________________
જનયુગ
કારતક ૧૯૮૪ શ્રી સર્વનના ઉભય ચરણ કમળમાં મારું ચિત્ત પામ્યો. એના ઉપકારનું સ્મરણ કરીને અતિ ઉત્કૃષ્ટ ભંગરૂપ હો !
એવા મહરાજને હો; અને એમને રાજ્યપર
બેસાડ્યો. હે! કૃત ચિાલુકય ! તું લાંબા કાળ સુધી તારી કૃપા નામની પુત્રીની સાથે મારો પરિચય
આનંદ પામ ! અને તારી સાથે મારે સદાયોગ છે એટલું જ નહિ પરંતુ મોહાંધકારના વિચ્છેદથી મારો યશ ભુવનમાં
આમ શ્રી ગુરૂએ આપેલા આશીર્વાદથી પ્રમુચંદ્રની કૌમુદિ જે ખીલો !
દિત મનવાળો થઈ, શ્રી કુમારપાળ પિતાના મહે
લને શોભાવવા લાગ્યો. ત્યાર પછી કૃપાસુંદરીએ એ પ્રકારે શ્રી ધર્મભૂપને સ્વરાજ્યમાં પ્રવેશ પોતાના પિતાને રાજ્યગાદી ઉપર જયાં તેથી તેમના કરાવી ધર્મશાળામાં (ઉપાશ્રયમાં) આવીને ગુરૂ ચર- વૈરી મેહરૂપી મારીનો તિરસ્કાર થયો, તેમજ રાજા ણમાં વંદન કર્યા; અને મોહને વિજય અને શ્રી સતત પિતાની આજ્ઞા પ્રમાણે ગુણોની સંપત્તિવાળો ધર્મની સ્થાપનાદિનો વૃત્તાંત સર્વ વિદિત કર્યો. તથા થયો તેથી સંતોષ પામી, અને તેના પર તેમનો આમ શ્વાધા થઈ એટલે કે –
અતિશય પ્રેમ દિવસાનદિવસ વધતો ગયો. પછી ધર્મપતિએ તને સત પાત્ર સમજીને પિતાની કૃપાસુંદરી રાણી સાથે નિસીમ સુખ સમુદ્રમાં પુત્રીને અપ, અને તેના યોગથી તું જય પામ્યો, રાજકુમારપાળે મગ્ન થઈ આ વિષ ઉપર ધર્મનું અને ત્રણ ભુવનમાં શ્વાધ્ય એવી પ્રિયાના સંબંધને અદિતિય સામરાજ્ય કરવા લાગે. (અપૂર્ણ)
श्रीमद् यशोविजयजीकृत ज्ञानसार स्वोपज्ञ बालावबोध सहित.
જન ગ સંબંધી ખાસ સાહિત્યસર્જક મૂલમાં સંબંધી વિષયો પર રચી છે, કે જેમાં જૈન મંતવ્યોની હરિભદ્રસુરિ આવે છે તેમના વેગ સંબંધીનાં પુ. સૂક્ષ્મ અને રોચક મીમાંસા કરવા ઉપરાંત અન્ય દર્શન સ્તકે પછી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, અને ત્યાર અને જૈન દર્શન મેળ પણ કર્યો છે (આના દષ્ટાંત પછી શ્રીમદ્દ યશોવિજયજીનાં યોગપરનાં પુસ્તકે આવે તરીકે-અધ્યાત્મસારના યોગાધિકાર અને ધ્યાનાધિકાછે. પ્રજ્ઞાચક્ષુ વિદ્રદવર્ય શ્રીમાન સુખલાલજી “ન્યાયાચાર્ય રમાં પ્રધાનપણે ભગવદ્ ગીતા તથા પાતંજલસૂત્રને શ્રી યશોવિજપાધ્યાય કૃત વ્યાખ્યોપેત પાતંજલ ઉપયોગ કરીને અનેક જૈન પ્રક્રિયાપ્રસિદ્ધ ધ્યાન
ગદર્શન તથા હારિભદ્રી યોગવિંશિકા' હિન્દી વિષયોનો ઉકત બંને ગ્રંથોની સાથે સમન્વય કર્યો સાર સહિતનામના આગ્રાના આત્માનંદ જૈન છે કે જે બહુ ધ્યાનપૂર્વક જેવા યોગ્ય છે. અધ્યાપુસ્તક પ્રચારક મંડળના પ્રકટ કરેલા પુસ્તકની પ્રસ્તા- મેપનિષદુના શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ વના પૃ. ૩૩ પર જણાવે છે કે “ આના (શ્રી ચાર યોગોમાં પ્રધાનપણે યોગવાશિષ્ઠ તથા તૈત્તિરીય હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્ર) પછી ઉપાધ્યાય શ્રી યશે. ઉપનિષદનાં વાકનાં અવતરણ આપી તાવિક એ વિજય કત યોગગ્રંથ પર નજર ઠરે છે. ઉપાધ્યાયજીનું કય બતાવ્યું છે. યોગાવતાર બત્રીશીમાં ખાસ કરી શાસ્ત્રજ્ઞાન, તર્કકૌશલ અને યોગાનુભવ બહુ ગંભીર પાતંજલ યોગના પદાર્થોનું જૈન પ્રક્રિયાની અનુસાર હતાં. તેથી તેમણે અધ્યાત્મસાર, અધ્યાત્મ સ્પષ્ટીકરણ કર્યું છે.) આ ઉપરાંત હરિભદ્રસૂરિકૃત પનિષદ તથા સટીક બત્રીશ બત્રીશીઓ યોગ યોગવિંશિકા તથા જોડશક ૫ર ટીકા રચી પ્રાચીન ૧ એકાગ્ર હો!
- ગૂઢ તાનું સ્પષ્ટ ઉદ્દઘાટન કર્યું છે. ૨-પદયા
આટલુંજ કરીને તેઓ સંતુષ્ટ થયા નહિ. તેમણે