SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જેનયુગ માહ-ફાગણ ૧૯૮૪ સ્વ સાક્ષર શ્રી મનસુખભાઈના પત્ર. [ ભગવાન મહાવાદી સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતારનું અંગ્રેજી ભાષાંતર તેના પરથી સંસ્કૃત ટીકા પરથી ડું અંગ્રેજી વિવેચન ડા. સતીશચંદ્ર વિદ્યાભૂષણે કર્યું હતું તેનું અમે ગુજરાતી ભાષાંતર કરી શ્રીયુત મનસુખભાઈને જોઈ જવાને સુધારા વધારા કરવા મોકલ્યું હતું તે સંબંધી નીચે પત્ર છે. આ પત્રે બરાબર સમજાયતે માટે અમે તેમને લખેલા પત્રોની નકલ હવે પછી આપશું. તેની નકલ આ કેસમાં ગયા પછી મળી છે. તંત્રી.] બીજાને સમજાવવા જઈએ તે તે કેવા પ્રકારે ગ્રાહ્ય શ્રી મોરબી ૪-૪-૧૧ મંગલ કે ઉપકારી કે શુભ કે સાહિત્યસેવાજનક થઈ પ્રિયબંધુ શ્રી શકે ? મેં ચાર લોક ઉપર મૂળ ઉપરથીજ અનુવાદ કર્યો પછી કેટલાકમાં મારી ચાંચ ન ડુબી શકી. બે પત્ર મળ્યા છે. ઉપાશ્રયાદિના અર્થ સમજાય છેવાડેને ભાગ મને મૂળ સ્પષ્ટ લાગે, સમજાય છે તેવા જુદા કાગળ ઉપર જશે. પણ આ૫નું લખેલું તો સમજાતું જ નથી. શ્રી ન્યાઆ અંગે આપને રૂબરૂમાં જ કહેવું આપે બાબુ શરચંદ્રને (? સતીશચંદ્ર જોઈએ) યોગ્ય ગણી મૌન ધરેલ તથાપિ આપની તીવ્ર ઉત્કંઠા અનસર્યા વિના મૂળનેજ આશય વિચાર્યો હત તે જોઈ મને લાગે છે તે જણાવું છું. આપ સ્પષ્ટ સમજી શકત. પણ બાબુને અનુસરવામાં (૧) યથાશક્તિ યતનીયું શબે-એ દલીલ સાચી આપ વિષય ન સમજી શક્યા હો એમ લાગે છે. છે પણ શક્તિ છે કે નહિ એને વિચાર કરવો કે મૂળનું ભાષાંતર બહુ કિલષ્ટ છે. અને વિવેચન પ્રાયઃ નહિ ? ન્યા. આ. માટે શક્તિ નથી એ આગળ અપૂર્ણ અને અસંબદ્ધ છે. કવચિત મૂળથી ખલના જણાવું છું. પણ છે. (૨) સાહિત્યની અભિવૃદ્ધિ–મને ભય લાગે છે કે આમ મને ભાસે છે અને એથી એ પ્રસિદ્ધ ન સાહિત્યની અભિવૃદ્ધિના બહાને આપણે દ્રવ્ય કે ભાવ કરવા ભણી મારો મત છે-જે આપે માગ્યો છે અને બંનેથી આપણી શકિતનો વિચાર કર્યા વિના, તથા હું નિખાલસ દીલથી આપું છું. આપને પ્રત્યુત્તર પ્રકારના ક્ષયોપશમ વિના, તથા પ્રકારના અભ્યાસ મળે mss. પાછું મોકલી આપીશ. વિના, તથા પ્રકારના અનુભવ વિના એક ભાષા માત્રના પ્રસંગોપાત એક પ્રશ્ન પુછું છું તેને જવાબ આડંબરથી ઝોકાવ્યું છે. બંધુ, બહુ જોખમદારી યથાવકાશ આપવા વિનંતિ છેઃજબરી છે. (૧) ભૂતાર્થ શું છે? અસદભુતાર્થ શું છે ? ન્યા૦ અ અંગે આપને પુછું છું કે આપ નય, નિક્ષેપ, સપ્તભંગી એ કયાં સુધી-ઉપકારી છે? મૂળ કે સમજી શક્યા છે ? આપ નથીજ સમ. એ ભૂતાર્થ કે અભૂતાર્થ ? ભૂતાર્થ હોય તે તેની કાંઈ જ્યા, જે વાત આપ નથી સમજી શકતા તે વાત સીમા ખરી? જે એ વાત નથી સમજી શકે તેના અંગ્રેજી ઉપ ન્યા. અના બદલે આપ શ્રી યશોવિજયજીની રથી આ૫ દેશ ભાષામાં ઉતારવા જાઓ છો એ કેમ તર્કભાષા બરાબર અભ્યાસી તેનું ભાષાંતર કરે તે બને ? બત્રીશમાંથી આપ એક પણ એક નથી બહુ સરળ અને ઉપકારી થશે. ન્યાઅક પછી સમજ્યા. આપ સમજી શક્યા હત તે આપ સમ- સમજાશે. જેલું સ્પષ્ટ લખી શકત કે જે હું પણ સમજી શકત. વિચાર માટે (૧) શ્રી પંચાસ્તિકાય (૨) આપને પિતાને અંતરમાં વેદાવું જોઈએ કે આપ પન્નવણા સૂત્ર (મારે ત્યાં મારું છે તે જોઇએ તે નથી સમજી શકયા; તે જે વસ્તુ આપણે સમજી ન શ્રીનાનચંદભાઈ આપશે) (૩) પુરૂષાર્થસિદ્ધિ ઉપાય શકતા હોઈએ તે સમજ્યા પહેલાં ભાષાંતર દ્વારા જોવા યોગ્ય છે.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy