________________
૩૭૪
જનયુગ
જયેષ્ઠ ૧૯૮૪ પન કર્યું એમ કહેવાય છે. વિવિધ તીર્થક૫ અથવા
તાર્કિકેનો કાળ, કલ્પ પ્રદીપમાં જિનપ્રભસૂરિએ દર્શાવેલ આ મત છે. ત્યાર પછી સમન્તભ આદિ અનુયાયીઓના તે એમ પણ જણાવે છે કે વનસવામીના શિષ્ય મોખરે સિદ્ધસેન દિવાકરથી માંડી તાકિકાનો સમય કલ્પપ્રાભૂત નવી પદ્ધતિએ ગોઠવ્યું અને પાદલિપ્ત- શરૂ થાય છે. સિદ્ધસેન દિવાકર પછી મહાન રિએ તે સંક્ષિપ્ત કર્યું. વજીસ્વામીના સમકાલીન
લીત સિદ્ધાંતીઓ દેવર્દિ ગણું તથા જિનભદ્ર ગણુ થયા અને ઉમરમાં તેનાથી વૃદ્ધ પાદલિપ્તસૂરિએ પોતાનાથી
અને આગમોને પદ્ધતિસર લખવામાં આવ્યા તેમજ વયમાં નહાના વજસ્વામી જેવા નવા યુગપ્રધાનના
મહાભાષ્ય લખાયું. સંધદાસ અને બીજાઓએ તેજ કાર્યની પૂર્તિ કરી હોય એમ માનીએ તેજ પાદ
સમયે બીજા ભાષ્ય રચ્યાં. તેમની પછી ચૂર્ણિકારો લિસ સૂરિના સમયને લગતા ભાગમાં થયેલા આવ્યા જેમાં સેથી મહાન જિનદાસ મહત્તર ગણી નિર્ણય સાથે ઉક્તકથાને મેળ થઈ શકે. આર્ય હતા. આ બધાઓ આગળની પ્રણાલીકાને બહુજ રક્ષિતસૂરિના અનુયાગદ્વાર મૂલસૂત્રમાંના ઉલેખ સક્ત રીતે વળગી રહ્યા હતા અને તેમણે નાયિકાના ઉપરથી તેમજ પાદલિપ્તસૂરિના સમયને લગતા
અનર્ગલ બૌદ્ધિક આક્ષેપથી સિદ્ધાંતને બચાવવા વિભાગમાંની ચર્ચા ઉપરથી આ નિર્ણય ચોકસ છે ઘણેજ કર્યો હતો. એમ જણાશે.
ટીકાકારોને સમય.
હરિભદ્ર આવતાની સાથે સિદ્ધાંતની સાથે (૧) પ્રાભૂતકાળ-આગમકાળ પછીના જૈન
ન્યાયનું મિશ્રણ થયું. સિદ્ધસેન અને તેના અનુને ત્રણ તબક્કા (કાળ)
યાયીઓએ વિદ્વાન જેની અંદર તાર્કિક વૃત્તિ જગાડી પ્રથમ પ્રાભૂત કાળ તે ભદ્રબાહુ સ્વામીથી શરૂ હતી તેને (વૃત્તિને) નવીજ ઢબથી આગમો ઉપર થાય છે કે જ્યારે ધરસેને ઈ. સ. ૧૩૫ ની લખાયેલી સંસ્કૃત ટીકાએ સંપૂર્ણ રીતે પિવી. સાલમાં યોનિ પ્રાભૂત ર તેવા બીજા સૈકાના સિદ્ધાંત ઉપર પ્રકાશ પાડવાનું તેમજ તેને સરસ મધ્ય સુધી ચાલુ હતો. ભિન્ન ભિન્ન ગ્રંથોમાંના કરવાનું કામ શિલાકાચાર્ય, અભયદેવ સૂરિ, મલયઉલ્લેખે ઉપરથી જણાયેલા કેટલાક પાહુડો અથવા ગિરિ, દેણાચાર્ય અને શાંતિરિ જેવા મહાન પ્રાભૂતાનાં નામો નીચે પ્રમાણે છે. સિદ્ધ પ્રાભૂત, ટીકાકારોએ કર્યું. હેમચંદ્રાચાર્ય પોતાની સર્વતોવિદ્યાકાભત, નિપાત, નિમિત્તપાત, (કથાવલી) મુખી બુદ્ધિથી જૈન સાહિત્ય અને ફિલસૂફીની દરેક પ્રતિષ્ઠા પ્રાભૃત, કર્મપ્રાભત (કર્મયંથ), વિજ્ઞાનપ્રાભત શાખાઓ ઉપર લખી જૈન શાસ્ત્રના વિકાસને પૂર્ણ કલ્પપ્રાભત (વિવિધ તીર્થકલ્પ), સ્વર પ્રાભત (ઠાણાંગ કેટીએ પહોંચાડ્યો. જૈન દર્શન તેના સમયમાં સૂત્રની ટીકા), નાટયવિધિપ્રાભૂત (રાયપણી ટીકા
સંપૂર્ણતાની ટોચે પહોંચ્યું હતું. પૃષ્ટ પર આગમોદય સમિતિ આવૃત્તિ). તે ઉપરાંત પુસ્તકાકારે જૈન ગ્રંથો જેનોએ લખવા કુંદકુંદાચાર્યનાં આઠ પ્રાભ પણ છે. પાહુડાના
કયારે શરૂ કર્યા? હાલ જે જે અવશેષો મળે છે તે યોનિ પ્રાભૂતને આ ગ્રંથની ખાસ મહત્વની વિશિષ્ટતા એ છે ખંડ વિજ્ઞાન પ્રાકૃત, પ્રશ્ન જ્યોતિષ સંબંધે વર્ણન કે તે જે પરંપરા ઉપર ઘણજ પ્રકાશ નાખે છે કરતું પ્રશ્ન વ્યાકરણ, પ્રશ્ન વ્યાકરણ નામના છપાયેલા અને તે પરંપરાના સત્યની સીધી સાબીતી પુરી અંગથી તદ્દન ભિન્ન એવું તે નિમિત્ત પ્રાભૂતને પાડે છે, જે સત્ય બુહલર-જેકેબીને સ્વતંત્ર અવશેષ ભાગ, અને અંગવિદ્યા. આ રીતે બીજા પ્રમાણથી સાબીત કરવું પડ્યું છે. જ્યારે જેકેબી શતકના મધ્ય ભાગમાં પાહુડકાળ પૂરો થાય છે. એમ કહે છે કે સામાન્ય વપરાશ માટે જેના ચાલુ ગ્રંથમાં વિદ્યા પ્રાકૃત અને પ્રતિ પાબતની વહિંગણીના સમયમાં લખવામાં આવ્યા, જે કે તે મદદ લેવામાં આવી હોય એમ જણાય છે. પૂર્વે ઘણા લાંબા સમય પર પણ પુસ્તકરૂપે ગ્રંથનું લખવું
જિન પ્રથમ
ગિરિ, કે
. હેમચંને શીલસી પૂર્ણ