________________
સામળકૃત વિદ્યાવિલાસિનીનુ” મુલ
'
સાભાગ્યમ`જરી તેા ધરને ઉપલે માળે મહા દુ:ખે દિવસ ગાળવા લાગી. એક દિવસ એની વૃદ્ધ દાસીએ કહ્યું કે, ' દૈવી ! આપના પતિ તે નગરીના પુત્ર છે; અને સકલ વિદ્યામાં પારંગત છે. તેથી નમે અભિમાન મૂકી હૈના સર્વથા અંગીકાર કરે. '' રાજપુત્રી ગર્વમાં ખેલીઃ “ અલી દાસી! તું તે હમણાં અને ઓળખે છે. હું એને બાર વર્ષથી ઓળખું છું!” દાસીએ કરી કહ્યું: “ અરે, એમના કલાકો શલ્યને લીધે એમનું નામે વિદ્યાવિલાસ પડયું * ભલે, ગમે તેમ હેય; હું એના ગુણુ વધારે જાણું છું. ” રાજકુવરીએ મક્કમપણે જાહેર કર્યું.
છે
રાજા જમવા ` આવ્યા. ત્રણુ વેત્રમાં આવીને સૌભાગ્યમ’જરી વારાફરતી પીરસવા મંડી. tr આ હશે કે આ હશે? ’–એમ વિચારતા રાજા જ઼મી હે; પણ કશું પૂછી શકે નિહ. અને રાજા મંત્રીપત્નીને ઓળખી શકો નિર્ક, એટલે ભંરો બીજો તે-’ખેત રચ્યા.
આમ વસ્તુસ્થિતિ ચાલે છે; એટલામાં કાશ્મીરના ભીમ ાનએ રત્નનું ઉપર વિવિયના એક લેખ અજાણી લિપિમાં લખી મોકળ્યો. તે, રાજ્યમાં પ્રાપ્તથી ઉદલાય. નિ. આખરે વિદ્યાવિલાસને તેવા માક લતાં હશે તે સહેલાઇથી ઉકળ્યેા. રાજાએ તેની વિદ્યાથી પ્રસન્ન થઇ એને મુખ્ય અમાત્ય નીમ્યા.
કાકે, જતે દિવસે, રાજાને કહ્યું” કે, “ પ્રધાનજી આટલા બધા લેાકપ્રિય છે, પરંતુ હેમની પત્નીને એ પ્રિય થઇ શક્યા નથી. " તે સાંભળ, રાજાને કૈડુક થયું. પ્રધાન રાજસભામાં આવ્યો. ત્યારે રાખશે હેને કહ્યુ, ! “ મંત્રીશ્વર ! અમારા કુલાચાર છે કે નવા અમાત્યે અમને એક વખત જમવા તેડવા. ' આથી પ્રધાનને હા પાડવી પડી.
113
*દાસી! મારે માટે ત્રણ જાતનાં વસ્ત્રષણ તૈયાર કરાવજે જેથી રાજા મ્હારા વેષ જ જોયાં કરશે અને કર્યું પૂરો નહિ.”
સભામાં હા તેા પાડી; પરંતુ ધરની પરિસ્થિતિ વિચારી હેને ઊંડી ફાળ પડી. દાસીને એણે બધી હકીકત જણાવી; વળી ઊમેર્યુ કે, “ મ્હારા ઘરની હું મ્હારા ધરની સ્થિતિ એણે કથી જાણી Àાય એમ લાગે છે. રાજાને જન્મવું નથી પદ્મ નામ જોવા છે! * ચતુર દાસીએ એને ધારણ દીધી; અને પછી રાજપુત્રીને એ બધી વાત કહેવા ગઈ. જેમ તેમ કરીને સૌભાગમજરી પાસે એણે રસેક કરીને પીસાની હા પડાવી. પરંતુ રાજપુત્રીએ યુક્તિ ગાઢવાવી કે, નવનવ રસ બુદ્ધિ અવતારતિ, લા તણાં મને ઇમ હતું. લેાક ન જાણુઈ તેહનું નામ, રુપિ કરીનઇ અતિ અભિરામ; ૐ નિા તણુક નિયાસ, વૈક કહા બે વિદ્યાવિદ્યાસ'
નગરબહાર પુરદેવતાનું આરાધન કરવા નગર ભોકાણે વાનું કરાવ્યું ત્યાં પ્રધાનપનીને દૈવારાધન માટે નૃત્ય ગીત કરવાની પ્રાચીન પ્રથા સખારવામાં આવી. રાજકન્યાએ સરત કરી કે પ્રધાન જાતે વાઘ વગાડે તો મ્હારે ગાવું, એને ધાર્યું હતું કે, પ્રધાનને કયે દિવસે વગાડતાં આવડે ? એટલે મ્હાર ગાવાનુંયે કયાંથી આવરો ? '
મેળા ભરાયા; લાકા ગીત સાંભળવા ઊલટયા. વિદ્યાવિલાસે તાલ પ્રમાણે કુશલતાથી વાત વગાડયું. સૌભાગ્યમ જરીતે શરત પ્રમાણે ગાવું પડયું. લેાકા તા ગાયનવાદનની રમઝટ સાંભળી ગાંડાવેત્રા થઇ ગયા. રાજપુત્રીને મેં વિસ્મય થયો કે ગુરૂને ત્યાંના મૂર્ખ ચટ્ટને એ બધું કયાંથી આવડયું ?
રાજાએ હાથીની અંબાડી ઉપર બંનેને સ્વારી કાઢીને ગામમાં તૈયાં. રાજા નગરમાં પેઠે. એટલામાં રાજપુત્રીની આંગળિયેથી વીંટી સરી પડી. જીંદગીમાં પહેલી વાર વિદ્યાવિલાસ સાથેના અમેલડા ભાગ્યા. રાજકુમારીએ વ્હાલથી વીંટી લાવવા પ્રધાનને કહ્યું.
સ્વારી આગળ ચાલી; અને પ્રધાન પાછળ રહી મચી. ાંજ પડી ગઇ હતી તેથી એ તાવળા પાછા આવતા હતા. પરંતુ દૈવયોગે એ આવ્યા ત્યારે પુરના દવાન બંધ થઇ ગયા હતા. એટકે અંગે નગરમાં જવા વિમાસણ કરવા માંડી. એણે પાણી જવાનુ એક મ્હારું ધરતાળું દીઠું. હૈમાં ઉતરીને એ અંદર જયા ગયા. ત્યાં એક સ રહેતા હશે. તેણે ભા નવા ખાવેલા પ્રાણીને ડંખ દીધું. એ ભોંય ઊઁપર પડી ગયા.