SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ કારતક ૧૯૮૪ વાળવા અમે બંધાઈએ છીએ. આવા મંથના ઉદ્ધાર વઈ સિદ્ધ પૂર્ણતા છે, તે જાત્યરત્નની કાંતિ સરખી માટે સૌ કોઈએ પ્રયત્નવંત રહેવું જોઈએ. ઉપાધ્યા છે. ઉપાધિની પૂર્ણતા જાઈ, સ્વભાવની પૂર્ણતા યજી ખુદનાં અમૃત વચનો કયાંથી? એ સાંપડે તે કદાપિ ન જાઈ. એ ભાવાર્થ. મહદ્ ભાગ્યની વસ્તુ સમજાવી ઘટે. તંત્રી ચાલુ ભાષા--આભ દ્રવ્યથી ભિન્ન ધન, ધાન્ય છે જે નમઃ | પરિગ્રહ રૂ૫ ઉપાધિથી જે પૂર્ણતા લાધી છે, તે વિવાહાદિક અવસરે પર પાસેથી માગી લીધેલ આભરણ સરીખી १ पूर्णताष्टकं. છે. વળી જે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સ્વભાવે સિદ્ધ स्वोपज्ञ बालावबोधः પૂર્ણતા છે, તે જાત્ય રત્નની કાંતિ સરીખી છે. ઉપા ધિની પૂર્ણતા જાય, સ્વભાવની પૂર્ણતા કદાપિ ન ऐन्द्रवृन्दनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । જાય. (કહ્યું છે કે)अर्थः श्री ज्ञानसारस्य लिख्यते लोकभाषया ॥१॥ ઈએ નમસ્કાર કરાયેલા તથા તત્ત્વાર્થને ઉપ नैवास्ति राजराजस्य, यत्सुखं नैव देवराजस्य । દેશક એવા શ્રી વીર પ્રભુને નમન કરીને શ્રી જ્ઞાન तत्सुखमिहैव साधो लॊकव्यापाररहितस्य ॥१॥ સારને અર્થ લોક ભાષામાં લખીએ છીએ. [ પ્રશમરતિ ]. ऐन्द्र श्री सुखमग्नेन लीलालग्नमिवाखिलम् । એટલે—જે સુખ ચક્રવર્તીને નથી, જે સુખ ઇંદ્રને सच्चिदानन्दपूर्णेन पूर्ण जगदवेक्ष्यते નથી, તે સુખ, લોક વ્યવહારની ઉપાધિથી રહિત સવા ઈંદ્ર સંબંધી લક્ષ્મીના સુખને વિષઈ મગ્ન એવા સાધુ અહીંજ અનુભવે છે. પુરૂષ જિમ લીલા-વિનોદમાં લગ્ન સર્વ જગતને દેખઈ, સતાવી વિઃ સાતપૂર્ણતા રિવોર્મમઃ | તિમ સત્તા, જ્ઞાન અને સુખ એ ત્રણ અંશઈ પૂર્ણ पूर्णानन्दस्तु भगवास्तिमितोदधिसंनिभः ॥३॥ પુરૂષ સર્વ જગતને પૂર્ણ દેખઈ, તે અઘરું કહી ન દેખઇ. એતાવતા એ અર્થ-જિમ સુખિઓ સર્વેન વો ઘા હું ધની, હું રૂપવાન, હું પુત્ર સુખિયા જાણુઈ, તિમ પૂરો સર્વનઇ પૂરા જાણુઈ, -દારવાન ઇત્યાદિ સંકલ્પ વિકલ્પથી ઉપની જે પૂર્ણતા, નિઈ દષ્ટિ ભ્રાંતિ નથી. તે સમુદ્રના કલેલ સરીખી અવાસ્તવીક એટલે જાડી . ચાલુ ભાષા-ઈદ્ર સંબંધી લક્ષ્મીના સુખને વિષે -પલટાઈ જાય તેવી સમજવી. પણ સુખઈ પૂર્ણ શુદ્ધ સ્વભાવ જે આત્મા તે નિશ્ચલ સમુદ્ર સરીખે છે. મન પુરૂષ જેમ લીલા-વિનોદમાં લગ્ન સર્વ જગતને દેખે, તેમ સત્તા, જ્ઞાન એ સુખ એ ત્રણ અંશે આત્મા-સમુદ્રની જ્ઞાનાદિ ત્રઈ સદાઈ પૂર્ણ જ છઈ, ઇમ પૂર્ણ પુરૂષ, જગતને પૂર્ણ દેખે-તે અઘરું કાંઇએ ન દેખે, ભાવવું. બાહ્ય દૃષ્ટિ વિકલ્પ કલ્ફલઈ પૂર્ણ માની લીધું એટલે એ અર્થ-જેમ સુખિયો સર્વને સુખિયા જાણે. છઈ, એ ભાવ. તેમ પૂરો સર્વને પૂરા જાણે નિશ્ચયે, દષ્ટિ ભ્રાંતિ નથી, ચાલુ ભાષા-હું ધની, હું રૂપવાન, હું પુત્ર-દાર વાન, ઇત્યાદિ સંક૯૫ વિકલ્પથી ઉપની (ઉપજેલી) पूर्णता या परोपाधेः सा याचितकमण्डनम् । . જે પૂર્ણતા, તે સમુદ્રના કલ્લોલ સરીખી અવાસ્તવિક या तु स्वाभाविकी सैव जात्यरत्न विभानिभा ॥२॥ એટલે જૂઠી-પલટી જાય તેવી સમજવી. પણ સુખથી - aો. વા આત્મદ્રવ્યથી ભિન્ન ધન ધાન્ય પૂર્ણ શુદ્ધ સ્વભાવ જે આત્મા, તે નિશ્ચલે સમુદ્ર પરિગ્રહ૩૫ ઉપાધિથી જે પૂર્ણતા લાધી છે, તે વિવા- સરીખો છે. આત્મા-સમુદ્રની જ્ઞાનાદિ ત્રયી સદાયે હાદિક અવસરિ પર પાસઇથી માંગી લીધેલ આભરણ પૂર્ણ જ છે, એમ ભાવવું. બાહ્યદષ્ટિ વિકલ્પ–કલ્લો સરીખી છઈ. વળી જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વભા- પૂર્ણ માની લે છે.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy