SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ૧૧૪ માગશર ૧૯૮૪ સામે જ એક વૈશ્યા રહેતી હતી. તેણે ક મુખ્ય થતું સાંભળુ દયા મને તેમાં મંત્રીશ્વર દીઠા. મણિ ધેાઇને રહેવું પાણી પાતાં ઝેર ઉતર્યું. દીક્ષા લીધી. અને બધું શ" વિદ્યાવિલાસને સોંપ્યું. રાન્ત થયા પછી વિદ્યાવિભાસે પોતાના પિતાના નગર ઉપર ચઢાઇ કરીઃ અને ત્યાંના રાજાને હરામંત્રીએ પેાતાને જીવતવાન આપનારને કઈ માંગ-વે એટલે સિદ્ધ કરવા નગરરો આવ્યા. શ્રીવત્સે (વિદ્યાવિલાસે) નગરશેઠન (પિનને) પ્રશ્ન કર્યો: “સ્તુને અને કહ્યું. વૈશ્યાઓ અને પેતાને માં જ રહેવાની નિ માગણી કરી. અને ક યાગીએ આપેલું માળિયું બાંધી ને મેર બનાવી દીધો. રાતે મ રહ્યા. અને ઓળખ્યા ?'' આપ તે સાંભળી જોઇ પછી એાળખાણ પડ્યું. અને દિવસે મેર . એબ પ્રધાનને ધ્યે રાખવા લાગી. વિદ્યાવિલાસ ખાવાયા. સૌભાગ્યમરી મ ત્રણે પસ્તાઈ. પણ એ કમાંથી જી 1 એપ્રિય પ્રધાનને સૌ માઈ ઝખી રત્ન, ખૂણે મેર થયેત્રો પ્રધાન આખો દિવસ ઉડાઉડ કરતો અને રાતે પાછા વૈશ્યાને ઘેર ભાવના. એક વખત માર પાતાના ઘરની અગાસી ઉપર જ ભેડા. મૌલાગ્યમજી એનું જ ધ્યાન ધી ઢી હતી; વિથી બે સૂકાઇ ગઇ હતી. નિાયાન વોંધ જેનાથી રડી પડાયું. તે ન માર ભર્નના વિદ્યાવિલાસે સાંભળ્યું: રાજકુવરીને મૂર્છા આવેલી એણે દીઠી. પણ એનાથી ક! આવાસન આપી કાચુ નિ બીજે દિવસે એ પાછા અગાસી ઉપર નાખ્યું. રાજપુત્રીની સખી મદનાવલીએ તેને કુતૂહલથી સાથે; પગે માદળિયું બાંધેલું દેખી રમતમાં તે તેાડી નાંખ્યું. એટલે તા માર, માર મરી વિદ્યાવિદ્યામ થઇ ગયા. પ્રધાને બધી વીતક કથા કહી, પરંતુ પાછું કહ્યું કે “ હું વચનથી વૈશ્યાને ત્યાં બંધાયા છું. તેથી મને ફરી માદળીયું બાંધી ઘેા.” તેમ કરતાં એ મેર થઇ ગયા અને તે ઉડી ગયા. " આ વાતની ખબર વાયુને વેગે ગામમાં ફેલાપ; એટલે I રાજાને પણ એ વાત કરી આપ્યું. રાન તે નણી તરત વૈશ્વાને ત્યાં ગયે; અને તેને અને પ્રકારે સમાવી વિદ્યાવિલાસ મંત્રીને હેની પાસેથી પાછા લી. વર્ષો પછીથી પોતાનેે પુત્ર ન ન હાવાથી પોતાની પુત્રી મંત્રીને પરવૃાવી. કાળે કરીને રાજો આ હકીકતથી મધે આનન્દ આનન્દ થઇ રહ્યા. શ્રીવત્સ તપના પ્રભાવથી રાન્ન થયા. અને અંતેં નિવાણ પામ્યા. મૂળ સંસ્કૃત કર્યા નુંચ્યા પછી, એ રૂપાખ્ખોતેનાં માં કેમાં રૂપાન્તર થવા પામ્યાં તે એવું પ્રાણ થાય છે. ખાસ મહત્ત્વના જ ફેરફારો ગણાવીને અહી સન્તાય માનું છું. (૧) રાજપુત્રી સૌભાગ્યમંજરી રાતે છાનીમાની પ્રધાનપુત્રને પરણે છે: તે પછી નાસી જાય છે. માર્ગમાં કર પણ ન ચાલવાનો સહીત હતા એમ મૂલમાં છે. હીરાણુ કે તે ઠેકાણે, રાજપુત્રી કને પ્રધા નપુત્રની બુદ્ધિપરીક્ષા કરવા કેટલીક સમસ્યા પૂ છાવી છે. સામળસટ્ટમાં એમાંનું કંઇ નથી. (૨) મૂલમાં જ્યાં વિનયઅે સઘ્ધિવિના અજ્ઞાત લિપિવાળા શેખ “પાની હકીક્ત આપી છે ત્યાં હીરાણુંદ જૂદી હકીકત ગાઠવે છે. જયસિ હદેવ રાૐ તલાવ બનાવ'-ધણું કરીને ગુજરાતના નાથ' સિદ્ધરાજ જ અહીં વિવક્ષિત હોય એમ લાગે છે એક તળાવ ભાવતાં હેમાંથી એક તામ્રપર નિકળે છે. તેમાં લખેલી પ્રાચીન લિપિ ઉકેલીને વિદ્યાવિલાસ મત્રીપદ મેળવે છે. સામળ પશુ બીજા ફેરફારનો જ ઉપયોગ કરે છે. અલબત્ત શૈખની વિવિધ વધાવવા રાખબે કે રેલાં કાંદાં માયા. અને આખરે વિનયચંદ્રે કેવી રીતે સહેલી એ લેખ ઉત, ઠંડી કકત સાચી ૧ આ સંસ્કૃત મૂત્રકથા તરફ્ પડેલવહેલું મ્હારૂં યાન ખેં'ચનાર મારા મિત્ર વડેદરા સેન્ટ્રલ લાયબ્રેરીના પતિ સકે બગવાનદાસ ગાંધીનો હું ઋણી છું.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy