________________
૩૯૯
જેનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૪ અત્યંત વિશેષ છે. કાંઈક માનસિક તાલીમ અને નિય- જાય તે મોટો અધર્મ થઈ જાય,' (જનજગત મનની જરૂરીઆત સત્યપણે વિચારવા માટે અને યથા- ૧-૮-૮) આવી દલીલેને પ્રતિકાર કરવાને આ થિત વાદ કરવામાં મનને શકિતમાન કરવા માટે છે પ્રસંગ નથી, પણ તેવી દલીલોથી હસવું આવે તેમ એ દેખીતું છે. આવીજ તાલીમ અને આવું જ નિય છે એટલુંજ અત્ર કહીશું. મન આપણને ન્યાયના અભ્યાસથી મળે છે, કારણકે ૫. ન્યાયનાં સરલ અને સ્પષ્ટ પુસ્તકની ન્યાયનો ઉદેશ વિચારની ક્રિયાનું પૃથક્કરણ કરવાને અને જરૂર–ન્યાયપર જેટલાં પુસ્તકો પૂર્વાચાર્યો કૃત છે વિચાર કરનારનાં નિર્ણયને વિરોધાભાસ-હેવાભાસ વાળાં તેને અભ્યાસ કરવાની પૂર્વ પદ્ધતિ હાલ અમલમાં બનાવનારી ભૂલો પકડી પાડવાનો છે.
મૂકાય તેમ નથી, તેથી તેના પ્રાથમિક પુસ્તક તરીકે, પછી ન્યાયની દેખીતી ઉપગિતા છતાં એ કૌતુકજનક તેના કરતાં ઉંચા દરજજાના પુસ્તક તરીકે એમ ક્રમિક છે કે ન્યાયને હિંદી કોલેજમાં મહત્તાની દષ્ટિએ ગણ પુસ્તકો હાલની શિક્ષણપદ્ધતિને દૃષ્ટિએ રાખી તેના પ્રવીણ સ્થાન આપવામાં આવ્યું છે. તે ફરજીયાત વિષય નથી વિકાનેએ તૈયાર કરવાની જરૂર છે. ન્યાયપર ઉપેક્ષા અને જેઓ અભ્યાસ ખાતર તે વિષય લે છે તેઓ થવાનું મુખ્યપણે કારણ એ છે કે જે પુસ્તકે હાલ પણ અછરતે અભ્યાસ એક વર્ષ કરી તે વિષયને છેડી વિધમાન છે તે સમજવાં-ગળે ઉતરવાં ઘણું કઠણ દે છે.” (“ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” ૩--૨૮) થઈ પડે છે. રસહીન વિગત અને પારિભાષિક ચર્ચાઓ,
આ પરથી સમજાશે કે ન્યાયશાસ્ત્રના અભ્યાસની ન્યાયના સાંકેતિક શબ્દો અને સૂત્રોથી ભરચક હોય કેટલી બધી જરૂર છે. પણ તે અભ્યાસથી વિરોધા- છે અને તેથી અભ્યાસીમાં પિતાના વર્ગમાં ખાસ ભાસ-હેવાભાસવાળી દલીલ કરી સામાને તેડવામાં– કરીને જ્યાં ગોખાવવાનું થાય છે અને અધ્યાપકો રસ અસત્ય રીતે ખંડન કરવામાં–અપલાપ કરવામાં-નિંદ, ઉત્પન્ન કરાવે એવું શિખવતા નથી ત્યાં ન્યાય પ્રત્યે વામાં નિપુણતા મેળવવાની નથી; વેદિયાં ઢોર જેવા આકર્ષ થાય એવું ન બને એ સ્વાભાવિક છે. પુસ્તકે પંડિત, સ્થિતિચુસ્ત કે “ખાડા ખસે પગુ હાડા ખસે નવીન પદ્ધતિ પર એવાં રચાવાં જોઈએ કે તેમાં વિષનહિ” એવા જદી મમતીલા બનવાનું નથી પણ સમે. મને સંપૂર્ણ વિસ્તાર હોવા ઉપરાંત તેમાં નિરસ વસ્તુ યજ્ઞ, દરેક દષ્ટિથી વિચાર કરનાર, વિવેકી વિચારશીલ- વિશેષ હોવી ન જોઈએ. ભાષા સાદી અને સુષ્ઠ પષક દષ્ટા થવાનું છે. સ્યાદવાદ દશન અનેકાંત દછિની હોવી જોઈએ અને સાંપ્રત વિચાર અને વ્યવહારમાંથી દરેક સિદ્ધાન્તોનું બારીક નિરીક્ષણ કરી સારગ્રાહી ઉદાહરણે-દુષ્ટતા મૂકાવો જોઈએ; કે જેથી બનવાનું છે.
રો વિદ્યાર્થીને પરિચિત હોઈ વિષયને હસ્તગત કર“ન્યાયતીર્થ' કે એવી પદવી ધારણ કરેલા “પંડિત
વામાં કારગત થાય. જ્યાં સુધી આવાં પુસ્તકો રચાઈ વિરાનું નાડું પકડી રાખે અને પિતાને ક ખરો કરવા
તૈયાર ન થાય ત્યાં સુધી જૂનાં પુસ્તકો પર આધાર માગે, તેનાથી અપઢ સરલ પ્રામાણિક સામાન્ય જનો
રાખ્યા વગર છૂટકે નથી; અને તેવા સંજોગોમાં અધ્યા
પક વિષય પર સંપૂર્ણ પ્રભુતા અનેક ગ્રંથોના મનનથી ઘણે દરજજે સારા. દાખલા તરીકે દિગંબર સમાજમાં ઉન્નતિ માત્રના સ્વાભાવિક શત્ર કેટલાક પંડિતોએ
મેળવી નિર્ણત પુસ્તકને સરલ ભાષામાં સમજાવી રસ
વાળું અને આકર્ષણીય બનાવે અને પુષ્કળ વિવેચન સ્ત્રીઓના જિનપૂજાધિકારના વિષયમાં પિતાના વિચિત્ર વિચારને પરિચય કરાવ્યો છે. તે લોકોએ સ્ત્રીઓના
કરી વિષયને વિદ્યાર્થીઓના ગળે ઉતારે-મગજમાં પૂજાધિકારના વિરોધમાં બે જબરદસ્ત યુક્તિઓ મૂકી
ઉતારે એટલે અમે તેમની પાસે માગી લઈએ છીએ. હતી-(૧) સ્ત્રીઓ જે જિનેન્દ્રદેવની પૂજા કરશે તે તેના ૬ શ્રીમાન નગીનદાસ અમુલખરાય–આ શીલનો ભંગ થઈ જશે, કારણકે જિનેન્દ્રદેવ નમ પુરૂષ સંસ્કારી ગૃજરાતી જન છે. તેમણે હમણાંજ એક લાખ છે. (૨) ને પૂજન કરતી વખતે સ્ત્રીઓ રજસ્વલા થઈ રૂપીઆની મોટી રકમ મહાત્મા ગાંધીજીને ચરણે રાષ્ટ્રીય