SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ૩૮૬ જ્યેષ્ટ ૧૯૮૪ બ્રાહ્મણપુત્ર જોયો; એના તરફ એને એક ભાંડુના નાથી ચેતી જતા અને આઘા પાછા થઈ જતા, જેવો વહાલ ઉપજે. તેથી વર્તમાન જીંદગીથી કારણ કે એ ચોકકસ માનતા કે કંટાળી ગયેલી હસાવલીએ બીજે જન્મે તે એ “ પુરૂષાકારે દષ્ટ પડે તે, નિએ માર્યો જાશે; ભાઈ થાય એવી ઇચ્છાથી પિતાનો દેહોત્સર્ગ કર્યો. પાણી પીવે પશુ છૂટે, શ્વાન વૃષભ તોખાર; બ્રાહ્મણપુત્રના હૃદયમાં બીજે જ ભાવ જાગ્યો. પુરૂષાકારે નર નામે કે, ના રહે એક લગાર” તેને ક્ષત્રિય રાજપુત્રી સાથે વિવાહ કરવાની ઈચ્છા “હંસાવલી” ની વાતોમાં જેમ નરવાહન રાજાને થઈ; પરંતુ આ યોનિમાં તે શક્ય નહતું તેથી તેણે ઉંઘમાં હસાવલી સાથે લગ્ન થવાનું. સ્વપ્ન આવે બીજે જન્મે તેવી પત્ની મળે તે હેતુથી દેહત્યાગ કર્યો. છે; અને પ્રધાન હેને એ આનન્દસ્વપ્નમાંથી જગાડે બંનેને મનોરથ કેમ ફળશે? એ વિષે બ્રહ્માને છે તેમ અહીં પણ એક ચિત્રાંગદ રાજાને “કામાવતી” ત્યાં ચિન્તા થઈ, આખરે તિયક જાતિમાં એમને સ્વપ્નામાં આવે છે. એના સ્વપ્નનો ભંગ પ્રધાનના પોપટપટી જન્માવ્યાં. એ પક્ષી પહેલાં નહાનાં જગાડવાથી થાય છે; એ કહે છેહતાં ત્યારે ભાડું હતાં; હેટાં થયે એ નર અને “ નિ:ો રસ ઢળી ગયો, થયું સર્વ અકાજ.” માદા થયાં. પછીથી, “હંસાવલી” ની વાર્તામાં જેમ એવામાં કામાવતી નગરમાં રાજબારોટ આવ્યો. પિપટ પિોપટીના જન્મની, તથા તેમની દવમાં બળી હેણે રાજકુંવરીનાં વખાણ કર્યો. હેને લઈ પ્રધાન મર્યાની વાત આવે છે તેમ અહીં પણ, એની એ કામાવતીના નગરમાં ગયા; પરંતુ નગરમાં પેસવાને ઘટના સાંગોપાંગ દેખા દે છે. - બદલે ગામ બહાર વાડીમાં મુકામ કર્યો. બળી મરતી વખતે પોપટ સાથે રહેતો નથી; એ વાડી સુકી હતી; તે જેમ ચંદ્રહાસના અને ચાંચમાં પાણી લેવા જતા રહે છે. તેથી પ્રવેશથી સૂકી વાડી નવપલ્લવિત થઈ જાય છે, એમ પિપટી પિપટ ઉપર, અને સમગ્ર નરજાત ઉપર “ ચંદ્રહાસ આખ્યાન ' ની કથામાં આવે છે તેમ ખોટું લગાડે છે. પોપટીના મનમાં એમ આવ્યું કે અહીં પણ વર્ણન કરેલું છે. માણસ કનેથી પ્રધાન પુરૂષ કેરી પ્રીત જોઈ, જીવ વહાલો નેહ ? ” બાતમી મેળવે છે. તેને ખપ પૂરતી ખબર મળી; એટલે ત્રીજા જન્મમાં, એ પિપટી નરહયારી અને કુંવરીને પુરૂષષ જાણવામાં આવ્યા. મંત્રી, રાજકુમારી કામાવતી તરીકે જન્મ પામે છે. દેવીના મંદિરમાં ભરાયો અને અંદરથી બાર બંધ - કનકાવતીમાં કામાવતી હેટી થતાં, હેના કરીને બેઠે. અહિરાવણ મહિરાવણની કથામાં જેમ આવા પુરૂષષને લીધે નગરમાં હાહાકાર વતી રહે હનુમાન દેવિમંદિરમાં ભરાઈ બેસે છે હેવું નાટક છે; પશુ, પક્ષી કે મનુષ્યમાં નરજાતને દેખે છે ત્યાંથી આ મંત્રીએ ભજવવું શરૂ કર્યું. એ મારી નાંખે છે. રાજા એને કેદમાં પૂરવાનું કહે નિયમ પ્રમાણે રાજકુંવરી દેવીનાં દર્શને આવી. છે; ત્યારે એ કબુલત આપે છે કે, ” હું હવે જરા કઈ દિવસ નહિ અને તે દિવસે એણે મંદિરનાં ધાર સંયમ રાખતાં શીખીશ. હવેથી માત્ર હું જયારે અન્ય બંધ દીઠાં, એટલે એ દેવીને વિનવવા લાગી, પિતાના ઠવાડિયામાં એક વાર કાલિકાને પૂજવા જઉં ત્યારે દોષ હોય તો હેની માફી માગવા મંડી. દેવી ધારી માર્ગમાં જે મંત્રી અંદરથી બોલ્યોપુરૂષાકારે મળે હામો, પશુ પંખી જેહ; ' “ નરહત્યારી! જા પા૫ણી-” (તે) મનુષ્ય અથવા અશ્વને, હું હણું નિ તેહ.” દેવીને આ ઉપાલંભ સાંભળી, કામાવતી વિચા આ પ્રમાણે ઠરાવ થતાં, રાજકુમારી મંદિરમાં રમાં પડી ગઈ, પિતાને સો દેશ છે તે ખેળવા જવાને આગલે દહાડે પડો વગડાવતી કે “ જે કઈ મંડી. પિતાનો પુરૂષજાત પ્રત્યેને જન્માક્તરથી ઉતરી સ્વામું મળશે તે માર્યું જશે; માટે કોઈએ કવરીની આવેલ દેષ એણે દેવી આગળ કબૂલ કર્યો; અને આડ ઉતરવું નહિ, ” ભયત્રસ્ત લોકે આ સૂચ- એ દેષભાવ જાગવાનું કારણ પહેલાં થયું હતું તેમ
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy