________________
૩૪૦
જૈન યુગ
વૈશાખ ૧૯૮૪ ના. નવાબ સાહેબને ધન્યવાદને પત્ર લખવામાં
ઠરાવ. આવ્યો છે.
રા. શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીઓ નીચેનો શ્રી શત્રજયની યાત્રાના ત્યાગ-સંબંધે સભાઓ
છે , કરાવ રજુ કર્યો હતો.
જ ભરવા યાત્રાત્યાગનો ઠરાવ મક્કમ રીતે પાળવા ગામો- This public meeting of the lains ગામ સકલ હિંદમાં પત્રો દ્વારા ખબર આપવામાં of Bombay once more strongly proteઆવી હતી. ઘણેખરે સ્થળે તેવી સભાઓ ભરવામાં sts against the unjust decision of the આવી હતી. અને મોકલાએલ સુચનાઓનો અમલ Hon'ble Mr, C. C. Watson regarding થયો હતો. કેટલાંક સ્થળોએથી સભાએ પાસ કરેલા their most sacred Hill Shri Shatrunjaya કરાવની નકલો અમને મોકલવામાં આવી છે. જે and expresses deep regret at the cirબધી અન્યત્ર પ્રકટ થએલી હોવાથી અને સ્થળ cumstances which have brought about સંકેચને લઈ પ્રકટ કરી શકતા નથી.
a situation necessitating their painful
resolve to refrain from pilgrimage to ૨ મુંબઈમાં મળેલી જાહેરસભા
the holy Shatrunjaya. This meeting શ્રી શત્રુંજયની યાત્રાને ત્યાગ કર્યા ને ગઈ ૧લી
further views with full satisfaction એપ્રીલના રોજ બે વર્ષ પૂરાં થઈ હતીય વર્ષના the wholehearted unity and unpreઆરંભ થતાં તેજ દિવસે ગવર્નર જનરલના કાઠી
cedented sacrifice in carrying out the યાવાડમાંના માજી એજંટ મી. ઊંટસને શ્રી શત્રજય
said resolve and trusts that the Jains વિષે આપેલા ચુકાદા તરફ જન કોમની દુઃખાએલી
all over India will firmly adhere to લાગણી ફરી જાહેર કરવા અને જ્યાં સુધી સંત
their said resolve until a decision in ષકારક નિવેડો ન આવે ત્યાં સુધી માત્રાત્યાગના
accord with their vested rights over ઠરાવને મક્કમતાથી ચાલુ રાખવાનો નિર્ણય જાહેર
the sacred Hill and self-respect is કરવા, શ્રી જન વેતાંબર કૅન્ફરન્સ અને જેન એ.'
obtained. સોસીએશન ઓફ ઈડીઆના સંયુક્ત આશ્રય હેઠળ અતિ પવિત્ર શ્રી શત્રુજય ગિરિ સંબંધી નરેએક જાહેરસભા ભુલેશ્વર પર આવેલા શ્રી લાલબા
બલ, મી. સી. સી. વોટસનના અન્યાયી ચુકાદા સામે ગમાં જાણીતા શેર દલાલ અને શેઠ આણંદજી મુંબઈના જનની આ જાહેરસભા પુનઃ સખ્ત વિરોધ કલ્યાણજીના એક વહીવટદાર પ્રતિનિધિ શેઠ અમૃત જાહેર કરે છે અને પવિત્ર શ્રી શત્રુંજયની યાત્રા કાગ લાલ કાલીદાસના પ્રમુખપણા નીચે મલી હતી. કરવાને દુઃખદ નિર્ણય કરવા ફરજ પાડનારી પરિઆ સભામાં છૂટા છવાયા જૈનેતરોએ પણ હાજરી સ્થિતિ ઉત્પન્ન કરનારા સંજોગો માટે ઉડે ખેદ આપી હતી. શરૂઆતમાં આ સંસ્થાના એક રેસી. પ્રદર્શિત કરે છે, વળી ઉક્ત ઠરાવને અમલ કરવામાં ડેન્ટ જનરલ સેક્રેટરી રા. ચીનુભાઈ લાલભાઇ શેઠે જે હાર્દિક એજ્ય અને અદિતીય આભાપણુ જોવામાં સભા બોલાવવાની નોટીસ વાંચી સંભળાવ્યા બાદ આવ્યો છે તે તરફ આસ
આવ્યાં છે તે તરફ આ સભા સંપૂર્ણ સંતોષની શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરીએ સભાનું પ્રમુખપદ નજરે જુએ છે અને વિશ્વાસ રાખે છે કે પવિત્ર રા. અમૃતલાલ કાલીદાસ શેઠને આપવાની દરખાસ્ત
ગિરિ પરના પોતાના સ્થાપિત હકકો અને સ્વમાનને રજુ કરી હતી તેને શેઠ ચુનીલાલ વીરચંદે ટેકે અનુકૂળ નિર્ણય ન મળે ત્યાં સુધી સમસ્ત હિંદના આપ્યા બાદ શ્રી. અમૃતલાલ શેઠે પ્રમુખસ્થાન અને મક્કમતાથી પિતાના ઉક્ત ઠરાવને વળગી રહેશે. લીધું હતું.
આ ઠરાવને અનુમોદન આપતાં રા. મેતીચંદ