SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ ભીમપલ્લીનું વીર-મંદિર ભીમપલ્લીનું વીર–મંદિર. લેખક–પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી-વડોદરા, પ્રભુ મહાવીરના એતિહાસિક વિશિષ્ટ ચરિત્રને વર્ષનો ફેરફાર જણાય છે. વિ. સં. ૧૩૧૭ સુધારવું આલેખવામાં એ મહાવિભૂતિનાં એતિહાસિક સ્માર જોઇએ. એમ સૂચવવામાં કારણ એ છે કે-પૂર્વોક્ત રકોને પણ આપણે સ્મૃતિમાં રાખવાં જોઈએ. જે વીર-રાસની ૭ મી કડીમાં પ્રતિષ્ઠાને સમય દર્શા.. યોગ્ય પ્રયત્નથી સંશોધન કરવામાં આવે તો આપણું વતાં કવિએચિત્તને આકર્ષતાં એવાં સેંકડો સ્મારકો મળી શકે ‘વિકમે વરિત તેરહઈ સત્તરૂત્તરે' એ શબ્દોથી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં એવાં હજારો વિક્રમવર્ષ તેરસે સત્તર એમ સ્પષ્ટ સૂચવ્યું છે. તેથી વીર-સ્મારક બન્યાં હશે, જેમાંથી બહુ થાડાના છાયામાં પણ ‘સત્તરોત્તરે' એમ સુધારવું ઉચિત છે. સંબંધમાં આપણે થોડું જાણીએ છીએ. કાલક્રમથી વિશેષ પ્રમાણમાં એ રાસકાર અભયતિલકગણિના કેટલાંય સ્મારકો વિલયભાવને પામ્યાં હશે, જેનો પૂરો વિશે વિદ્યાગુરુ લક્ષ્મીતિલક ઉપાધ્યાયનો ઉલ્લેખ છે. ખ્યાલ આવો પણ અશકય છે. નામાવશેષ અને લક્ષ્મીતિલક ઉપાધ્યાયને પરિચય અમે ઉપર્યુક્ત સ્મૃતિશેષ થતાં સભાગે અવશિષ્ટ રહેલાં થોડાં ઘણાં ટિપ્પનમાં આપ્યો છે, જિનેશ્વર સૂરિએ વિ. સં. સ્મારકના સંબંધમાં પણ જો આપણે દુર્લક્ષ્ય કરીએ, ૧૩૧૩ માં પાહિણપુરમાં શ્રાવક ધર્મ પ્રકરણ રચ્યું તે તેનું પરિણામ અતિ શોચનીય આવે એ સ્વાભા હતું એ પણ ત્યાં સૂચવ્યું છે. એ પ્રકરણ પર લક્ષ્મીવિક છે; એ અનિષ્ટ દુઃખદ અવસર ન જેવો પડે તિલક ઉપાધ્યાયે વિ. સં. ૧૩૧૭ માં વિસ્તૃત પંદર તે માટે આપણે બહુ સાવચેતીથી સ્મારક-સંરક્ષણ હજાર ઍક પ્રમાણ ટીકા રચી છે. જાવાલિપુર અને સંશોધન સંબંધમાં સમયોચિત સ્તુત્ય પ્રયાસ આદરવો જોઇએ. (જાર)માં તેની સમાપ્તિ કરતાં તે વર્ષમાં ભીમ પલ્લીનું આ વીર-મંદિર સિદ્ધ થયું, તેને પ્રાસંગિક ભીમપલ્લીનું વીર-મંદિર પણ એ મારકેમાંનું ઉલેખ કર્યો છે. તે આ પ્રમાણેએક કહી શકાય. “જેનયુગ'ના પાઠકો જાણતા જ હશે કે ગત દીપોત્સવી ખાસ અંક (પૃ. ૫૭) માં " श्रीवीजापुर-वासुपूज्यभवने हैमः सदण्डो घटो અભયતિલકગણિની કૃતિરૂપ મહાવીર-રાસ પ્રકટ થયો એ જ ચત્રોથ વીત્યtધત શ્રી માનપરા હતા અને તે પછીના ગત કાતિક-માગશીર્ષના તરિકન વૈમવત્સરે મુનિ-રા-તેકુમાને - સંયુક્ત જેન ઇતિહાસ સાહિત્ય ખાસ અંક (પૃ. ૧૫૭ રયો માપસુવીદ્દ રાચિન ગાવાપુર્વ વિ . થી ૧૬૮ ) માં અહારી લખેલી એ વીર-રાસની વરા-વિધિવૈમનનનાસ્થર ચતુર્વિરાતિછાયા અને ટિપની પ્રકાશિત થઈ હતી એટલે ભીમ- સીપુ ડ્રગ-વુમદલ્હી ફ્રેમો મહિમઃ | પલીના વીર-મંદિર અપરનામ મંડલિક-વિહારનો શ્રીમગિરવા યુવFIઃ પ્રત્યહુરિમન ક્ષણે પુનરુક્તિ રૂપે વિશેષ પરિચય કરાવવાની અહિ આવ- રી( તિષિis સમાલૂ પૂર્તિપ્રતિષ્ટોત્સવમ્ ” શ્યકતા નથી. અહિં અહારું વક્તવ્ય એ વીર– –પ્રવર્ત કછ શ્રી કાંતિવિજયજી મહારાજના સંગ્રમંદિરની રચનાના સમય-સંબંધમાં અને સાથે જ એ હની પ્રતિ (પ્રશ૦ શ્લોક ૧૬-૧૭). વીર-રાસની રચનાના સમય-નિર્ણય પર છે. ભાવાર્થ-જે વર્ષમાં વીજાપુરના વાસુપૂજ્યજિન જનયુગના ઉપર્યુક્ત અંકમાં વીર-રાસની મંદિર પર સુવર્ણદંડ સાથે સુવર્ણ કળશ ચડાવવામાં તથા મંદિરની પ્રતિષ્ઠાને સમય વિ. સં. ૧૩૦૭ આવ્યો અને જે વર્ષમાં ભીમપલ્લીપુરમાં વીરપ્રભુનું છપાયેલ છે, પરંતુ વિશેષ અન્વેષણ કરતાં તેમાં દશ ચિત્ય સિદ્ધ થયું; તે વિક્રમ સંવત ૧૩૧૭ માં માહ
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy