________________
તંત્રીની ધ
શ્રી ચિમનલાલભાઇની અંગ્રેજી પ્રસ્તાવનાઓનાં ગૂજ- એક પાઠાવલી અનુવાદ અને ટિપ્પણું સાથે તૈયાર રાતી ભાષાંતરો આ પત્રમાં પ્રકટ કરી ગયા છીએ. કરી શકાય. એક ભાઈએ તે પ્રકટ થવાથી સમાજને શું લાભ
“સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર ઉપર વિવેચન છે એવી શંકા કરી હતી તેને રૂબરૂ સમજાવતાં તેમની
થવાની જરૂર છે. હરિભદ્રસૂરિની અનેકાન્તજયપતાકા, એ શંકા દૂર થઈ છે. જેનો પોતાના પૂર્વજોનાં કાર્યો
શાસ્ત્રવાર્તાસમુચ્ચય, દર્શન(સમુચ્ચય) આદિનાં ઓળખતાં થશે, ત્યારે તેમનું અનુકરણ પોતાના જીવ
પણ સારા સંસ્કરણ અનુવાદ વગેરે થવાં જોઈએ. નમાં ઉતારી શકશે.
જૈન દર્શનની આધુનિક તત્વજ્ઞાનની દ્રષ્ટિ(એ) પણ સ્વ સાક્ષર શ્રી મનસુખલાલ કિરતચંદ મહે- ચર્ચા થવી આવશ્યક છે; અને ભિન્ન ભિન્ન ફિલ્સતાએ એક સ્થળે યથાયોગ્ય કહ્યું છે કે – ફીઓ જે મુદ્દાઓ ચર્ચે છે તે વિષે જન ફીલસૂફીને જે દિએ, સારણ, વારણ, ચાયણ પડિયણ જગ
શું કહેવાનું છે તે વિદ્વાન આગળ સ્પષ્ટ રીતે રજુ જનને ” એવા વિખ્યાતિવાળા આત્માથી, સદુપદેષ્ટા, થવું જોઈએ. નિઃસ્પૃહી, ત્યાગી આચાર્યોની અને હામ-દામ-ઠામવાળા,
“ આ રીતે કામ તો ઘણું કરવાનું છે. તેમાંથી શ્રીમાન-ધીમાન વિકસંપન્ન, ઉદારચિત્ત, આત્માથી
ઘણું શકય છે, પણ તે માટે નિષ્ણાત વિદ્વાનો, પૈસા, ગૃહસ્થની પરમ આવશ્યક્તા છે. એ નિમિત્તા મળે તે રેગનું નિદાન યથાર્થ થઈ, યથાયોગ્ય ચિકિત્સા થાય. નહિ
વ્યવસ્થા આદિની જરૂર છે. જ્ઞાનના પૂજારી ગણાતા તે પછી કાળ પરિપાક થયે નવું અવિકૃત, સકળ કલેવર
જનો આજે જ્ઞાન તરફ ઉદાસીન છે એ પણ ઐતિઘડનાર જાગે અને કલેવર ઘડાય ત્યારે.'
હાસિક વિચિત્ર ઘટનાજ ને! ” હવે પછી તૈયાર કરેલ નયચંદ્રસૂરિના હમિર આ વક્તવ્ય પર ખાસ ધ્યાન રાખી પુસ્તકકાવ્યની પ્રસ્તાવનાનો સાર, અને બને તે વસ્તુપાલ પ્રકાશિની સંસ્થાઓએ કાર્ય કરવાનું છે. આવા મંત્રીએ પોતેજ રચેલા નરનારાયણાનંદ કાવ્ય તેમજ ઉપયોગી અને દિગંતગામી કાર્ય માટે એક જબરું અન્યની પ્રરતાવનાનું ભાષાંતર ગૂજરાતીમાં કરી કરાવી ફંડ કરી તેને વ્યવસ્થિત આકારમાં મૂકવાની જરૂર આ પત્રમાં પ્રકટ કરવા વિચાર છે. જિનહર્ષસૂરિત છે. સમજુ શ્રીમંતો જાગે, ભણી ગણી સારી વસ્તુપાલ ચરિત્રનું ગૂજરાતી ભાષાંતર ભાવનગરની કમાણી ધરાવનાર ભણેલાઓ સમજે ને આ તરફ જૈન ધર્મ પ્રચારક સભા તરફથી પ્રસિદ્ધ થઈ ગયું છે. પોતાની સક્રિય સહાનુભૂતિ વ્યક્ત કરે એટલું હાલતે
ઈચ્છીશું. ૫ જૈન દર્શન અને સાહિત્ય માટે શું કર- ૬ મહાકવિશ્રી ન્હાનાલાલનો ઉદ્દગાર-મુંબઈ વાની જરૂર છે?
માંગરોલ જૈન સભાના ગત વિજયાદશમીએ ઉજવવાના એક વિદ્વાન મહાશય ટૂંકમાં જણાવે છે કે,
વાર્ષિક ઉત્સવ પ્રસંગે તેમને પ્રમુખસ્થાન લેવાનું આ જન સાહિત્યમાં શ્રી હેમચંદ્રાચાર્યકત કાવ્યા. મંત્રણ થતાં જે વિચારો તા. ૨૮-૯-૨૭ ના પત્રથી નુશાસન શ્રી ધનપાલકત તિલકમંજરી વગેરે અનેક તે સભાના મંત્રી શ્રી મકનજી જુડાભાઈ મહેતા પુસ્તકે છે કે જેના મૂળ ગ્રંથનું સંપાદન, પ્રસ્તાવના
આ પ્રત્યે જણાવ્યા હતા તે ઉપયોગી ધારી અત્ર મૂકીએ
: અને નોટસ તૈયાર કરાવવાની જરૂર છે. જે દર્શ- છીએ નના (પણ) મહત્વના અન્ય ગ્રંથો ઘણું છે જેનું સ્નેહી ભાઇશ્રી, શાસ્ત્રીય રીતે સંપાદન અનુવાદ આદિ થવાની જરૂર શ્રી માંગરેલ જૈન સભાના ૩૬ માં વાર્ષિકોત્સવ છે. આગના સરળ અને પ્રચલિત ગદ્યમાં અનુવાદ પ્રસંગે પ્રમુખપદ લેવાનું આપનું આમત્રણ તથા સભાને થવાની જરૂર છે. તે માટે વૈદિક પાઠાવલી જેવી રીપેર્ટ બને મળ્યાં. આભારી છું. માંગરોળ જેન સભાની