________________
યશવિજયજીકૃત જ્ઞાનસાર સ્વ. બા) સહિત મહર્ષિ પતંજલિ યોગસૂત્રો ઉપર એક નાની વૃત્તિ રમાં દાબડા ૬૩ના નં. ૨૦ની ૧૮૨૭ના મે માસમાં ત્યાં પણ લખી છે. આ વૃત્તિ જૈન પ્રક્રિયાની અનુસાર જતાં જોઈ હતી. તેની નેંધ કરી મુંબઈ આવ્યા પછી શ્રીયુત લખેલી છે, તે માટે તેમાં યથાસંભવ યોગદર્શનની લાલને જણાવ્યું હતું કે પોતાની પાસે મુનિશ્રી કપૂરવિભીંત રૂપ સાંખ્ય પ્રક્રિયાની જનપ્રક્રિયા સાથે સરખા- જય પાસેથી પ્રાપ્ત થયેલી એક પ્રત છે અને એક બીજી મણી (સમન્વય મેળ) કરેલ છે, અને અનેક સ્થળોમાં પ્રત પરથી ઉતારેલી પ્રેસકોપી' જેવી પ્રત છે. અમોએ તેમને સયુક્તિક પ્રતિવાદ પણ કરેલ છે. ઉપાધ્યાયજીએ તેની માગણી કરતાં પાછલી પ્રેસ કેપી ૫-૧૧-૨૭ પિતાની વિવેચનામાં જે મધ્યસ્થતા, ગુણગ્રાહતા, ને દિને મોકલી જ્યારે હસ્તલિખિત પ્રત તેમણે કોઈને સૂલમ સમન્વયશક્તિ અને સ્પષ્ટભાષિતા બતાવી છે વાંચવા આપેલી તે પાછી વળી નથી તેમજ કોને એવી બીજા આચાર્યોમાં બહુ ઓછી નજરે પડે છે. વાંચવા આપેલી તે તત્કાલે યાદ આવતું નથી તેથી
આના ઉદાહરણ રૂપે જ્ઞાનસાર કે જે તેમણે તે યાદ આવ્યે મંગાવી મોકલી આપવાનું વચન આપ્યું. અંતિમ જીવનમાં રચેલો માલુમ પડે છે તે દયાન- આ પ્રેસ કોપી જે પ્રત પરથી કરાવેલી તે પાટણપૂર્વક અવલો ઘટે. શાસ્ત્રવાર્તા-સમુચ્ચયની તેમની વાળા સ્વર્ગસ્થ ચુનિલાલ અંબાલાલતી હતી તે પ્રત
તેમને ગ્રંથભંડાર પાલિતાણાની શ્રી આણંદજી ટીકા (પુ. ૧૦) પણ જોવાની જરૂર છે.”
કલ્યાણજી પાસે છે તેમાંથી મેળવીને ૩૪ રૂ. ખર્ચા આ જ્ઞાનસારમાં ૩૨ વિષયો પર આઠ આઠ
| ઉતરાવેલી હતી. આ નકલને ઉદ્ધાર આ પત્રમાં શ્લોક (અષ્ટક) છે તેથી તે “અષ્ટકજી” પણ કહેવાય
કટકે કટકે આપી કરવા ધાર્યો છે અને રા. લાલનની છે. આ મૂળ, તથા તેના પર ગુજરાતી ભાષાંતર
સૂચના એવી થઈ કે બાલાવબોધમાં ઉપાધ્યાયઅને વિવેચન કરી ભાવનગરના એક તરણું ગ્રેજ્યુ
છની ભાષા છે ને તેમાં પ્રાચીન રૂપે વગેરે એટ નામે શાહ દીપચંદ છગનલાલ બી. એ. એ
છે તે લોકે બરાબર સમજે તે માટે તેને સંવત ૧૯૫૫માં પ્રકટ કરેલું હતું. તે ભાઈ સ્વર્ગ
ચાલુ ભાષામાં અમે મૂકીએ તે વધારે સારું, તેથી સ્થ થયા છે અને હાલ તેની નકલ મળતી નથી.
અમે ચાલુ ભાષામાં પણ મૂકેલ છે. આથી ઉપાધ્યાયઆ ભાષાંતર ને વિવેચન પંન્યાસજી (હાલ સ્વર્ગસ્થ)
છની જૂની ભાષા-વિક્રમ અઢારમા શતકના લગભગ ગંભીરવિજયજી ગણિ કૃત વિવરણને અનુસાર થયેલ
મધ્યકાલની ભાષા (કારણ કે જ્ઞાનસાર મૂળ છેલ્લા હતાં. તે સંસ્કૃત વિવરણું ભાવનગરની સભા તરફથી
જીવનમાં રચાયો તેથી તેને બાલાવબોધ પણ ત્યાર પ્રસિદ્ધ થયેલ છે. ભાષાંતર ને વિવેચન કરવામાં ગ્રંથ. કર્તાને આશય બને તેટલો સાચવવો જોઈએ; અને
પછી રચાયો અને તેમને સ્વર્ગવાસ સં. ૧૭૪૩ માં તે કરનાર પિતાની દૃષ્ટિએ જેટલો સમજે તેટલો
ડભોઈ થ ) ને ચાલુ ભાષામાં દેખાતું અંતર પણ બતાવી શકે છે. સ્વ. શાહે પણ પહેલાં પ્રથમ જણ
સમજાશે. ગુજરાતી ગદ્યમાં ૧૩ મા સૈકાથી અખંડ વ્યું હતું કે –
પણે જન સાધુઓ લખતા આવ્યા છે, અને તે સૈકાથી
ગૂ૦પદ્યનું પણ તેમજ છે. આ કૃતિને બાલાવબોધ ૧૮ उपाध्यायस्य ग्रंथः क्व क्व चाहमति मंदधीः ।
મા સૈકાના ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. આ ગ્રંથમાં यदाशयं स्फुटीकर्तु विद्वानपि स्खलद्गतिः ॥
જન તત્વજ્ઞાન, અધ્યાત્મ અને યોગ એ સર્વનું મિ-કયાં ઉપાધ્યાયને ગ્રંથ, ને કયાં અતિશય શ્રણ છે. અમે આ કટકે કટકે પ્રકટ કરવા ઇરછીએ અલ્પજ્ઞ એવો હું તેમના આશયને છુટ કરવાને છીએ. જે કોઈ સજજન મહાશય આ બાલાવબોધની વિદ્વાન પણ ખલિત ગતિવાળો બને છે.
બીજી હસ્તલિખિત પતે અમને પૂરી પાડશે, તે આ સુભાગ્યે શ્રી યશોવિજયજીએ પિતાના હાથે તેને સંસ્કરણમાં વધુ સ્પષ્ટતા અને શુદ્ધતા લાવવા માટે ગૂજરાતી બાલાવબોધ કર્યો છે અને તેની પ્રત અમોએ તે સર્વનો સદુપયોગ કરીશું, ને કાર્ય પૂરું થયે તે પાટણુમાં હાલાભાઈના અથવા ફોલ્લીઓ વાડાના ભંડા, સર્વ આબાદ સ્થિતિમાં મોકલનાર સજજનેને પાછી