________________
વિવિધ નોંધ
૩૪૧
ગિ. કાપડીઆ શ્રી મણીલાલ કોઠારી, જેનપત્રના પરિણામે ઘણાં ગામોના આગેવાને અમને કૅન્કઅધિપતિ રઠ દેવચંદ દામજી રા. ઓધવજી ધનજી. રસના ઉપદેશક તે બાજુ દરેકે દરેક વર્ષ મોકલવા શાહ તથા શેરબજારના પ્રમુખ શ્રી કે. આર. વી. ભલામણ કરે છે કૅન્ફરંસના ઉપદેશકના પ્રવાસથી એફ (કે જેઓ એક પારસી ગૃહસ્થ છે) તરફથી જૈન તેમજ જનેતરો ઉપર પણ સારી અસર થાય પ્રાસંગિક વિવેચનો કરવામાં આવ્યાં હતાં. બાદ મત છે. કેટલીક જગ્યાએ જીવહિંસા ન કરવા, ચોરી માંસ. - લેવાતાં ઠરાવ સર્વાનુમતે પાસ થયો હતો. તથા મદિરા ત્યાગ આદિની પ્રતિજ્ઞાઓ થઈ છે જે
બાદ રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ આ નીચેના અહેવાલ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવશે. ઠરાવ લાગતા વળગતાઓને મોકલી આપવા પ્રમુખને બોકરવાડા – જન ભાઈઓ તથા બહેનેને સત્તા આપનારો બીજો ઠરાવ નીચે મુજબ રજુ ધાર્મિક ઉપદેશ અસરકારક આપી શીયલવૃત પાળવા, કર્યો હતો.
વ્યસન છોડવા તેમજ કન્યાવિક્રય નહીં કરવાની ઠરાવ રજે –This meeting empowers
બાધાઓ આપવામાં આવી હતી. the President to send copies of the
ખડદા:-સભા બોલાવી પૃથક પૃથક ધાર્મિક resolution to the authorities concerned
તથા વ્યવહારિક વિષયો ઉપર ભાષણે આપ્યાં હતાં. and to the press.
તે ઉપરથી વધારે લેવું નહિં અને ઓછું આપવું . આ સભા લાગતા વળગતા અધિકારીઓ અને
નહીં, દેરાસરે દર્શન પુજન કરવા તથા સામાયિક કરવા છાપાંઓ જોગ ઠરાવની નકલો મોકલી આપવા પ્રમુખ
સબંધેની લોકેએ બાધાઓ કરી હતી અને કૅન્ફરંસે સાહેબને સત્તા આપે છે.
આવા ઉપદેશકે તે બાજુ મેકલવા શ્રી સંઘે ભલાબાદ આ ઠરાવને ટેકે આપતાં રા. અમૃતલાલ
મણ કરી હતીરતનચંદને ટેકે મલતાં સર્વાનુમતે પાસ થયો હતો.
કંથરાવી-શ્રી સંધ લખી જણાવે છે કે “અત્રે બાદ યાત્રા ત્યાગના ઠરાવને મક્કમ રીતે વલગી
ગામમાં ઉપદેશક આવેલા તે વખતે દારૂ, માંસ, રહેવા તથા સમયને ઓલખી દરેક સંસ્થાઓ અને
જીવહિંસા અને દુધાળા ઢોર ઘાતકી માણસોને આપવા દરેક વ્યક્તિએ એક્ય જાલવી કામ કરવા પ્રમુખશ્રીએ
નહિ તેમ બોકડીયા મહાજનમાં સેંપી દેવા ઉપદેશ અસરકારક વિવેચન કર્યું હતું.
આપી લોક ઉપર સારી છાપ પાડી હતી અને એ છેવટે રા. ડેટાર નાનચંદ કે. મોદીએ પ્રમુખ
અસર અમારા મનમાંથી જવા પામશે નહીં. ભાષશ્રીનો આભાર માનવાની દરખાસ્ત મૂકતાં રા. મગન
ણમાં બ્રહ્મચર્ય વિષે વિવેચન કરતાં “પરનારિષ લાલ મૂલચંદ શાહે દરખાસ્તને કે આપ્યો હતો
માતવત નો સિદ્ધાંત લોકોના મગજ ઉપર ઠસાવી અને દરખાસ્ત પસાર થઈ હતી છેવટે શ્રી આદીશ્વર
દીધો હતો અને તેવી બાધાઓ ૨; માણસોએ લીધી ભગવાનની જય વચ્ચે સભા વિસર્જન થઈ હતી.
છે. બેનેએ ફટાણું ગાણ નહિં ગાવા તેમજ રૂદન ૩. ઉપદેશકને પ્રવાસ, | ઉપદેશક મી. વાડીલાલ સાંકલચંદ શાહ -
કુટન ન કરવાની પ્રતિજ્ઞાઓ કરી છે. મજકુર ઉપદેશકને પ્રવાસ હાલમાં ઉત્તર ગુજરાત
ચવેલીમાં “ઐક્યતા અને ધર્મ” ઉપર ભાષણ તરફ ગોઠવવામાં આવ્યા છે. તેઓ તે તરફ ભાષણો આ
આપી લોકેામાં સારૂ માન મેળવ્યું હતું. દ્વારા કૅન્ફરંસના ઠરાવને અમલમાં મુકાવી લોકમાં જાખાના, પીપલ, ગેરના, પડાર૫રમાં આગેસારી જાગૃતિ કરી રહ્યા છે. કેળવણી, હાનીકારક વાનો મારફતે સાદ પડાવી ગામના સમસ્ત લોકોને ઘણેજ રિવાજો, જીવદયા આદિ ધાર્મિક સામાજિક તથા વ્ય- અસરકારક ઉપદેશ આપી જીવદયા પાળવા, ચોરી ન વહારિક વિષયો ઉપર અસરકારક ભાષણો દ્વારા તે કરવા, માંસ, મદિરા ત્યાગવા શીયળવૃત ધારણ કરવા બાજુના લોકોમાં ભારે સુધારો થયો છે અને એના આદિ પ્રતિજ્ઞાઓ કરાવવામાં આવી હતી. બેનેએ