SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ કામાવતીની વાતો ૩૮૯ કહી બતાવ્યું. દેવીએ હેના મનનું સમાધાન કર્યું છે, અને ત્યાં મોહનાની કાષ્ઠની મૂર્તિ બનાવરાવીને અને બંધ કર્યો કે મૂકાવે છે. એ મૂર્તિ આગળ મદન અચાનક આવી “ પુરૂષ તેટલા છે શિવરૂપ, નારી ઉમથી તણું ચઢતાં ખેદ જાહેર કરે છે; તે ખબર અનુચર મોહ સ્વરૂપ.” નાને કહે છે એટલે મદનનું ઓળખાણ પડે છે. આ ઉપદેશથી કામાવતી બદલાઈ; અને ઘેર આ પ્રસંગ વીરછની “ કામાવતી” (સં. ગઈ. મંત્રી આ પ્રકારે અર્થ સાધી રાજસભામાં ૧૭૨૫) માંના પ્રસંગ સાથે ખૂબ મળતો આવે ગયો; ચિત્રાંગદ માટે કામાવતીનું માથું કર્યું; અંતે છે; પરંતુ સામળભદ્રને સાહિત્યકાળ લગભગ સં. સંમતિ મળતા; ચિત્રાંગદને બદલે હેને પરણે. ૧૭૭૩ થી શરૂ થાય છે, એટલે વીરછમાં છે તે ખાંડાથી પરણવાની રજપૂતની રીતને ઈશારે અહીં પ્રસંગ કદાચ સામળભદ્રને કામ લાગે, અથવા કવિ કરે છે. થયું પણ પછી હેના અમલ થતો બન્નેને કેાઈ પ્રચલિત વાર્તામાંથી આ કથાનું હાડનથી (2) આટલેથી જુદી અને અદભુત કથા આવે છે. પિંજર મળેલું હેય, એ બનવાજોગ છે. વાર્તાના છેવટમાં કામાવતી હેના પૂર્વ જન્મના પતિને “ કામાવતી ” વાતમાં ત્રીજી એક હકીકત મેળવે છે; અને મહામહેનતે મેળવેલો પતિ પાછો ખાસ ધ્યાન ખેંચે છે, જેમ “ મદનમોહના” માં ખવાઈ જાય છે. આમ વાર્તાની સરણી ચાલી મોહન મેહનસેન તરીકે, પતિને નામે રાજકન્યાઓ જાય છે. પરણી લાવે છે, તેમ કામાવતીમાં પતિને નામે એક રાજા કામાવતીને ઉપાડી જાય છે, ત્યાં સ્ત્રીઓ પરણવાને નાયિકાને પરાક્રમપ્રકાશ બતાવયુક્તિથી શીલ સાચવી એ રહે છે અને રાજાને વામાં આવ્યું છે. ઠેકાણે રાજ્ય ચલાવે છે; કામાવતી કામસેન નામ કામાવતી હેના પતિને માટે પરદેશ આથડે છે; ધારણ કરી, રાજકુમાર હોય તેમ રાજ્ય ચલાવે છે. અને અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ પિતાના મૂળ - કરણુકંવર (પૂર્વજન્મને પતિઃ આ જન્મ વૈશ્ય પતિને મેળવે છે. પુત્ર) ને જાણ થવા માટે કામાવતીની “ આઠ હાથ આ વાર્તામાં ચોથી વિશિષ્ટતા સમસ્યાઓની ઉંચી ચિત્ર કેરી પૂતળી” ને દરબારને દરવાજે ઉભી છે. વીરજીએ આવી સમસ્યાઓ ગોઠવવાના મેહમાં રખાવે છે. તે કૌતુક જોવા બલિરાજાના આખ્યાન ” માં પણ કેટલીક સમ“ આખો દહાડે ત્યાં જાતરા ભરાણી ત્યાં ઠાઠ, સ્યાઓ જ છે. “કામાવતી” માંની સમસ્યાઓ એક આવે, એક જાવે, થઈ રહે એ ઘાટ.” છેક કુશલલાભના “માધવાનલરાસ” થી માંડીને, કરણરાય પણ આ જાત્રામાં બીજા માણસો સામળભટ્ટની સમસ્યા પૂર્તિમાં જ વિદપ્રસંગની ભેગે પરગામથી આવી ચઢે છે. છૂટે હાથે લહાણુ કરતી “પદ્માવતી”, “ભદ્રાસામળના “ મદનમેહના” માં મેહના ભામિની ”, “મદનમોહના ” વગેરે જેવી વાત પુરષષમાં મોહનસેન રાજા તરીકે પોતાની આણ સુધી સરખાવવા જેવી છે, ફેલાવે છે અને રાજ્ય ચલાવે છે; પરંતુ-પિતાને આ પ્રકારે ગુજરાતી પદ્યાત્મક લોકવાર્તા એવા પ્રિય-વલ્લભ મદન જડતું નથી; તેથી હેને બાળ સાહિત્યમાં વીરજીની “ કામાવતી ” કંઈક વિશિષ્ટ કાઢવા માટે સદાવ્રતનું મંદિર ત્રિભેટા ઉપર બંધાવે છતાં મધ્યમ પ્રકારનું સ્થાન ભોગવે છે.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy