________________
જૈનયુગ
પિષ ૧૯૮૪ કવિ સામકિત “વિદ્યાવિલાસી'ની વાર્તાનું મૂળ. સુપ્રસિદ્ધ સાપ્તાહિક “ગુજરાતી"ના વિજયાંકમાં રૂ૫ કુંવર લીલાવતી, શેભાને નહિ પાર, પ્રાચીન ગુજરાતી સાહિત્યના જાણીતા અને ઉંડા સુવદનીને સુરસેન, તે ડાહ્યા અવિધાર; અભ્યાસી રા. મંજુલાલ રણછોડલાલ મજમુદારે કવિ પ્રીતિ ધર્મ ઉપર ઘી, તેના શુભ વિચાર. સામળકૃત વિદ્યાવિલાસીની વાર્તાનું મૂળ આધાર વિદ્યા વિલાસિને તનુજ, ઘણો તેહ વિધાન; તપાસવા જતાં બહુ જાણવા જેવી અને મહત્વની મા- પ્રેમ વિચટનો ઘણે, તેથી પામે માન; હિતી બહાર આવ્યું છે. અને તે બદલ ગુજરાતી વિલાસ કુંવર નામ છે, વડીલ તન છે તેહ સાહિત્યને અભ્યાસી વર્ગ, ખરે, તેમને ઉપકારી ચાર પુત્રમાં અધિક છે, શોભા શુભ દેહ. રહેશે જ. પરંતુ વિદ્યાવિલાસીની વાર્તા રચવામાં સંતોષ વિનેચટને હવે, મન જાવા કીધું વન; કવિ સામળભદ્દે પ્રસ્તુત લેખમાં નિર્દેશ કરેલા સુખ સંપત સરવે તજ્યાં, તયું રાજ્યસન. લેઓને ઉપયોગ કર્યો હશે કે કેમ, એ એક વિચા- ભવ્ય ભુવન છોડી અને, ચાલ્યો પોતે સાર; રવા જેવો પ્રશ્ન છે; એટલા માટે કે એના જ સમ. દુઃખીઆરી પ્રજા થઈ રુદન કરે અપાર. કાલીન સુરતના મહિધરપરાના બે શ્રીમાળી શ્રાવક વૈરાગ્ય આણી મનમાં, કરયું પછે સઉ તાજ ભાઈઓએ સંવત ૧૭૩૨ (૨૨?)માં વિનેચટ નામની પઢે પરિવાર જેહ, રુદન કરી આવ્યો વાજ. વાર્તા રચેલી તેની બે ત્રણ જુદી પ્રતો મળી આવેલી શાક સમાવી સર્વને, ચાલ્યો પિતે તત છે, જેને કવિ સામળ મોટે ભાગે અનુસરતો હોય નારી ચાર સાથે સહી, માંડયું અનશન વ્રત. એમ તેની એકસરખી પંકિતઓ પરથી પ્રતીતિ થાય થડે દિવસે પામીયો, શિવ તણો કેવાસ; છે. જેમકે કવિ સામળકૃત વિદ્યાવિલાસીની છાપેલી એવા નરને ધન્ય છે, થયા ગુણ પ્રકાશ. પ્રતમાં નીચેની આરંભની પંકિતઓ છેઃ
ગુર્જર દેશ ગો ઘણો, વેગણપુરમાં વાસ; વળતિ સરસ્વતિ એમ વદે, મનમાં ન આણીશ બ્રાંત; પ્રિય પુરૂષોત્તમ તણે, કહે કવિ સામળદાસ. વિચટના ગુણ ગાશે જહાં, ત્યાં વસે વાસ એકાંત. હાથ પ્રતમાંથી ઉતાર:-- સેવક મહારો વલ્લભ મુને, જેમ જેમ સે અપાર; રૂ૫ કવર લીલાવતી તણે સોળકલાને સેરસ કુમાર અક્ષર મુખથી ઊંચરે, તેમાં કરું હું સાર, ચારે પુત્ર સીરોમણી, ઘણું છે રૂ૫ પ્રતાપ કવણું વિનેચટ કયાં છે, કોણ જાત કાણું દેશ; પત્રને પુત્ર તાંહાં આવીઆ, વધે બહાળા પરીવાર માત તાત ફેણ તેહનાં, રંક કિંવા નરેશ.” કાલ કેટલા વહી ગઆ, તારે વનેચટ કરે વીચાર. - હવે સંવત ૧૭૩૨ માં રચાએલી વિચટ નામની રાજભાર સં પુત્રને, ચાલો પિત કરવા તપ વાર્તાની સંવત ૧૮૮૫ માં ઉતારેલી પ્રતમાંથી એ જ અબલા ચાર સાથે સહી, કીધું દેહદમન વરસ ત્રણે. પંકિતઓ લઈએ:--
સાક્ષાત શિવ લોક સંચરા, ભવબંધન છુટા પાસ મન વલતાં સરસવતી એમ વદે, ભગત નાં આણેશ ભૈત્ય કથા સુણે વનેચટ તણી, તેની બુધી થશે પ્રકાસ. વીએચટના ગુણ ગાશે જહી, તાંહાં હું વસુ એકાય. ચંદ્રઉદે બેહુ મળી, હરે કીધી મન જોડ સેવક મારો વાલો મુને, જમ જમ સે અપાર. સુરત શહેર સોહામણું મહીધરપરામાં વાસ અક્ષર મુખથી ઓચરે, તેહે કરૂ અમે સાહાર: નાત્ય ચોવીસા વાણીઆ, તે તણે સણગાર. કવેણુ વનેચટ કાંહાં હુઉઓ, કાંણ જાત કાંણુ દેશ; શ્રીમાળી કુલમાં ઉપન્યો, લીધું સુખ નિરધાર માત તાત કાંણ અહિ, કવણુ પુરબ નરેશ. . .. • • • • • •
એજ પ્રમાણે આપણે બંને કાવ્યોની છેવટની પ્રસ્તા ધરમ જ આચરે, શ્રાવક કુલ આચાર લીટીઓ સરખાવીએ --
સંવત સતર બત્રીસ, દીવાળાને દીન