________________
જેનયુગ
માગશર ૧૯૮૪ સામળભટ્ટે “વિદ્યાવિલાસિની” રચી તે દરમ્યાન બે ગુરૂની સેવાશથષા કરીને હેમને પ્રસન્ન રાખ્યા. એટલે ત્રણ કવિઓએ “વિદ્યાવિલાસ ચઉપાધ” રચેલી પછી એને બધા “વિનયચ” કહી બેલાવવા લાગ્યા. હોવાનું જણાયું છે. ૨૦૩ અનુષ્ણુપનું મૂલ સંસ્કૃત બાર વર્ષ આમ વહી ગયાં. ઉપાખ્યાન વધતું વધતું ૨૩૦૦ લારીઓએ કેવી રીતે અહીં નિશાળમાં રાજકુમારી અને પ્રધાનપુત્રને પહોંચી ગયું હેનું અન્વેષણ તુલનાત્મક દષ્ટિએ ઉપ- સ્નેહ જાગે, પ્રધાનપુત્રે લગ્ન કરવા ન પાડી; છતાં યોગી છે. મહાભારત વનપર્વમાં આપેલા “નલાપા- એની વિદ્યા ઉપર મોહી જતાં ભાગ્યમંજરીએ એને
ખ્યાન”નું મહાકવિ પ્રેમાનને બહલાવેલું ગુજરાતી ખૂબ આગ્રહ કર્યો એટલે એને હા પાડવી પડી. મહાકાવ્ય જેવી રીતે અભ્યાસીઓને પરિચિત છે પણ શાણા પ્રધાનપુત્રે યુક્તિ ગોઠવી. હેવી જ રીતે સામળભટ્ટની આ વિસ્તૃત લોકવાર્તા રાજપુત્રીએ જ્યારે સખી સાથે સંકેતસ્થાન તથા મૂલ સાથે સરખાવીને વાંચવા જેવી છે.
લગ્નની તૈયારીની વાત કહેવરાવી ત્યારે હેણે વિનયમૂલ સંસ્કૃત કથાને સાર આ પ્રમાણે છે:– ચટ્ટને ખાનગીમાં કહ્યું કે, “હને રાજકુમારી સૈભાગ્ય
કાંચનપુરમાં સૂરસેન રાજા હતો; તે નગરમાં મંજરી પરણાવીશ, હું કહું તેમ તું કરજે.” વિનયશ્રીપાલ કરીને નગરશેઠ હતા. હેણે પોતાના ચાર ચદ પહેલો તે આ વાત માની શક્યો નહિ; પણ પુત્રને બોલાવીને પૂછયું કે, “ હમે કયે પ્રકારે ધન પ્રધાનપુત્રે આગ્રહ કર્યો અને સમજાવ્યો કે “ રાતોરાત પેદા કરશે?” એકે કહ્યું: “ રત્ન પરીક્ષા કરીને.” તું પરણીને સાંઢણી ઉપર બેસી, ઉજજયિની જ બીજાએ કહ્યુંઃ “સોનું ચાંદી વેચીને,” ત્રીજાએ કહ્યું. રહેજે.” એટલે એ તૈયાર થયો. “ કાપડનો વેપાર કરીને.” ચોથા શ્રી વલ્સે કહ્યું, વદાય માગવા એ ગુરૂ પાસે ગયો. “ઘરને “હું તે આપણુ રાજા જેવું રાજ્ય કરીને.” બાપે સંગાથ છે તેથી ઘેર જાઉં છું. ” એમ કહ્યું. મુરને એવી શેખાઈ સાંભળી શ્રીવત્સને ઘરમાંથી કાઢી મૂક્યો. થયુ, “ આટલા વર્ષ સુધી આ મુખચ હારી
શ્રીવત્સ રતપર ગામમાં આવી પહોંચે ત્યાં સેવામાં રહ્યા છતાં કોઈ વિદ્યા એ પામે નહિ હેમાં એક પાઠશાળા હતી. હેમાં રાજપુત્રી સૈભાગમ. મહને જ હીણપત.” તેથી તેમણે સરસ્વતી દેવીનું જરી તથા પ્રધાનપુત્ર નયસાર પણ ભણતાં હતાં. આરાધન કરી જલ મંચું; અને એ જલવડે ચન્દન શ્રીવત્સ ગુરૂને પ્રણામ કરી એ પાઠશાળામાં ભણવા
ઘસીને સુગધી જલ તહેને પાયું. રહ્યો. ગુરૂ ભણાવે, પણ પૂર્વકને લીધે ભણેલું હેને
ગુરુને નમસ્કાર કરીને, પ્રધાનપુત્રે બતાવેલે ઠેકાણે યાદ રહેતું નહિ. તેથી એના સહાધ્યાયીઓ એને
વિનયચઢ ગયો. લગ્ન થઈ ગયું. પછી સાંઢણી ઉપર મૂર્ખચક્ર” કહી ખીજવતા. શ્રીવત્સને મનમાં ઘણું
બેસીને એ ચાલી નિકળ્યાં. હવાર પડતાં રાજપુત્રીએ દુઃખ થતું; પરંતુ આખરે એણે બીજા શિષ્યો તથા
પ્રધાનપુત્રને બદલે બધા વિધાર્થીઓના ઉપહાસનું
પાત્ર બનેલે મૂર્ખચટ્ટ દીઠે. એને ખુબ રીસ ચઢી; સંશોધન હારા મિત્ર શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ
પછી તે ખિન્ન થઈ. ગુરૂહનું પાપ એને સાલવા બી. એ. એલ. બી કરી રહ્યા છે.
૧ “પવાડ” શબ્દ સં. પંવાર ઉપરથી મપ થઈ માડયું. એની વિમાસણને પાર ન રહ્યો. શકે છે. મરાઠીમાં પોવાર બેલ છે. પંડિત બેચરદાસ સં.
ઉજજનમાં આવી વિનયચ એક હેટું મહાલય
પસંદ કરી ત્યાં રહેવા માંડયું. પિતાનાં રચેલાં અવ કવા ઉપરથી વ્યુત્પત્તિ થયેલી માને છે. જેમ વેદસંહિતાના પાઠ હોય છે તેમ કીતિને વઢિ રાજાના
નવાં રસિક કાવ્યોથી એણે નગરજનોને રંજિત કર્યો. સંબંધમાં જ હોય છે. ઉપરથી ગમે તે ખ્યાત વૃત્ત માટે એક
વિદ્યાને વિલાસ કરનાર હોવાથી લોકો એને શબ્દ પ્રચારમાં આવ્યું હોય. કોયમસરિણ: પ્રવ:' '
- “વિદ્યાવિલાસ” કહીને ઓળખવા લાગ્યા. એ અર્થમાં શબ્દાર્થ સંકોચ થયો લાગે છે. “ભવાડે' ૧ સરખાવો હીરાણંદ કૃત “વિદ્યાવિલાસ પવાડો”: બાલ “પવાડો' સાથે સંબંધ ધરાવતે જણાય છે. “વિનયચક્ર વિદ્યાભંડાર, નયરલેક રંજવઈ અપાર;