________________
૮૫
મેહપરાયરૂપક નાટકને સંક્ષિપ્ત સાર યશ પુષ્કળ હારના કિરણોની જોડે બંધુતા રાખે છે મારી પ્રતિજ્ઞા સાંભળ, હને રણમાં જીતીને હું , એ તમારા આ મોહને મરણના નગરમાં પહે- ધર્મને રાજ્ય પર સ્થાપે તેજ ખરો વિરકુંવરજ ચાડું છું તે તમે જુઓ ! રે ! રે ! કામાદિઓ! છું એમ સમજજે. તમારા પ્રભુને દયા કરી બચાવો.
તે સાંભળી બહુજ ક્રોધે ચડેલો વીર પુરૂષોમાં રાજાને લડતે જોઈ રાગાદિઓ મુઠી વાળા ધુરંધર એવો મેહ જેમ વારિદ જળની વૃષ્ટિ કરે પલાયન કરી ગયા.
તેમ અસ્ત્રોને વરસાવવા લાગ્યો. મેહ–(ફોધયુક્ત થઈ) અરેરે ! મનુષ્યના કીડા! રાજા પણ પ્રસ્ત્ર વડે તેનું નિરાકરણ કરવાં તું લાંબે વખતે હાથ આવ્યો છું. તું લેતો જા, તારું લાગે. એમ રણોત્સવમાં શ્રી રાજર્ષ બ્રહ્માસ્ત્ર આવી બન્યું છે.
લઈને લેવામાં મેહને પાડી નાંખે છે તેવામાં– શ્રી ચેલકય-(આક્ષેપ યુi)રે રાત્મન ! ચાલ્યો સ્વજન-ધન અને વધુ સંગના મેહરાજ્યના જા! તારા પરિવારની પેઠે નાસતાં તું બચી જવાનો સામ્રાજયમાં મુખ્ય એવાં અમેધ શસ્ત્રની ધારા નથી; નહિ તે આ બ્રહ્માસ્ત્રથી હમણાં જ યમને વધુમય કવચરૂપી યોગને ધરનાર રાજાના અંગ ઉપર અતિથિ થયો જાણજે.
જ્યારે કઠિત થઈ ગઈ ત્યારે એકાએક થયેલા સિ| મેહ-રાગ દ્વેષ તથા કામ વિગેરે આવો કે હનાદથી જેમ ભય પામી હાથી લજજાને અને રણને જાઓ-મને તેનું શું કામ છે? હું કાંઈ તેના મોઢા
છોડીને પલાયન થાય તેમ બિચારા આ મોહરાજને સામું જોઈ જયાડંબર કરનારો નથી? આ હું એકલો
દેવોએ નાસતાં જોયો. જ ત્રણે લોકને છતના યુદ્ધમાં શસ્ત્રવડે; હે ! તું
| સર્વે (સહર્ષ)-અમારું ભલું થયું ! અમારું ભલું નાસે પણ મારા બાણનું એવું વ્રત છે કે તારા થયું ! (એકદમ પાસે આવીને) રાજને જય હો! પ્રાણ પડયા વિના તે કેમ રહે !
જય હો ! - ચિાલુક્ય–જો તું જીવવાને ચહાતા હોય તે સમ્યકુષ્ટિ દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. સર્વત્ર જ્ય સમરમાં અ»ને શીધ્ર મુકી દે. નાસતા માણસ ઉપર જયરવ થઈ રહ્યા. શ્રી પરમહંત (કુમારપાલ) ધર્મમારું શસ્ત્ર ચાલતું નથી. જે એમ નહિ તે પ્રતિ- રાજને પ્રણામ કરી બોલ્યા- હે ! શ્રી ધર્મભૂમી! પક્ષના કટાક્ષવાળા નેત્રોનાં આંસુથી સંગ્રામનું આ તમારા અનુગ્રહથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. તે ગણું કાદવવાળું થઈ જશે.
નિર્મળ મનોવૃત્તિવાળી સ્વરાજધાનીને અલંકૃત કરો. મોહ-તારા ઘણું દુર્ભાગ્યથી પૂર્વે તું હને આવી વિજ્ઞપ્તિ સાંભળી પરમ પ્રમુદિત થતા શ્રી ધર્મજોવા નથી પામે; તેથી તેં એવું ઘણીકવાર સાંભળ્યું રાજા સ્વરાજ પદવી પામીને શ્રી કુમારભૂપને કહે પણ નથી કે શત્રુની સ્ત્રીને વૈધવ્યની દિક્ષા આપવામાં છે-હે રાજન ! ફરીને હું તમારું શું ભલું કરું? હું મહાન ગુરૂ છું. નગરના મોટા દરવાજા જેવા શ્રી ચાલુક્યમહારા મુખને વળગવાને તું પુરત છે. યાદ રાખ જીવોની વિરાધનાને તો ફેંકી દેવાઈ. ધૂતાદિ કે, સુતેલા સિંહ જગાડવાની વિધિ કરવામાં તું વ્યસનોની કીડાઓને તે દળી નંખાઈ, દેવોને પણ પિતાને હાથે પિતાનું મરણુ નીપજાવે છે. દુર્લભ એવી કપાસુંદરી પ્રિયતમાને પ્રાપ્ત કરાઇ, મોહ
ચાલુક્ય–અરે મેહ ! આ પ્રકારે માત્ર બણગાં રિપુને નષ્ટ કરી, આપના સમાગમથી છવમયી શું ૬કી રહ્યા છે ? છોડ છેડ પ્રથમ હારું શસ્ત્ર. હું પૃથ્વી થઈ. અને વ્રતસાગરને હું તર્યો; તે હવે એવું તને અવકાશ આપું છું. ચૌલુક્ય જ્યાં સુધી શત્રુ ન બીજું શું છે કે જેની આશા હું કરું ? છોડે ત્યાં સુધી શસ્ત્ર છેડવાની કળામાં કુશળ તથાપિ આટલું હો ! નથી રહેતા.
શ્રી શ્વેતાંબર ગુરૂ મહારાજ હેમચંદ્રના વચનને ૧=વેત.
મારા કર્ણ પ્રાપ્ત છે !