________________
૧૩૬
નયુગ
પિષ ૧૯૮૪ અતિ પરિશ્રમ પૂર્વક facts and figures બતા. એ ચર્ચા ઉપાડી હતી કે “ ગુજરાતી ભાષાને જન્મ વત પ્રકાશ્યો હતે. આ બંને સ્વ. પત્રકાર ભગુભાઈ જેથી થયો છે, અથવા થયો એવો સંભવ છે !' કતિહચંદના તે વખતે નીકળતા જન પતાકાના જેઠ -આ સંબંધી એક નિબંધ પણું તે પરિષદ માટે --અસાડને શ્રાવણના સંયુક્ત અંક (પુ. ૧ અંક ૧૦ લખ્યો હતે. આ પ્રશ્નના જવાબરૂપે તેમજ જન થી ૧૨)માં પ્રસિદ્ધ થયા હતા.
સાહિત્યના સામાન્ય સ્વરૂપ રૂપે આપણું આ મનવિશેષમાં મુંબઈમાં રહી માંગરોળવાળા સદ્ગત સુખભાઈએ “જૈન સાહિત્ય' એ નામનો નિબંધ શેઠ અમરચંદ તલકચંદના ખૂબ પરિચયમાં આ લખ્યો હતો. આમ સામસામા નિબંધેથી વિજય વ્યા હતા. તે શેઠે ખાસ જન વાંચનમાળા તૈયાર સારી રીતે છણાય હતે. આ “જૈન સાહિત્ય ’ને કરાવવાનો પિતાને ઉત્તમ વિચાર થતાં તે કાર્ય માટે નિબંધ “ગુજરાતી પ્રેસમાં સુંદર રીતે છપાવી પરિમનસુખભાઈને રોકયા હતા અને તેમની પાસે તે ષદમાં વહેંચવા માટે સાહિત્યકારના પ્રશંસક ને પ્રેમી વાંચનમાળા તૈયાર કરાવી હતી. આ વાંચનમાળા સ્વ. શેઠ હેમચંદભાઈએ સર્વ ખર્ચ આપ્યું હતું. ઉપર અનેક સંકટ આવ્યાં, અને તે તેમણે જે ત્યારપછી કાઈપણું ગૂ. સાહિત્ય પરિષદમાં ખાસ પ્રમાણે તૈયાર કરી તે પ્રમાણે અખંડ સ્વરૂપમાં સક્રિય ભાગ તેમણે લીધે નથી. પ્રકાશને પામી જ નહિ તે પામીજ નહિ. આમાં તેમણે અવારનવાર કવચિત લેખો લખી છેકાલદોષ-વિચાર દોષ વગેરેનાં પડે એટલાં બધાં પત્રોમાં પ્રસિદ્ધ કર્યા છે. સામાયિક, શ્રીમદ્ હરિભદ્ર આડે આવ્યાં, કે તેનો ઉદ્ધાર થશે કે નહિ
સૂરિ અને શ્રી મહાવીર હસ્ત દીક્ષિત ધર્મદાસગણિ તે એક પ્રશ્ન છે. શેઠ અમરચંદના સુપુત્ર હેમ- ઉપદેશમાળાના કર્તા સંભવે છે? એ પરના લેખો ચંદભાઈને આ માટે બહુ લાગી આવતું અને જન ધર્મ પ્રકાશમાં પ્રકટ થયા હતા. છેલા લેખે તેની લાગણી પત્રવ્યવહારથી તેમજ રૂબરૂ અમે મન
મ મનઃ માન્યતાબદ્ધ લોકોમાં ભારે ખળભળાટ ઉપજાવ્યો સુખભાઈને જણાવી હતી. પરંતુ તેને લિખિત જવાબ
હતો અને પ્રામાણિક ચય કરનાર લેખક ઉપર અનેક જે આવ્યો તે હસ્તગત નથી. ટુંકમાં તેના પ્રકાશનની અઘટિત આક્ષેપ થાય છે એ જોઈ કાઈ પણ તટબાજી પોતાના હાથમાં રહી ન હતી. તેમાં વિના સ્થાને લાગી આવે તેમ હતું. સ્વ. મનઃસુખભાઈએ પ્રમાણ કે બુદ્ધિ વગરના ફેરફારો કરવાનું સૂચવતાં તે તો છેવટે જણાવ્યું કે એ ચર્ચા થવી હતી જોઇતી. તેમનાથી બની શકે તેમ નહોતું. આનું પરિણામ જે ઉપદેશમાળાની રચના થવામાં હિતષ્ટિ હતી અને કંઈ આવ્યું તે એજ કે તે પૈકીના કેટલાક પાઠ સાધુસુધારણું બરાબર થાય એ માટે તેના પર રચનાર અહીં તહીં પ્રકટ થયા. ભૂલ સ્વરૂપે કે ફેરફાર સહિત, તરીકેની હાર શ્રી વીરદીક્ષિતની આપવામાં પણ તે જ્ઞાની જાણે.
શુભ હેતુ જ હતો. કેવી તેમની સરલચિતતા છે છતાં સન ૧૮૦૮માં કાર્તિક પૂર્ણિમાએ બીજી રાજ- આને માટે હાલના કેટલાક ભણેલા ને જેસીલા ચંદ્ર જયંતિ મુંબઈમાં ઉજવાઈ, પ્રમુખ સાક્ષરથી યુવાનો નિર્બળતાનું નામ આપવા દેરાયેલા. તેમણે કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી હતા. તે વખતે આ શેઠ હીરજી ખેતશી કૅન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા મનસુખભાઈ એ તે જયંતિ નિમિતે એક વિસ્તૃત ત્યારે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પણ થોડા મહિના નિબંધ લખ્યો છે તેમાં શ્રી રાજચંદ્ર પ્રત્યેની અપ- મુંબઈમાં કાર્ય કરેલું, પણ તમીયતને કારણે કાયમ તિમ ભક્તિ, તેમનું ગુણગાન અને વર્તમાન સ્થિતિ કામ કરી ન શક્યા. સં. ૧૯૭૮ માં રા. પરમાણુ પર પોતાના વિચારો સ્પષ્ટતાથી જણાવ્યા હતા. “આપણું કળાવિહીન ધાર્મિક જીવન’ એ વિષય પરત્વે
સન ૧૯૦૯માં ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષ૬ સોળ લેખકે લખ્યા તેની અનુમોદના કરી પિતાના રાજકેટમાં ભરાઇ તે વખતે શ્રી રાજચંદ્રના ભાઈ ટુંક વિચાર મનસુખભાઈએ જણાવ્યા હતા. જુઓ તે હાલ સ્વર્ગસ્થ મનઃસુખલાલ રવજીભાઇ મહેતાએ વર્ષ જૈનધર્મ પ્રકાશને વૈશાખને અંક પૃ. ૫૮.