાતુર પૂર્વરિણી એક ભક્તિમતી ભદ્રાએ વાહનોની શાલા સમર્પ. આ શાલા જમ્મુકી ત્યાં આવી. દેહભક્ષણ શરૂ કર્યું. પણ ધન્ય મહેલની સમીપ હતી. બ્રહ્મૌજસથી ઝળકતા મુનિવરો ધન્ય છે મુનિની વીરતાને. એક તસુ પણ ન ડગે. ત્યાં વસ્યા. દિવસનાં આવશ્યકો પૂરાં કરી રજનીએ સ્વ શુભ ધ્યાનમાં લીન થઈ પ્રભાત પહેલાં જ સાધ્ય સાધ્યું, ધ્યાય શરૂ કર્યો. સૂરિજી જે અધ્યયન ભણતાં હતાં તેમાં પ્રાતઃકાલે નારીગણ સૂરિને વંદન કરી નવદીક્ષિત કુમારની શોધમાં ચાલ્યું. ઉપરથી સૂરિએ કહ્યું કે નલિની ગુલ્મ વિમાનનાં વર્ણને આવ્યાં. આ શબ્દો સુરવિમાનમાં ગમન કર્યું હતું. ધ્રાસ્કો પડે. સ્ત્રીઓ ને વિલાસી કુમારના કર્ણપટ પર પડયાં. વાસના ત્યાગી. કુમાર માતા ખૂબ રાયાં. સ્મશાન જઈ પ્રક્રિયા કરી વૈરાઉઠશે. ગવાક્ષેથી સર્વ સૂછ્યું, તનમન વચનની એકાગ્ર યુવાસિત હૃદયે સૂરિજી પાસે માતાજીએ વધુ તાથી પૂર્વભવસ્મૃતિ થઇ. નિહાળ્યું કે તેજ સ્થાનને સાથે દીક્ષા ગ્રહી. ફક્ત એક ગર્ભવતી વધુને કુલવૃદ્ધિને પિતે ભક્તા હતા. મનુજમુખ અલ્પ ભાસ્યાં. વીર માટે ગૃહમાં રાખી. શુદ્ધ સંયમ પાળી અનુક્રમે અનહતે. નિશ્ચય કર્યો કે કોઈ પણ ઉપાયે ફરી લેવાં. આ શન આદરી દિવ્ય સુખના ભકતા થયાં, ગર્ભવતીના સુખ ત્યજ્યાં. સૂરિ પાસે ગયો. સત્ય કહ્યું. સાધ્ય જણાવ્યું. સાધન પૂછ્યું. સૂરિજીએ અદ્વિતીય સાધન બતાવ્યું તે સુતે કુલને દીપાવ્યું. સુકુમારના નિર્વાણુ સ્થળમાં એક સંયમ. સંયમથી દરેક મહાત્વાકાંક્ષાઓ યાવત્ મુક્તિ ભવ્ય જિનાલય બાંધ્યું. અવંતી પાર્શ્વની પ્રતિમા સ્થાપી. આજે પણ તે મંદિર દર્શનીય અને ભવ્યને મોક્ષદ છે પણ પ્રાપ્ત થાય છે. તો આ સુર સુખો કેમ ઈછયાં. આ વીરને લીધેજ વસુંધરા બહુરના છે. જીવનને કુંવર સમજતો હતો પણ ઈરછા ન ત્યજી શક્યો. પલટ તે આ. અસ્તુ. સૂરિએ કહ્યું કે પરિવારની અનુના લાવે પછી દીક્ષા દઉં. કુમાર માતા પાસે ગયે. અતિ સત્ય કહ્યું. તા. ૧૪-૭-૨૮ નલીન. અભિલાષા પ્રકટ કરી પણ માતાનું હૃદય હા કેમ કહી (ઓધવજી દેશે કહેજે શ્યામને-રાગ). શકે ઠ કુમાર જરા દૂર હોય તે જે માતાનું હૃદય ધડ- ઉજ્જયિનીમાં વસતા બહુ પુણ્યવંતજો. કતું તે પ્રિય પુત્રના નિત્યના વિધાગનું સ્વમ પણ કેમ ભદ્રાને પુત્ર અવંતી સુકમાલ જે. સહી શકે ? કુમારે ધાર્યું કે સંયમ વગર સાધ્ય સધાય ૨૫ અને વળી ગુણને એ ભંડાર જે. સર કરી છે. નિર" ર૭ જે Page #582 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ અતિસઓજસથી વળી એ રાજ. સમૃદ્ધિને એને ત્યાં નહીં પાર જે. પ્રાસાદે તે ગગનની સાથે વદંતજો. સુરનાયે સુખ ઝાંખા એની પાસજો. સપ્તમી ભૂમિકે એને આવાસ જે. બત્રિશ બત્રિશ નારી રે એની હતી, રમ્ય હતી જે સુરી થકીય અધિક જે. શશિવદની મૃગલચની ને મનહારિણી. એહની સાથે વિલસતે દિન રાત જે. દુખ સંસાર તણું ? નવ જાણતે. નિજ સુખને સુખ સૈાથી ઉત્તમ માણતા. શાર્દૂલવિક્રીડિત, આવ્યાં આર્યસુહરિતજી વિચરતાં રે એકદિન એ સ્થલે, વિજ્ઞાનૈજસે બ્રહ્મતેજસ થકી તે દી તાતાં અને; વીંટાતાં સૂરિવર્ય સંયમભૂષણ સાધુ પરિવારથીભકાએ દૌધી શાળ વાહનતણી ભક્તિભ હાઈથી. કુત વિલંબિત. દિવસના સહુ પાપ પ્રતિક્રમિ, ગ્રહ ક્ષમા સહુ દુઃખિત છવની; આવશ્યક વળી અન્ય કરી પુરાં, રજનીએ સ્વાધ્યાયમહીં મચ્યાં. નલિની ગુલભવિમાન સુખ અને સરસ કંઇ રચના વલી એહની; વર્ણવેલ જ અધ્યયને હતી, ભણું રહ્યાં સૂરિરાજ નિશા સમે. સ્વર મધર મહા મુનિરાજને, કુંવરના કર્ણ જઈને પો વિષય સુખમહીં વિલસંત જે સ્વર સુણી તહીંથી ઝબકી ઉઠે. “વર્ણવીત સુખો સૅરિરાજથી “ અનુભવ્યો કંઈ સમયે નકી” તન મન વચને કરી એક એ પછીથી ધ્યાનમહીં સેચી રહે, હૃદય ઉલ્લગિયું વલી જ્ઞાન થયું ગત ભવ તણું ચિત્ર ખડું થયું કવર -“અહહ ભોગવિયાં સુર સુખડાં “ધટ મહીં ત્રણ જ્ઞાન વસ્યાં હતાં. “ઝળહળી અતિ મેતિ મહા રહ્યાં “નહિ સમૃદ્ધિ તો કંઈ અન્ત ત્યાં ધમધમે બધું સ્થાન સુગન્ધથી "પ્રસરતી હતી જે સુર ધૂપની. રસદ સંગ્ગતનર્તન નાટયના “અનુભવી સહુ સુખ રહ્યાં જ્યહાં “સુખ મુકી સુરલેક–વિમાનનાં “મનુજ-તુચ્છ-સુખે મુજ તૃપ્તતા ?” હરિગીત. “ક્ષિરોદધિપય સ્વાદને ક્ષારાબુદ્દે કો” પ્તિ લે ? “આસ્વાદી આમ્રફલો ફરી કો’ આમ્ફરસને ચાહશે? ત્યાગી દઈ સુખ સર્વ આ પ્રયતીશ હું દિનરાતને “પામીશ એ સુરસ્થાનને સંકષ્ટ છો સહવાં પડે.” (ઓધવજી સંદેશે કહેજે શયામને-રાગ) એજ ક્ષણે નિશ્ચય કરી દિલમાં શર એ, સપ્તમી ભૂમિકેથી નીચે ઊતરે; આવી સુરિચરણ મહીં પછીથી નમે, “ભદ્રસુત ” એમ કહીને વિવે. કૃત વિલંબિત. કુંવર વર્ણવ્યાં સૂરિજી! સુખ જે હમે, નલિનકુમ વિમાન તણું હવે; અનુભવેલજ હું ગત જન્મમાં, ગુરૂજી! આપ શી રીત પિછાનતા? સરિજી – કુંવર! એ બંધુયે અમ જાણુતા, નહીં અનૈભવથી નહી તકથી; પણ કૃતિવચને જ પ્રમાણુતાં; અમ શિખ્યા વીરના વચન થકી. કુંવર – જવું જ છે સૈરિછ કરી એ સ્થલે, ત્યજુ છું આ બધી ઋદ્ધિજ આ ક્ષણે; સહીશ સર્વ કષ્ટ અસહ્ય તે, તપીશ હું તપ સર્વ અતપ્ય છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રી અવતી સુકમાલ કાવ્ય જીર્તીશ શત્રુ અજેય ભલે રહ્યા, કેમ થશે એ તુજથી હાલા બાળા ઓ હૃદ રમે સ્મરણો સુરલોકનાં; તપ તપવાને ત્યારે તે બહુ વાર જે. ગુરૂજી ! છે કંઈ પય? હું તૂતે જે, કુંવર ગ્રહી પહોંચી શકું મુજ સાધ્યને. આતમ બલ આગળ શું દુઃખના પર્વતે સરિછ– દુષ્કર નથી એ મેરૂનેય ઉપાડવો. કુંવર ! સંયમસાધ્યસુખ ઘણું, અલ્પ દુખેથી મલતું જે કંઇ સુખ જે સુરસુખે તણું નહીં તહીં કંઇ મણા; તેમાં ને દુઃખમાં નવ કંઈ ભેદ જે. સુખ સુપ્રાપજ છે મુક્તિ તણું, હારે તે સહવાં છે કે દોહ્યલાં લહીં શક્યાં સહેલાઈથી રે ઘણું. ધાય દવે મહારે તે છે સાધતાં બહુ સમે તું થશે સુર--પતિ, રણમાં ઝૂઝવું છે અરિઓની સાથ કંઈક સુખય ભોગવિયાં અતિ, થર થવું છે સાચા વીરના પુત્ર જે. તદપિ તૃપ્તિ હને શું નથી થતી; હેલ થકી ઉપાડીશ સમભારને ચહી સમૃદ્ધિ રહ્યો સુર લોકની ? કર્મ ખપાવી પામીશ વાંછિત સાધ્યને થોડા દુખે મેટાં દુઃખનાં અંત જ્યાં થોડા સુખે છે દુખેય અનંત ત્યાં. ગુરૂજી! હું સમજું મુજ મૂઢતા, હૃદય જેહવું શિદ સહીને થોડાં દુખે જૂજવાં તેવી જ વાંછના; અતિ મીઠી રસ દ્રાક્ષ ત્યજી દઈ, નવ પામું સુખ જે નિષ્કલ નિર્મળાં વહતી કાક પ્રીતિ પ્રતિબિંબની. માટે વ્યર્થ સમય નવ કંઈ ગૂમાવતાં જયમ વલી પર સાકરને ત્યજી, વેને મનના માન્યાં સંયમ-સુખડાં. ચહીં રહે લહેજતુ વિષ્ટા તણી; સરિજી:કરી મહેર દિયે દીક્ષા ને, સૂરિ કહે દઢ નિશ્ચય જે એ તાહર 2 હું સાધું હવે મુજ ધ્યેયને. આપે દીક્ષા સંશય નવ કંઇ રાખો. લઇને આવ અનુજ્ઞા તુજ પરિવારની (ઓધવજી સંદેશો-રાગ).. સંયમ લઈને લે પછી સુરસુખ વાટડી. સૂરિજી – હરિગીત. તે સુખભરી શયામાંહી સેજ, સૂરિ શખથી સંતુષ્ટ થઈને કુંવર તહીંથી નીસર્યો લીલા કેર અંતણ તું લાડ; ને માતચરણે નમન કરીને વિનયથી વિનવી રહ્યો. બાલપણામાંથી નિસર્યો નથી બહાર તે, “એ માત ! આજે બે અનુજ્ઞા કઠિન સંયમ આદરું ત્યારે તે સંયમને વહ ભાર શે ? “સંસાર-ગ્રંથિથી છુટી મુજ જીવનને સફલિત કરું.” નથી સુકર એ દીક્ષા જેમ તું ધાર, કાયા અશાશ્વતી વાન છે સંધ્યા સમો હે માતજી! સુખતર ચાલવું નગ્ન અસિની ધાર; “આપે અનુજ્ઞા આજ અભિલાષા અમર વિમાનની.” ચાવે લોહચણું દશનેથી મીણનાં, તેયે દુઃખતર પંચ મહાવ્રત પાળવાં. શિખરિણી માતામુંડન કરવાં પડશે હસ્તથી મૂધ જે અરે હારા શબ્દો સુત ! હૃદય મહારું વિધી રહ્યા. વિગત ઉપાનહ વિચારવાનું પંથ જે ઉચરવા છો રહેલાં સહન કરવામાં કઠીન બહુ ખુધા માથે સહવાં સૂરનાં બાણ જે દીધા બેલી હેતે તુજ હૃદય શું પાલન કર્યું? સુભટ થઈને હણવાં કર્મ કઠેર જે. દુખાતી જનનીના હદયતણું ચિંતા નહી જરા ! Page #584 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ હને આ શું સૂર્યું? વતતણીય વાતે યમ વસી? નહોતી સ્વપ્ન યે દુખતણ કહી ઝાંખૌ તુજને. નથી કરતોને તું પ્રણયવતી માતા મશકરી ? ધુ છે ધૂર્ત કો ભૂરકી વલી નાંખી કુણ ગ? વદી દેને ચાચું દુઃખિત દિલ શાંતિ તું કરને. વિરક્તિ આજે શું તુજ હૃદયમાંહી ગઈ વસી? ભલે હાંસી તેયે જનની દિલને દુઃખકર એ. અરે જીવન હારા સદ્ભય મુજ આધાર તું ખરે. ભય ભાસંતાતા સુખકર મહા મહેલજ મહને, કુંવર – નથી હાંસી માતા ! મુજ હૃદયતણું સત્ય જ ખરે, દિને જાતાં સુખે નિરખી સુખમાંહીજ તુજને; અભિલાષા હારી પ્રકટ કરી મહું માત તું કને. મૃદુ તારી કાયા તપતણું તું શી વાત કરતા ? અને બત્રિશ નારી તુજ જીવનસહચારિણું જે, પુરા વિશ્વાસે છું મુજ પ્રિય સુરકતા નું જનની ! નિરાલંબન વૈને તુજગમન પછીથી શું જીવશે ? પ્રણયમૂર્તિ. હે, દે વ્રત ગ્રહણ કર્યું અનુમતિ. નથી દીઠી હું શું જળવીણ ક્રી રહેતી મીનને અતિ રાતે હું વિષય સુખ પુતિમહી અને દશા દુઃખી થાશે, તુજ પ્રિયજનની તુજ ગમે. એ બહુ વિલાસે સમૃદ્ધિરૂપ સામગિજનિતે સુખીશ્રેષ્ઠ તે મુજથી પર કઈ નવ હશે. શાલવિક્રીડિત. અરે અસ્તિયે સુખ અધિક એકે નવ વસે. કુંવર – સુથાં ગતરાત્રિએ પ્રિયસુગુરૂનાં શિષ્ટ વચને મા! મહું સત્ય વદી દીધું તુજકને નિદાન વૈરાગ્યનું ભર્યો જે માધુર્ય શ્વર અધિક આકર્ષક હતો. રાચું નહી હું મનેજ ફુચ્છસુંખમાં સુ ખડાં હું ચહું. વિલાસન્માદથી મદભરિત કામિની સહ હું સાથે સાધન અન્ય સંયમથકી ના મોં દીઠું કંઈ બીજું રહ્યો’તે આનંદી તદપિ કંઈ કર્ણ ગણગણ્યું. હે સુતવત્સલ ભાત ! દે અનુમતિ દીક્ષા વ્રત હું ગ્રહે. ઉ, ત્યાગી શયા, વિગત વિષયાસકિત થઈને શિખરણું. ગવાક્ષેથી સૂયાં સૅરિ પઠિત શાસ્ત્રાધ્યયનને માતાઃશ્રવણથી રે એના તન મન વચન અબ્ધ થશે હને આ શું મૂક્યું? સુખ બધું દુઃખોમાં પરિણાયું, અને પુણ્યદયથી ગતભવસ્મૃતિ થઈ ગઈ હતે. ખરી યુવાનીમાં સુખથકી વિરમવું કયમ બન્યું ? જણાયું કે પૂર્વે સુરપુરિત સ્થાને વિલસતાઃ સુખદ શયા રત્નાસનભેંષિત સદને વન થશે. નલિનીગુભાખ્ય સુખરત વિમાને લહરતે રસદર્ભજનપાને રસવિહીન એ સૌ જઈ જશે. તુલાથી જોતાં તે મનસુખ ભાસ્યાં અતિલ. અને થોષિતું સર્વે અમૃત તુજ દર્શન- વિહૂણી કર્યો નિશ્ચય લેવા સુરસુખ, અને આ સહુ ત્યજ્યુ. ત્યજી દઈ અંજનને નયન ભરશે ઊષ્ણ જલથી માતા: સજીને શણગારો હૃદય પછીથી કેનું રિઝવે? ધરી તીઆશાઓ સુત ! તું પર કંઇએ અવનવી. અરે હૈયું ફાટે; તદપિ સુતા તે સંયમ રહે ? લીધીતી સંભાળે તુજ જીવનના સુખની ભણી. સુકોમલ એ હારૂં શરિર સહશે શી રીત દુઃખે? વરાવી કન્યાઓ સુર કુંવરી સમ ત્રિશ વલી હતું આલોરંતું અતિશય સુકોમલ શયનમાં. દુભાવ્યો નહી તૂને ગૃહતણું કંઇ ચિંતથી જરી. અડતા આકાશે સુખસદન બાંધ્યાં તુજ સુખે તષા સુધા કેરા પિડન સહશે શું તું વનમાં ? ઉછળતું આનંદે મુજ ઊર સુખે નીરખી હને વિચરશે એકલ તું કઈ રીત અરે રક્ષકહીણો? તું માટે દિન રાત્રિ કરી રહી હતી કાળજી અને શિયાલે શિતલતા ગરમ વલી જે ગ્રીષ્મ ઋતુની શરદિ વર્ષા કરી મૂઈજ તણું લંચન અરે અભિલષતીતી હું સુત! સુત સહારે નિરખવા. વિલાસી બાલક! તું, કઈ રીતે બધાં કષ્ટ સહશે ? હજી કાલે તું કીડન કરતો તે સુખ થી હૃદય મારું ફાટે નવ દઈ શકું હું અનુમતિ. Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્રી અવંતી સુકમાલ કાવ્ય હરિગીત. નહીં કરીશું ખલેલ હમે જરી કુંવર: દરશ પામી હમે થઈશું સુખી સુણ, ચક્રિને બલદેવ વાસુદેવ સુખડ પામીયાં વસી ગૃહે અભિલાષ પુરી કરે સંયમ પ્રસાદથી દુઃખ કંઇ કેટતણું દૂર થયાં. હતજીવન અથવા તમ આશ્રિત. અર્જુનમાલી, દઢ પ્રહારી એ જહાજથકી તય કુંવર:– ચિરકાલવાંછિતમુક્તિ પુરિને એજ સાધનથી વર્યા. જ્યહાઁ હું જઉં તમ સર્વ ચલો ત્યહીં નથી વહાર કરતું કોઈ મૃગકુરંગ કરી જંગલે વસતી વસ્તુ જ્યહીં ત્યહીં છાંયડી થઈ રક્ત નિજવ્યાપારમાં બનીને સુરક્ષિત એ ફરે ગ્રહુછું હું વીરદેવની વાટડી રે તેમ ફરશું આત્મબલરક્ષિત થઈને પે હમે અનુસરી અભિલાષ કરો પુરી. વીરપુત્ર થાવા ઈચ્છતાને ભય નહી કોઈ સ્થલે. કરી નિરૂત્તર સર્વ સ્ત્રીઓને કત વિલંબિત. સ્વજનની ભરી આંખડી અશ્રુથી શિવપુરી પ્રતિ પ્રસ્થિત યોધ એ વિતવણી સહુ વ્યર્થ વહી ગઈ રહી અલિપ્ત સત્ વચને થકી. અનુમતિ નવ માત દઈ શકી વિષ્ણુ અનુમતિ સંયમ નહી મલે” શિખરિણું. “વિણ સુસંયમ સાધ્ય નહી લે.” * ઈંધી આજ્ઞા અંતે યમિતદુઃખઆક્રાન્ત-વચને ' ચિર વિચારથી લાભ અલાભના અને આશિસ દીધી “સફળ તુજ આશા સુતા થશે” છુરી સુયુક્તિ મલી ગઈ કામના “અનેરાં સંયમનાં કઠિન પદ આરૂઢ તું થજે કિધુંજ વેશ તણું પરિધાન ને “ગુરૂની કૃપાથી સહુય તુજ વાંછિત ફલશે.” કુંવર મૂર્ધજ લોચ કરી રહે. અનુના માતાની ગ્રહી સુત ગુરૂ સાંનિધિ - કુંવરના દઢ સંયમ રાગથી સૂરિએ સૌ સાખે વ્રત દઇ મહા દીક્ષિત કર્યો જનની આશલતા બલી ખાખ થઈ “મૃદુ છે સુત હારે, ગુરૂજી!” વદી રહી એમ ભદ્રા ભરસુયૌવન માં સ્ત્રીઓ તણી “જરૂર એ જાળવજે દુઃખ જરીય એણે નથી દિઠાં.” સદ્ભય આશ હતાશ થઈ ગઈ. દુહો. તદપિ નમ્રસ્વરે વિનતિ કરે સુતને એમ સિધાવીને મુક્તિપદ વીરવાટ સકળ નારીત સમુદાય જે શ્વશ્ર સહવધુ ગૃહભણ આવી વદન ઉચાટ. પ્રતિનિધિ સમી સ્ત્રોગણમાંહી જે, (લગભગ) શંકરાભરણું. વદી રહી, વિનવી રહી છીપને. એજ ઉધાનભૂષિતપ્રાંગણ હતું સ્ત્રીમુખ્યા સ્વર્ગસ્પર્શ રહ્યું સુખ સદન એ રહ લતા અવલંબીજ વૃક્ષને રત્નમણબિંબરાજીત આવાસ એ તદ ગયે ભૂમિનીપર શેષતી સ્વજન સ્મૃતિકર થઈ દુઃખદ થઈ ગયું. જીવન સાર હતાં પિયુજી હમે હર્ષહિરોળમાં સર્વ હિંચોળતાં તમ ગયે થતી વ્યર્થ જ છંદગી. એક નર એક આશ્રય ગ્રહીને કરી દયા પ્રિયનાથ ! હમ પરે આજ એ વીર સંયમ ગ્રહણ કારણે નહીં ફરે ? કદી બેલ્યું નહીં ફરે ? સુખસ્મૃતિસર હૃદય જોકતાંતાં. જીવન શ્રેય તણું સન્માર્ગને ઘરગતપુત્રવાર્તા શ્રવણપટ થતાં અનુસરે પ્રિયપ્રાણ રહી . હદય જે માતાનું અતિ ધડતું Page #586 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ નિત્ય માટે હવે ગૃહ ત્યજીને જતાં નયને મહીથી કામિનીનાં અશ્રની ધાર વહે. પુત્રવત્સલ હૃદય જીવિત રહે શું ? અતિરક્તવર્ણ થયાં છતાં સૌ હૈયું હસ્તથી કૂટતાં, પ્રણયી પ્રાણેશપર જીવન અવલંબિને કલાપમાંથી કેશ ઉપડી છૂટી આગળ આવતાં; નેહનિઝરમહી નિત્ય ન્હાતી વલી સતત અગ્રુપ્રવાહથી વસ્ત્રો સદૂ ભીનાં થયાં, વિગત પ્રાણેશ આધાર આજે થતી પ્રિયવિહીન પદ્મિની હૃદય શતધા આજ દીર્ણ થઈ ગયાં. વિરહ દુઃખાબ્ધિ મહી ડૂબતી તે. . રે આશ દિલમાં બહુ હતી, પ્રિય સેવવાંતા આપને, હરિગીત. સંયમ ધૂરાને વહન કરતાં પૂજવાતાં નાથ; કુંવર દર્શન કરીને નિત્ય અવગણવા વિરહના અલને કરજેડને કુંવર કહે ગુરુજી ! સુણ મુજ વિનતિ, “પ્રિયપાદ પદ્મ નમન કરી સ્તવવાં હતાં તમ ગુણને.” ચારિત્ર ચિર પળે નહી તપતપન નહીં કરી શકું અતિ; “સ્વામિ. કાલે ગૃહતજી ચાલ્યા ગયા અનગાર થઈ, માટે અનુજ્ઞા છે મહને અનશન મહાતપ આદરું, “આજે ત્યજી દિધું વિશ્વ આખું ઘણું દિલમાં નવ વસી; ને કષ્ટ અલ્પ સમય સહી હું શિવતણું સુખડાં વરું. “હા, દૈવકેપ થશે અને વિધવાપણું પામ્યાં હવે, સૂરિજી – દુઃખને નથી કંઈ અન્ત નિરાધાર આજ થયાં હમે.” “કોને જઈને કહેવી દુઃખની વાત, અમ પાપ નષ્યાં.” સૂરિજી કહે જે હદય કેરી ભાવના એ તાહરી, પસ્તાતી બત્રીશે હતી, નિશ્વાસ મુખથી નિસરતાં, વિણુ અશનપાન હલનશયન મુનિ! વસી શકો નિર્જન વને; નિરાશ થઈને રૂદન કરતી આવી ભદ્રા માત જ્યાં; મૃગરાજવ્યાધ્રાક્રાન્ત સ્થલમાં રહી શકે નિર્ભય હમે. તે' નિવિલંબે યત્ન કરી લેશે વ્રત સુઆરાધન પ્રતિ. “ઓ માતજી! તમ ચુત સુરકનિવાસી થયાં.” સુતનિધનવશતા સૂણીને માતા બૅમિપર ઢલી પડી, રિચરણ નમી, ખામણ કરી, સમશાન ભૂમિ આવીયાં, જ્યાં મૃતક ધગધગી છે રહ્યાં વમવન સરીખાં ભાસતાં; બેભાન થઈ ગઈ ક્ષણ મહી ને સાન જરીય રહી નહી; ત્યાં નારીગણ નિજદુઃખ મુકી શ્વશ્રની સેવા કરે, કંટક મિપર થઈ અરક્ષિત ચરણથી તે ચાલીયા, “હા, પુત્ર! નિર્દય આટલો” એમ ઝબકીને ફરીથી ઢળે. હા, અખિલમાર્ગે ચૂલકૃત શોણીત ધાર વહી ત્યહાં. ચિરકાલ ક્ષધાતર સપરિવાર ફરતી જંબુકી, બહુ યત્ન કરતાં સ્વસ્થ થઈને કુરે હૈયા ફાટ એ, પ્રેરિત પૂરવ વૈરથી મુનિરૂધિરની રહી વાસના; નહેતું ધાર્યું કૂરતા તુજ હૃદયમાં આવી હશે; શેણીત બિંદુ શ્રેણું અનુસરી આવી શકીએ સ્થાનમાં, “છે હૈયું મુજ પાષાણુનું કે લેહનું? ન તુટી પડે, જ્યાં કાઉસગ્ન કરી રહ્યાં તો મુનિ એકજ ચિત્તથી. “વહાલા ! થતે વિયોગ હાર કેમ કરીને એ સહે?” રહી ચુંટી ચટચટ ચામડી, ગટગટ પિધે શોણીતને, “વાગે કટારી હજાર એકી સાથે હારા અંગમાં, નસ ત્રોડી ત્રડ ત્રડ સ્વલ્પ સમયે દેહને ભક્ષી રહે; અરે હજીય તારાં પૂર્વસ્મરણે સદનનાં બહુ સાંભરે; કયા નહી જરી વેદનાથી, મુનિ ચઢયા શુભ ધ્યાનમાં, “દુ:ખ સાગર ઉલટયાં હવે છાતી મહી ન સમાય જે.” ત્યજી દેહને ઉપન્યા મુનિ નલિની ગુલ્મ વિમાનમાં. એમ રૂદન કરતી શ્વમ સહ સૌ મુનિમૃતક પાસે ગયાં, અહીં આવી પ્રાતઃકાળ ગુરૂની પાસે વંદન કારણે, ઈન્દ્ર વા. ઉસુક નારીગણ બધે વંદી સૈરિછને પૂછે, ક્ષિપ્રા નદીને તટ સી આવ્યાં, ગઇકાલ દીક્ષિત પ્રિયમનિવર રે વસ્યા કે સ્થાનમાં ને પ્રેત કાર્યો સુતનાં કરાવ્યાં; ગુરૂજી ! કહે દરશન કરી દુઃખ ભૂલીયે વિયોગનાં. રે ઊર સહુના વૈરાગ્ય ભાવના, ઉપયોગ મૂકી ગુરૂજી કહે જે સ્થાનથી આવ્યા હતા, વસી ગઈ જત તણી અસારતા. અનશન કરી પહેચી ગયા છે તે જ સુરવિમાનમાં; હા, કારમો કોપ” વદી રહ્યાં સટ્ટ, “હા, હા, નહી દર્શન મલે પ્રિયનાં” કહી ધરણી ઢળે, શરીર સંપ્યા તણું ઘણું જેવું Page #587 -------------------------------------------------------------------------- ________________ સુરતના પ્રતિમા લેખો ४६७ છે વિશ્વ બાજી બધી મહરાજની; શાર્દૂલ વિક્રીડિત () મંદાક્રાંતા. ફેલાઈ રહેલી દશ દિશની મહીં, વૈરાગ્યે રક્ત થઈને જનન સહીત એ નારીંગણુ ઘેર આવે, અમૂલ્ય આયુષ્ય બધું જતું વહી. રાખીને ગર્ભવંતી કુલવધુ ગૃહમાં કુલની વૃદ્ધિ માટે; ઐહિક ઇચ્છા પરિતપ્તિની મહીં, સૂરિજી પાસ જઈને સુખદ મહાવ્રતો લઈ અને શુદ્ધ પાલે, માતાપિતા ને સુત કામિનીના; અન્ત અનશન કરીને સુરસુખ અલાં પામીયાં નિત્ય માટે. સંબંધ સૌ અભ્રસમૂહ જેવા, રે સ્વમપ્રાપિતસુખનૌ જેમ. ગર્ભવતી સતીના સુતે રાખ્યું કુલનું નામ અચિંત્ય રીતે જ થતાં અદશ્ય, મંદિર બાંધ્યું અણુમાં, જ્યાં થયું મુનિ નિર્વાણુ. અશાશ્વત સુખની શોધમાંહી; કુમતિ દૂરકર સ્થાપીયાં, ત્રિભુવન પતિ પરમેશ; આયુ બધું વ્યર્થ કરે વિતાવી, સુરનર-નલીન-પૂજ્ય ત્યાં, શ્રી શ્રી અવંતી પાર્વ. “નલીનું.’ સુંદરલાલ અંબાલાલ કાપડીઆ બી. એ. અમદાવાદ, સુરતના પ્રતિમા લેખો તૈયાર કરનાર છે ૧ ર, ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, *રા. ઉતમચંદ ડાહ્યાભાઈ તથા રા નાનુભાઈ નેમચંદ, સુરત સૈયદપુરામાં આવેલું ચંદ્રપ્રભાનું દેરાસર-તેના ધાતુ પ્રતિમા લેખ. [ ટુક ઇતિહાસ-આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની લાકડાના કાતર કામની રચના છે તથા અષ્ટપદ-મેરૂ પર્વત વિગેરેની પણ રચના છે તે બહુ જોવા લાયક છે. પ્રાચીન છે. ચિત્ર કામ ઘણું સુંદર છે. એને હાલમાં પુનરૂદ્ધાર કરવામાં આવ્યો છે. એ દેરાસરમાં ભેંયરું છે. તેમાં પણ અલૌકિક સરના પુનરોદ્ધારને માટે હજી ઘણી રકમની જરૂર છે. મૃતિઓ છે. આ દેરાસર ઘણું પુરાણુ વખતનું છે. આશા છે કે સખી દિલના ઉદાર ગૃહસ્થો એ બાબત એ દેરાસરની આસપાસના મહોલ્લામાં અગાઉ શ્રાવ- ઉપર તાકીદે લક્ષ આપશે. આ દેરાસરમાં જ્ઞાનવિમલ કોની વરતી ઘણા મોટા પ્રમાણમાં હતી. પરંતુ હા સરિની પાદુકા છે. તે પણ ઘણી પ્રામાવિક અને પ્રાલમાં ફકત બે ચાર શ્રાવકનાં ધરો છે. પ્રથમ વસ્તી ચીન છે. તે પાદુકાની દેરીને પણ જીર્ણોદ્ધાર કરવાની સારી હોવાને લીધે પણ લોકો પૂજા કરતા હતા. ખાસ આવશ્યકતા છે. જ્ઞાનવિમલસૂરિ ૧૭૭૫ ની પરંતુ હાલમાં વસ્તી ઓછી હોવાને લીધે એકાદ ઘર આસપાસ થઈ ગયા. એમના વખતના લેખે આ લેખમાં સિવાય કોઈ પૂજા કરતું નથી. આ દેરાસરને વહીવટ ઉતાવેલા છે. આ દેરાસરમાં સુરતના જ દરવર્ષે વડાચોટા, ખબુતર ખાનાના રહીશ શેઠ ચુનીલાલ પર્યુષણમાં ભાદરવા સુદ ૪ ને દિવસે બારસાસુત્ર સાંશુરચંદ કાપડીઆ કરે છે. તેઓ પોતે અસલ સૈયદ મળ્યાં પછી ચત્ર પરિપાટી યાને જુહાર કરવા સારૂ પુરામાં રહેતા હતા એ દેરાસરને અંગે સાધારણ ધામધુમથી જાય છે. સુરતના પ્રાચીન દેરાસરોમાંનું ખાતાનાં બે ચાર મકાને પણ છે ને તેની ભાડાની આ એક પ્રાચીન દેરાસર છે. એનું અસલનું રંગીન આવક આવે છે. પરંતુ તેમાંથી ખર્ચ પૂરો પડતો કામ, ચિત્ર કામ, પટ વિગેરે ખાસ જોવા જેવાં છે. નથી. માટે દેરાસરના વિભાગને માટે તેમજ ઉપર જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંતે તથા જુદી જુદી જણાવેલી રચનાઓના પુનરોદ્ધારને માટે તેમજ દેરા- કથાઓ ઉપરના ચિત્રો તેમાં મળી આવે છે.] Page #588 -------------------------------------------------------------------------- ________________ જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ Gઈ સંવત ૧૫૪ર વર્ષે છે. સુદિ ૧૦ ગઉ શ્રી (૭) સંવત ૧૫૧૬ વર્ષ પોષ વદિ છે શકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. ગંધરાજ ભા. ગુરીસુ શાંદાદા ગંધારવાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય સે દ્વિપ કેનવા સારૂ સુનગરાજ યુનેન શ્રી સંભવ ભાર્યા રૂદિ સુત. શા. પાસવીર ભાયં પ્રેતમિ નાથ બિંબ કારાપિત તપાપક્ષ શ્રી ઉદય- સુત શા વર્તમાન જા મા સ્વ પરિવારેન યુતન સાગરસૂરિભિઃ પ્રતિષ્ઠિત ગંધાર વાસ્તવ્ય સ્વ શ્રેર્યાથે શ્રી આદિનાથ ચર્તુવિંશતિ પદ કારિતઃ કલ્યાણું ભૂયાત્. શ્રી તપાગચ્છ શ્રી વિજયદાનસૂરિભિઃ પ્ર. સં. ૧૫૫૫ વર્ષે વૈશાખ સુ. ૩ શને શ્રી તિષિતઃ શુભ-ભવતુ. બંધારવાસ્તવ્ય શ્રી હંબાતીય સં. નાકર, (૮) સંવત ૧૫૪૭ વર્ષ વૈશાખ સુદ ૩ સેમે ભા. સં. ડાહી સુત સ. સી. પાકેન ભગીની કપલ. જ્ઞા. , સરવણ ભા. આસુ સુત સં. પ્ર. રત્ન શ્રી ગણિ શ્રેયાર્થ થી શ્રી શ્રેયાંસનાથ બાબા ભા. સં. કઉતિરાદે નામના નિજ શ્રેયસે શ્રી બિંબ કારિતં શ્રી વૃદ્ધ તપા પક્ષે ભ. શ્રી સંભવનાથ બિંબ કા. પ્રતિ. તપા શ્રી લક્ષ્મી. ધર્મરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિતું. સાગરસૂરિ પદે શ્રી સુમતિસાધુસુરિભિઃ શ્રીઃ (૩) સંવત ૧૬૧૫ વર્ષે પોષ વદિ ૬ શુક્રરે શ્રી (૯) સંવત ૧૫૧૩ વર્ષ ફાગણ સુદિ ૧ શુકર શ્રી ગંધારાવાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય શા પાસ શ્રીમાલ જ્ઞાતીય. દ ધનપાલ. શેઠ નાઈ વીર ભાર્યા પૂતલિ સુત સા વર્ધમાન ભાર્યા પુત્ર–સા-વાધાચં નાવાધા ભા. ધિ ધ સુતા બાઈ અમરાદે નાસ્ના સુશ્રેયાર્થે શ્રી શાંતીનાથ દ્રા વાગા શ્રદા બદા સદા દૌ વાંછા ભા, લક્ષ્મી બિંબ કારાપિત શ્રી તપાગ છે, શ્રી વિજ- તયા આત્મ શ્રેયસે શ્રી શાંતિનાથ બિંબ કારાયદાનસૃષિભિઃ પ્રતિષ્ઠિત શુભ ભવતુઃ પિત શ્રી આગામગ છે શ્રી હેમરત્નસૂરિભિઃ () * સં. ૧૫૩૮ ચિ. શુ. ૩ સે. પ્રા. 9. વ્ય.. સાલિગ ભા. સુહાસિનિ પુ. વ. દેસાદ્ધિ ભા. (૧૦) સંવત ૧૫૮૭ વૈ. વ. ૭ સે. લા. સા પુત્ર દુબી પુ. થાવર. ભા. નાગિણું ધાવરણ માત- સ. પુ. સવરાજ વીરપાલ. વિદ્યાધર ભા. રંગૂ પિત શ્રેષાર્થ શ્રી અજિતનાથ બિંબ કારિત પ્ર. નાખ્યા શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સુરભિ શ્રી અહમ્મદાવાદે. તપાગચ્છ શ્રી સૈભાગ્યહર્ષ સુરિભિઃ (૫) સં. ૧૫૬૫ વર્ષ વૈશાખ વદ ૩ રવૌ સુંબડ (૧૧) સં. ૧૭૭૩ વર્ષ પ.વૈ. સુ. ૧૧ બુધે સુરતિકા જ્ઞાતીય વૃદ્ધ શાખાયા ગાંધી સુરા ભા. રંગાઈ શ્રીમા જ્ઞા. વૃદ્ધ સા સામાનિક છ ભા. કલ્યાણ સુ ગાં. કાઉઆ શ્રી વિષ્ય ભા લસમાદે ભા નો કેત મુનિસુવ્રત પ્રતિમા ભા. શ્રી જ્ઞાનરનાદે પ્રમુખ સમસ્ત કુટુંબ શ્રેયાર્થે શ્રી શ્રેય વિમલસૂરિભિ: સનાથ બિંબ કારિત છે. શ્રી વૃદ્ધ તપાપક્ષે (૧૨) સંવત ૧૬૮૭ ફા. સુ. ૫ શ્રી પાર્શ્વનાથ પૂજ્ય શ્રી ધર્મરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રી શ્રી. બિંબ કા. પ્ર. ભ. શ્રી વિજયદેવસૂરિભિઃ (૬) સંવત ૧૫૩૧ વર્ષે ૨. સુદિ ૫ સોમે શ્રી તપાગ છે. શ્રીમાલ જ્ઞા. . ભા. માતા પહુ સુત નાસાકેન (૧૩) સંવત ૧૪૭૬ વર્ષ ચેતર વદિ ૧ શનૈઉ શ્રી ભાં કબી સુ. સુરાદિ કટુંબમૃતન શ્રી શ્રેયાંસાદિ શ્રીમાલ જ્ઞાતીય મહે પત્રામલ ભા. (પ્રતિમા પંચતીથી આગમગ છે શ્રી અમરરત્નસૂરિ ખંડીત છે તેથી ઉકલતું નથી.) પૂત્ર સહેમાતરા ગુરૂ ઉપદેશેન કારિતા પ્રતિકતા ચ. વિધિન કેન શ્રી સુમતિનાથ બિંબ કારિત શ્રી વૃદ્ધ સેલગામ વાસ્તવ્યઃ થરાદાગ છે શ્રી પૂર્ણચંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત Page #589 -------------------------------------------------------------------------- ________________ સુરતના પ્રતિમા લે સર્વ સૂરિભિઃ શુમ ભવતુ કલ્યાણ ભવતુ આ શ્રીમાળી જ્ઞાતિય સા લખમીચંદ ભા. વિજયકુંવર દેરાસરમાં જુનામાં જુની પ્રતિમા છે.) તથા સુવિધિનાથબિંબ કા. પ્રતિષ્ઠિત. (૧૪) સં. ૧૮૩૩ માઘ સુદ ૫ બુધે વૃદ્ધ શાખાયાં (૨૫) સંવત ૧૮૧૫ વ. ફ. સ. ૭ સોમે વૃદ્ધ શ્રીમાલ જ્ઞાતિ બાઈ નંદકુંવર કયા પુણ્યાર્થ. શ્રીમાલી વંશે શા. દેવચંદ ભા. છવિ તયા (૧૫) સંવત ૧૯૪૧ વર્ષ વૈશાખ સુદિ ૩ ર શ્રી શાંતિબિબ કારાપિત પ્ર અંચલગ છે. વાસુપુજ્ય બિંબં કૃત શ્રી સંઘેન પ્રતિષ્ઠિત (૨૬) સંવત ૧૮૧૫ વર્ષ ફા.સુ. ૭ સેમે શ્રીમાળી આણદબાઈ જ્ઞાતીય શાંતિદાસેન આદિશ્વર બિંબ સ. લા. શ્રી (૧૬) સં. ૧૭૬૧ વ. વૈશાખ સુદ ૭ ગુરે સૂવતિ ઉદયસાગરસૂરિભિઃ વા. શ્રી શ્રીમાળી જ્ઞા. વૃદ્ધ શાખાયાં રૂપજીક (૨૭) સંવત ૧૮૧પ વર્ષે. ફા. સુ. ૭. સામે શ્રી સુ. ભા. બાઈ રાધાકયા રવ. પુત્ર નાનચંદ શ્રીમાલી વંશીય ચંપુલ તથા ચંદ્રપ્રભુબિંબ પ્ર. શ્રેયાર્થે શ્રી સંભવ બિંબ કારિત પં શ્રી જિન લ. શ્રી ઉદયસાગરસૂરિભિઃ વિજયગણિભિઃ (૨૮) જા. છવાઇ ગુ. પ્રતી.............શ્રી રતિ(૧૭) સં. ૧૮૩૩ વર્ષ માધ સુદિ ૫ બુધે શ્રી વિજ- વિમલસૂરિભિઃ યધર્મસરિણા ઉપદેશાત સા ગણેશ ભાર્યા. (૨) બા. હાંસલદે પ્ર. શાંતિનાથ બિંબ શ્રી વિજ નાખ્યા શ્રી સુપાર્શ્વનાથ બિંબ કારાપિત. યદાનસૂરિ (૧૮) સંવત ૧૭૪૪ વર્ષ અષાડ સુદિ ૪ ગુ. દિન (૩૦) સં. ૧૮૩૦ મહા સુદી ૫ સેમે શ્રી વાસુદ સુમતિનાથબિંબ કારાપિત સુવિધ્ય) સાધુ પ્રતિષ્ઠિત પાર્શ્વનાથ બિંબં, () બરાબર ઉકલતું નથી. (૩૧) સં. ૧૮૧૫ રા. ફા. સુ. ૭ સેમે શ્રીમાલી (૧૯) શ્રી શાંતિનાથ બિંબ (બાપીની કારા) બરાબર જ્ઞાતી વદાઈ મોતી નામના શ્રી વાસુપુજ્ય ઉકલતું નથી. બિંબ ભરાવ્યા શ્રી ગુણમ–. (૨૦) સંવત ૧૮૧૭ વર્ષ માધ સુદિ ૨ શુકે શ્રાવિકા (૩૨) શ્રી સંભવનાથ ત્રીજા. પાપડીબાઈ શ્રી ચંદ્રપ્રભ; બિંબ કારાપિર્ત પ્રતિ- (૩૩) ગજપાલ. શ્રી સંભવનાથ બિંબ વિજયેદાનસૂરિ. છિત શ્રી ઉદયસાગરસૂરિભિઃ (૩૪) શ્રી મહાવીર ગા. નમઃ મનાઓ (બરાબર (૨૧) સંવત ૧૭૭૬ માધ સુદિ ૧૧ બુધે સુરતિ બુથ સુરતિ- વંચાતું નથી). બંદરવાળા કક્ષાણુ શ્રી શાંતિનાથ બિંબ શ્રી (૩૫) સં. ૧૮૧૫ વર્ષ કા. સુ. ૭ સોમે શ્રી શ્રીમાલી જ્ઞાનવિમલસૂરિભિઃ વંશે સા. ઇકત સાભાર્થીજીપી શ્રી ચંદ્રપ્રભુબિંબ (૨૨) સંવત્ ૧૭૮૦ સુદ ૯ સોમ-આદિનાથ બિંબ , કા. પ્રતિષ્ઠિતું. શ્રી જ્ઞાનવિમલસૂરિભિઃ (આ . (૩૬) સં. ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સેમે-માતાચંદનપ્રતિમામાં બે પ્રતિમાં છે. મોટી પ્રતિમાનાં બિંબ કારિત પ્રતિષ્ઠિત, વિધિપશે. ખેલા પલાઠીમાં એક નાની પ્રતિમા છે.) (૩૭) શ્રી અભિનંદન સ્વામીજ, (૨૩) સંવત ૧૮૧૫ વર્ષ. કા. સુ. ૭ સેમ વૃઇ (૩૮) શ્રી પદ્મપ્રભઃ સ્વામી. શ્રીમાલી જ્ઞાતૈિ પુન ઈદરકેન અભિનંદન બિંબ (૩૯) સં. ૧૮૩૦ મહા સુદી ૫ સામે બાઈ દેવત કારિત. શ્રી આદિશ્વર બિંબ કારેપિત તપાગ છે. (૨૪) સંવત્ ૧૮૧૫ વ ફ. . ૭ સેમે વૃદ્ધ (૪૦) સં, ૧૬૬૪ મા. સુદી. ૧૦ શ્રી-કાદિ નામના Page #590 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૪૯૦ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ શ્રી વાસુપુજ્ય બિંબ કા. પ્ર. તપાગ છે શ્રી અને સાધુ એ ત્રણની મૂર્તિ સાધુ રૂપે કતરેલી વિજયસેનસૂરિ. છે ને સાધુની મૂર્તિ ઉભા આકારની છે. હાથ (૪૧) સં ૧૯૭૩ વૈ. સુ. ૧૧ શ્રી સરતી વેજબાઈ જોડી ઉભેલી છે.) ક્યા શીતલનાથ બિંબ કા. પ્રતિ. શ્રી જ્ઞાનવિ. (૫૬) (નાની પાટલી) સંવત ૧૫૮૭ વર્ષ શ્રી પાર્શ્વમલસૂરિ નાથાય નમઃ (૪૨) સ. ૧૯૧૫ કા. સ. ૫ ગુરૌ મહા કલ્યાણકારી (૫૭) (એક સિદ્ધ ચક્રના ધાટનું છે પણ સિદ્ધ ચક્ર (વંચાતુ નથી) શ્રી ચંદ્રપ્રભઃ બ. નાથબાઈ. નથી) શ્રી સુવ્રતસ્ય બિંબ દ્રશ્ય નામના સીક (૪૩) શ્રી સુમતિનાથ બિંબ ૫. સંભવ પ્રસનામ ભવ શાંતિવૃદ્ધિ જ્યમ વા. જ્યમ સૌભાગ્યમ કુરે ૨ સ્વાહા. (સૂર્યનું મંત્ર (૪૪) સં૧૭૭૬ વૈ. સુ. ૧૧ બુધે સુરતિબંદર વાસી શ્રી શાંતિનાથબિંબ પ્રતિષ્ઠિતું. શ્રી જ્ઞાન. જેવું છે) (સૂર્યનું વચમાં મોટું છે અને આ વિમલસૂરિભિઃ સપાસ આઠ દેવ જેવા આકાર છે. ). (૪૫) સં. ૧૮૧૫ વ. ફા. સુદ ૧ સેમ શ્રીમાલી (૫૮) ઘંટાકરણની એક નાની સરખી પાટલી છે. વંશે ૧ શા કબરિ (વંચાતુનથી). એ સિવાય બીજી પણ પાટલીઓ છે તથા એક પીતળની રકાબી છે. તેમાં પણ અમુક (૪૬) સં. ૧૮૧૫ વ. ફા. સુ ૭ સામે શ્રીમાલી મંત્ર કોતરેલા લખેલા છે.) ચરે સા ઈંદ્ર તસ્ય ભાર્યા જીવી. શ્રીમલ્લીનાથ બિંબ. (૪૭) વાલીબાઈ શ્રી કુંથુનાથબિંબ વિજયદાનસૂરિ (દેરાના ઉપલા ભાગમાં પટ.) (૪૮) સં. ૧૮૧૫ વ. ફા. સુ. ૭ મે શ્રી શ્રીમાલી સંવત ૧૮૩૩ માં વર્ષ મહા સુદિ ૫ વાર વંશે સા. ૮ તા. ભાર્થી છવી ધર્મનાથ બુધે શ્રી બૃહત ખરતર ગણે શ્રી અષ્ટાપદ તીર્થ બિંબ ભ. શ્રી ઉદયસાગર પેટ ભરાપિત શ્રી મોતીચંદ સા છત સા ભાર્યા અમૃત (૩૯) સં. ૧૮૩૩ માઘ સુદી ૫ દીને સા. વેણીદાસેન કુંવર પેટ ભરાપિત. શ્રી અજિતનાથ બિંબંમર. (આ પટનાં વચલા ભાગમાં પાંચ પાંચ ભગવાન (૫૦) સં. ૧૮૧૭ વર્ષે ભાદ્ય સુદિ ૨ શારે વૃદ્ધ વાલી હારનાં એવી ચાર હાર મળી ૨૦) વિહરમાન શ્રીમાળી જ્ઞાતીય-આઈકન શ્રી સુમતિનાથ બિબ બિંબ છે. બાજુમાં બે સિદ્ધ ચક્રના આકાર છે સિદ્ધ કા. પ્ર. ભ. શ્રી ઉદયરિભિઃ ચદો છે) (૫૧) શ્રી શીતલનાથ બિં. શ્રી વિજયદાનસરિ ઉપર ચામુખજી–બાબુજીનું ચિત્ર છે તથા સમેત (૫૨) શ્રી અજિતનાથ બિ. પ્ર.જ્ઞાનવિમલસૂરિભિઃ શિખરનું ચિત્ર છે, ડાબી બાજુએ અષ્ટાપદનું ચિત્ર છે, (૫૩) -દાસ શ્રી વાસુપૂજ્ય બિંબ વિજયદાનસૂરિ. તથા નીચે સિદ્ધગિરિ અને ગીરનારનાં ચિત્ર છે) એમ કરી પાંચ તીર્થોનાં ચિત્રો છે આ પટ પંચધા(૫૪) સં. ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સે. શ્રો-ચંદ્ર તટે છે. ( આ પટને મળતે ૫ટ સુરતમાં પંડળની પ્રભ બિંબ. કા. એ. ઝા. ગણધર ગતિમ પિાળના દેરાસરમાં પણ છે.). સ્વામીને નમઃ (૫૫) સંવત ૧૭૯૩ વર્ષ શ્રી પાનકી બાઈના (ભોંયરામાં પટ.) પ્રતિકાપિત એ. જ્ઞા. શ્રી વિમલેશ્વરાય નમ: સંવત ૧૭૮૪ વર્ષ મહા સુદી ૧૦ બુધે શ્રી ' . .. . ર સિધાઈકાર્ય નમઃ (આરસના શ્રીમાળી જ્ઞાતીય શ્રી સુરતિ વાસ્તવ બા. ઈંદ્રાણીના મેટ સિદ્ધ ચક્ર છે. તેમાં આચાર્ય ઉપાધ્યાય થા સ્વ. શ્રેયાર્થ ચતુરવિંસતિ જિનપટ્ટકારાપિત પ્રતિ Page #591 -------------------------------------------------------------------------- ________________ સુરતના પ્રતિમા લેખે ૪૭૧ ષિતં શ્રી વૃદ્ધ તપાગચ્છાધિરાજ. ભ. શ્રી વૃદ્ધ શ્રી શ્રી વિજયપ્રભસૂરિશ્વર પટ્ટ પ્રભાકર ભટ્ટારક સાગરસૂરિ રાયે એ શ્રી છનચંદ્ર-ભિ. શુભ સસ્તુ થી ૫ શ્રી શ્રી જ્ઞાનવિમલ સૂરિશ્વર પાકે (મથાળે ૨૪ તીર્થંકરનાં બિંબ કોતરેલાં છે વચમાં નમઃ પ્રતિષ્ઠિત ભ. શ્રી. ૫ શ્રી ભાગ્યસાગર સસરણને ઘાટ છે સઉથી નીચે સિદ્ધ ચક્રને સૂરિભિઃ શ્રી. આકાર કોતરેલે છે જમણી બાજુના પાસા પર વીસ (જ્ઞાનવિમલ મુરિની પાદુકા તથા દેરી-સ્થભ-સ્તુપ. પગલાં કતરેલાં છે (ચાર ચારની હારમાં) પગલાની દેરાસરના બહારના ભાગમાં એરડીમાં છે.) નીચેના ભાગમાં એક હાથી કોતરેલો છે અને તેની બાજુમાં પગલાં છે.) આ દેરાને તાકીદે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. (ભેંયરામાં પાદુકા.) આ પાદુકા ઉપરથી એમ લાગે છે કે જ્ઞાનવિમ લસૂરિ. ૧૭૮૨ માં કાલ કરી ગયા હોવા જોઈએ. સંવત ૧૮૩૩ વર્ષ માઘ સુદિ ૫ દિને બુધ તેમના ગુરૂ વિજયપ્રભસૂરિ થઈ ગયા. અને તેમના વાર સહ સકલ પં. તપસ ધન સ્થિતિ વસત પાર્થ. શિષ્યમાં અથવા અનુયાયીમાં સોભાગ્યસાગર સૂરિ વિનીતવિજયગણિ તપચરણારવિંદ મધુકર પં. દેવ થઈ ગયા. વિજયગણિ પાદુકા પ્રતિષ્ઠિતા. ચ. પં. ઉતમવિજય ગણિના શ્રી સુરતિબંદીરે. આ દેરાસરમાં સં. ૧૮૧૫ ની ધણી પ્રતિમાઓ જોવામાં આવે છે તેમજ જ્ઞાનવિમલસૂરિના વખતની એક પાદુકામાં બે પાદુકા છે. તથા વિજયદાન સૂરિના વખતની તથા ઉદયસાગરના સંવત ૧૮૩૩ મહા સુદિ ૫ બુધે શ્રી વિનય વખતની પ્રતિમાઓ પણું ઘણું છે. વિજય ગણિના પાદુકા પ્રતિષ્ઠિતા શ્રી સુરતી બં એ ઉપરાંત આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની રચના દિરે પુનઃ નવીકૃતા. છે તેને સારૂ ચેમુખે-ચાર પ્રતિમાઓ એકી સાથે મહેપાધ્યાય શ્રીસુમતિ વિજય ગણિનાં જેલી લગભગ બે ડઝન છે તથા મેરૂ પર્વત અથવા પાદુકા પ્રતિ. પં. ઉતમવિયે, બીજી પર્વત ઉપર પ્રતિમાઓ મુખે છે-એવી ચાર આરસની પ્રતિમા. પ્રતિમાઓ છે તથા હેડી આકારની ધાતુની ચી જેના વચલા ભાગમાં પ્રતિમાઓ છે એવી પણ પ્રતિ| (યરામાં આરનાથ ભગવાનની પાષાણુની માઓ છે. આરસની-પ્રતિમા) સંવત ૧૮૨૨ વર્ષ વૈશાખ સુદિ ૧૩ ગુરે એ સવાલ જ્ઞાતિય વૃદ્ધ શાખાયાં શા. (સુરત જીલ્લાના ગામ આરપાડનું શાંતિનાથજીનું સુત શા. મોતીચંદ કેન ૧૮ શ્રી અરનાથબિંબ કારા દેરાસર) સંવત ૧૫૭૧ વર્ષે ઓસવંસ શ્રી ચરોલિઆ પિર્ત પ્રતિષ્ઠાપિત ચ. શ્રી સાગર ગણે શ્રી ગોત્ર સં, સૂરા પુત્ર શાહ સારંગ ભાર્યા સારંગદે પુત્ર સા. સહજપાલ ભાત સા. પારસ શાહ સહજપાલ પૂન્ય સાગરસૂરિભિઃ શ્રેય સેતુ શુભ. ભાર્યા ધનાઈ સકુટુંબ યુનેન શ્રી આદિનાથ બિંબ પાદુકા, કારિત ઉકેશગ છે શ્રી સિદ્ધસૂરિ પ્રતિષ્ઠિત સંવત ૧૭૮૨ વર્ષ શાકે ૧૬૪૭ શ્રી ભટ્ટારક શ્રી રસ્તુ. Page #592 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ રા. રા. સુરચંદબદામીને શ્રી શત્રુંજ્ય કરાર સંબંધી અભિપ્રાય. [ રા. બદામી હાલમાં અમદાવાદમાં સબજ જ છે. આ કરાર થયાં પહેલાં પાલીતાણા નરેશના આમંત્રણથી સમજુતી માટે ગયેલા જૈન ડેપ્યુટેશનમાં એક સભ્ય તરીકે તેમણે ભાગ લીધો હતો. તેમણે ઉક્ત કરાર સંબંધી દર્શાવેલ અભિપ્રાય નીચે મુજબ છે. તંત્રી. ] અમદાવાદ, તા. ૧-૭-૨૮, આપણને પેરેમાઉન્ટ સત્તા પાસેથી ફેંસલો લેવો પડત રા, રા, સુજ્ઞાબંધુ શ્રીયુત મેહનલાલ દલીચંદ તો આવું પરિણામ આવવાની આશા નહી જેવી હતી. દેશાઈ ૫. આ નીકાલ બે પક્ષ વચ્ચે થયો છે. તે એટલે ૧. આપને પત્ર તા. ૧૮-૬-૨૮ નો જા. નં ૧૪૦૩ દરજે એક પક્ષને લાભકારી ગણાય તેટલે દરજજે ને મલ્યો. મને જેઠ માસના અંકની નકલ મલી બીજા પક્ષને ગેરલાભકારી ગણાય. એક પક્ષે એટલે નથી હું સુરત સમરવેકેશનને લીધે ગયો તેથી અહીં દરજે ખાયું ગણાય, તેટલે દરજજે બીજા પક્ષે મેળઆપી શકાઈ નહીં હોય એટલે હવે હું ધારું છું કે વ્યું ગણાય. કોને કેટલો લાભ થયો અને કોણે કેટલું જેઠ અને અસાડની બે સામટી આવશે. ખયું એ બાબતમાં જાહેરમાં છુટથી ખુલી ચર્ચા કર વાથી એકબીજાની શાંત થયેલી વૃત્તિઓ જાગૃત થવાનો ૨. શ્રી શત્રુંજય સબંધી થયેલા કરાર બાબતમાં સંભવ છે. અને વૈમનસ્ય જે હાલ બેસી ગયું છે, તે મારે જે વિચાર-અભિપ્રાય આપે જણાવેલા મુદ્દા ઉબળી આવે માટે તે બાબત હું કાંઈ જ કહેતા નથી. પર હોય તે છુટથી લખી મોકલવા જણાવે છે ૬. આપસઆપસની સમાધાનીમાં છુટછાટ મેલવી તે બાબત આપનો આભાર માનું છું. જ પડે. તેમાં તો બને છત્યા અને બન્ને હાર્યા કહે૩. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ કરાર સં- વાય. એને વિશેષ લાભ એ છે કે બન્ને પક્ષની બંધમાં આ બધા મુદ્દા ઉપર છુટથી જાહેર ચર્ચા લાગણી એક બીજા તરફ સારી હંમેશને માટે રહે, જે ચલાવવી એ કેવળ બીન જરૂરી બીન ઉપયોગી છે. ન્યાયાસન પર બીરાજતા ન્યાયાધીશે આપેલા ફેંસએટલું જ નહી પણ કેટલેક અંશે નુકશાનકારક છે. હું લાથી રહી શકતી જ નથી. માટે આ સમાધાનીમાં તેથી એ મુદ્દાઓ ઉપર મારા વિચારો દરશાવવાનું આપણને કોઈ કોઈ પ્રકારમાં પાછા હઠવાનું થયેલું દુરસ્ત ધારતા નથી. લાગે, કે દરબારશ્રીને પિતાના હક કમી થયેલા લાગે ૪. સામાન્યતઃ એટલું જણાવીશ કે આ કેસની તો તે બાબત વિશેષ મહત્વની ન ગણતાં બન્નેની એકતમામ હકીક્ત જતાં અને આજુબાજુનું સર્વ પ્રકા. દીલી થઈ તે મેટી વાત થઈ એમ સમજી બન્ને પક્ષે રનું વાતાવરણ ધ્યાનમાં લેતાં કેસ ઠેઠ સુધી લડતાં સંતોષ માની ભવિષ્યમાં એ એકદીલી વૃદ્ધિ પામતી આપણને જે લાભ મળી શકત તેના કરતાં આ કરા- જાય અને દરબારશ્રીને જૈન સમાજ અને જૈનધર્મ પર રથી મળેલો લાભ કોઈ પ્રકારે કમી ન કહેવાય. બકે ખરેખર આંતરને પ્રેમ જાગે અને જનસમાજને દરકેટલીક બાબતમાં વિશેષ લાભ આપણે મેળવી શકયા બારશ્રીના પ્રેમથી દરબારશ્રીને માટે પોતાના મુરબ્બી છીએ. આ કરારથી આપણે એક અપૂર્વ વિજય મેળ તરીકે અભીમાન આવે, એવા પ્રકારનું બન્ને પક્ષનું બે છે એમ તો નજ કહેવાય. પરંતુ એટલે તે કહી પરસ્પરનું વર્તન રહેવું જોઈએ, અને હાલની પરિસ્થિતિ શકાય કે ઘણી મહત્વની બાબતમાં આપણી સ્થીતી જોતાં એ ઇચ્છા પાર પડશેજ અને તેથી પરિણામે જુદા જુદા કેસના ચુકાદાઓને લીધે જર્જરીત પ્રાયઃ બન્ને પક્ષોને ખરેખરો વાસ્તવિક લાભ મળી શકશે. થઈ ગઈ હતી તે પુનઃ ટાર થઈ છે. અને મારા ૭. કેટલાક તરફથી સાઠ હજાર રૂપીયાને આંકડા વિચાર પ્રમાણે જે પતાવટથી નીકાલ ન થયો હોત અને ધો ભારે કહેવાય છે તેમજ કોઈ બાબતમાં ભવિષ્ય Page #593 -------------------------------------------------------------------------- ________________ રામ બદામીને અભિપ્રાય ४७३ માં ઝઘડે ઉડે તે પ્રથમ તે બાબતમાં દરબારશ્રીને રહે. તે તેવા આપણને અરૂચિકર હુકમ બાબત દરઅરજ કરવાની કલમ તરફ વધે લેવામાં આવે છે. બારશ્રીને પ્રથમ જાણ કરવી તેમાં હું કાંઈ બેઠું સમ ૮. સાઠ હજાર રૂપિયાને આંકડે ભારે તે છે. જતો નથી. આમ કરવાથી દરબારશ્રીને પિતાને મેળે પણ જ્યારે આપણે એક બાજુ યાત્રા ત્યાગને પ્રસંગ સચવીવવાથી એક પ્રકારે સારી લાગણી રહે અને એક મુકીએ અને એક બાજુ રૂપીયાની રકમ મુકીએ અને બીજાને એખલાસ મજબુત થાય. આગળ એકદમ પછી વિચાર કરીએ તે આપણે તે વખતે વાણીયા દોડી જવાથી નાહક વિમનસ્ય વધે. આપણા સામાન્ય વીધાને દુર મુકવાજ લલચાઈશું. આપણા ધર્મના મને વ્યવહારમાં પણ આપણે દાવો કરતાં પહેલાં જે કે રથને વધારે કીમતીજ ગણીશું. કાયદામાં નેટીસ આપવાની જરૂર ન હોય તે પણ સમાધાની ન થઇ હતું અને નામદાર સરકાર પાસે નેટીસ સામા પક્ષને આપીએ છીએ અને ઘણી વખતે તેથી પણ રંટ નીકાલ આવી જાય છે. બ્રીટીશરથી ફેંસલો લેતે તે કેટલી રકમ મુકાતે તેને કંઈ ખ્યાલ આપણે કરી શકીએ તેમ નથી. ગણત્રી જે રૂ૫માં જ્યની સામે જે કોઈ દાવો કરવાનું હોય છે તે તે કરવા ધારે તે રૂપમાં થઈ શકે. માટે એ રૂપીયાની બાબતમાં આગળથી સેક્રેટરી એફ એટને કે બીજા રકમ બાબતને ઘુટડો કડ લાગે તે પણ રોગને ગ્ય અધીકારીને નોટીસ આપવાને કાયદે છે. દરબાનાશ કરનાર છે, એમ માનીને ખુશીથી પી જ. રશ્રીને અરજ કરવાનું જે કરારમાં જણાવેલું છે તે એક કારણુ બીજી મીઠી દવા મળવાનાં કાંઈ ચિહ જણાતાં પ્રકારની દાવો કરતાં પહેલાંની નેટીસ ગણીએ તે ચાલે. ન હતાં. - ૧૦. આ બાબતમાં મેં ઉપર જણાવ્યું તેમ વિશેષ ૯. દરબારશ્રીને પ્રથમ અરજ કરવાની બાબત હું ચર્ચા કરવી તે ઠીક નથી. ઉપરના બે મુદ્દા ઉપર આકાંઈ બહુ મહત્વની ગણતું નથી. કેટલીક વખતે એમ પણી સમાજમાં વિશેષ ચર્ચા થાય છે તેથી એ સબંબને છે કે રાજ્યના અધીકારીએ મતિદોષથી કે બીજા ધમાં મેં થોડુંક કહ્યું છે. હવે આ કરાર બાબત હું કારણે કેટલાક હુકમે કાઢે કે જે આપણુને નચે. તેવા વીશેષ કહેવા ઈચ્છતા નથી. મારી ઇચ્છા એટલી જ છે હુકમો સામે એકદમ બ્રીટીશકોર્ટમાં જવાને અધે તેવા કે પાલીતાણાનેરશ અને જૈન સમાજના-સબંધ આ હુકમ રદ કરાવવા કે તેમાં ફેરફાર કરાવવા દરબારશ્રીને કરારથી નવા સ્વરૂપમાં જોડાવે છે અને તેથી એકમેપ્રથમ અરજ કરવામાં આવે અને ખરી વસ્તુથીતી કના પ્રેમની લાગણી વિકાસ પામી છે, તે લાગણી અને પર તેમનું ધ્યાન ખેંચવામાં આવે છે તેઓ પોતે તેમ પક્ષોને પક્ષોના ભવિષ્યના પ્રેમાળ વર્તનથી વધારેને વધારે દીપતી કરવા માટે પગલાં લઈ શકે અને આપણને આગળ રહી અને તવા પાલાતાણાનરા જન સ રહો અને તેથી પાલીતાણાનરેશ જૈન સમાજને પિતાને બીટીશ કોર્ટમાં જવાની તકલીફ ન પડે અને પૈસાને કરા ૧ અન જન સમાજ પાલીતાણાનરેશન પાતાના ય પણ નાહક ન થાય. દરેક હુકમો નીકળે છે તેની કરી લે, અને પરસ્પરની ભિન્નતા દુર થઈ કાયમની દરબારશ્રીને હંમેશાં જાણું હોય એમ માનવાનું નથી. અhતા થા, રીસન દેવ એ ઈછા પાર પાડ. એતે જુદાં જુદાં ખાતાનું કામ જુદાં જુદાં ખાતાં કરતા સુરચંદ ૫, બદામી. Page #594 -------------------------------------------------------------------------- ________________ ४७४ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ સ્વીકાર અને સમાલોચના. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય – અખંડિતપણે હાથમાં લેશે એમ આશા રાખીએ છીએ. સંગ્રાહક અને સંપાદક શ્રી જિનવિજયજી ( આચાર્ય આનંદ કાવ્યમહોદધિનાં બે મક્તિકો કે જે પૈકી એકમાં ગૂજરાત પુરાતત્ત્વ મંદિર ) પૃ. ૨+૩૪+૨૮૪+૧૮૦ ઋષભદાસકૃત હીરવિજય સૂરિ રાસ પ્રકટ થયો છે ને =૫૦૦ પાક પુઠ મૂલ્ય રૂ. પોણાત્રણ. પ્ર. શ્રી જન છેલા આઠમા મિકિતકમાં તેજ કવિ કૃત કુમારપાલ આત્માનંદ સભા, ભાવનગર.] આ પુસ્તક પ્રવર્તક શ્રી રાસ હમણાં પ્રકટ થયો છે તે પણ વિશેષ સફલ રીતે કાન્તિવિજયજી-જન ઐતિહાસિક ગ્રન્થમાલા પુષ્પ ૭મા અપ્રસિદ્ધ ઐતિહાસિક કૃતિઓ બહાર પાડશે એવી તરીકે પ્રસિદ્ધ થયું છે. તેનો ઉદ્દભવ દશેક વર્ષે થયેલ. આશા રહે છે. મૂલ લગભગ સર્વ છપાઈ ગયેલું. તેને સાર આ લખ આ સંચયમાં ૩૩ નાની મોટી કૃતિઓ છે. તેમાં નારે પહેલેથી તે ઠેઠ કર્મચંદ્ર મંત્રી પ્રબંધ સધીતો કેટલીક તે ઘણી પ્રાચીન કૃતિ એ દાત. દેવરત્નકરીને સંપાદક મહાશય પર મોકલી આપ્યો હતો. સૂરિ ફાગ, જિનેશ્વરસૂરિ દીક્ષા વિવાહ વર્ણન રાસ, તેમાંથી સંમાર્જિત કરી સંપાદક મહાશયે પહેલા ત્રણના જિનદયસૂરિ પટ્ટાભિષેક રાસ, જિનદયસૂરિ વિવાહ, સાર પ્રેસમાં મોકલેલા છપાયા-પછી છપાવાનું કાર્ય અને સંધપતિ સમરસિંહ રાસ છે કે જેમાંથી તત્કાલીન ધૂરું રહ્યું તેને કેટલાંય વર્ષ વીતી ગયાં. આખરે એ ભાષાના નમૂનાઓ સાંપડે છે અને તે ભાષા-અભ્યાસીકાર્ય પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી (વડોદરા)ને એને અતિ ઉપયોગી છે. સાંપ્રત વીસમી સદીના સેંપવામાં આવતાં તેમણે બાકી રહેલ રાસાના સાર પ્રારંભમાં અને ૧૯મી સદીના અંતમાં થયેલ વીરલખી આખા પુસ્તકપર ગવછવાર સાધુઓની, ગામવાર વિજયજી કે જેમના ચરિત્ર સંબંધી જાણવાની ઉત્કંઠા ગૃહસ્થોની, સ્થળોની,-સૂચીઓ તથા કઠિનશબ્દ-કેશ ઘણાને રહેતી તેમને નિર્વાણરાય આમાં છપાયેલ છે ઘણુ શ્રમ પૂર્વક તૈયાર કરી તે ગ્રંથની સમાપ્તિનું કાર્ય તેથી તે ઉત્કંઠા તૃપ્ત થઈ છે. આ રાસ અમદાવાદમાં પૂરું પાડયું તે માટે તેમને હૃદયપૂર્વક અભિનંદન અમે શ્રી વીરવિજયના અપાસરામાં તેમની સ્વર્ગવાસ તિથિને આપીએ છીએ. દિવસે વંચાત અને તેને અપ્રસિદ્ધ રાખવાની કાળજી જનઈતિહાસને સિલસિલાબંધ તૈયાર કરવા માટે રાખવામાં આવી હતી, તે આમાં પ્રસિદ્ધ થયાની તે સંબંધીની જેટલી સામગ્રી હોય તે બહાર પાડવા. ખબર હમણાં સુધી તે અપાસરાના કાર્યવાહકોને નહોતી ની જરૂર છે. ભાષામાં છૂટા થ્યા રાસો, ચોપાઈ. તે અમે પૂરી પાડી હતી. હજુ શ્રી વીરવિજયજીના સઝા, ગુરૂભાસ, જે છે તે સર્વ પ્રકટ કરવા પ્રત્યેની ગુરૂ શુભ વિજયજીની વેલી શ્રી વીરવિજયેજ રચેલી વલણ જન સમાજમાં થઈ તેનાં પ્રથમ ફળ રૂપે મારો છે તે અપ્રસિદ્ધ છે ને તે ઉક્ત અપાસરામાં વંચાય ગ્રંથ નામે જૈન ઐતિહાસિક રાસમાળા ક, અધ્યાત્મજ્ઞાન છે. ને તે અમે જોઈ છે ને તેને સાર અમે લખી પ્રસારક મંડળ સં. ૧૯૬૯) ઐતિહાસિક રાસ સંગ્રહ લીધે છે. તે આખી કૃતિ બહાર પાડવા માટે તે કાર્ય ના ચાર ભાગ (પ્રશ્રી યશોવિજય ગ્રંથમાળા સં. વાહકેને અમે વિનવીએ છીએ. આ સાર હવે પછી ૧૯૭૨થી સં. ૧૯૭૭), ઐતિહાસિક-સજઝાયમાળા યથાકાલે પ્રસિદ્ધ કરીશું. (પ્ર. તેજ ગ્રંથમાળા સં. ૧૯૭૩), અને આ ગ્રંથ છે અને તે પણ આવા જન અતિહાસિક ગ્રંથાજેની શરૂઆત સં. ૧૯૭૨ લગભગ થઈ હતી તે સ. માંથી ઘણું મળે તેમ છે અને તેથી તેઓ પણ સુરૂચિ ૧૯૮૨માં બહાર પડતો કાવ્ય સંચય છે. હવે આ અને આદર આવી કૃતિઓ તરફ બતાવતા રહેશેજ. તરફ પ્રયાસ સેવવામાં નથી આવતા એ શોચનીય છે, પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીને ઈતિહાસને બહુ તે પ્રકાશિની સંસ્થાઓ આવા સાહિત્યમાં રસ લઈ શોખ છે, તેમણે દરેક સ્થળેથી ઇતિહાસ સંબંધીની કાર્યો કરનારાને સહકાર મેળવી આવા પ્રયાસ સત્વર સામગ્રી પ્રાપ્ત થઈ તે ભેગી કરી છે અને તેમના Page #595 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના ૪૭પ નામથી ગ્રંથમાળા કાઢી તેના ૭મા પુષ્પ તરીકે તેમની માટે તે અતિ ઉપયોગી નિવડે. સૂત્રનું લક્ષણ જે કહેશિષ્ય પરંપરામાંના એક સાક્ષર જિનવિજયજીએ વામાં આવે છે કે:-(જુઓ પૃ. ૫૭). સંપાદિત કરેલી આ કૃતિ પ્રકટ થાય તે યોગ્ય જ છે. अल्पाक्षरमसन्दिग्धं सारवद् विश्वतो मुखम् । - આ ગ્રંથમાળાનાં બીજાં પુષ્પ પણ ધીમે ધીમે અળા- अस्तोभमनवा च सूत्रं सूत्रविदो विदुः ।। ધિત બહાર પડે એમ ઇચ્છીશું. તે આ ગ્રંથમાં સૂત્રને બરાબર લાગુ પડે છે. - આઠ દશ વર્ષે આ ગ્રંથ પ્રજા સમક્ષ મૂકાય જાણી કુમારપાલ રાજાના પ્રતિબંધક–ગુરૂ શ્રી હેમાચાર્ય આખરે ખુશાલી પ્રદર્શિત કરીએ છીએ ને તેમ થવામાં એ વિશ્વવિદ્યાનિધિ (excyclopaedist) હતા અને નિમિત્તભૂત સર્વેને અને પ્રકાશક સંસ્થાને અમે ધન્ય- તેમણે કોઈ પણ અન્યના ગ્રંથ પર ટીકા-વ્યાખ્યા કે વાદ આપીએ છીએ. વિવરણ રચ્યું જ નથી, પરંતુ દરેક વિષય પર જે જે પ્રમાણ મીમાંસ–શ્રી હેમચંદ્ર આચાર્યકત હો - ગ્રંથે હોય તે સર્વનું નિદર્શન કરી તેમાં પિતાની ઉંડી જ્ઞત્તિ સહિત સં. પ્ર. મોતીલાલ લાધાજી. ૧૯૬ દષ્ટિને ઉપયોગ કરી પોતાની પ્રતિભાથી જે યથાર્થ લાગ્યું ભવાની પૈઠ પુના પૃ. ૧૮+૧૦૮૪=૧૩૨. મૂલ્ય રૂ. તે પિતાની સ્વતંત્ર શૈલીથી ગ્રથિત કરતા હતા. ન્યાય એક) પૂના જૈન પ્રિન્ટીંગ વર્કસ. કાચું . સંબંધીને તેમને આ ગ્રંથ છે અને તે બે અધ્યાય શ્રીયુત મોતીલાલ લાધાજી ઓશવાળ પુનામાં એક જેટલો ટુંકે ને અધૂરો રાખ્યો હોય એ માની વ્યાપારી હોવા ઉપરાંત સંસ્કૃત ભણેલા વિધારસિક ભાઈ શકાતું નથી. છે. તેમના હૃદયમાં પૂર્વ સાહિત્ય માટે ઘણી લાગણી ગ્રથના નામ પ્રમાણે “પ્રમાણુની મીમાંસા આમાં છે. આ લાગણીને વેગ આપવા માટે યુનિવર્સિટીને કરી કરવામાં આવી છે; સમ્બળિયઃ પ્રમાણભૂ-(૧-૧-૨) લાયક એવા પૂર્વાચાર્યોનાં પુસ્તકો સુંદર આકારમાં પ્રકટ એવા પ્રમાણની વ્યાખ્યા ટુંકી છતાં અર્થગંભીર છે. કરવાને મરથ કરી ગ્રંથમાલાનું આહતમતમભા. આ ગ્રંથનાં સૂત્રને પિતે વૃત્તિ કરતાં (જૈન સિદ્ધાન્ત કર” નામ આપી તેના પહેલા મયૂખ (કિરણ) રૂપે આ સૂત્રો જણાવે છે અને આખો ગ્રંથ જોતાં જૈન શૈલી ગ્રંથ પ્રકટ કર્યો. આ ગ્રંથ અન્યત્ર પ્રસિદ્ધ થયો છે જેને ન્યાયની પરિભાષા અખંડપણે કાયમ રાખવામાં છતાં આ વિશેષતા એ છે 2 સતા આવી છે. જન તેમજ જૈનેતર ગ્રંથોમાંથી ઉલ્લેખો આકારમાં નહિ, પણું બાંધેલી આવૃત્તિમાં પ્રકટ કર્યું છે પણ પણ પુષ્કળ કર્યા છે કે જે પૈકી કેટલાંકનાં સંશોધક ને વળી જે જે પ્રમાણે” ટીકામાં આવ્યાં છે તેનો નિદિષ્ટ રથળા શોધી કાઢયાં છે ને કેટલાંકનાં ઉપલબ્ધ સ્થળ નિર્દેશ, કવચિત્ કવચિત્ ટિપ્પણી ભાઈ મોતી થઈ શકયાં નથી. આ ગ્રંથના સંશોધન માટે સારો લાલે આપેલ છે. પ્રાસ્તાવિક વક્તવ્ય પણું સમજાય તેવી પ્રયાસ રસવવામાં આળ્યા છે. ઉપાઘાતમાં આ ગ્રંથનાં સંસ્કૃત ભાષામાં મૂકયું છે. યોગ્ય પરિશિષ્ટો ઉપય. સૂત્રો સાથે ગૌતમ સૂત્રો મૂકવામાં આવ્યાં છે તેથી ગિતાની દૃષ્ટિએ મૂકેલાં છે. બનેની સરખામણી કરવાની તક મળી શકે છે. સંશેઆમાં બે અધ્યાયનું પહેલું આહિક છે. અને ધનમાં વિશેષ કાળજીની અપેક્ષા રહે છે, શુદ્ધિપત્રક દુર્ભાગ્યવશાતુ આ પછીના અધ્યાયોવાળા આહિક બીજા લખ્યું છે. ભવિષ્યમાં તે સંબંધી ખાસ લક્ષ આપવામાં આહ્નિક મળતા નથી, તેનું કારણ તેને લેપ થયા હોય, આવશે કે અશુદ્ધિઓ જેમ બને તેમ ઓછી થાય, માવસ અશુદ્ધિઓ જ મન યા તો તે કર્તાએ લખ્યા જ ન હોય. પહેલો વિકલ્પ ને સંશોધન બહુ કાળજીપૂર્વક સૂત્ર અને વ્યાખ્યાનો ભેદ બરાબર હોય તો તે જાના ભંડારોની શોધ કરતાં મળી રાખી પ્રમાણપૂર્વક થાય. પુસ્તકના કાગળ, છપાઈ તેમ આવે ને આખો ગ્રંથ પ્રાપ્ત થતાં જન ન્યાયનો જ તે પાછળ લીધેલ મહેનત જોતાં તેની કિંમત અલ્પ પ્રાથમિક ઉત્તમ ગ્રંથ સાંપડે. છે. આને ઉપયોગ સર્વત્ર થશે એમ ઈચ્છીએ છીએ. આ ગ્રંથ રત્રબદ્ધ છે અને સૂત્રે પણ એવાં તાધિકાનમૂત્રાઉન માધ્યતિનિ–ઉપરક્ત સરલ, અસંદિગ્ધ અને સંપૂર્ણ છે કે દરેક અભ્યાસી ગ્રંથમાલાનું દ્રિતીય મયુખ, સં, પ્ર ઉપર પ્રમાણે Page #596 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૩૮+૨૦૪+૨=૨૪૪ પૂના ગણેશ પ્રિન્ટીંગ વર્કસ અને કરતાં જૈનમાં પ્રથમ સંસ્કૃતમાં સૂત્રો રચવાની પ્રથમ હનુમાન પ્રિન્ટિંગ પ્રેસ. કાચું પૂંઠું મૂલ્ય સવાબે રૂ૦. પહેલ કરનાર સિદ્ધસેન દિવાકરને બદલે ઉમાસ્વાતિ વાચકમુખ્ય ઉમાસ્વાતિને આ ગ્રંથ જૈન દર્શન- ગણાય. પરંતુ ઘણાએ એમ સ્વીકારે છે કે સિદ્ધસેન ફિલસુફીને આકર ગ્રંથ છે. તે પરથી સમસ્ત આહંત દિવાકર પછી ઉમાસ્વાતિ થયા. ડા. સતીશભૂષણ તેને દર્શનને સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે. તે શ્વેતાંબર સમય ઈ. સ. ૧ થી ૮૫ મૂકે છે. તથા દિગંબર બંનેને માન્ય છે. આવી માન્યતા છતાં આમાં મૂલ સૂત્ર તથા તે પરનું ભાષ્ય આપેલ સંપ્રદાયભેદી સૂત્રપાઠમાં બંનેએ કયાં ક્યાંક ભેદ રાખ્યો છે. અને ક્યાંક ક્યાંક ટૂંકી ટિપ્પણી સંશોધકે મૂકી છે. આ પર શ્વેતાંબર તેમજ દિગબર પૂર્વાચાર્યો છે. આ રૅયલ એશિયાટિક સોસાઈટીએ રા. કેશવલાલ અનેક ટીકાઓ રચી છે. આ પરનું ભાષ્ય કત્તનું પ્રેમચંદ મેદી B A. LL. B. થી સંશોધિત પિતાનું રચેલું પજ્ઞ શ્વેતાંબરો ગણે છે, અને દિગ છપાવ્યો હતો, ત્યાર પછી મૂલ સહિત ભાષ્યનો ગુજ. રાતી અનુવાદ મહેસાણાના જૈન શ્રેયસ્કર મંડળે છપાવેલ બરો તેમ સ્વીકારતા નથી. દિગંબરે આ ગ્રંથને મોક્ષ છે. તે પરની ટીકાઓ–હરિભદ્રસૂરિની તથા યશોવિજશાસ્ત્ર' નામ આપે છે અને તેનું મૂલ એટલું બધું ગણિની અપૂર્ણ પણ પ્રસિદ્ધ થઈ છે, અને શેઠ દેવચંદ આપે છે કે જેમ હિંદુઓમાં બાલકો પાસે ભગવદ્ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી મૂલવો પડ્ઝ ગીતા મુખપાઠ કરાવવામાં આવે છે તેમ દિગંબર ભાષ્ય તથા તે પર દેવગુપ્તરિ અને સિદ્ધસેનગણિની બંધુઓ પિતાના બાળકે પાસે આ મૂળ તત્વાર્થ મુખ ટીકા પ્રથમ વિભાગ પ્રસિદ્ધ થયેલ છે કે જેની ટુંક પાઠ કરાવે છે. આજે પ્રમાણે શ્વેતાંબર બંધુઓએ સમાલોચના અમે ગતવર્ષના પૃ. ૧૯૪ પર લીધી છે. પિતાનાં બાળકો પાસે કરાવવું જોઈએ. એમ થવાથી આજકાલ અંગ્રેજી ભણીને પણ જૈન દર્શન કકકો દિગંબરોમાં તે સંસ્કૃતમાં સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શોક પણ કેટલાયને આવડતું નથી એવી શોચનીય દશા ન વાર્તિક, તથા હિંદીમાં અર્થપ્રકાશિકા પ્રસિદ્ધ થઈ છે, થાય અને બાલપણમાં ઘૂટેલો એક મોટપણમાં તેના પણ દુર્ભાગ્યની વાત એ છે કે આ સર્વના નિચોડ પર અનેક મીંડા ચડવા જેટલું ઉપયોગી થાય. રૂપે વિસ્તૃત વિવેચન સહિત ગૂજરાતીમાં એકપણ - ઉમાસ્વાતિનો સમય અનિશ્ચિત છે. તેઓ ઉચ્ચ વિધાન તૈયાર કરનાર હજુ સુધી બહાર પડેલ નથી. નાગરી શાખાના હતા એમ ભાષ્યની પ્રશસ્તિમાં આ પ્રકાશ પામતાં પુસ્તકોના ટોટો નથી પણ ખરાં પેલ છે. આ શાખા ક૫ સૂત્રની સ્થવિરાવલી પ્રમાણે મૂલ્યવાન પુસ્તકો ભાષાંતર સહિત બહાર પડતાં નથી તો વિવેચન સહિતનું તે કહેવું જ શું ? પ્રકાશિની સં. આર્યદિન્નસૂરિ કે જે વીરાતુ ૪૨૧માં થયા તેમના શિષ્ય સ્થાઓ ચેતશે? આર્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી, તે તે પ્રમાણે વિસ્તૃત વિવેચન સહિત આ ગ્રંથ તૈયાર કરવામાં તેમનો સમય વીરાતુ ૪૨૧ પછીજ આવે; (આ સંબંધી., પંડિત બહેચરદાસને શ્રી મહાવીર જનવિધાલય તરફથી ઉલ્લેખ પ્રાસ્તાવિક નિવેદનમાં શ્રીયુત મેતીલાલે કર્યો રાકેલા હતા. તેમણે ઉત્તર-શત-સંવૃતઃ સેતઃ છે); પ્રજ્ઞાપના ટીકામાં એમ જણાવ્યું છે કેઃ “શ્રી ઉમા ધાણાઃ તનઃ રૂરૂ એ બીજા અધ્યાયના આર્ય મહાગિરિના બે શિષ્યો-યમલભ્રાતા બલ અને ૩૩ મા સૂત્ર સુધી “નેટ્સ' કરી, અને પછી એ કાર્ય બલિષહ થયા. તેમાં બલિષદના શિષ્ય તત્વાર્થાદિ ગ્રં. બંધ રહ્યું. આ નંધ ફુસકેપ કદના ૧૬૭ પૃષ્ટ સુધીની થકાર ઉમાસ્વાતિ વાચક થયા, તેના શિષ્ય શ્યામાં છે, પરંતુ તે અન્ય સમકક્ષી વિદ્વાનના અવલોકન અને પ્રજ્ઞાપનાન કરનાર વીરા, ૩૭૬માં દિવંગત થયા. તેના સંશોધનની અપેક્ષા રાખે છે તેથી તેમ થાય ત્યાં શિષ્ય દિલ છતમર્યાદના કરનાર થયા.” ( આજ સુધી અપ્રસિદ્ધ રહી છે અને રહેશે. પંડિત સુખલાલજી પ્રમાણે ધર્મસાગરની પદાવલી કહે છે. ) જે આ ટુંક, અભ્યાસીને ખપ પૂરતી સપ્રમાણુને વિચારપૂર્વક માનીએ તે ઉમાસ્વાતિ વીરાનું ૩૭૬ની પહેલાં એટલે ‘ના’ તૈયાર કરી રહ્યા છે પણ તેઓ પુરાવમંદિરના સિદ્ધસેન દિવાકરની પહેલાં અવશ્ય સંભવે. અને તેમ સંમતિ તર્કના સંશોધન ને પ્રકાશનમાં ગુંથાયા હોવાથી Page #597 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાલોચના ૪૯૭ તેમને પૂરત અવકાશ ન મળવાના કારણે તે પણ પ્રતિઓ તથા મુદ્દો છે. આથી આખા ગ્રંથનું પૃથકઅપ્રસિદ્ધ રહેલ છે; પંડિત વૃજલાલજી હિંદીમાં લખી રણ સારી રીતે થાય છે ને મૂલ ગ્રંથ સમજવા માટે રહ્યા છે પણ તેતો ઘણુજ ટૂંકી છે–ભાષ્ય પુરતી છે, બીજા ગ્રંથને અભ્યાસ કરતાં, યા તે તે સ્થળે તેમાંથી તે તે સર્વ ટીકાઓમાંથી ખપ પૂરતું લઈ તેને બહ- જોઈ લેતાં વિષય હરતામલકવતું બને છે. લાવી વર્તમાન જમાનાના અંગ્રેજી ભણતરના વાતાવ- મૂલ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ૩૨ સંસ્કૃત શ્લોકની રણમાં ઉછરતા યુવાનોને ઉપયોગી થઈ પડે તેવી બનાવે વર્ધમાનરસુતિ છે કે જેને અન્ય ગ વ્યવચ્છેદિક એમ ઈછીએ. ટંકામાં સર્વ પંડિત-વિધાનને અમારી કાત્રિશિકા કહેવામાં આવે છે. આમાં અન્ય વેગ-દર્શન ખાસ સૂચના છે કે આ આકર ગ્રંથને વર્તમાનભાષામાં નેનું ખંડન છે; જ્યારે બીજી સ્તુતિ ૩૨ એકમાં અયોગ તેમજ બને તે અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવે છે વ્યવચ્છેદિકા છે તેમાં આહતમતનું પ્રતિપાદન છે. જલદી પ્રકટ થાય તે જૈન દર્શનનો આવિષ્કાર અન્ય ગ વ્યવરડેદિકા નામની બત્રીશી પર મક્ષિણસર્વત્ર થઈ શકે છે તેટલા માટે તેઓ ને ભણી સૂરિએ સંસ્કૃત ટીકા રચી સ્યાદ્વાદ જૈન દર્શનનું સ્વરૂપ સેલાસ ઉધમવંત થશે અને પ્રકાશિની સંસ્થાઓ બતાવ્યું છે ને તેનું નામ “સ્યાદ્વાદ મંજરી” આપ્યું તેમને ઉત્તેજીત કરી તેમની પાસેથી કાર્ય લઇ તે બહાર છે. આનું મહત્વ ઘણું છે ને તેથી તે કાશીની - પાડવામાં પિતાનું પ્રથમ દરજજાના મહત્વનું કર્તવ્ય ખમ્બા સંરકૃત સીરીઝમાં પણ એટલે જૈનેતર સંસ્થા સમજશે. તરફથી પણ મુદ્રિત થઈ પ્રસિદ્ધ થયેલી છે. શ્રીયુત મોતીલાલ સૂત્ર અને ભાષ્ય સારા કાગળ આચાર્ય આનંદશંકરભાઈએ આનું સંશોધન ને છપાઈવાળા પુસ્તકરૂપે બહાર પાડીને સાહિત્ય સેવા અંગ્રેજી નેટ્સ સહિત મુંબઈ ગવર્નમેંટ સંસ્કૃત સીરીઝ બજાવી છે. આ આવૃત્તિને શ્રી મહાવીર જૈન વિદ્યા માટે તૈયાર કરવાનું શીરે લીધાને ઘણાં વર્ષ થઈ ગયાં લયમાં મૂળ તરીકે વાપરવા યોગ્ય સ્થાન મળશે, કારણ છતાં દુર્ભાગ્યવશાત એ કાર્ય અસંપૂર્ણ રહેતાં બહાર કે રોયલ એશિયાટિક સોસાઈટીવાળી આવૃત્તિ સેંધી તેમજ પડી શકયું નથી. તેમના જેવા પ્રખર, શાત અને પ્રાયઃ અનુપલબ્ધ છે. તલસ્પર્શી વિદ્વાનના હાથથી આ મૂલ્યવાન ગ્રંથના પર થવા મંગ-ઉક્ત ગ્રંથમાળાનું ત્રીજું ઊહાપોહ સહિત વિવરણ બહાર પડે તો જબરે પ્રકાશ મયૂખ. સં. પ્ર. ઉપર પ્રમાણે પૃ. ૨+૦+૨૪૪+૬=૩૨૦ જૈન ફિલસુફી પર પડે ને તેની સાથે અન્ય ફિલસુકાચું ૫૮ જૈન પ્રિન્ટિંગ વર્કસ, પૂના. મૂલ્ય બે રૂ.) ફઓને તુલનાત્મક ઈતિહાસ બહાર આવે એ દિન આ ગ્રંથ ગૂજરાતી ભાષાંતર સહિત ભીમશી સત્વર આવો એ પ્રભુષાર્થના ! આ ગ્રંથ મુંબઈ યુનિ. માણેકે, હિંદી અનુવાદ સહિત પરમ શ્રુતપ્રભાવક ભડલે વસિટીના અભ્યાસક્રમમાં નિર્ણત થયો છે એ આનંદની પ્રગટ કર્યો છે; જ્યારે શ્રીયુત મોતીલાલે મૃત સંસ્કૃતમાં વાત છે. તેવા અભ્યાસક્રમ માટે યોગ્ય આવૃત્તિ પ્રકટ કર્યો છે. આની વિશેષતા તેમાં આપેલ પ્રસ્તાવના, ભાઈ મોતીલાલે બહાર પાડવા માટે તેમને ધન્યવાદ ઉપયોગી પરિશિષ્ટો છે. પહેલા પરિશિષ્ટમાં પૂર્વ પક્ષે આપીએ છીએ. આપી તેનો કેમ નિરાસ ટીકાકારે કર્યો છે તે વિસ્તારથી ચાલારત્નાર--પ્રથમ ભાગ. પૃ. ૧+૨૫૭+ આપેલ છે, બીજામાં ઉપલબ્ધ વાક નિદિષ્ટ સ્થલ ૨૨૬૦, મૂલ્ય અઢી ૨; બીજો ભાગ પૃ. ૧+૨૫૮ સહિત આપ્યાં છે અને ત્રીજામાં અનુપલબ્ધ વાક્યો થી ૪૮૩+૨=૨૨૮ મૂલ્ય રૂ. બે. પૂના હનુમાન આપ્યાં છે. ચોથામાં ઉપલબ્ધસમ વાળ્યો, પાંચમમાં પ્રિન્ટિંગ પ્રેસ. સં. પ૦ એજ, અને ઉક્ત ગ્રંથસ્યાદવાદમંજરીમાં નિર્દિષ્ટ કરેલા ગ્રંથોનાં નામ આપ્યાં માલાના ચેથા અને પાંચમાં મયૂખ ) છે ને છઠામાં તેજ રીતે નિદિષ્ટ ગ્રંથકારોના નામ છે. આ બંને ભાગ શ્રી વાદિદેવસૂરિ કે જેમણે સાતમામાં નિર્દિષ્ટ ન્યાયોની સૂચિ છે, આઠમામાં સશે. ગુજરાતના સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં દિગધકે કરેલી ટિપ્પનીમાં નિદિષ્ટ ગ્રંથની સૂચિ છે અને બર વાદી કુમુદચંદ્રને હરાવ્યા હતા અને દિગંબરોને નવમામાં આ ગ્રંથ તૈયાર કરવામાં ખપમાં લીધેલ રાજમાંથી નિકાસન કર્યું હતું તેમની કૃતિ છે. મૂલ Page #598 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ જૈનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ ગ્રંથનું નામ પ્રમાણનયતત્તાલોકાલંકાર છે ને તેપર પરંતુ તે મૂલ્ય આપતાં પણ મળી શક દુર્લભ છે વ્યાખ્યાનું નામ સ્યાદ્વાદરનાકર છે તે પણ તેથી ભાઈ મોતીલાલે આ સુગ્રાહ્ય કદની આવૃત્તિમાં વ્યાખ્યા છે ને તેનું પ્રમાણ ૮૪૦૦૦ લોક કહેવાતું બહાર પાડી સર્વ અભ્યાસીને સુગમતા કરી આપી છે પરંતુ હમણાં તે સર્વ ઉપલબ્ધ નથી, જે ઉપલબ્ધ તે માટે તેમને અભિનંદન છે. હતું તે ૩ પરિચ્છેદ અને ૪થા પરિચ્છેદના પ્રાયઃ ૧૧ હવે આ આખી ગ્રંથમાલા માટે નીચેની સૂચનાઓ સવોપર સળંગ ટીકા અમદાવાદ શેઠ માણેકલાલ અમે કરવા ઈચ્છીએ છીએ – મનસુખભાઈ તરફથી શ્રીવિજયનેમિસૂરિના ઉપદેશથી (૧) દરેક મયૂખનું પાકું પૂંઠું રાખવું. છપાઈ ગયેલ છે. ભાઈશ્રી ખેતીલાલે દરેક સ્થલે (૨) શુદ્ધિપત્રક જેમ બને તેમ ઓછું આવેપત્રવ્યવહાર કરતાં અને તે મળતાં સાત પરિછેદ સધી નહિવતું આવે તેવી કાળજી રાખવી-રખાવવી. ટીકા મળી શકે તેમ છે એમ તેમને જણાયું છે. હું (૩) પ્રસિદ્ધ થયેલા ગ્રે કરતાં અપ્રસિદ્ધ ગ્રંથને પસંદગી આપવી. પ્રથમ ભાગમાં પહેલો અને બીજા ભાગમાં બીજે - શત્રજયપ્રકાશ-લેખક શેઠ દેવચંદ દામજી પરિછેદ પૂરો થાય છે. આ પછીના પરિરછેદ પૈકી : કંડલાકર, અધિપતિ જૈન, ભાવનગર, પૃ. ૪૮+૬ ૦= અમારા સાંભળવા પ્રમાણે ત્રીજે ને ચોથો ભાગ ૧૦૮ કિંમત રૂ. એક. પ્રસિદ્ધ થઈ ગયેલ છે. પછીનું પ્રેસમાં છે તે સર્વ સવ શ્રી શ્રી શત્રજય સંબંધી પાલીતાણા નરેશ સાથેના છપાયા પછી ગ્રંથકાર ને ગ્રંથનો પરિચય તેમજ ગ્રંથ શાસન કરારની મુદત સને ૧૯૨૪ ની એપ્રીલની પેલીએ સંબંધીનાં ઉપયોગી પરિશિષ્ટો જુદા ગ્રંથાકારે આપ- પુરી થઈ. પછી શું કરવું એ સંબંધી તકરાર જાગી. વાનો સંશોધકને વિચાર છે, તે અને બધા પરિચછેદ પૂર્વના ઝઘડાઓ તો સરકારે ચડી ચૂક્યા હતા, આ તેની ટીકા સહિત પ્રસિદ્ધ થયા પછી આખા આ વખતે શત્રુંજય સંબંધીના પ્રશ્ન ઉપસ્થિત થયા. ગ્રંથના સંબંધી સંશોધકના પ્રયત્નની કદર થશે. અગાઉના કરારો શું છે તે જાહેર પ્રજા સમક્ષ આવ્યા. વાદિદેવસૂરિ એ મહાન તાર્કિક અને વાદિ હતા. મી. વટસનના ચુકાદાથી જે પ્રજા ખળભળી ઉઠી. બી. તેમના સંબંધમાં એક પ્રબંધ પ્રભાવશ્વરિતમાં છે, 21 તે સંબંધી ખાસ કોન્ફરન્સનું ભવ્ય અધિવેશન થયું તેમના શિષ્યોનું જૂથ જબરું હતું. તેમણે આરાસણમાં Sજ અને યાત્રાત્યાગનો અસહકાર ચાલુ રહ્યા. આ વખતમાં નેમિપ્રતિષ્ઠા કરી હતી, કે જે આરાસણ તીર્થના “જૈન” પત્રે કરેલી સેવા જગજાહેર છે, ને તેના સંબંધમાં ઉપદેશ સપ્તતિકામાં આખો વૃત્તાંત આ અધિપતિ મહાશયે શ્રી શત્રુંજયતીર્થ સંબંધીની અતિ. છે. તેઓ હરિભદ્રસૂરિના લલિતવિસ્તરાદિ ગ્રંથપર હાસિક માહિતી ઉપરાંત પાલીતાણ દરબાર સાથે ટીકા રચનાર મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા અને તેમની થયેલ કરારનામાઓ, સરકારી તપાસના રીપોર્ટ અને પરંપરામાં જ નાગોરી તપાગચ્છ, તપાગચ્છ અને વૃદ્ધ- કરાવે વગેરે સહિત આ ગ્રંથ ઉક્ત અધિવેશન વખતે તપાગચ્છના સ્થાપકૅ થયા છે. તેમના સમયમાં ભગુ બહાર પાડ્યું. હવે બંને પક્ષો વચ્ચે કરાર થઈ ગયેલ પુર (ભરૂચ)નું શમલિકાવિહાર-અલ્પાબેધ તીર્થ-મુનિ છે તો તે કરારથી આપણી હાલની સ્થિતિ શું છે?સુવ્રતસ્વામિનું મંદિર પ્રસિદ્ધ હતું અને તે શ્રીમુનિ- આપણે ક્યાં ઉભા છીએ? એ ઉંડાણથી જાણવાની સવ્રતની સ્તુતિ ગ્રંથની આદિના બીજા લોકમાં તેમજ જરૂર છે. તે સમજવા માટે આ ગ્રંથમાં અપાયેલ કેટદરેક પરિચ્છેદને અંતે કરેલ છે. આ ગ્રંથમાં પિતાના લાક સરકારી ઠરાવો વગેરે જોઈ સરખામણી કરી નિર્ણય શિષ્ય ભદ્રેશ્વરસૂરિ (કે જે પ્રાકૃત કથાવલીના કર્તા પર આવી શકાશે. આ રીતે આ ગ્રંથની ઉપયોગિતા છે) અને રત્નપ્રભસૂરિ ( આ પ્રમાણુનય તાલંકાર પહેલાં તેમજ હમણાં પણ તેણીને તેવી છે. પર લધુ વૃત્તિ નામે સ્યાદવાદ ર નાકરાવતારિકાના કર્તા) મજતિરાઉિં ચરિતH-શ્રી હેમચંદ્ર ગ્રન્થમાલા એ ગુરૂને સહાય આપી હતી. - ૨. સં. પંડિત ભગવાનદાસ હરખચંદ પાનાના આકારે આ ગ્રંથના ત્રણ ભાગ જેટલો ગ્રંથ છપાયો હતો પૃ. ૧૦+૭૬૩૮૬ મૂલ્ય રૂ. અડધે. Page #599 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર અને સમાજના ૪૭૮ આ ગ્રંથમાલાની અમદાવાદની શાખા હમણાં संभाव्यते हि काव्येषु दोषः श्रेष्ठकवेरपि । પુસ્તકે પ્રસિદ્ધ કરે છે અને તેનું સર્વ કામકાજ जिह्वास्खलन दोषेण यदुक्तं हि महात्मभिः ॥ પંડિત ભગવાનદાસ કરે છે. તેમાં પૂર્વાચાર્ય પ્રણીત हस्त्यश्वरथयानानि प्रस्खलन्ति समे पथि। પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાંના ગ્રંથો પ્રયાશિત થાય જિલ્લાવાતુ શિકાર્ચ મHવ્યાકૃત્તેિ મુશ્કેલ છે તેમજ ઉપયોગી ગ્રંથોના ગૂજરાતી અનુવાદ કરી -કાવ્યમાં એક કવિઓના પણ દોષ સંભવે છે કારણ પ્રકટ કરવામાં આવે છે કે તે સર્વ પુસ્તક પડતર કે મહાત્માઓએ જીભના ખલનને દેવ કહ્યા છે. મૂલથી લગભગ અધું મૂલ્ય સર્વને સુલભતાથી મળી સીધા સપાટ રસ્તા પર હાથી ઘોડા રથ વાહનો ખલન શકે છે. આમાં મુખ્ય પ્રેરક શ્રી વિજયનીતિસૂરિ છે. પામે છે તે પછી ભલેષ્મથી વ્યાકુલ થતા એવા મુખમાં તેમના ઉપદેશથી શ્રાવકો ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટેના રહેલી જીમનું થાય તેમાં શું આશ્ચર્ય. ખર્ચ પેટે આર્થિક મદદ આપે છે ને એ રીતે આ મણિપતિ (ક્યાંક મુનિ પતિ લખાય છે) રાજર્ષિનું ગ્રંથમાલાનું કાર્ય ચાલે છે. દૃષ્ટાંત શેના પર છે તે માટે કવિ જણાવે છે કે – આ સંસ્કૃત ગ્રંથ જંબૂ કવિ (જબૂનાગ કવિ) સમાવજ સાનં : ઢૌ શીર્જ સુરમ્ | કૃત છે. તેમને સમય સં. ૧૦૨૫ પહેલાંનો હોય शक्त्यभावात्तपः कीदृग भावनाऽतो गरीयसी ॥१७॥ એમ સંભવે છે કારણ કે જંબૂકવિ વિરચિત જિન सा च संसारभीरूणां गुणोत्कीर्तनरूपिका । શતક કાવ્યપર સામ્બમુનિએ તે વર્ષમાં એક ટીકા રચી यस्मान्मणिपतेराज्ञश्चरितं वर्णयाम्यतः ॥ १८ ॥ છે. અને પ્રાયઃ આ ગ્રંથ સંબંધી બૃહત્ ટિપ્પનિકા –અર્થના અભાવથી દાન થતું નથી, કલિયુગમાં શીલ કાર સં. ૧૦૦૫ ની રયા સાલ આપે છે તેમાં ગ્રંથ દુષ્કર છે. શક્તિના અભાવે તપ કેવું થાય ?-નથી થતું, કારને નામ જબુનાગ આપ્યું છે તે આ જંબુકવિ તેથી સૌથી મહત્વની ભાવના છે. ી ભાવના છે. એમ સંભવિત છે. આ ગ્રંથમાં કે ૧૫૫ છે ને તે ભાવના સંસારભાર માટે ગુણકીર્તન રૂપ છે તે ઉપરાંત ગધ ભાગ છે ને તેનું પ્રમાણુ સર્વે મળીને એ તે છે મણિપતિ રાતે ચકિત અવ વર્ષ છે. ૩૨૦૦ થવાનો સંભવ છે કે તેથી બહતુ ટિપ્પણિકા - આનો ટુંકો સાર કવિએ પ્રસ્તાવમાં ક ૧૯ કારે કરેલ ઉલેખ આને સંગત થાય છે. આ પછી થી પ માં ગણી પછી સહિત શર કરે છે. આમાં મણિપતિ ચરિય ત્રણ રચાયેલાં ઉપલબ્ધ છે તેમાં સેળ કથાઓ છે. આ આખું ચરિત ઘણું ગમે એવું પ્રાકૃત મણિવઈ ચરિય બૃહદ્છ માં થયેલા માનદેવ છે. આનું ગુજરાતી ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરવા સૂરિ શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્રસૂરિએ માટે પ્રકાશિની સંસ્થાઓને વિનવીયું. સં. ૧૧૭૨ માં રચ્યું છે. અનુમવપંર્વિરાતિ-શ્રી બુદ્ધિસાગરસૂરિ કૃત ગૂજઆ પ્રાકૃત ચરિય ખાસ પ્રસિદ્ધ કરવા લાયક છે. ગૂર્જરભાષામાં પણ જૂનામાં જૂની કૃતિ-મણિપતિ રાતી પુસ્તકને હિન્દી અનુવાદ, અનુવાદક અને વિવે. ચક શ્રી ઉદયચંદ લાલચંદ શાહ પ્રમી. એય, જે. ચોપઈ સં. ૧૫૫૦ ની રચાયેલી મળે છે ને ત્યારપછી રાઠોડ શ્રી મહાવીર જૈન મિત્રમંડળ કેટહાપુર.) કેટલાયે ગુર્જર કવિઓએ તેના પર રાસાદિ રચ્યા છે. - પંડિત ભગવાનદાસે પ્રસ્તાવના ટુંકી પણ ગ્રંથને તરફથી ભેટ મોકલવામાં આવે છે. આ પુસ્તક એક આનાની ટીકીટ મેકલવાથી પ્રકાશક પૂરતી હકીક્તવાળી આપી છે. - કાવ્ય સુન્દર અને આકર્ષક છે. ભાષા સરલ સ્પષ્ટ પદ્રવ્યવિચાર–શ્રી બુદ્ધિસાગરસૂરિ કૃત પ્રહ ચંયુક્ત અને અલંકારયુક્ત છે. પ્રારંભમાં પરમાત્મા, અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ હા. વકીલ મોહનલાલ યુગાદિ દેવ, વર્ધમાન જિન, સરસ્વતીની સ્તુતિ કરી હિમચંદ પાદરા. કિં. ચાર આના. આ બાળબોધ પછી સજજન પ્રશંસાને દુર્જનનિંદા સુંદર શબ્દોમાં મૂકી લિપિમાં છે. આમાં છ દ્રવ્યનું ટુંકુ સ્વરૂપ છે. આ છે. મહાકાવ્યમાં દેવ હોય છે તે પછી બીન કાવ્યનું જૈન એજ્યુકેશન બોર્ડના અભ્યાસક્રમમાં હમણુ જીન એજયુકાન માડના શું કહેવું એ સંબંધમાં કહે છે કે નિર્ણત થયેલ છે. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦૦ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ સિદ્ધિવરસ્તવનાદિ સંગ્રહ અને સિદ્ધિને પંજાબવાસી જૈનોની કમિટીને ધન્યવાદ છે. આમાં સન્માણ-કર્તા મુનિશ્રી સિદ્ધિનિ પ્ર. શ્રી હિસાબ સરવૈયા સાથે આવેલ છે. એજ રીતે દરેક વર્ષે મોહનલાલજી જૈન લાયબ્રેરી-અમદાવાદ. પૃ. ૨૮+૨૭ર આ તેમજ આપણુ બધાં તીર્ષોના વહીવટદાર પિતાના કિં. આપી નથી. પ્રસ્તાવના જાણીતા લેખક રા. રીપોર્ટ બહાર પાડી પ્રજા સમક્ષ મૂકે એ હાલના જમાનામાં મણિલાલ નભુભાઈ દેશી B, A, એ લખી છે. અતિ આવશ્યક છે. આમાં ૨૧૬ કાવ્ય છે. ભાષા અતિ સરલ છે. કેટ- શ્રી ફળમારા જૈન થતાંવર પ્રાંતિક પરિપલાકમાં ભાવ સારો હોય છે ને હૃદમ ઉછળી છે. પાંચમા અધિવેશનને ટુંક અહેવાલ-ગત તા. ૨૩ થી કર્તા મુનિશ્રીએ સમયને ઓળખે છે. કોઈ સ્થળે ૨૫ જાનેવારી ૧૯૨૮ ને રોજ દક્ષિણ વીજાપુરમાં દ્રવીભૂત હૃદય થયેલું જોવાય છે. જગવલ્લભશ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વખતે મુનિ શ્રી રાજવિજયજીના પ્રમુખપણ નીચે આનું અધિવેશન श्री जैनश्वेताम्बर तीर्थ कमेटी हस्तिनापुरका वार्षिक થયું તેને આ ટૂંક રિપોર્ટ છે. દશ ઠરાવ મુકેલા છે. रीपोर्ट-वीरात् २४५३. પ૦ મંત્રીઓ શાહ નાનચંદ ભાયચંદ ને મેતા બાલા–હસ્તિનાપુર તીર્થ સંયુક્ત પ્રાંતમાં જૈન ધર્મ- રામ ગૌતમચંદ એકસંબા (જિ. બેલગામ), વલબી માત્રનું એક પ્રસિદ્ધ સ્થાન છે. તે દીહી તાલુકા જૈન સાહિત્ય સંશોધક-સંપાદક શ્રી જિનઅને મેરઠ છલામાં શહેરથી ૨૨ મૈલ છેટે છે. અહીં વિજય. પ્ર. જૈનસાહિત્ય સંશોધન કાર્યાલય એલિસ(૧) ઋષભદેવ સ્વામીના વાર્ષિક તપનું પારણું વૈશાખ બ્રિજ અમદાવાદ. વાર્ષિક લવાજમ છે ,) આના સુદ ૩ ને દિને શ્રેયાંસકુમારે કરાવ્યું હતું (૨) સોલમાં ત્રીજા ખંડને છેલો ચોથો અંક હમણાં બહાર પડે જિન શાંતિનાથ અને ૧૭ માં શ્રી કુંથુનાથ ને ૧૮ છે. તેમાં આવેલા વિષયોની સૂચી: ૧ શ્રી વિબુધમા શ્રી અરનાથનાં ચાર ચાર કલ્યાણક અહીં છે (ક) પ્રભુ વિનિમિતા શ્રી ઋષભકુંતલવર્ણન-પચવિંશતિકા. નેમિનાથ પ્રભુના સમયમાં કરવપાંડવોની રાજધાની સંરકતમાં, ૨ વિબુધવિમલસૂરિ-વિજ્ઞપ્તિ ૫ત્ર, ૭ આઅહીં હતી, વગેરે. હાલમાં અહીં એક શ્વેતાંબર છવક સંપ્રદાય. મૂળ લેખક ડા, હોર્નલ. અનુવાદક પ્રાચીન મંદિર શાંતિનાથ પ્રભુનું છે ત્યાં એક મોટી શ્રી ચુનીલાલ પુરૂષોત્તમ બારોટ, ૪ આનંદવિમલધર્મશાળા અને એક બાગ પણ છે. એક ટુંકપુર ઋષ સુરિએ કરેલું યતિબંધારણ, ૫ ભૂગોળ, ખગોળ ભદેવની ચરણપાદુકા છે. આ તીર્થનો પ્રબંધ એક કમિટી સંબંધી કેટલાક પ્રશ્નના ખુલાસા (મુનિ હલચંદ્રજી), કરે છે. તેમના પ્રમુખ અંબાલાના બાબૂ ગોપીચંદ ૯ કલિંગના ચક્રવર્તી મહારાજ ખારવેલના શિલાલેખ B. A. LL.B. એડવોકેટ છે અને મંત્રી અંબાલાના વિવરણ (લે. વિધામહોદધિ શ્રી કાશીપ્રસાદ જાયલાલા મંગતરામ જૈન બેંકર છે. પંજાબનાં જુદાં જુદાં સવાલ M. A. અનુવાદક પં. સુખલાલજી, ૭ જેનશહેરના શ્વેતામ્બર જૈને આ કમિટીના સભ્ય થયા દર્શનમાં ધર્મ અને અધર્મતત્વ (લે. શ્રી હરિસત્ય છે. તીર્થસહાયક-દેખરેખ રાખનાર ગુજરાવાલાના લાલા ભટ્ટાચાર્ય, M. A. B. L. અનુવાદક-શ્રી નગીનદાસ માનચંદજી જન અને બાબુ કીર્તિપ્રસાદ જન B. A. પારેખ અધ્યાપક ગૂજરાત મહાવિદ્યાલય). ૮ કુરપાલ LL. B. વકીલ કે જેઓ હાલ ગુજરાવાલાના સેનપાલ સંબંધી કેટલીક હકીકત અને અમદાવાદમાં આત્માનંદ જૈન ગુરૂકુલના અધિષ્ઠાતા છે અને પોતાની દૂધેશ્વર આગળથી જડેલો લેખ (લે. શ્રી રત્નમણિરાવ વકીલાત છોડી જનોપયોગી કાર્યો કર્યા કરે છે ને ભીમરાવ.) ૯ જૈન એતિહાસિક ચર્ચા. પૃ. ૩૨૧ થી કૅન્ફરન્સે નિમેલી શત્રુંજય પ્રચાર સમિતિના એક સભ્ય ૪૦૦, ચિત્રો-૧ સિદ્ધક્ષેત્ર શત્રે જય, ૨ છે. શુબ્રિ હતા, તેઓ છે. ફાળે (ચંદા) કરી તેમજ યાત્રાળ બને આપેલ પાર્ટીમાં ભાગ લેનારનો સમૂહ, ૩ ગૂજરાત આદિની આવકમાંથી આ તીર્થને સારો વહીવટ કરનાર પુરાતત્વમંદિરની પ્રબંધ સમિતિ, ૪ દુધેશ્વરને લેખ, Page #601 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ વિવિધ ધ વિવિધ સેંધ. (કૅન્ફરન્સ ઑફિસ-પરિષદ્ કાયાલય તરફથી). ૧. શેઠ આણંદજી કલ્યાણજી અને કૉન્ફરન્સ, તરફથી કાઢવામાં આવ્યાનું અમારી જાણમાં આવ્યું છે - ઉપરોક્ત પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ દરેક જેની નોંધ લેતા અમને. ખરેખર ખેદ થાય છે કે મહત્વના પ્રસંગે વિચારણા અને સલાહ માટે પિતાને આવી બાબતોમાં જે ખાનગી ગૃહસ્થને નિમંત્રણ ગ્ય લાગે તેવા ખાનગી ગૃહસ્થાને સ્થાનિક પ્રતિનિ કરવાનું આપની નીતિને બાધ કર્તા નથી નિવડતું તો ધિઓની મીટીંગમાં બેલાવવાનું ધોરણ થોડા સમય સમસ્ત હિંદની જૈન કોમની એક અગ્ર ગણ્ય સંસ્થાને થયાં અભ્યાર કર્યું છે. આવી બેઠકો વખતે આ કે- આ રીતે એક બાજુ પર રાખવામાં આ૫ની કઈ ખાસ ન્ફરન્સ કે જે સમગ્ર હિંદનું પ્રતિનિધિત્વ ધરાવનારી નીતિને વધા ભરેલું જણાય છે તે અમે સમજી શકતા નથી. મહાન સંસ્થા છે અને ગણાય તેને ઇરાદાપૂર્વક તેવી દિગંબરો સાથે છેવટે મુંબઈ મુકામે થએલી મસવિચારણા વખતે દૂર રાખવાનું અત્યાર સુધી દુરસ્ત લત વખતે આ સંસ્થાની ઉપેક્ષા થએલી તે યાદ ધારતા હતા. છેવટે શ્રી સમેત શિખરજીના ઝઘડા આપતાં જે પત્રવ્યવહાર આપની સાથે થયા હતા તેમાં અંગે દિગંબરી ભાઇઓ સાથેની સુલેહની વાટાધાટના આપના તા. ૧૩-૪-૨૮ ના નં. ૭૪૦ ના પત્રમાં પ્રથમ ગણેશ મુંબઈ મુકામે મંડાયા ત્યારથી જ આ જણાવવામાં આવ્યું હતું કે “હવે પછીના તેવા પ્રસંગે કૅન્ફરન્સને આમંત્રણ ન આપવા બદલ પત્ર વ્યવહાર ધ્યાનમાં રાખીશું” એ વાતનું પણ આ પ્રસંગે વિસ્મરણ મજકુર પેઢી સાથે શરૂ થયા હતા અને સંસ્થાના રે, થયું જણાય છે. જ. સેક્રેટરીઓ, રા. શેઠ ચીનુભાઈ લાલભાઈ તથા આપ જાણો છો કે આપની પેઢી સાથે સંપૂર્ણ નગીનદાસ કરમચંદને આવી બેઠક વખતે અંગત આ સંહાર કરવા અમારા તરફથી તત્પરતા દેખાડવામાં મંત્રણ અપાતાં હતાં તે બદલ તેઓએ પોતાના અંગત આવે છે જે અમારા છેવટના પત્રવ્યવહાર પરથી તેમજ પત્રોથી વિરોધ દર્શાવનારા પત્રો લખ્યા હતા પરંતુ આપના પ્રતિનિધીઓને અને આવતાં જ્યારે જ્યારે રિવાજ મુજબ શેઠ આણંદજી કલ્યાણજી પિતાની સગ- રૂબરૂ મળવા પ્રસંગે બને છે ત્યાં રૂબરૂમાં થએલી વડતા ખાતર મિનિજ આ વિષયે સેવી રહ્યા હતા. ચર્ચાઓ પરથી જોઈ શકાય તેવી બીના છે. છતાં પણ મુંબઈમાં મળેલી સુલેહ મીટીંગ પછી પેઢી તરફથી પત્ર દરેક પ્રસંગે દ દરેક પ્રસંગે ઇરાદાપૂર્વક એકજ પદ્ધતિ ચાલુ રાખવી વ્યવહારના અંતે તા. ૧૩-૪-૨૮ જા. નં. ૭૪૦ના એ નવાકાલમાં કઈ રીતે ઈદ નથી એમ અમે પત્રથી અમને જણાવ્યું હતું કે “હવે પછીના તેવા માનીએ છીએ. સહકાની વૃત્તિ સામે સહકારની વલણ પ્રસંગે ધ્યાનમાં રાખશું,” પ્રસંગો આવ્યા અને ગયા જે ન રહે તો પરિણામ શું તેને ખ્યાલ આપના પર પણ પદ્ધતિ તે ચાલુજ રહી. આમંત્રણે અંગતજ છડીએ છીએ. અપાયાં જેથી બને સેક્રેટરીએાએ અમદાવાદની તા. કન્ફરંસ અને આપની વચ્ચે વૈમનસ્ય હોવાનું ૮ મી જુલાઈની બેઠક વેળાએ હાજરી આપવા અંગત અગર પૂર્ણ અખલાસ ન હોવાનું ઘણી દિશાઓમાં મનાતું આમંત્રણના તેવાજ અંગત અને સ્પષ્ટ જવાબ વાળ્યા હોય તો તે મને કૃતિ દૂર કરવા માટે પણ ઇષ્ટ છે કે કે “કોન્ફરન્સના એક હોદેદાર હોઈ આપનું અંગત બને તરફથી યત્ન થે જોઇએ, અમારી એજ નીતિ આમંત્રણ સ્વીકારી કોન્ફરન્સની પ્રતિષ્ઠા હલકી પાડવા છે, જ્યારે આપના તરફથી દરેક પ્રસંગે કૅન્ફરન્સની હું ઈછા નથી.” ઉપેક્ષાની નીતિજ ચાલુ રહેતી જણાય છે. યાદ આપતા. ૨૪-૬-૨૮ ના રોજ જા. નં. ૧૪૬ વાનું હવે અસ્થાને ગણાય છતાં જગાવવું જોઈએ કે વાળા પત્રથી જણાવવામાં આવ્યું કે શ્રી સમેતશિખરજીની શિમલાની સમાધાની થયાના ખબર સેંકડો તારથી બાબતમાં પટણા જવા માટે કેટલાક આમંત્ર તમારા દરેક સ્થળે આપવામાં આવ્યા જ્યારે કોન્ફરંસને એજ Page #602 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ સ્થિતિમાં રાખવાનું ઈષ્ટ ધારવામાં આવ્યું અને તે meeting is called for settling Sammeપણ અમારી શિમલે કરેલા તારો છતાં કે પૂછવા આવ- tsikharji appeal or Broker's notice'. નાર ને અમે જાણતા નથી, અગર અમારા પર તેની સાર-; સમેત શિખરજીની બાબતમાં જરૂરી ખાસ ખબર આપવા આવી નથી એ જવાબ આપવા મીટીંગમાં કૅન્ફરન્સને આમંત્રણ આપવામાં આવ્યું નથી પડે આ બીના ઓછી ખેદકારક ન ગણાય પછી તે તે બદલ આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની સભા સપ્ત આપને રૂચે તે ખરૂં. વિરોધ જાહેર કરે છે x x મહેરબાની કરી સુધારો કરે - આ પત્ર લખી અમે એટલું જ જણાવવા ઇચ્છીએ નહિંત સંબંધ તૂટવાની વકી છે. મેહરબાની કરી જણાવે છીએ કે શેઠ આણંદજી કલ્યાણજી અને આ સંસ્થા કે સમેત શિખરજીની અપીલ માટે કે મી બ્રેકરની એ બને સમગ્ર હિંદની જેનકોમની સર્વમાન્ય સંસ્થાઓ નેટીસ માટે આ મીટીંગ બોલાવવામાં આવી છે. છે અને ગણાય તે બનને વચ્ચે સંપૂર્ણ સહકારની જવાબમાં તારથી જણાવવામાં આવ્યું કે “saવૃત્તિથી જ કાર્ય કરવાની પદ્ધતિ બનેની ચાલુ રહે mmetsikhar compromise proposal તેજ જૈન સમાજનું હિત થઈ શકે. બનેની કાર્ય દિ- together with Bhulabhai's opini only to be discussed there is nothing - શાઓ નિરાલી છે અને એ હિસાબે આપના કામકાજના like what you understand will explain આંતરિક વહિવટમાં દખલગિરી કરવા આ સંસ્થા ઈચ્છે your Secretaries Chinubhai and Nagiનહીં એ વાસ્તવિક છે. પરંતુ મહત્વના પ્રસંગે એક ndas in person when here'. સમેત શિખર બીજાની સહાય, સલાહ લેવી એ વાસ્તવિક છે. એટલું જ સબંધે પટાવટની શરતો સાથે મી. ભુલાભાઈને અભિનહીં પરંતુ નિઃશંક જરૂરી છે. એ મને વૃત્તિના અભાવે પ્રાય એટલુંજ ચર્ચવાનું છે તમે સમજે છે તેવું કાંઈ કઈ પણ સમાજહિત સાધી શકાય એમ અમે માનતા નથી. તમારા સેક્રેટરીઓ ચીનુભાઈ અને નગીનદાસને નથી અને એમ પણ માનતા નથી કે શેઠ આણંદજી અંહિ આવેથી રૂબરૂ (in person) સમજાવશું. કલ્યાણજી કૅન્કરસની સાથે સલાહ સહાયતાની સહ ઉપર જણાવેલ તાર સંસ્થા તરફથી કરવામાં આસ્થા કાર વૃત્તિ ધરાવે તે લેશ પણ તેમનો મોભે, પ્રતિષ્ઠા તેજ દિવસે તા. ૫-૭-૨૮ ના જ. નં. ૧૫૬ ૩ થી ઘટે એથી ઉલટું સમાજનો વિશ્વાસ વધુ મેળવી શકાશે લખી જણાવવામાં આવ્યું હતું કે, અને આપનું કાર્ય ક્ષેત્ર વિશેષ સુદઢ થશે. ' વિશેષ જણાવવાનું દિલગીર છીએ કે અમારા તા. - સદરહુ પત્રને જવાબ વાળવાનું અગર પહોંચ ૨૪-૬-૨૮ ના નં ૧૪૬૦ વાલા પત્રને હજુ સુધી સ્વીકારવાનું શ્રીમાન શેઠની પેઢીને વ્યાજબી ન જણાયું પ્રત્યુતર આપવામાં આવ્યું નથી એટલું જ નહિં પણ અને તા. ૮ મી જુલાઇના રોજ અમદાવાદ મુકામે તેની પહોંચ સ્વીકારવા જેટલો સામાન્ય વિનય વ્યવહાર એક મીટીંગ ફરી બેલાવવામાં આવી જેમાં પણ અંગત જાળવવાનું પણ આપને ઉચિત જણાયું નથી. આશા આમંત્રણે તારધારા મોકલવામાં આવતાં સંસ્થાની છે કે આ સંબંધે ઘટતા ખુલાસે સત્વરે કરશે. કમિટીની એક ખાસ બેઠક તાબડતોબ તા. ૫ મી જુલા વધારામાં લખવા ફરજ પડે છે કે શ્રી સમેત ઇના દિને બેલાવવામાં આવી અને ચર્ચાને અંતે નીચે શિખરજીની બાબતમાં તા. ૮ મી ના રોજ બેલાવવામાં મુજબ તાર કરવામાં આવ્યું કે-“Standing Co આવેલી મીટીંગમાં હાજરી આપવા કેટલાક ખાનગી mmittee meeting held to day very ગૃહોને આમંત્રણ મોકલવામાં આવ્યાં છે. આ સબંધે strongly protests absence of invitation અમારા અત્યાર સુધીના પત્રોમાં અમે જે હકીકત to conference urgent special meeting જણાવી છે તેને વળગી રહેતાં વિશેષમાં અમારે જણ over regarding Sammetsikharji please cor- વવું જોઈએ કે સકલ હિંદની બંધારણું પુરક્ષર પ્રતિrect lapse otherwise expecting strained નિધિત્વ ધરાવનારી આ સંસ્થાના મેમાને ભૂલી જઈ relations. Please let us know whether તેને ઇરાદા પૂર્વક બાજુ રાખવામાં આપને કઈ જાતને Page #603 -------------------------------------------------------------------------- ________________ વિવિધ બેંધ ૪૮૩ હેતુ સમાએલે છે તેને સ્ફોટ થવા જરૂર છે. અમે ળવામાં આવતાં સાથેને તાર પટણા મુકામે આપને ઇચ્છીએ છીએ કે આ પત્ર મલેથી અમારા પત્રોનો કરવામાં આવ્યા હતા. ખુલાસાવાર પ્રત્યુતર લખશે તથા આપની આ ચાલુ અમારા તરફથી ઉપરની સૂચનાઓ આપને મલ્યા પદ્ધતિ પર સંપૂર્ણ અજવાળું પાડશો. પછી તેને તારથી જવાબ આપવામાં આવ્યો, અને દરેક પ્રસંગોએ આમંત્રણ આપવાનું કયું ચેકસ હજુ સુધી ત્યાંની દિગંબરોની માગણીઓને વિસ્તૃત ધોરણ હમેશ માટે નિશ્ચિત થએલું છે તે જણાવવા ઉલ્લેખ કરી મોકલવામાં આવતું નથી; તેમજ પ્રશ્નને વિનંતિ છે. ફરી વિચારવા માટે જ અમદાવાદ મુકામે આ સભા જૈન કમની અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે બોલાવવામાં આવે છે તેવા સંજોગમાં આ કન્ફરસંપૂર્ણ ઐક્ય અને એકદિલીની લાગણી વધે તેમજ સની આમંત્રણ ન આપી, ઉપેક્ષા કરવી અને તેને જૈન સમાજનું હિત જલવાય આ સંસ્થાની ઉક્ત નેમ અભિપ્રાય જાણુવા દરકાર ન કરવી એ ઓછું ખેદકાબર લાવવામાં આપના તરફથી જે વલણ પકડી રાખ રક નથી. વામાં આવી છે તે હિતકર નથી. એટલું જ નહિં પણ છેવટે એટલું જ જણાવવાનું કે અમારા પત્રને ધારેલી એક દિલી સાધવામાં આપના તરફથીજ અનિછા સવિસ્તર ખુલાસાવાર પ્રત્યુત્તર લખો તેમજ આ દેખાડવામાં આવે છે એમ માનવા આ સંસ્થાને હવે પત્ર તથા સાથે બીડેલ તારની નકલ વગેરે તા. ૮મીની કારણ મલે છે. મલનાર સભામાં રજુ કરશો એવી આશા છે. સભાને શ્રી સમેતશિખરજીની બાબતમાં અમારી તરફથી તે પર જે નિર્ણય થાય તે જણાવશે. પટણા મુકામે પટણા મુકામે આપને જે તાર આપવામાં આવ્યે હતે દિગંબરો તરફથી શું માંગણીઓ રજુ કરવામાં આવી તે તેમજ આપના પ્રતિનિધિ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ હતી તે તથા તા. ૮ મીની સભાનાં કામકાજને અતરફથી વાળવામાં આવેલ પ્રત્યુત્તરની નક્ષ આ સાથે હેવાલ અને ઠરાવ થાય તે લખી જણાવશો. બીડીએ છીએ. શેઠ સારાભાઈ પિતાના સદરહુ જવા- શ્રી સમેત શિખરજીની બાબતમાં બધા સંપૂર્ણ બમાં એમ જણાવે છે કે અમારી સૂચનાને માન કાગળ, પેપર બુકો જે હોય તે મોકલી આપવા વિઆપી સમાધાની પડતી મૂકવી પડી છે. આ પટણા મુકામે ચાલતી મસલત વખતે દિગંબરો તરફથી શું શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિમાંગણીઓ કરવામાં આવી હતી તે વગેરે વિસ્તૃત નિધી તથા અન્ય આમંત્રિત સભાના માનવંતા પ્રમુખ હકીકત જણાવવા તેઓ સાહેબે અત્યાર સુધી કૃપા સાહેબ, સ્થાનિક પ્રતિનિધી સાહેબો તથા અન્ય સદ્ કરી નહિં, અને માત્ર એ જવાબ વાલવામાં દેશને ગૃહ જોગ લખવામાં આવેલ તા. ૬-૭-૨૮ ને જ. નં. ૧૫૬૪ નો પત્રટેપલ કોન્ફરન્સ પરજ નાંખવા પ્રયત્ન કરવામાં આવ્યું વિ વિ. કે અમોને તા. ૮ મીને રવિવારે મળછે એમ જણાય છે. અમારા તરફથી તાર મારફતે નારી સભામાં હાજરી આપવાનું અંગત આમંત્રણ, જે સુચના મેકલવામાં આવી હતી તે એજ સૂયના શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજી વરફથી કરવામાં આવ્યું હતી કે જેના પર દિગંબર સાથેની મુંબઈની મસલત હતું પણ શ્રી જન શ્વેતાંબર કૅન્ફરન્સને તેઓ તરપડી ભાંગી હતી, એટલે કે સદરહુ મસલત વખતે ફથી ઇરાદા પૂર્વક આમંત્રણ આપવામાં આવતું નથી દિગંબરો તરફથી કેટલીક માંગણીઓ રજુ કરવામાં એટલે અમે સદરહુ સભામાં હાજરી આપી શકયા આવી હતી અને સદરહુ ટેકરી અગર તેનો કોઈ ભાગ નથી તે બદલ અત્યંત દિલાગર છીએ. દેવોત્તર ઠરાવવા તેઓ તરફથી જણાવવામાં આવ્યું આ બાબતમાં માર્ચ માસની આખરમાં અમે હતું. આ માંગણીઓ તે વખતે તમારા તરફથી સ્વી- શ્રી આણંદજી કથાણુજીનું ધ્યાન ખેંચ્યું હતું અને કારવામાં આવી નહોતી. છતાં એજ માંગણીઓ પણ તેમના જવાબમાં કેટલે ખુલાસો કરવામાં આવ્યા મુકામે તમે કબુલ રાખનાર છે એમ અમારા સાંભ. હતું. ત્યાર પછી પણ પટણા મુકામે શ્વેતાંબર તથા Page #604 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જૈનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ દિગંબર ભાઈઓની સભા મળનાર હતી તેમાં પણ ઉપર મુજબ તાર પત્ર વગેરે મોકલ્યા પછી હાજરી આપવાનું અને અંગત આમંત્રણ કરવામાં અમારા તરફથી રા. ચીનુભાઈ લાલભાઇએ અમદાવાદ આવ્યું હતું અને તે પણ અમે ઉપલા કારણસર સ્વી- મુકામે તા. ૮ મીની મીટીંગમાં હાજરી આપી શેઠ કારી શકયા ન્હોતા. અમોએ અંગત તેમજ શ્રી કૅન્ક- આણંદજી કલ્યાણજીની આ વલણ સામે સખ્ત વધે રસ તરફથી તે વખતે શ્રી શેઠ આણંદજી કલ્યાણને . ઉઠાવ્યો હતો. ત્યાર પછી ચર્ચાને પરિણામે શેઠ આણં, પત્રો લખ્યા હતા. છતાં તે પત્રોની પહોંચ પણ તેમની દજી કલ્યાણજીની સદરહુ મીટીંગમાં નીચેને ઠરાવ સર્વાતરફથી સ્વીકારવાનો વિવેક થયું નથી. ઉપરના બધા નુમતે થયો હતો જે અમને તેઓને તા. ૧૨-૭-૨૮ ના પત્ર વ્યવહારની નકલે આપને આ સાથે મોકલી સાય માકલા નં. ૧૦૭૫ વાલા પત્ર સાથે મોકલી આપવામાં આવ્યો ત: ૧ આપીએ છીએ જે ઉપરથી આપ જોઈ શકશે કે તે અને પટણા મુકામે હાજરી આપવા બદલ આ શ્રી શેઠ આણંદજી કલ્યાણજીની કૅન્ફરંસ તરફની વળણ સંસ્થાને તાર દ્વારા આમંત્રણ આપવા અાવ્યું હતું. હવે નિભાવી લેવી અશક્ય છે. ૨. શેઠ આણંદજી કલ્યાણજીની તા.૮-૭-૧૮ની શ્રી શેઠ આણંદજી કલ્યાણજી સાથેના પત્રોમાં બેઠકમાં થએલે ઠરાવ, અમાએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓના આંતરિક વિડિ. તા. ૮ જુલાઈ સને ૧૯૨૮ ના રોજ શેઠ વટમાં શ્રી કન્ફરંસ કોઈ પણ પ્રકારની દખલગિરી આણંદજી કલ્યાણજીની પેઢીના મકાનમાં શેઠ આણંદજી કરવા માંગતી નથી, મહત્વનાં પ્રસંગે બીજા સદગૃહ ક૯યાણુજની પેઢીના વહીવટ કરનાર પ્રતિનિધિઓ તથા ને આમંત્રણ કરવામાં તેઓને કાંઈ વાંધે દેખાતે સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગ મળેલી તેમાં ઠરાવ નથી પણ શ્રી કન્ફરંસને આમંત્રણ આપતાં તેઓની થયો તેની વિગતપ્રતિષ્ઠા અથવા ઘટતો હોય તેવું તેમને લાગે છે. “શેઠ ચીનુભાઈ લાલભાઈએ કૅન્ફરન્સને આમંત્રણ આવા સંયોગોમાં કૅન્ફરંસના સેક્રેટરી તરીકે કરવામાં આવતું નથી તે બાબતની હકીકત જાહેર અમે હેઈ; અંગત આમંત્રણ સ્વીકારી, કોન્ફરસની કરતાં શેઠ છોટાલાલ પ્રેમજીભાઈએ દરખાસ્ત કરી પ્રતિષ્ઠા હલકી પાડવા અમે ઇચ્છતા નથી. શ્રી શેઠ કે જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા જૈન એસો. આણંદજી કલ્યાણજીને વારંવાર લખવા છતાં તેઓ સીએશન ઑફ ઈન્ડીઆના પત્રો આવેલા છે શ્રીએ કૅન્ફરંસની વ્યાજબી માંગણી સ્વીકારી નથી તે તેના અંગે દરખાસ્ત કરવામાં આવે છે કે જ્યારે ઉપર અમે આપનું ખાસ લક્ષ ખેંચીએ છીએ અને જ્યારે સ્થાનિક પ્રતિનિધિની સભા બેલાવવામાં વિનંતિ કરીએ છીએ કે આ સવાલનો યોગ્ય નિર્ણય આવશે અને તે સાથે બીજા સંભવિત ગૃહોને આપ આપની સભામાં કરશે. બોલાવવામાં આવે તે વખતે જેનકૅન્ફરન્સને તથા શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજી તથા શ્રી કૅન્ક જૈન એસોસીએશન ઑફ ઈન્ડીઆના પ્રતિનિધિરેસ વચ્ચે વૈમનસ્ય ઉભું ન થાય તે અમો પણ એને બોલાવવાને આમંત્રણ કરવું.” તે દરખાસ્તને ઈચ્છીએ છીએ પણ તેઓ છીએ અમારી સંસ્થા પ્રત્યે સાયલા વાલા શેઠ નરસીદાસ નથુભાઈએ ટેકે આજસુધી બતાવેલી વલણના લીધે એટલું તે સ્પષ્ટ આપતાં સર્વાનુમતે મંજૂર થઈ. છે કે તેઓ તીર્થોને લગતા મહા સવાલને અંગે આ ૩. ઉપદેશક-પ્રવાસ પુંજાલાલ પ્રેમચંદ સંસ્થાની સલાહ અગર સહકાર લેવા માગતા નથી. શાહ-જેઓએ આ સંસ્થાની ઉપદેશક તરીકે સંસ્થાના શ્રી શેઠ આણંદજી કલ્યાણજીએ અમારી સંસ્થા પ્રત્યે પ્રચારકાર્ય અને સુકૃત ભંડાર ફંડ ખાતાં અંગે પ્રથમ લીધેલી વલણ માટે અમે સખ્ત વિરોધ જાહેર કરીએ ઘણે વખત સેવા બજાવેલી હતી તેઓ ફરીથી કન્વેન્શન છીએ અને અમે આશા રાખીએ છીએ કે આપ પછી આ ખાતામાં જોડાયા હતા હાલ તેઓ આ કાકસદગૃહસ્થ તેઓશ્રીની આવી વલણ પ્રત્યે આપની ના રસનાં સદરહુ કામકાજથી છૂટો થયાં છે. એટલે કે પસંદગી દર્શાવશે, તેઓ હવે આ કોન્ફરન્સની નોકરીમાંથી ફારેગ થયા છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ધ ૪૮૫ રાજમલ ભગવાનદાસ શાહ-રહેવાસી (સિંધ) છેવટે જણાવ્યા મુજબ ઉક્ત યુનિવર્સીટીના પ્રો. વાઇસ હાલના–એમને સંસ્થાના પ્રચારકાર્ય અને સુકૃત ભંડાર ચાન્સેલર આચાર્ય આણંદશંકર બાપુભાઈ ધ્રુવની તા. ફંડ ખાતાના અંગે ઉપદેશક તરીકે નિમવામાં આવ્યા પમી જુલાઈ ૧૯૨૮ના દિને મુલાકાત લેવામાં આવી છે અને હાલ તેઓ મારવાડ વિભાગમાં પ્રયાસ કરી હતી. આ મુલાકાત આપવા તેઓશ્રી રા. મકનજી જે. રહ્યા છે. મહેતાની ચેમ્બરમાં આપણી ગોઠવણ પ્રમાણે આવ્યા કરસનદાસ વનમાલીદાસ શાહ-ને હાલ હતા અને તે વખતે સંસ્થા તરફથી ચર્ચા કરવા અગાદક્ષિણ વિભાગમાં મેલવામાં આવ્યા છે જેઓ તે ઉથી કમિટીના કેટલાક સભ્યને હાજરી આપવા વિનંતિ વિભાગમાં સંસ્થાનું પ્રચાર કાર્ય અને સુકૃત ભંડારકું કરવામાં આવી હતી. હાજર રહેલાઓમાં ર. મકનજી ડનું કાર્ય કરે છે. હાલ તેઓ પૂનામાં ઉત્સાહથી જે, મહેતા, રા. ચિનુભાઈ લાલભાઇ શેઠ, રા. મેહનકાર્ય કરે છે. • લાલ, બી. ઝવેરી, રા. મોતીચંદ, મિ. કાપડીઆ, રા. વાડીલાલ સાંકલચંદ શાહ-ઉત્તર વિભાગ ઉમેદચંદ ડી. બારડી વગેરે હતા કેટલીક શંકાઓ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને પિતાની ઉમ્મર ઉમર વગેરે જે ઉક્ત પત્રમાં દર્શાવવામાં આવેલ છે તે તેમજ થએલી છતાં વ્યાખ્યાન શકિતથી લોકોમાં સારો ઉત્સાહ રેડી રહ્યા છે. સુકૃત ભંડારકુંડ અને પ્રચારકાર્ય સારા અન્ય બાબતોની રૂબરૂ પુષ્કળ ચર્ચા થઈ હતી અને પ્રમાણમાં કરે છે, જે નિર્ણય કરવામાં આવ્યા હતા તે સંબંધી રા. ૪, “યાયાવતાર-મુંબઈ યુનિવર્સીટીએ સદરહુ આનંદશંકર બાપુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે યુનિવગ્રન્થને સામાન્ય general અભ્યાસક્રમમાં ચાલુ સા. સટી તરફથી ખુલાસાવાર પત્ર લખી મોકલવામાં લમાં પાઠ્ય પુસ્તક તરીકે સ્વીકારેલ હોઈ યુનિવર્સીટીના આવશે. આ પત્ર આવી ગએથી અમે માનીએ છીએ કે આ પ્રશ્નને છેવટનો નિર્ણય થઈ જશે. અભ્યાસક્રમની ચાલુ પદ્ધતિ સર તે પુસ્તક વિવેચન વિગેરે સાથે તૈયાર કરવાનું અતિ જરૂરનું હોવાનું હોવાથી ૬. બાળજન્મ અને મરણ પ્રમાણ–આ સાંગલીની વિલિંગ્ડન કૅલેજના પ્રોફેસર પી, એલ. બાબતમાં શ્રી ગધારી વિશા શ્રીમાળી જૈન દવાખાના વધે આ પુસ્તકનું વિવેચન આદિ કાર્ય વિના બદલે તરફથી પ્રતિ વર્ષ મુંબઈ મ્યુનિસીપાલીટીના આરોગ્ય સંરક્ષણ ખાતા તરફથી જન્મ અને બાળ મરણના તૈયાર કરી આપવા ઉદારતા દર્શાવી, રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી કે જેઓ આ સંસ્થાના રે, જ, સેક્રેટરી આંકડાઓ માંગવામાં આવતા હતા. ચાલુ વર્ષ માટે હતા અને જેઓ એક ખરા સાહિત્ય પ્રેમી છે તેમની સ્થાનિક મ્યુનિસિપાલીટી તરફથી તેમ નહિં કરવામાં મારફતે સંસ્થાને સુચના કરવામાં આવતાં x x સદરહુ આવે એ પત્રથી જવાબ વાળવામાં આવ્યો હતો પુસ્તક જરૂરી અને યોગ્ય પદ્ધતિસર છપાવી પ્રકટ કરવાનું જે પત્ર તેમના દવાખાનાના) સં. ૧૯૮૩ના રિપોર્ટમાં સંસ્થાની કમિટીએ કરાવ્યું છે. આ પુસ્તક હાલ પ્રેસમાં પ્રકટ કરવામાં આવે છે. આ બાબતમાં ઘટતું કરી જ હોઈ તુરતજ પ્રસિદ્ધ થશે. પ્ર. પી. એલ. વૈધની બાળજન્મ અને મરણના આંકડાઓ મેળવવા માટે આ નિઃસ્પૃહ સેવા ધન્યવાદને પાત્ર છે ને તે બદલ ઉક્ત દવાખાનાના એક ઉત્સાહી અને સેવા ભાવનાવાઅમે તેઓનો આભાર માનીએ છીએ. ળા મંત્રી રા. નરોત્તમદાસ ભગવાનદાસ શાહ તરફથી ૫. બનારસ હિંદુ યુનિવર્સીટીમાં એક જૈન અમને જણાવવામાં આવતાં, આરોગ્ય ખાતાના વડા ચેર” રથાપવા સંબંધી વિષયમાં ઘણા વખત થયાં પર એક પત્ર લખી રૂબરૂ મુલાકાત માટે ગોઠવણ કરસદરહુ યુનિવર્સીટીના સત્તાવાલા અને સંસ્થા વચ્ચે વામાં આવી હતી, જેના જવાબમાં તેઓ તરફથી એક પત્ર વ્યવહાર ચાલે છે. સંસ્થા તરફથી છેલ્લે પત્ર લંબાણ પત્ર અમને મોકલવામાં આવ્યું હતું જેમાં નં. ૧૦ ૦૯ સદરહુ યુનિવર્સીટીને તા. ૧૧-૪-૨૮ના તથા પ્રથમના દવાખાનાને મળેલ પત્રમાં જણાવ્યા રોજ લખવામાં આવ્યું છે જે આ માસિકના પૃષ્ઠ મુજબ તે ખાતાની દલીલ એવી હતી કે બાળ મરણ૩૫૫ વૈશાખ અંકમાં પ્રકટ કરી ગયા છીએ તે પત્રમાં પ્રમાણુના આંકડાઓ બહુ ચેકસ મલે છે, જ્યારે Page #606 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ બાલ જમના આંકડાઓ પુરતા ચેકસ મળી શકતા નથી નીચલી કોર્ટે નીચેના મુખ્ય મુદ્દાઓ ઉપર . કેમકે તેઓના માનવા પ્રમાણે જૈન સ્ત્રીઓ બાળક તાંબર જઇનો સામે જે કાયમને મનાઈ હુકમ આપ્યો અવતરવાના સમયમાં મુંબઈ છોડી બહાર જાય છે તે તે રદ કરવામાં આવ્યો છે, જેથી જન્મની નોંધ અહિં થઈ શકતી નથી અને ૧ શ્રી પાર્શ્વનાથ હીલ ઉપર શ્વેતાંબર જઇનેએ તેથી મરણ પ્રમાણ વિશેષ જોવામાં આવે છે. બીજી કોઈપણ જાતના રહેવાના મકાન બાંધવા નહી. દલીલ એવી હતી કે આપણા જેન ભાઈઓ ઘણી ૨. સદરહુ ડુંગર ઉપર દીવસ અને રાત્રે સં. વખત આવી નેંધ વખતે પિતાને “વાણીઆ’ અગર ત્રીઓ અગર બીજા માણસને રાખવા નહીં. ‘હિંદુમાં લખાવી દે છે જેથી પણ ચોક્કસ આંકડા ૩ સદરહુ ડુંગરના રસ્તા ઉપર કોઈપણ જાતના મળતા નથી. આ દલીલો સાથે લખેલા પત્રમાં અમને દરવાજ અગર બાંધકામ કરવું નહીં. રૂબરૂ મલવા માટે સમય આપતાં રા. ચીનુભાઈ લાલ ૪. શ્રી પદ્મપ્રભુ, શ્રી અભીનંદન પ્રભુ અને શ્રી ભાઈ શેઠ, તથા રા. નરોતમ ભવાનદાસ શાહ તથા ધર્મનાથ પ્રભુની ટુંકમાં શ્વેતાંબર તરફથી જે નવા સંસ્થાના આસીસ્ટંટ સેક્રેટરી વગેરે મી. નરલકર સાથે ચરણોની સ્થાપના કરવામાં આવી છે તે ચરણે કાઢી ખાતાના વડાની મુલાકાત લીધી હતી અને રૂબરૂ ચર્ચાને નાખી તેની જગ્યાએ અસલ હતાં તે ચરણે વેતાંઅંતે તેઓએ આંકડા જે ભલે તે પ્રકટ કરવા વચન બરોએ કરવા અને તેજ પ્રમાણે શ્રી સુવિધિનાથ અને આપ્યું હતું અને ચાલુ સાલના જે આંકડાઓ નાહ શ્રી ચંદ્રપ્રભુની ટુંકોમાં કરવા. આપવા તેમણે લખી જણાવ્યું હતું તે આંકડાઓ પત્ર સાથે લખી મોકલવા જણાવવામાં આવ્યું હતું. ૫. સને ૧૯૧૮ પછી ડુંગર ઉપર જે પણ ૭ શ્રી સમેતશિખરજી સબંધે પટણાની મીટીંગ મકાને બધાયા હોય અને હાલ બંધાતા હોય તે પણ અને તે સંબંધે પટણા હાઇકોર્ટે આપેલા ચુકાદા. વેતાંબરોએ પાડી નાખવા અને મકાનના બાંધકામ પટણા મુકામે આ કેસમાં દિગંબર સાથે સમજીત માટે જે ચીજો ડુંગર ઉપર હોય તે ઉપાડી જવી. કરવા દેશના જુદા જુદા વિભાગોમાંથી અગ્રગણ્ય નેતાઓ ઉપર જણાવેલ બધા મુદ્દાઓ ઉપર નીચલી કોર્ટે એકઠા થયા હતા. (તા. ૧૧-૭–૨૮) જે વખતે તા. શ્વેતાંબરોને જે કાયમી મનાઈ હુકમ આપ્યો હતો તે ૮મીની અમદાવાદની બેઠકમાં થએલા ઠરાવ અન્વયે રદ કરવામાં આવ્યું છે. નીચલી કોર્ટે દાવાને ખરચ આ સંસ્થાને શેઠ આણંદજી કલ્યાણજી તરફથી તારથી શ્વેતાંબરોએ દીગંબરોને પુરેપુરો આપે એ જે હુકમ આમંત્રણ આપવામાં આવતાં સંસ્થા તરફથી સંસ્થાના કર્યો હતો તે હુકમ અપીલ કોર્ટે રદ કરી નીચલી કોર્ટ એક રે. જ. સેક્રેટરી રા. ચીનુભાઈ લાલભાઈ શેઠે તથા અપીલ કોર્ટમાં વેતાંબરોને થયેલ ૨/૩ ખરચ પટણા મુકામે વાટાઘાટ વખતે હાજરી આપી હતી. દીગંબર વેતાંબરને આપે તેવા હુકમ કર્યો છે. ઉપરના આ સમાધાની દિગંબરી ભાઈઓની કેટલીક નજીવી હાઈકોર્ટના ચુકાદાથી બધા મુખ્ય મુદ્દાઓને ચુકાદો ખેંચતાણને અંગે તૂટી પડી હતી. અને સમાધાન થઈ શ્વેતાંબરોની તરફેણમાં થએલો છે. બાકીના ગાણ મુદ્દાઓ શકયું નહોતું. કોર્ટમાં મુકદમે ચલાવવાને આપણી તર- ઉપર નીચલી કોર્ટના હુકમ મંજુર રાખવામાં આવ્યા છે. ફથી મુંબાઇના જાણીતા એડવોકેટ–શ્રીયુત ભુલાભાઈ દેશાઈને રોકવામાં આવ્યા હતા. આ અપીલનો ચુકાદો ૮ શ્રી અંતરિક્ષજી-સબંધે દિગંબરે સાથે પટણા હાઇકોર્ટે આપણા લાભમાં આપ્યો છે જે નીચે કેટલાક ઝઘડાઓ ચાલે છે તે પિકી એકની સુનાવણી મુજબ છે. વિલાયતની પ્રીવ કાઉન્સીલમાં થોડા વખત પછી નિકશ્વેતાંબર તથા દીગંબરો વચ્ચેના મુકદમાની ળનાર છે. આ કેસ ચલાવવામાં અત્રેના જનકોમના અપીલ પટણા હાઇકોર્ટમાં ચાલતી હતી તેને ચુકાદો પ્રસિદ્ધ સેલીસીટર શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપસદરહુ કોર્ટ તા. ૮ મી ઓગસ્ટના રોજ આ હતો. ડીઆ મદદ કરી રહ્યા છે. સદરહુ કેસની આગે વિલામજકુર ચુકાદાની તારથી નીચે પ્રમાણે ખબર મળી છે. વતન ખર્ચ ઘણું થાય એ સ્વાભાવિક છે હાલ શ્રી અત ના અત્રેના જૈનકોના દ સિહ સોલીસીટર શ્રી ના રોજ આ કર ચુકાદાની તારીખ Page #607 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નેધ ૪૮૭ સતીમ તરફથી કે આ બાબતમાં એક છે. એક પી સી પણ સાસરછનું દેરાસરજીનું "વાળા . વરસથી ચાલે જ " રીઓએ ગયા છે રિક્ષકના ભંડારમાં નાણાંની ખેંચ હોઈ આર્થિક જે ઉપર કોઈ ધ્યાન આપતું નથી. વળી ત્યાં સુકૃત સહાયની સંપૂર્ણ જરૂર છે. આ સહાય માટે ત્યાંના ભંડાર માટે શેઠ કસ્તુરચંદ રાયચંદના ના ઉત્સાહથી કાર્યકર્તાઓ તરફથી કૅન્ફરન્સને એક પત્ર લખવામાં રૂ. ૮૯) ઘણીજ સારી રકમ થઈ હતી. આવતાં સથાની કમિટીએ આ બાબતમાં થોગ્ય ગે- સુપ (પુના)-જ્યાં ફક્ત જૈનનાં છ આઠ ધર ઠવણુ અને મદદ કરવા એક વગવાળી પેટા કમિટી છે. એક સંપી સારી છે. દરેક ધામક લાગણીવાળા નિમી છે. જે બનતા પ્રયાસ કરે છે. શ્રીમતિ આ સારા જોવાય છે. પણ દેરાસરજીનું કામ ચાર છ કાર્યમાં જરૂર સહાય કરે એમ ઇચ્છીએ છીએ. અત્રેના વરસથી ચાલે છે. પૈસાના અભાવે પ્રતિષ્ટા હજુ શ્રી ગોડીજીના ઉપાશ્રયમાં ટ્રસ્ટીઓએ ગયા રવિવારે સુધી થઇ નથી. માટે ગામોગામના આગેવાનોએ ધ્યાન ૨૯-૭-૨૮ ના રોજ એક સભા આ વિનંતિ પર ખેંચવા જેવું છે અહીં સુકૃત ભંડારફંડમાં શેઠ ખીમચંદ ધ્યાન આપવા બોલાવી હતી. જે વખતે આ કમિટીના પંજીરામના ઉત્સાહથી કેટલાક સભ્યએ હાજરી આપી હતી. રૂ. ૫) પાંચ દેવચંદ જેઠીરામ ભંડારી ઘણાજ ભલા છે. હજારની મદદ કરવાનું શ્રી ગોડીજીના ટ્રસ્ટી સાહેબેએ મારગામ (પુના)-જ્યાં જનના છ આઠ ઘર સદરહુ સભામાં ઠરાવ્યું છે. બીજાઓ પણ મદદ કરશે છે એક સંપી સારી છે ત્યાં પચ ભેગુ કરી કોન્ફરએમ આશા રાખીએ છીએ. સના ઉદેશ સમજાવતા ઉત્સાહી શેઠનથુરામ ભાઇચંદની ૯. ઉપદેશક કરસનદાસને રિપોર્ટ પહેલથી રૂ. ૧૯) ની રકમ થઈ હતી આ ખેડાના પુના-તાલ પેઠમાં આવેલ દશાશ્રીમાલી જૈન ગામે છતાં ધાર્મિક લાગણી ડીક દેખાય છે. વાડીમાં મુનીરાજશ્રી વિચક્ષણ વિજયજીના વ્યાખ્યાનમાં મનમાડ–જેનાં ત્રણ ચાર ધર છે. સ્થાનિક જાહેર ભાષણ આપતા શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ વાસી બંધુઓનાં પચીશેક ધર છે એકંદર સંપ સારો શું કામ કરી રહી છે તેના હેતુઓ સમજાવતા અને છે. કોન્ફરન્સના ઉદેશ અને સુત બડાર ફંડની યેસકત ભંડારકંડની આવક શામ શામાં વપરાય છે. જેના વિશે વિવેચન કર્યું રૂ. ૨૧, એકવીશ આવ્યા, જે સ્પષ્ટ સમજાવતા ઉત્સાહી શેઠ કાંતીલાલ ગગળભાઈ હીરાબહેન ધાર્મિક કાર્યમાં સારો ભાગ લે છે. પિતાને ત્યાં તથા શેઠ મણીલાલ મકમચંદની શરૂઆતથી ફંડ શરૂ ઘર દેરાસરજી છે. મુનિમહારાજાઓને જવા આવવાનું થયું. જેમાં લગભગ ગામમાંથી રૂ. ૩૦૦) ત્રણસે થયા સ્થળ હોઇ દેરાસરજીની જરૂર છે. વસ્તી ઓછી છે અને દરેક પૈના આગેવાનોએ સારો કાલે આપે જેથી જનકમના શ્રીમંતે યોગ્ય કરે તે કામ તુરત હતું. અહીં જનેને ઉતરવા માટે ફક્ત એક જ શેઠ થાય તેવું છે. મોતીલાલ ભગવાનદાસની ધર્મશાળા છે. જ્યાં ત્રણે નાંદગાંવ-જેનેનું ફકત એક જ ઘર છે દિગ. ફીરકાના જનેને સરખી સગવડ મલે છે, કોઈ પણ બરોનાં ૩૦-૪૦ ઘર ગણુય. આખાય દક્ષિણમાં અજાતને ભેદ ભાવ રાખવામાં આવતું નથી અને શેઠ હિના જેવું વિશાળ અને ભવ્ય મંદિર બીજે સ્થળે બાબુલાલભાઈ ઉત્સાહથી દરેક ધાર્મિક કાર્યમાં સારો જોવામાં આવતું નથી. શેઠ ભીમરાજ કાનમલજીના રસ લઈ રહ્યા છે અને અહીં કેટલાય તડ છતાં એક ઉત્સાહને લીધે કુંડમાં સારી રકમ મળી હતી. સપી સારી જેવાણી છે, શેઠ બાબુભાઈ પાનાચંદ પીપલગાંવ-જૈનનાં ૧૫-૨૦ ઘર છે. સ્થાદરેક ધાર્મિક કાર્યમાં સારો રસ લઈ રહ્યા છે. નકવાસી તથા આપણા ભાઈઓ વચ્ચે સંપ સારે છે, બારામતી જ્યાં જનના પંદર વીશ ધર છે. શેઠ ઉત્તમચંદ ગમાનચંદ તથા કમલભાઈના અમીચંદના જેમાં સ્થાનવાશી અને વેતાંબર ભાઈઓને નવા ઉત્સાહથી સુ. બં. ફંડમાં સારી રકમ થઇ હતી. - કારણેથી એક સંપી દેખાતી નથી તેથી જન દેરાસ- ધામક કાર્યોમાં વિશેષ ઐક્યની જરૂર છે. રમાં આવક ઓછી થતી દેખાય છે આ માટે જે મોખેડા-જૈનનાં આઠેક ઘર છે. ઘર દેરાસરજીની પ્રયાસ કરવામાં આવે તે સેવેલા કાર્ય થઈ શકે છે વ્યવસ્થા ઠીક છે. પંચ મેળવી કૅન્ફરન્સને ઉદેશ અને Page #608 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ ૪૮૮ આષાઢ-શ્રાવણ ૧૮૯૪ સુ. ભં. ફંડની એજના સમજાવતાં ઉત્સાહી શેઠ જવા આવવાનું મુખ્ય સ્થળ હોવાથી આ કાર્ય પૂરું સરૂપચંદ દલછારામની પહેલથી રૂ. ૩૦) થયા. શેઠ થવાં જરૂર છે. બહારની મદદની જરૂર છે. બેચરદાસ ખુમખરામે સારી મદદ કરી હતી. નજીવા ૧૦ સુકૃતભંડારફડની વસુલાત. તા.૮-૧-૨૮ * * કારણ થી સાધારણ મતફેર જણાય છે જે આગેવાનો થી તા. ૧૭–૭-૨૮ સુધી. દૂર કરવા પ્રયાસ કરે એ ઇચ્છવા જેવું છે. આ તરક ઉપદેશક વાડીલાલ સાંકળચંદ શાહ મારફતે વસુલ પહાડ ઘણું જ મેટા છે જેમાં અનેક જાતની આવ્યા. સાણંદ પગે, ઉમતા રરા, જાસકા , ઉપયોગી વનસ્પતિઓ થતી કહેવાય છે. મછાવા ૪, મંડાલી ૩, લુણવા ૭,+૮, જ્ઞાનખાતે, કાઉસ્થા–જૈનોનાં ત્રણ ધર છે. ધાર્મિક લાગ આંગણુજ ૧રા, દાસજ ૫, મહેરવાડા ૨૬, કહેડાર, ગણીવાળા શેઠ જેચંદ અમીચંદની લાગણીથી ફંડમાં સમોડા ૮, વીઠડા પા, બલાદ ૧૧, ભાંડુ ૫, મેટીરૂ. ૧૪) ચૌદ થયા. ડુંગર૫ર શિવાઈ વખતનો દાઉ ૧૦, બામોસણું ૪, વાલમ રા, અઈઠેર ૧૮, કિલે છે. હવા પાણી ઘણાં સારાં છે. વનસ્પતિ આસ બેકરવાડા ૧૩, વીરતા ૧, ગોરાદ ૭, ખડદા ૧૬,૪૩, પાસ બહુ ઉોગી થાય છે. શુભખાતે, લણવા રમા, પીપલ ૧૨, કેથાણી ૩ ગંગેટ રા, જાખાના ૧૪. સંખારી ર૦, ચવેલી ૧૩, પીડા| વડનેર–જૈનના ફક્ત ચાર-પાંચ ઘર છે એક ૨પુર ૬, ગાંભુ ૧૫, મુઢેરા ૧૩, વડાવલી ૩૩, સંડેર સંપી સારી છે, સુકૃત ભંડાર ફંડની યોજના સમજા ૫, રણુંજ ૧૦, પાંચેટ કવા, પાલોદર ૨, લાંધણજ વતાં બધા ગૃહસ્થોએ રૂ. ૨૧, કરી આપ્યા હતા, ખેડગામ-જૈનેનાં આઠ-દશ ઘર છે. દેરાસરજી ૫,૫૮, (પાછલથી), સાલડી ર૦, લીંચ ૨૫, સાબી ( ૨૦, ભેસાણ રા, અંબાસણ ૧૩, છડીઆરડા. ૧૫, નાનું છતાં સારું છે વ્યવસ્થા શેઠ ચરાભાઈ ઠીક કરી રહ્યા મણુંદ ર૧, મીઠા રે, સામેત્રા દો, કંથરાવી ૨૧ કુલ છે. પંચ મેળવી કૅન્ફરન્સના ઉદેશ હાનિકારક રિવાજો રૂા. ૧૮૦-૦ સુકત ભંડાર ફંડની યોજના વગેરે માટે વિવેચન કર્યું પુના પ્રેમચંદ્ર મન્ત–લરાંની ૩૬૮), હતું. સાધારણ અંદર અંદરના મતભેદોને લઈ પરિણામ हैदराबाद (सिंध) ३१, हाला ८७॥, उमरकोट આવ્યું નહિ. પંચ છૂટું પડ્યા પછી ધાર્મિક લાગણી ૧૨, તાપુર ૧૧, સન્ટોરીમાં ૫, નપુરા , વાલા શેઠ કચરાભાઈએ પિતાની રકમ લખી આપી હતી. उंदरी ७॥, कोलीवाडा ४, सुमेरपुर ७, वांकली સીનેર–જનનાં ઘર ચાર છે. દેરાસરજીને રૂ, પોવાવા ૨૧, વાવાળી પI, સંડેરાવ વહીવટ ઠીક ચાલે છે. શેઠ વાડીલાલ મુલચંદભાઈની ४५, दुजाणा ५॥, खुडाला ४२, कोट ४, लाठारा શરૂઆત અને મુંબઇવાલા શેઠ સેમચંદ લાલચંદની ૪, સુવા ૫૧, વાસપુર ૩૧, વાટી રૂા, સારી લાગણીથી ચાર ઘર છતાં રૂ. ૨૫) સુકૃત નાના ૧૩, મર ૪, વેકા ૨૧, ૩૪ ઈ. ભંડાર ફડમાં થયા હતા. જેમાં બે માસ ઉપર ધર્મ ૧૧૨-૪-૦ અંશે નવ વાર પગ વાર મના. પ્રેમી શેઠ સરૂ પચંદ ગેવિંદજીએ રૂ. ૨૫) પચીશ રૂપાલ વરસનાર વનમrછાર મારતે-ત્ર ૬, આપ્યા હતા છતાં કેળવણુ પ્રત્યે તેમને ખાસ પ્રેમ સુરત ૨, (પ્રથમ કાવ્યા ૩૫રાંત), ગાંવ ૧૧, હાઈ ફરીથી રૂ. ૮) આઠ આપ્યા છે. पाचोरा ९५, जामनेरा ५, नादरा १५, चालीश. ગેટીબજાર-જનનાં ચાર-પાંચ ઘર છે. સ્થા- गांव. ५१, चांदवड १७, सीन्नेर ३६, त्रंबक નકવાસી ભાઈઓના ૨૦-૨૫ ધર છે. એકસપી એકં. ૨૦, વક્રીમ ૧, પુરબા ૭, વાયોર ૨, (વાછ૪) દરે ઠીક છે. પંચ મેળવી કૅન્ફરન્સના ઉદેશ અને સુકૃત નડીગાઃ ૧૬, (પ્રથમના સ્ત્રા ), પત્રકામ, ભંડાર ફંડની યોજના સમજાવતાં બધા ભાઈઓએ સારી મદદ આપી હતી. ૨૩, વડનેર ૨૧, ૩ની ૧૨, ધોરીવાર રે, અહિં દશેક વર્ષ ઉપર દેરાસરજીને પાયે નાખેલ मोखेडा ३०, कालुस्था १४, नाशिक ६५, मालेછે પણ ટુંકી વસ્તી હોવાથી જમીન ઉપર બે હાથ गांव २०॥1, नांदगांव ५, मनमांड २१, सीन्नेर સુધી આવેલ કામ અટકી રહ્યું છે. મુનિમહારાજાઓને २५, कंतूल २८, राजुर २५, आकोला ९, कुल હા, ૬૨૪-૮-૦, Page #609 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ધ ૪૮૯ ૧૧. સંવત ૧૯૮૩ ના આસેવદી ૦)) સુધીનું સરવૈયું. ૧૫૭૬૧-૧૪-૧૦ શ્રી ખાતાઓ. ૯૪૫૮–૯-૭ શ્રી કૅન્ફરન્સ નિભાવ ફંડ ખાતે. - ૬૩૦૩–૫૩ શ્રી પુસ્તક દ્વાર કુંડ ખાતે ૧૫૭૬૧-૧૪-૧૦ ૮૩૬૪૩-૦-૫ શ્રી વ્યક્તિગત ખાતાઓ ૭૧૧૧–૦-૩ શ્રી શત્રુંજ્ય પ્રચાર કાર્ય ખાતે ૧૫૦૦૫-૧૫-૨ શ્રી. જૈન છે. એજ્યુ. બોર્ડ ખાતે ૩૪૫૧-૧૩-૯ શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કો લરશીપ ખાતે. ૧૦૦૦૦-૦-૦ શ્રી બીજી કૅન્ફરન્સ રીસેપ્શન કમિટિ ખાતે ૪૭૧૭૪-૩-૩ શ્રી હિન્દુ બનારસ યુનિવર્સિટી જૈન ચેર આદિ મદદ કંડ ખાતે ૮૩૬૪૩-૦-૫ ૧૩૪૫-૦-૦ શ્રી અંગત લહેણું ખાતે ૭૩-૧૧-૩ ઉપદેશક વાડીલાલ સાંકળચંદ ૫૫-૬-૬ ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદ ૨૯-૮-૯ ઉપદેશક કરશનદાસ વનમાલી ૧૭-૧૧-૦ શ્રી જનધર્મ પ્ર. સભા-ભાવનગર * ૩૦૦-૦-૦ ધી ડાયમંડ જ્યુબીલી પ્રી. પ્રેસ અમદાવાદ ૨૭-૦-૦ શંભુલાલ જગશીભાઈ ૪-૦-૦ રવિલાલ મકનજી (મેંબાલા) ૮૩૭-૧-બાબુ કીર્તિપ્રસાદજી ૧૩૪૫–૦-૦ ૦૨૬૮૦-૧૨-૩ સીકયુરીટીઓ તથા રોકડ ૧૦૦૦૦–૦-૦ સીટી ઇમ્યુવમેન્ટ ટ્રસ્ટ બેડ ખાતે. ૭૫૦૦–૦-૦ સાડા ત્રણ ટકાની લોન ખાતે ૪૮૬૮૪–૪-૭ સાડા ત્રણ ટકાની નવી ખરીદ ની લોન ખાતે ૩૦૦૦-૦-૦ ત્રણ ટકાની લોન ખાતે ૧૫૦૦૦-૦-૦ ધી બેંક ઓફ ઇન્ડીઆ પિકડ ડી. ખાતે ૪૦૦૦-૦-૦ ધી પેસ્ટલકેશ સર્ટિફીકેટ ખાતે ૩૦૧૩-૫-૨ ધી બેંક ઓફ ઈન્ડીઆના ચાલુ ખાતે ૨૦–૩-૩ ધી ઇમ્પીરીયલ બેંકના ચાલુ ખાતે ૧૭૫-૦-૦ ઝવેરી મણીલાલ સુરજમલ પાસે (ટ્રેઝરર તરીકે) ૨૮૭–૧૫-૩ શ્રી પુરાંત ઓફિસમાં રોકડા ૯૨૬૮૦-૧૨-૩ ૫૩૭૯-૩-૦ શ્રી ખાતાઓ, ૨૦૦૧–૯-૮ શ્રી જૈનયુગ ખાતે ૧૬ ૩૫-૧૦-૩ શ્રી જનગુર્જર કવિઓ ખાતે ૧૬૧-૫-૧૦ શ્રી ખાસ અધિવેશન ખાતે ૬૯૩–૧-૩ શ્રી ડેડસ્ટોક ફરનીચર ખાતે ૮૭–૮–૦ શ્રી લાઈબ્રેરી ખાતે ૫૩૭૯-૩-૦ ૯૯૪૦૪-૧૫-૩ ૯૦૪૦૪-૧૫- I have examined the Accounts and Balance Sheet, with the Books and Vouchers, of Jain Shwetamber Conference and report that the Balance-Sheet is properly drawn up, so as to exhibit a true and correct view of the affairs of that Institution as on Aso Vad 30 Samvat 1983. I have also seen the safe Custody Receipt (copy) of the Bank of India for securities mentioned in the Balance-Sheet. (Sd.) Narottam Bhagvandas Shah. Honorary Auditor. 12-2-38. Page #610 -------------------------------------------------------------------------- ________________ જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૧૨સંવત ૧૯૮૪ ના કારતક સુદી ૧ થી આસો વદ ૦)) સુધી આવક જાવકનો હિસાબ. ૬૨૮-૧૦-૫ શ્રી પુરાંત ગઈ સાલ બાકી. ૩૦૮૧-૫૦ શ્રી કોન્ફરન્સ નિભાવ ફંડ ખાતે ૪૧૨-૦-૦ શ્રી વ્યાજના આવ્યા તે ૭૨૦-૧૩-૪ બીજી કેંન્ફરન્સ રિલેશન કમિટિના વ્યાજના ૪-૧૦-૦ શ્રી પરચુરણ આવ્યા તે ૧૯૫૩-૧૩-૮ શ્રી સુકૃત ભંડાર ફંડના વધા રાના અર્ધ ભાગના ૩૦૯૧-૫-૦ ૭૩૫૯-૧૨-૯ શ્રી સુકૃત ભંડાર ફડ ખાતે. ૪૬૪૮-૧૨-ઉપદેશકો મારફત વસુલ થયાતે ૨૫૦૧–૦-૦ શ્રી ખાસ અધિવેશન વખતે કહેલા પ્રમુખ શ્રી બહાદુર સિંહજી સીધી તરફથી ૧૧૦–૦-૦ શ્રી પરચુરણ ઉઘરાણીના ૧૦૦-૦-૦ શ્રી વ્યાજના આવ્યા તે ૭૩૫૯-૧૨-૯ ૧૬૭૭-૭-૬ શ્રી જૈનયુગ ખાતે ૧૩૮૫-૬-૬ શ્રી લવાજમના તથા પરચ રણુ વેચાણના ૨૮૨–૧–૦ જાહેર ખબરના ૧૬૭૭-૭-૬ ૪૫૧-૦-૦ શ્રી જૈન ગૂર્જર કવિઓ ખાતે ૪૫૧-૯-૦ સાલ દરમિયાન વેચાણના ૨૪૪–૨–૬ શ્રી પુસ્તકોદાર કુંડ ખાતે ૩૮-૮-૬ શ્રી પુસ્તકો વેચાયાં તેના ૨૦૫-૧૦-૦ શ્રી વ્યાજના આવ્યા તે ૨૪૪–૨–૬ ૨૫૭૬-૧૪-૮ શ્રી જૈન શ્વેતાં એજ્ય. બે ખાતે ૬૨૨-૧-૦ થી વ્યાજના આવ્યા તે ૧-૦-૦ શ્રી શુભ ખાતાને ૧૯૫૩-૧૩-૮ શ્રી સુકૃત ભંડાર ફંડના વધા રાના અર્ધ ભાગના ૧૫૭-૧૪-૮ ૪૧૫૫-૧૨-શ્રી કોન્ફરન્સ નિભાવ ફંડ ખાતે જ ૨૨૮૬-૧૪-૧૦ શ્રી પગાર ખર્ચના ૩૬૯-૦-૦ શ્રી મકાન ભાડના ૨૦૫–૧૦ શ્રી પાટ તાર ખર્ચના (મુન્શી - પ્રકરણ ખર્ચ સહિત) ૧૬–૩-૦ ઇલેકટ્રીકના બીલના ૧૩૭–૪-૦ પેપર લવાજમ વિગેરેના ૬૬૬-૨-૧૦ સ્ટેશનરી પીન્ટીંગ ખર્ચના (મુન્શી પ્રકરણ ખર્ચ સહિત) ૪૫-૧૧-૨ ટ્રામ ગાડી ભાડાના ૨૬૯-૩-૧૦ શ્રી પરચુરણ ખર્ચના ૨૪-૧૨-૦ રેલવે પાર્સલ વીગેરેના ૩૧-૬-૦ વીમા કુ. ને પ્રીમીયમના ૯૪-૧-૩ શ્રી કેસરીયાજી તીર્થ સંબંધી ખર્ચના થયા તે ૪૧૫૫–૧૨–૬ ૭૩૫૯-૧૨-૯ શ્રી સુકત ભંડાર ફંડ ખાતે ઉધાર ૨૪૯૨-૭-૩ શ્રી પગાર ખર્ચના ૧૫૦–૦-૦ સ્ટેશનરી પ્રીન્ટીંગ ખર્ચના ૧૬૫–૧-૩ શ્રી પિસ્ટ તાર ખર્ચના ૧૯૬–૧-૦ ઉપદેશકોના ભથ્થા ખર્ચના ૨૭૨–૫-૭ ઉપદેશકોની મુસાફરી ખર્ચના ૧૨૦-૮-૮ શ્રી પરચુરણ ખર્ચના ૫-૫-૦ શ્રી ગ્રામ ગાડી ભાડાના ૫૦-૦-૦ જાહેર ખબર ખર્ચના ૩૯૦૭-૧૧-બા. જે. આ ખાતાના વધા રાના અર્ધ ભાગે નીચે મુજબ આપ્યા તે ૧૯૫૩-૧૩-૮ શ્રી કોન્ફરન્સના નિભાવ : ફંડ ખાતે ૧૯૫૩-૧૭-૮ જૈન શ્વેતાંબર એજ્યુ. કેશન બોર્ડ ખાતે ૭૩૫૯૧૨-૯ Page #611 -------------------------------------------------------------------------- ________________ વિવિધ નૈધ ૮૧–૧–૦ શેઠ ફકીરચંદ પ્રેમચંદસ્કોલરશીપ ખાતે ૮૧–૧-૦ થી વ્યાજના આવ્યા તે ૩૬૧-૮-૦ શ્રી બીજી કોન્ફરન્સ રીસેપ્શન કમિટી ખાતે ૩૬૫–૮–૦ શ્રી વ્યાજના આવ્યા તે. ૨૩૦૩-૦-૦ શ્રી બનારસ હિંદુ યુનિ. જૈનચેર - આદિ મદદ કંડ ખાતે ૨૦૦૩-૦-૦ થી વ્યાજના આવ્યા તે ૪૨૯૬-૧૦ -૬ શ્રી શત્રુંજય પ્રચારકા ખાતે ૪૦૮૧–૦-૬ સાલ દરમિયાન વસુલ થયાત ૨૦૫-૧૦-૦ શ્રી વ્યાજના આવ્યા તે ૪૨૯૬-૧૦૯૦૯-૧૩–૭ ધી બેંક ઓફ ઇડીયાના ચાલુ ખાતે ૯૦૯-૧૩-૭ સાલ દરમિયાન વધારે જમા થયા તે ૭૬૯-૪-૦ ધી ઇમ્પીરીયલ બેંક ઓફ ઇડીયાના ચાલુ ખાતે ૩૬૯–૪-૦ સાલ દરમિયાન વધારે જમા થયા તે ૫૦૦૦–૦-૦ ધી ઇદેર ભાળવા યુનાઈટેડ મીલ્સ લી. ખાતે ૫૦૦૦-૦-૦ નગદ રોકડા ડિપોઝીટ હતા તે. ૬૯-૨-૮ ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદ ખાતે ૬૮-૨-૮ ગઈ સાલના લેણા હતાતે આવ્યા ૬ ૮-૧૦-૦ શેઠ મકનજી જુઠાભાઈ મહેતા ખાતે ૬૦–૧૦–૦ ગઈ સાલનાલેણ હતાતે આવ્યા ર૯૪૮૧-૧૫-૭ ૨૨૧૯-૧૨-૯ શ્રી જૈનયુગ ખાતે ઊી. ૫૧૨-૯-૦ કાગળના ખર્ચના ૧૩૫૮-૩-૩ શ્રી પ્રીન્ટીંગ ખર્ચના ૨૧૪-૧૫-૩ શ્રી પિસ્ટ ખર્ચના ૧૨–૧-૯ વી. પી, રજીસ્ટ્રેશન વગેરેના ૧-૧૩-૦ સ્ટેશનરી ખર્ચના ૯૧-૬-૦ રેલ્વે નુરના ખર્ચના ૨૪-૨-૬ શ્રી પરચુરણ ખર્ચના ૪-૧૦-૦ ગ્રામ ગાડીભાડાના ૨૨૧૮-૧૨-૯ ૩૦૭-૭-૦ શ્રી જૈન ગૂર્જર કવિઓ ખાતે જ ૨૩૫-૩-૬ કાગળના ખર્ચના ૧૬-૩-૬ રેલ્વે નુરના ખર્ચના પ૬-૦-૦ વી. પી. રજીસ્ટ્રેશન વગેરે ૩૦૭-૭-૦ ૧૨૮-૧૦–૦ શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કોલરશીપ ખાતે ઊં, ૧૨૦-૦-૦ સ્કોલરશીપ આપી તેના ૮-૧૦-૦ જાહેર ખબરના ખર્ચના ૧૨૮-૧૦-૦ ૭ર૦-૧૩-૪ શ્રી બીજી કોન્ફરન્સ રિ. કમિટી ખાતે ઊ. ૭૨૦-૧૩- બા જે નિભાવફંડ ખાતે ૧૭૯૦–૨-૩ શ્રી શત્રુંજય પ્રચારકાર્ય ખાતે ઊ ૧૭૮૦–૨-૩ સભ્યોના પ્રવાસાદિ તથા પર ચુરણ ખર્ચના ૬૫૦૦-૦-૦ સીકયુરીટીઓ વિગેરે ખાતે ઊ. ૨૫૦૦–૦-૦ ધી બેંક ઓફ ડીઆની ફીકસ્ડ ડી. ના વધાર્યા તે. ૪૦૦૦–૦-૦ધી પેસ્ટલ કેશ સર્ટિફીકેટ ખાતે ૫૦૦--- ૩૮૭૫–૦-૦ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ ખાતે ૩૮૭૫-૦-૦ બાજે સાલ દરમિયાન સ્કોલ રશી તથા પાઠશાળાઓને મદદ મેકલવા માટે કુલ રૂા. અપાયા તે, Page #612 -------------------------------------------------------------------------- ________________ ર જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૧૨૧૩-૧૩૬ શ્રી અંગત લહેણું ખાતે ૦-૧૧-૩ ઉપદેશક વાડીલાલ સાંકળચંદ ૧૪-૧૫-૦ શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ૨૯-૮-૯ ઉપદેશક કરસનદાસ વનમાલી, ૨૭-૦-૦ શંભુલાલ જગશીભાઇ ૪-૦-૦ શા. રવિલાલ મકનજી ૩૦૦-૦-૦ ધી ડાયમંડ જ્યુબીલી પ્રી. પ્રેસ, ૮૩૭–૧૦-૬ બાબુ કીર્તિપ્રસાદજી બાજે, પ્રચારકાર્ય માટે અત્રેથી મોકલેલ તે પૈકી તેમના આવેલા ખર્ચના હિસાબો બાદ જતાં તેમની પાસે આ રકમ શ્રી પુરાંતે છે તે તેમના ખાતે ઊ. ૧૨૧૩-૧૩-૬ ૧૫૦-૦-૦ શ્રી ખાસ અધિવેશન ખાતે ઊ ૩૯૮-૮-૩ શ્રી ડેડસ્ટોક ફરનીચર ખાતે ઊ ૮૭-૮-૦ શ્રી લાઈબ્રેરી ખાતે ઊ ૧૧-૧૨-૨ ઝવેરી મૂળચંદ આશારામ ખાતે ઊ ૧૧-૧૨-૦ બા. જે ગઈ સાલના દેવા હતા તે મજરે આપ્યાં. ૧૦૦-૦-૦ શ્રી જૈન સ્વયંસેવક મંડળ ખાતે ઊ ૧૦૦-૦-૦ બા. જે ગઈ સાલના દેવા હતા તે મજરે આપ્યા. ૪૬૨-૧૫-૩ શ્રી પુરાંત જણસે બાકી ૧૭૫–૦-૦ ઝવેરી મણીલાલ સુરજમલ (ટ્રેઝરર તરીકે) પાસે ૨૮૭-૧૫-૭ કિસમાં રોકડા. - ૪૬૨-૫-૩ ૨૯૪૮૧-૧૫-૭ Corret. (Sd.) N. B. Shah. Hony, Auditor 11-2-28. વિવિધ નોંધ-અનુસંધાન પૃષ્ઠ ૪૮૮ થી સંવત્સરી પર્વની જાહેર તહેવાર તરીકે જીદી રજા–પ્રતિવર્ષ આપણે પવિત્ર સંવત્સરી દિન ગણેશ ચતુર્થીના દિવસે આવતો હોઈ, તેની જૂદી રજા પાળવામાં આવતી નહોતી. ચાલુ વર્ષમાં સંવત્સરી' ની પુણ્ય તીથિ સદરહુ દિવસથી જુદી આવતી હે દી રજા પાળવા માટે મુંબઈ સરકાર સાથે અમારા તરફથી પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો. અને મુંબઈ સરકારે આપણી માંગણું સ્વીકારતાં તા. ૧૮ મી સપ્ટેમ્બર ૧૯૨૮ ને દિવસ જાહેર તહેવાર તરીકે, તે દિવસે રજા પાળવાને ઠરાવ કર્યો છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ વિવિધ ગંધ ૧૩, સીકયુરીટીઓનું લીસ્ટ, ૨૦૫૦૦–૦-૦ ધી ઇમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડીયાની સેફ કસ્ટડીમાં રહેલી સીકયુરીટીઓની ધર–ચાર નામની મકનજી, જે. મહેતા. મોતીચંદ ગી. કાપડીયા. ગુલાબચંદજી દ્રા અને શેઠ દેવકરણ મૂળજી, નં. ૪૭૦૭-૬, ૧૬ ૦૨ તા. ર૭ જુલાઈ ૧૯૨૬. ૩૦૦૦-૦-૦ ત્રણ ટકાની લેન. ૧૮૯૬-૯૭ ટુકડા. ૩) રૂ, ૧૦૦૦) ને. ન. બી. ઓ. ૧૦૧૬ ૦-૬૨ આ નેટ શેઠ. ફકીરચંદ પ્રેમચંદ સ્કોલરશીપ માટે સંસ્થાને ખરીદીને આ પવામાં આવી છે. ૭૫૦૦-૦-૦ સાડા ત્રણ ટકાની લોન ૧૯૦૦-૧ ની ફેસ વેલ્યુ. રૂ. ૭૫૦૦) ની ખરીદી રૂા. ૯૮ લેખે ૨-૫-૦૫ માં. ૫૦૦–૦-૦ ટુકડે નં. ૧) ન. બી. ૧૩૮૩૨૭. ૨૦૦૦-૦-૦ કટકા. નં. ૨) નં. બી. ૧૩૯૪૨૮-૨૯ દરેક રૂ. ૧૦૦૦)ના, ૫૦૦૦-૦-૦ કટકો, નં. ૧) નં. ૨૨૫૫૧ ને.. ૧૦૦૦૦-૦-૦ સીટી ઇમ્યુવમેન્ટ ટ્રસ્ટ બેન્ડના ટુકડા ૬) નીચેની વિગતે ફેસ વેલ્યુ રૂ. ૧૦૦૦૦)ની. ૪૦૦૦-૦-૦ ટુકડા નં. ૪) રૂ. ૧૦૦૦)ના નં. ૨૩૦૭થી ૧૦ ટકા ૪ ની ૧૯૦૨-૧૯૬૨ ૬૦૦૦-૦-૦ નીચે મુજબ ૧૦૦૦) ટુકડે ૧) નં. ૬૩૫૬ લેન. ૫૦૦૦) ટુકડે ૧) નં. ૬ ૩૫૭ ૧૯૦૩૧૯૬૩. ૨૦૫૦૦-૦૦ ૧૫૦૦૦—૦૦૦ ધી. બેંક ઓફ ઇડીઆની ફીક૭ ડીપઝટ રસીદ. ૧). ૧૫૦૦૦-૦-૦ ૨. નં. ૨૧/૨૮૧૦ પાકતી. તા. ૧૨-૮-૧૯૨૮. ૪૦૦૦-૦-૦ પાંચ વર્ષની મુદતના રૂ. ૫૦૦૦) પાંચ હજારની વેલ્યુના પિોસ્ટ ઓફિસ કેશ સટિફીકેટસ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના નામના ટુકડા નં. ૫) રૂ. ૧૦૦૦) ના. નં. A/૧૦૭૨૨૦થી ૨૪. ૪૯૬૮૪-૫-૭ સાડા ત્રણ ટકાની જુદી નેટો નીચેની વિગતે – ૫૧૦૦૦-૦-૦ રૂ. એકાવન હજારની ફેસ વેલ્યુની ખરીદી કીં. ૭૭ના. ૧૦૦૦) ટુકડે નં. ૧) ૧૨૨૮૨૭ સં. ૧૯૦૦-૦૧. ૨૫૦૦૦) ટુકડે નં. ૧) નં. B. ૭૪૬૩૪ B ૧૦૪૪૦-૧૮૫૪-૫૫. ૨૫૦૦૦) ટુકડે નં. ૧) નં. ૭૪૬૩૪ B ૧૦૪૪૧-૧૮૫૪-૫૫. ૧૨૫૦૦-૦-૦ રૂ. સાડાબાર હજારની ફેસ વેલ્યુના ખરીદ કીંમત. રૂ. ૭૭ળા લેખે. ૧૦૦૦૦) ટુકડે નં. ૧) નં. B ૧૨૪૬ ૧૮. ૧૦૦૦) ટુકડે નં. ૧) નં. B ૧૦૩૪૬ ૩. ૧૦૦૦) ટુકડો ન. ૧) નં. B ૧૨૪૬૦૭. ૫૦૦) ટુકડ નં. ૧) ન B ૯૯૭૫૬. આ નોટ રા. શેઠ. એમ. જે. મહેતા મોહનલાલ ભગવાનદાસ ઝવેરી તથા મેતીચંદ ગીરધરલાલ કાપડીયાના નામ પરની તે બેની સહીઓથી નાણું મળે તે મુજબની છે. નાટ-આ બધી સીકયુરીટીઓના વાઉચર ધી બેન્ક ઓફ ઇડીયાની સેકકસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે. તા. ૧૮-૧૨-૧૮૨૭ ના રોજ ૨ નં. ૨૧/૬૪૪ ની સંસ્થાને મળી છે; અને તે એરીઝનીલ રીસીટ સેક્રેટરી પાસે છે. Page #614 -------------------------------------------------------------------------- ________________ જેનયુગ અષાઢ-શ્રાવણ ૧૯૮૪ | ( અનુસંધાન પૃ. ૪૦૧ થી) પરંતુ અંગ્રેજીમાં કહેવત છે કે કાળા વાદળામાં પણ વર્ષે અપાવવા, પરંતુ તે સાથે એ પણ કહેવામાં આવેલ રૂપેરી રેખા હોય છે તેમ અત્રે જન ધર્મને અને કે જ્યાં લગી બને પક્ષ માની જાય ત્યાં લગી છેકેમને દીપાવે તેવું એક જૈન કુટુમ્બ છે અને તે એમ. ટનો નિર્ણય ન આપે. આમ અત્ર સંભળાતું હતું. બી. ઝવેરી એન્ડ કા વાળા. રા. માણેકલાલ તથા કાતિપાલીતાણા દરબાર અને વાઇસરોય વચ્ચેની મુલાકાતમાં લાલ બાલાભાઈ ઝવેરી એ બંને ભાઈઓ અમદાવાદવાળા તેમણે ઉપલી વાત સ્પષ્ટ કરેલ હોય તેમ લાગે છે અને છે. તેમનું કુટુમ્બ જ્યારે જુઓ ત્યારે જન ધર્મનું. તેથી આ જે પરિણામ આવેલ છે તે બંનેને સતેષ- જનયુગનું આપણને બરાબર ભાન કરાવે છે. કારક ગણી શકાય. લંડન જેવા પ્રદેશમાં આઠમ પાખી પાળવી, કંદઆ લડતમાં જૈન અગ્રેસરોએ જે તે પાઠ મૂળ ખાવું નહિ, દરેક ચીજ ધર્મના નિયમ પ્રમાણે નથી ભજવ્યો, મક્કમ રહી બહાદુરીથી લડી છેવટે કરવી, પજુસણમાં લીલોતરી ખાવી નહિ, તે તે તે વિજયજ મેળવેલ છે, એમ કહી શકાશે. તેવી મક- બંને ભાઈઓથી અને તેમાં પણ કાન્તિભાઈના પત્નિ મતા દેશના ભલા અર્થે તેઓ વાપરે તે કેવું સારું?” બહેન નિર્મળા બહેનથી જ બની શકે. મુંબઈ કે હિન્દમાં હા, એક વાત કહી દઉં કે જે આપણ નેતાઓ આવું કરવું પોષાય, પરંતુ જ્યારે લંડન જેવા શહેરમાં (લીડરો')એ, જેવી અંગ્રેજી કેળવણી હિન્દના થોડાક કે જ્યાં વર્ષમાં ત્રણ મહિના બટેટા શિવાય કાંઇ પણ . આગેવાનોએ લીધી છે તેવી લીધી હતી તે પરિણામ શાક ન મળે ત્યારે તે પ્રમાણે વર્તવું તે કાંઇ જેવો સારૂં ન આવત, કારણ કે જેમ હિન્દના કહેવાતા કેટ. તેવી વાત નથી. આવો ધર્મ તે કોક વિરલા જ લાક નેતાઓ અને આવી સરકારની મહેરબાની મેળ- રાખી શકે. વવા પ્રયત્ન કરે છે તથા સરસાઈમન દરેક નેતાને આ બન્ને ભાઈઓ કેવી રીતે લંડન આવ્યા, વારાફરતી “લંચ કે ડિનર પર બોલાવી મેહ પમાડે કેવી રીતે કામકાજ જમાવ્યું, કેવી રીતે આબરૂ બાંધી, છે, તેવી રીતે જેનમાં થયા વગર વખતે ન રહેત કેવી રીતે અંગ્રેજી શીખ્યા વગેરે વાત એક રોમાંચક એમ મારું માનવું છે. આ લડતમાં શેઠ કસ્તુરભાઈ કથા (Romance) જ કહી શકાય. જેવી રીતે એન્ટલાલભાઈને તથા શેઠશ્રી અંબાલાલ સારાભાઈનો જે વર્ષવાળા ભાઈ હેમચંદ ઝવેરીએ જમાવટ કરી, તેવી તે હિસ્સો નથી તેટલું તે હું કહી શકું. જ રીતે આ ભાઈઓએ કરી. આથી એમ સિદ્ધ થાય ૩ લડનના જૈને–પારીસ અને બેઝયમ છે કે જે જેને બહાર પડવા ધારે તે બહાર પડી જોઈ આવ્યા. ને ત્યાંની મહેમાનગતી ચાખી આવ્યા. ગમે તે કાર્યને સકલ કરે છે. મહેમાનગતીમાં નિમ પછી લંડનમાં આવતાં આપણને એવી ભ્રાન્તિ થાય બહેન કે કાનિતભાઈ ગુજરાતથી ઉતરે તેવા નથી. છે કે જાણે આપણે દુશ્મનના અણ ઓળખીતાના તેમાં પણ તેમની ખ્યાની પુત્રી કે જે ત્રણ કે ચાર કેમ્પ (છાવણીમાં હોઈએ. અત્રે વસતા હિન્દીઓમાં વર્ષની હશે તેને જોવાથી તેના મળતાવડા સ્વભાવથી કોઈને કોઈની પડી નથી, બલકે એક બીજા એકબીજા વિશ્વડન () માં દરેક રહેવાથી તેને દાસ બની સાથે વાતચીત કરતાં પણું શરમાય છે. દરેકને મોટાઈ જાય તેમ છે. ખપે. હિન્દમાં નાત નાત વચ્ચે જેટલે વૈરભાવ નથી, ઘણું લખવાનું છે, પરંતુ પત્ર લાંબો થયો તેથી તેટલે અહીં તમને માલુમ પડશે. અહીં જનો ઝાઝા નથી, હવે પછી લખીશ. R. J. J. Page #615 -------------------------------------------------------------------------- ________________ “કુસાઈટ લાસ” ગરમીના કીરણેને આંખમાં જતાં અટકાવે છે અને એટલે જ તે Z ઉત્તમ છે. CS Can not pass through the glass. તમારે ચમે આજે જ કુકસાઈટ કાચને બનાવે અને તમારી આંખે જેના ઉપર જંદગીને અને મેજશોખને આધાર છે તેનું રક્ષણ કરે. મનસુખલાલ જેઠાલાલની કાં (જૈન-ચસ્સાવાલા ) આંખ તપાસી ઉત્તમ ચસ્મા બનાવનારા. કાલબાદેવી રરતા, સુરજમલ લલુભાઈ ઝવેરીની સામે, મુંબઈ. soot ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અમારા અમદાવાદના એજન્ટ રા, જગશીભાઈ મોરાર કે. અંબાલાલ હીરાલાલ પટેલના ઘર પાસે, માદલપુરા-અમદાવાદ * આ માસિક અમદાવાદમાં તેમના મારફતે ગ્રાહકોને પહોંચાડવા ગોઠવણ કરવામાં આવી છે. અમદાવાદના અમારા ગ્રાહકોને તેમજ અન્ય બંધુઓને જણાવવાનું કે નીચેના પુસ્તકો પણ તેમની પાસેથી વેચાતા મલી શકશે. જૈન ગુર્જર કવિઓ” (પ્ર. ભાગ), “જૈન શ્વેતામ્બર મંદિરાવલિ, ભજન ડીરેકટરી” ભાગ ૧-૨, “જન ગ્રંથાવલિ, વિગેરે ૦૦૦૭ અમદાવાદના ગ્રાહકે પ્રત્યે વિજ્ઞપ્તિ-આપનું લવાજમ હજુ સુધી મોકલાયું ન હોય તો સત્વરે અમારા એજંટને આપી પહેચ લેશે. છે owજ બ ~ ~~ ~ ~~ ~ ~~ Page #616 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ - શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ઉપરોક્ત યોજના તેના આશયો અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદાર અગર હેંડબીલદારા રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય, સબબ આ યોજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઈપણ જના હેય તે તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણમાંથી ખર્ચ બાદ કરી બાકીનો અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવફંડમાં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણું સમાજમાં અનેક સ્ત્રી પુરૂષ ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પિતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈનબંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણી દ્વારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈનબંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય તો તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર યોજના છે. “ટીપે ટીપે સરોવર ભરાય” એ ન્યાયે કંડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એને લાભ લે, એમાં લાભ આપે એ પ્રયત્ન કરશો. બીજી કોમો આવી રીતે નાની રકમોમાંથી મોટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણે છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને કંડથી ભરપૂર કરી દેશે. અને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. સેવકે, નગીનદાસ કરમચંદ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, ઓ. રે. જ. સેકેટરીઓ, શ્રી. જે. 9. કૅન્ફરન્સ. Page #617 -------------------------------------------------------------------------- ________________ \ આજના કેળવાયેલા જાવાનોને અપીલ. ૧ તમારાં કુટુંબને, સમાજને અને દેશને ઉપયોગી બને, મદદગાર થાઓ અને તેને અભ્યદય કરે એ તમારી ફરજ છે. રોગી અને નબળા શરીરવાળાઓ એ ફરજ કદી પણ અદા કરી શકશે નહિ. તમારું શરીર નીરોગી રહે તે માટે અને વધારે બળવાન બને તે માટે-અખૂટ કૌવત આપનારી પ્રખ્યાત આતંકનિગ્રહ ગેળીઓનું સેવન કરે. કિંમત-ગોળી ૩૨ ની ડબી ૧ રૂપિયો ૧ એક. ૨ કુટુંબની સ્ત્રીઓમાં ગર્ભાશયના દેષથી, દર બેસવાના અનિયમિતપણાથી અને પ્રદર જેવા વ્યાધિઓમાં બેદરકાર રહેવાથી નબળાઈ લાગુ પડી હેરાનગતિ રહ્યા કરતી હોય, ઘરનું કામકાજ ન થઈ શકતું હોય, વંધ્યત્વ જે દેષ લાગુ પડયે જણાત હોય, સુવાવડનો પ્રસંગ મુશ્કેલીવાળો વારંવાર થતો હોય, અને ખરાબ ધાવણને લીધે બચ્ચાં બગડતાં હોય અથવા નબળાં અને રોગી રહેતાં હોય તો તેઓને અમારી પ્રખ્યાત ચંદ્રપ્રભા ગોળીઓનું સેવન કરાવે. કિંમત-ગળી ૧૬ ની ડબી ૧ ને રૂપિયે ૧ એક. કુ તમારાં નાનાં બચ્ચાંઓ નબળાં રહ્યા કરતાં હોય, તાવ, ઉધરસ-ઉટાંટીયાથી ઘવઘી પટકાઈ પડતાં હોય, દિવસે દિવસે શરીરે ગળાઈ જતાં હોય, હાથ પગ દેરડી અને પિટ ગાગર જેમ બની મંદ થઈ જતાં હોય તો તેઓને તેવી સ્થિતિમાંથી કળા કરવાને હષ્ટપુષ્ટ તથા મજબૂત બાંધાનાં બનાવવાને માટે અમારી પ્રખ્યાત બાળમિત્ર ગોળીઓનું તેઓને વગરવિલંબે સેવન ચાલુ કરાવો. હુષ્ટપુષ્ટ અને બળવાન બચ્ચાંઓ ઘરની ખરી શેભા છે અને ખરા આનંદનું સ્થાન છે. આ દવાની કિંમત-ગોળી લગભગ ૩૦૦ ત્રણસેની ડબી ૧ એક રૂપિયો ૧ એક. - અમારી ખાસ ભલામણ ૧ દરદની વિગતવાર હકીક્ત લખશો તેને માટે યોગ્ય સલાહ આપવામાં આવશે. જરૂર પડતાં તેને લાભ . ૨ અમારા આતંકનિગ્રહ ઔષધાલયનું પ્રાઇસલિસ્ટ વાંચી વાકેફ થાઓ. મુંબઈ-ઓફીસો કાલબાદેવી રોડ, | જામનગર–કાઠીયાવાડ, વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. Page #618 -------------------------------------------------------------------------- ________________ નીચેનાં પુસ્તક કોન્ફરન્સ | જગ મશહુર " ( રજીસ્ટર્ડ . ૪૪) ઓફીસમાંથી વેચાતાં મળશે. શ્રી જૈન ગ્રંથાવલિ રૂ. ૧-૮-૦ સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈન્ફલુશ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧-૦-૦ | | એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક કે , ભા. ૧ લો ૦–૮-૦ણ પ્રકારનાં દરદો ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ ૦-૧૨-૦ પાઈ અલછીનામમાલા પ્રાકૃત કેશ ૧-૦-૦ જૈન ગૂર્જર કવિઓ ૫-૦-૦ આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે દરાજ તથા ખસ ખરજવાનો અકસીર મલમ. રૂ. ૭ કરો. એક અંક માટે જાહેર ખબરનો ભાવ | દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂા. ૮-૦-૦ વધુ માટે લખો– સેલ એજન્ટઆસીસ્ટન્ટ સેક્રેટરી, શા, મોહનલાલ પાનાચંદ દવાવાળા, શ્રી જૈન છે. કૉન્ફરન્સ. ઠે. ખલાસી ચલ, મુંબઈ નં. ૩. ૨૦ પાયધુની પિસ્ટ નં. ૩ બહાર ગામના એારડો વી. પી. થી રવાને કરીએ મુંબઈ, છીએ માટે લખો. -: વીર ઓઈન્ટમેન્ટ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, જૈન વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને સ્કેલરશીપ (મદદ). આથી સર્વ વિદ્યાર્થીઓ તથા પાઠશાળાઓને ખબર આપવામાં આવે છે કે આ સંસ્થા તરફથી દર વર્ષે આપવામાં આવતી &લરશીપ (મદદ) સને ૧૯૨૮-૨૯ ની સાલમાં લેવા ઇચ્છતા હોય તેમણે તા. ૧૫ મી જુન ૧૯૨૮ સુધીમાં નીચેના સરનામે અરજ કરવી, અરજીનું ફોર્મ સંસ્થા ઉપર પત્ર લખવાથી મોકલવામાં આવશે. દરેક જાતને પત્રવ્યવહાર નીચેના શીરનામે કરે. ડીજીની ચાલ ૨૦, પાયધુની, ૬ વીરચંદ પાનાચંદ શાહ B. A. મુંબઈ નં. ૩ ) ઓ. સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, iાન કરવ. લી. સેવક Page #619 -------------------------------------------------------------------------- ________________ Tી અનેક વ્યવસાચેમાં ભૂલી ન જતા આ જૈનબંધુઓને વિજ્ઞપ્તિ SONIN શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ A છેલ્લાં ૨૧ વર્ષથી જૈનકોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સતત્ પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાને લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા A હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિદ્યાર્થીએ બધા વિષેમાં પાસ થયા છે. જેઓ સૌ મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે. આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી - પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણી જ ઘટી ગઈ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તો આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે, લી. સેવકે, માનદ્ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલિતાણા. તો Page #620 -------------------------------------------------------------------------- ________________ જે જ શ્રીમાન હરિભદ્રસૂરિ વિરચિત. શ્રી ધર્મબિન્દુ ગ્રંથ. આ ગ્રંથ આપણી શ્રી જૈન શ્વેતાંબર કોનફરન્સની એજયુકેશન બોર્ડ ધાર્મિક અભ્યાસક્રમમાં શાળા, પાઠશાળાઓમાં ચલાવવા મંજુર કરેલ છે. (મૂળ અને મૂળ ટીકાનું શુદ્ધ સરલ ગુજરાતી ભાષાંતર તથા ભાવાર્થ સહિત). આ ગ્રંથના મૂળ કર્તા મહાનુભાવ શ્રી હરિભદ્રસૂરિ કે જે જૈન ઈતિહાસમાં ચંદસેને ચુંમાલીશ ગ્રંથના કર્તા તરીકે પ્રખ્યાત છે, તેની કૃતિમાં અદ્ભુત અને સુબેધક રચનાનું દર્શન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી, તે મહાનુભાવ ગ્રંથકારે મુનિઓ અને ગૃહસ્થાના ધર્મ બતાવવાને માટે આ ઉપયોગી ગ્રંથની રેજના કરી છે અને તેની અંદર તેનું વિવેચન કરી સારી રીતે સમજાવે છે. આ પ્રમાણે ગૃહસ્થ અને યતિધર્મને વિસ્તારથી પ્રતિપાદન કરનાર આ ગ્રંથ રચવામાં આવ્યો છે. જે વાંચવાથી વાચક જૈનધર્મના આચાર, વર્તન, નીતિ વિવેક અને વિનયના શુદ્ધ સ્વરૂપ સાથે તના રહસ્યને સારી રીતે સમજી શકે છે. મુનિ અને ગૃહસ્થ એ દ્રિપુટી જે આ ગ્રંથને આધત વાંચે તે સ્વધર્મ-સ્વક્તવ્યના યથાર્થ સ્વરૂપને જાગી પિતાની મનોવૃત્તિને ધર્મરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાની આશ્રિત કરી અનુપમ આનંદના સંપાદક બને છે. ગ્રંથના કર્તા મહાન આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિનું ટુંક જીવન ચરિત્ર પણ આ ગ્રંથમાં પ્રકટ કરેલ છે. ! ગ્લેઝ કામળો ઉપર, સુંદર ગુજરાતી ટાઈપથી છપાવી, સારી બાઈડીંગથી મજબુત બંધાવેલ છે. ક્રાઉન સાઈઝમાં શુમારે ૨૨૫ પાનાના આ ગ્રંથની માત્ર રૂ. ૧-૮-૦ કિંમત રાખેલી છે. પહેજ જુદું. શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર. ગોડીજી દેરાશરની ચાલ, પાયધૂની, મુંબઈ-૩, Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એંડનું ( વિશાળ કાર્યક્ષેત્ર ૧ સદરહુ બાર્ડ નવી તેમજ ચાલુ પાઠશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય તેમને ઑલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલક, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂષેની હરીફાઈની ધામિક પરીક્ષા દરવર્ષે ડિસેમ્બરમાં લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામો દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામ પણ કરે છે. આ ખાતાના લાઈફ મેમ્બરે અને સહાયક મેમ્બરની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમ મોકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે. -: મેઅર માટે :લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એક વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાની છે. ૨૦ પાયધુની, એન. સેક્રેટરીઓ, . મુંબઈ ૩, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, રાજા મહારાજાએ નવાબ સાહેબે, નામદાર સરકારના ધારા સાના ઓનરેબલ મેમ્બરો, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરોડા ગવર્નમેન્ટ, જનરલે, કર્નલ, મેજર, કેપટને, નામદાર લેટ વાઈસરાયના લેટ એનરરી એ. ડી. સી, પિલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થોમાં બાદશાહી યાકતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–વર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે. બાદશાહી ચાતી . ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વી વીકારને તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને • લાભ લેવા અમારી ખાસ લામણું છે. આ દવા વાપરવામાં કઈપણ જાતની પરેજીની જરૂર નથી. , ૪૦ ગેલીની ડબી એકના રૂપીયા દેશ. ડાકટર કાલીદાસ મોતીરામ, રાજકોટ-કાઠીયાવાડ, Page #622 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ( શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન–સ્કોલરશીપ ફંડ. @ii આ પંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે જણ- 6 વ્યા મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેન રૂપે આપવામાં આવે છે. ૌર (1) માધ્યમિક કેળવણું અંગ્રેજી ચેથા રણની અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. 0 (2) ટ્રેઇનીંગ રફૂલ અથવા કોલેજમાં અભ્યાસ કરી ઈન્ડ શિક્ષક થવા માટે, (3) મિડવાઈફ કે નર્સ થવા માટે. _ (4) હિસાબી જ્ઞાન Accountancy ટાઈપ રાઈટીંગ, શેટહેન્ડ વિગેરેને અભ્યાસ કરવા માટે. હ (5) કળા કૌશલ્ય એટલે કે પેઈન્ટીંગ, ડોઈ, ફેટોગ્રાફી, ઈજનેરી વિજળી | ઇત્યાદિના અભ્યાસ માટે. જ (6) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કેલેજમાં અભ્યાસ કરવા માટે. લેન તરીકે મદદ લેનારે મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરે પડશે તથા 0 લિખિત કરાર પત્ર કરી આપવું પડશે અને કમાવાની શરૂઆત થતાં જે મદદ કરી પી લીધી હોય તે તેને એક્લવાના ખર્ચા સહિત વગર વ્યાજે પાછી વાળવાની છે. હું વિશેષ જરૂરી વિગત માટે તથા અરજી પત્રક માટે સેક્રેટરીને ગેવાલીયા ટૅકઆ રોડ-ગ્રાંટરોડ-મુંબઈ લખે. * ગ્રીઓએ લેખીત કરારપત્ર કરી આપવાનું નથી, વળી ઈન્ડ શિક્ષક એ થનાર પુરૂષે તેમજ જેઓ માત્ર ધાર્મિક, સંરકૃત યા પ્રાકૃતને અભ્યાસ કરી તે જ હવે ભાષામાં પુરેપુરા નિષ્ણાત થવા માગશે તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું છે, (ઉ. નથી. એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહિ તે તેમની મુનસફી છે તે ઉપર રહેશે. આ પત્ર મુંબઈની શ્રી જન તાંબર કૅન્કરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જેન શ્વેતાંબર કોંફરન્સ ઍફીસ, 20 મુંબઈમાંથી પ્રગટ ક.