________________
સામળકૃત વિદ્યાવિલાસિનીનું મૂલ
૧૧૫ કરી અને વિનયચટ્ટનું ભાગ્ય ભળ્યું તે પ્રસંગનું રસમ આ પ્રમાણે માત્ર, ખાસ આગળપડતાં વાર્તાનાં વર્ણન સામળભદે જ વિસ્તાર્યું છે.
વિવિધ અંગોનું અહીં નિદર્શન કર્યું છે.
મૂલ કથા એક જન સંસ્કૃત કાવ્યમાં ઉપાખ્યાન | (૩) વિદ્યાવિલાસે લેખ ઉકે, એટલે એને તરીકે સચવાઈ રહી છે. એટલે સ્વાભાવિક રીતે જૈન વત્રીપદ મળ્યું. તે સાથે આગળ જતાં પોતાના મતના અવશેષો એ વાર્તાનાં સંસ્કરણમાં રહી જવા રાજાની કુંવરી પણ વિવાહમાં મળી. તે સ્થળે સામ- પામે તેમાં નવાઈ નથી. વાર્તાના અન્તભાગમાં રાજા ળભટ્ટે લીલાવતી નામની રાજપુત્રીનું પાત્ર દાખલ નિર્વાણ પામે છે. રાજપુત્રી અને પ્રધાનપુત્ર, ગુણવિકર્યું છે. લીલાવતી વાર્તાના ઉત્તરાર્ધમાં સારો ભાગ વાહનો સંકેત રચે છે તે “આદેશરના દહેરામાં” ભજવે છે. એટલે સામળ ભટ્ટને વાર્તા વિસ્તાર છે. જે રચે છે, એટલે વાતમાં જનમતની રહીસહી
અસર ડોકિયાં કરી રહી છે. (૪) નગરદેવતાના આરાધના માટે નૃત્યસંગીત
સામળભટ્ટની વાર્તામાં હીરાણુંદે યોજેલા ફેરફાથયું; ત્યાં નૃત્ય કરતાં સહભાગ્યમંજરી સામળભટ્ટની
રવાળી વાર્તા સાથે કેટલુંક સામ્ય સ્પષ્ટપણે જોઈ ('વિલાસિની')ની વીંટી સરી પડે છે. સામળભટ્ટ તે
શકાય છે. એટલે હીરાણંદનો “પવાડો' મૂલ સંસ્કૃત ઠેકાણે વિલાસિની પાસે ઝાંઝર નખાવી દે છે અને
ઉપાખ્યાન અને સામભટ્ટની વાર્તા વચ્ચે મહાને તે હાને અબેડલા ભાગ્યાનો પ્રસંગ ગોઠવે છે.
અંકડો છે. • (૫) સર્પદંશથી પ્રધાનને ઉગારીને વેશ્યા જે આ પ્રકારે સંક્ષેપમાં, “વિદ્યાવિલાસિની”નું વચન માગી લે છે હેમાં પ્રધાનને જ માગી લે છે; મૂલ કંઈક વિચાર્યું. આખી યે વાર્તાને તુલનાત્મક અને પછી તેને દિવસે મોર અને રાતે મનુષ્ય બનાવી દૃષ્ટિએ વિવેક, એ વાર્તાની સંશોધિત આવૃત્તિ થોડાક મોજ કરે છે. તે સ્થળે હીરાણંદના “પવાડામાં ગણિકા સમયમાં પ્રસિદ્ધ કરવા ધારણા છે, ત્યારે તે પ્રસંગને હેને “સુઅડ” (ઉં. :) બનાવે છે. સામળભટ્ટ માટે એક વિસ્તૃત પ્રસ્તાવ લેખ લખવાનું મુવતી અહીં પણ હીરાણુંદ પ્રમાણે પટ બનાવ્યાની રાખી, આ લેખ હું બંધ કરું છુ' લેખકના બંધુ વાત ગોઠવે છે.
કૃત્યથી ગુજરાતી તા. ૯-૧૦-૨૭, (૬) વિદ્યાવિલાસ રાજા થયા પછી પિતાના ૧ સામળભદ્રકૃત “વિદ્યાવિલાસિનીની વાત ”ની પિતાના નગર ઉપર ચઢાઈ કરે છે અને ત્યાં સબ્ધિ
સ્વર્ગસ્થ નાથાશંકર શાસ્ત્રીએ ઇ. સ. ૧૮૮૧ માં છપાયેલી માટે આવેલા નગરશેઠ (પિતાના પિતા)ને પિતાનું
પ્રત ઉપરાંત બૃહત્ કાવ્યદેહન ભાગ ત્રીજામાં છપાયેલી
વાર્તા હાલમાં ઉપલબ્ધ છે. એ વાર્તાની હસ્તલિખિત પ્રત પૂર્વવૃત્તાન્ત યુક્તિથી જણાવે છે. હીરાણુંદ અને
સંગ્રહમાં તપાસ કરવા છતાં મળી શકી નથી, કેઈ સામળભટ્ટ તે સ્થળે જૂદી જૂદી યુક્તિપ્રયુકિતથી સાહિત્યરસિક સજજન મહને તે મેળવી આપશે તે ઉપવાર્તાને ભેદ ખુલ્લો કરાવે છે.
કાર થશે.