SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ જેન ગુર્જર કવિઓઝ તે દાડે એને પાલીએ, માંડો ગ્રંથ આરંભ આ પ્રમાણે આ શ્રાવક વણિક કવિ સામળને કારતકીએ પુરણ થ, દેવ દિવાળીને દીન. પુરોગામી કરે છે અને એ દષ્ટિએ વિચારતાં કવિ તે દીન એમ બેઠા હતા, ઉલટ ઉપને મન સાથે પ્રસ્તુત કાવ્યને ઉપયોગ કર્યો હોય એ બહુ તે વારે ગુણ ગાયા રાઅના, એ વીરેચટ રાજન. સંભવિત છે. આશા છે કે ભાઈ મંજુલાલે જેમ અન્ય સાધને બીજી એક પ્રતમાં રચ્યા સાલ સંવત ૧૭૨૨ તપાસ્યાં છે, તેમ આ કાવ્ય પણ જોઈ જશે, અને લખેલી છે. તેનું પરિણામ આપણને જણાવશે. “જૈન ગુર્જર કવિઓ” જન મંવાર વરમ્ એ નીતિસૂત્ર અનુસાર સં. ૧૯૮૨ પ્રથમ ભાગઃ | વિક્રમના તેરમા શતકથી તે ન આષાઢ-શ્રાવણમાં પ્રકટ થયેલા આ મહત્વના સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિ અને ઉપયોગી પુસ્તક “જન ગુર્જર કવિઓ” ના એની તેમની કૃતિઓ સહિત વિરતૃત સૂચી ] “જીની પ્રથમ ભાગનો પરિચય આટલે અસુરેથી થોડો થોડો ગુજરાતી ભાષાના ઇતિહાસની વિસ્તૃત પ્રસ્તાવના પણ કરાવો એ આવશ્યક છે. તેમ થતાં જૈન ધર્મસમેત સંગ્રાહક અને સંપ્રયોજક રા. મોહનલાલ શાસ્ત્ર, જૈન સાહિત્ય, જન તત્વજ્ઞાન, જન ઇતિહાસ દલીચંદ દેશાઈ, બી. એ. એલ એલ. બી. વકીલ આદિના પ્રખર અભ્યાસી અને પર્યેષક રા. રા. મોહહાઈ કેર્ટ, મુંબાઈ [ જૈન રાસમાળા પૂરવણી, જન નલાલ દલીચંદ દેશાઈને તેમના ભૂરિ પરિશ્રમ અને એતિહાસિક રાસમાળા, જેન કાવ્યપ્રવેશ “જન 2. ઈષ્ટ કર્તવ્યપાલન માટે યથાયોગ્ય ન્યાય મળે છે, તાંબર કોન્ફરંસ હેડ” અને ચાલુ “જેનયુગના એટલું જ નહીં પણ સાથે સાથે ગુજરાતી સાહિત્યના તંત્રી] વિ. સં. ૧૮૮૨. ઈ. સ. ૧૯૨૬, પૃષ્ઠ ૨૪+ એક મુખ્ય અને મહત્વના અંગ જન સાહિત્ય અને ૩૨ ૦૧૬૫૬ કુલ ૧,૦૦૦; કિસ્મત રૂ. પાંચ પ્રકા- જન ગુજર ગ્રંથકારોને પણ આવશ્યક ન્યાય મળે છે. શક શ્રી જન સ્પે. કોન્ફરંસ ઓફિસ, ૨૦, પાય- આ મોટા ગ્રંથને પહેલી નજરે જોતાં એ સત્ય ધુની, મુંબાઈ. તરતજ નજરે તરી આવે છે કે રા. રા. મેહનલાલ મનુષ્ય જેમ કાળને આધીન છે તેમ કોઈ ધારેલું દલીચંદ દેશાઈએ પ્રાચીન જૈન સાહિત્ય રૂપી અત્યાર કાર્ય પાર ઉતરવું તે પણ કાલ અને સંજોગના બળને સુધીમાં અપ્રકાશિત રહેલી રખાણમાંથી મહાન અધીન છે. ઘણી વખત એમ બને છે કે કોઈ કાર્ય અનેક મૂલ્યવંતાં કવિરત્નને, અલબત્ત અત્ય૯૫ પ્રમાવિલંબને ધકકે કદિમદિ ચઢી ગયું હોય છે તો તે ણમાં, પરિચય કરાવ્યો છે. એ સાધુ જીવન જીવનારા વિલંબની આંટાફેરીમાંથી સહજ મુક્ત થઈ શકતું મહાત્મા જનકવિઓએ પોતાના સમયમાં પોતાના નથી અને દૂર ને દૂર ધકેલાયાં જાય છે. આમ સહબંધુ, અલ્પજ્ઞ વા જિજ્ઞાસુ અને જ્ઞાનપિપાસુ જનથવામાં કેટલાકે મનુષ્યને, તે નિમિત્ત લેખાતે સમૂહને પોતાની આખ્યાન કૃતિઓ દ્વારા ધર્મ, તત્ત, હેઇને, દુષપાત્ર ગણે છે. અલબત્ત મનુષ્ય કંઈક સાહિત્ય, ઉપદેશ, ભકિત, નીતિ, સંસાર સંબંધમાં અંશે દોષપાત્ર ખરે એની ના કહેવાય નહીં, પરંતુ આવશ્યક માર્ગદર્શક જ્ઞાનતિ દાખવી, અને વાસ્તવિક રીતે તો જે ચોક્કસ કાર્ય જે એક ચોક્કસ તેમનામાં ઉન્નત જીવન જીવવાનું બળ ઉભાવ્યું અને સમયે થવાને નિર્માયું હોય છે, તે સમય આવે ત્યા- સદાય પ્રેર્યો છે. એ નિરભિમાની, લોકહદય કવિરેજ પરિણત થાય છે. અસ્તુ. ગમે તેમ પણ - એની અત્યાર સુધી જન ભંડારોમાં સચવાઈ રહેલી
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy