SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ નોંધ ૩૩૯ વિશિષ્ટ ધ્યાન ખેંચે છે. અત્યંત પરિશ્રમપૂર્વક લખાં લખાણોમાં નીચલા ખાસ વાંચવા જેવા છે. Some થેલે તે લેખ છે. તેવા પરિશ્રમપૂર્વક શોધખોળની astronomical and Geographical eviદષ્ટિથી લખાયેલો બીજો લેખ શ્રી જિનવિજયજીને dence for the date and place of the કુવલયમાલા' ના લેખ છે. author of Kantilya.' "The schools of સાહિત્યના લેખોમાં “ભક્ત કવિ નરસિંહ મહેત” Vedanta and 'the antiquity name of “મહાકવિ કાલિદાસ અને પુરાણો” “આપણી વર્ણમા- Radha. લાની પ્રાચીનતા અને ગુજરાતની પદ્યરચનાની મિમાંસા” મનનીય છે. કવિ કાલિદાસને લેખ “મહાભારત અને એ પ્રમાણે સંસ્કૃત અને હિંદી લેખો પણ વાંચવા રામાયણ અને પુરાણોની અસર કવિના કાવ્યો ઉપર જેવા છે. ગ્રંથમાં આનંદશંકરભાઈનાં જુદાં જુદાં કેટલી થઈ તે સચેટ બતાવે છે. વિજ્ઞાનમાં વસન્ત ચિત્રો આપેલા છે. અમે દરેક વાચકને આ ગ્રંથ અને વિજ્ઞાનને લેખ ખાસ ધ્યાન ખેંચે છે. અંગ્રેજી વાંચવાની ભલામણ કરી અને વિરમીએ છીએ. C. વિવિધ નોંધ. (કૅન્ફરન્સ ઑફીસ-પરિષદુ કાર્યાલય તરફથી.), ૧ મારકેટલાના ના નવાબ સાહેબનું પ્રશંસા પાત્ર પગલું પંજાબમાં આવેલાં મારકેટલા ગામમાં દેરા- પરથી આ ઝઘડો હંમેશ માટે પતાવવા અને આપવાસી અને સ્થાનકવાસી જૈનોની વસ્તી છે. અને ણને ન્યાય આપવા નામદાર નવાબ સાહેબે ઘણું ત્યાં સ્થાનકવાસી ભાઇઓનું પ્રાબલય હોય એમ જણાય જ પ્રયાસો કર્યા હતા, અને એનું છેટ પરિણામ છે. આપણાં પવિત્ર પર્યુષણ પર્વના દિવસમાં ત્યાં થોડા સમય પરજ ઘણું સંતોષકારક તેઓ નામદાર રથયાત્રાના વડાને ઘણી વખત અટકાવવાના લાવી શક્યા છે તે જાણી તેમને અંતઃકરણપૂર્વક પ્રયાસો આપણું સ્થાનક્વાસી ભાઇઓ તરફથી કર. ધન્યવાદ આપીએ છીએ. આ બાબતમાં સંતોષકારક વામાં આવતા હતા. તેમજ આપણું પ્રાતઃ સ્મર નિવેડો લાવવા કરાંચીવાલા શ્રી. પિોપટલાલ ટી. ણીય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજય શાહ કે જેઓ જન સમાજના એક અચ્છા સેવક વલભસરિઝની ત્યાં પધરામણી વખતે અને તેવા અન્ય છે અને સંસ્થાની કમિટીના સભ્ય છે તેમણે પણ પ્રસંગેએ ઘણાં વિદનો નાંખવામાં આવતાં હતાં, આ કેટલાક પ્રયાસ કરેલો હતો તેઓ પિતાના સંબંધે અમને ૧૯૨૬ ના અંગસ્ટની આખરમાં પત્રમાં લખી જણાવે છે કે આ બાબતમાં ના. પરમપૂજ્ય આચાર્યશ્રી તરફથી સંપૂર્ણ હકીકત જણા- નવાબ સાહેબે આ ઝઘડો ન પતે ત્યાં સુધી વવામાં આવી હતી અને તેમની સૂચના પ્રમાણે પોતે અન્ન સુદ્ધાંનો ત્યાગ કરવા જેટલે પણ મારકેટલાના ના. નવાબ સાહેબને તા. ૧ લી સપ્ટે- પરિશ્રમ વેઠયો હતો અને સંતોષકારક રીતે સમાધાન બર ૧૮૨૬ ના દિને ન૩૭૧૦ વાળે એક લંબાણ તેઓ નામદારે વચ્ચે પડી કર્યું છે અને બને ફીરકા પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં રથયાત્રા (ઇન્દ્ર વચ્ચે થએલી સમજુતીનું કરારનામું પિતાની કોર્ટમાં ધ્વજ)ના વરઘોડા સબંધે થતી નત અન્ય સ્થળે રજીસ્ટર કરાવ્યું છે. ધન્ય છે આવા રાજવીઓને કે આ સંબંધે ચાલતાં ધારણ વગેરે બાબતે પર વિસ્તાર જેઓ પ્રજાના સંતે ઉપર જ પિતાની મહત્તા પૂર્વક હકીકતે તેમને જણાવવામાં આવી હતી. જે અને સત્તાનું અસ્તિત્વ છે એવી સમજ ધરાવે છે,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy