________________
૩૪ર
જેનયુમ
વૈશાખ ૧૯૮૪ પણ શિયળકૃત પાળવા તથા ફટાણું નહિ ગાવા તડ છે તો પણ જમવા વ્યવહાર સૌની સાથે છે તે બાધા લીધી હતી
સારૂ છે. શેઠ કસ્તુરછ શવાજીના ખર્ચ એક જન સંખારીમાં સભા ભરવામાં આવી હતી. સભામાં કન્યાશાળા ચાલે છે તેની વિઝિટ લીધી. પરિણામ મુસલમાનોએ પણ હાજરી આપી હતી. જીવહિંસા ઠીક ન જણાયું. અભ્યાસ વ્યહવારિક તથા ધાર્મિક ન કરવાના વિષય ઉપર ભાષણથી લોકોનાં મન પીગળી ચાલે છે. સાધારણ અભ્યાસ તે પણ ગોખણપદ્ધતિથી જઈ નરમ થયાં હતાં અને અનેકાનેક ભાઈઓએ પ્રતિજ્ઞા જોવામાં આવ્યો. સંધના આગેવાનોની દેખરેખના લીધી હતી. “બ્રહ્મચર્ય ઉપર અસરકારક ભાષણ આપી અભાવે કાર્ય સારું ન હોય તે દેખીતુ છે. આ અન્ય લોકો-ઉપર પણ સારી છાપ પાડી હતી. બાબતની યોગ્ય સૂચના શેઠ રાયચંદજી સવાજીને સ્ત્રીઓએ ૫ણું ફટાણું ન ગાવાની બાધાઓ લીધી હતી. કરવામાં આવી. ઉપદેશક પુંજાલાલ પ્રેમચંદ શાહ.
8 પમાવા સંઘમાં સંપ સારે છે. તમામને ૧ વાંકલી ગામે જવું થયું. શેઠ હીંદુજી હકમાં
એકત્રીત કરી કોન્ફરન્સના ઉદેશે સમજાવી ફંડની છની મારફતે એક ભવ્ય મેળાવડો જિનાલયના
યોજના સમજાવી, સંઘે સારો સત્કાર કર્યો. શેઠ ભભુ. ચેકમાં કરવામાં આવ્યો. શેઠ ભીખાજીના ત્યાં લગ્ન
તમલજી કે જેમણે શ્રી વરકાણછ જૈન પાર્શ્વનાથ પ્રસંગે બહારગામોના જનેની પણ સારી હાજરી
વિદ્યાલયમાં રૂ. ૫૦૦૦) પાંચ હજારની મદદ કરી છે હતી સભામાં જેનો તથા જનેતરની સારી સંખ્યા
અને કેળવણીના પ્રચારાર્થે તનમન અને ધનથી હરેક મળી હતી. કૅન્ફરન્સની જરૂરીયાત, સંપ, કેળવણી સ
સમયે સહાય કરી રહ્યા છે તેઓશ્રી લગ્ન પ્રસંગે અને કન્યાવિક્ય ઉપર ભાષણ આપ્યું. શેઠ ભૂતાજીની બહારગામ ગયા હોવાથી ફંડમાં સંપૂર્ણ સારી મદદ મદદથી શ્રી સુકતભંડાર ફંડની વસુલાત કરી. શેઠ મલવા આશા હતી તે ન મળી તે પણ માનપૂર્વક હીંદુજી હકમાજીના તડમાંથી સારી મદદ મલી, સંધમાં સત્કાર કર્યો તે ખુશી થવા જેવું છે. કુસંપથી બે તડ છે. એકબીજા સાથે જમવા વ્યવ- ૪ ભારૂંદા અત્રે એક સભા બોલાવી પણ જનોની હાર બંધ છે. દીકરી બાપના ત્યાં કે ભાણેજ હાજરી ન મલી કારણ કેટલાક આગેવાને માં ધાર્મિક મામાના ત્યાં જમવા કે બીજા કોઈ પ્રસંગે જઈ વૃત્તિ જણાતી નથી તેની સાથે બીજા આગેવાનોમાં શકે નહીં. ધાર્મિક સંસ્કારોનો અભાવ છે. દેવદ્રવ્યની પણ વિવેક-વિનય કે સત્કાર જેવા ગુણે ઓછા રકમ ઉચાપત કરી સંધના શેઠ બની રહ્યા છે. એવા પ્રમાણમાં જોવાય. ધાર્મિક સંસ્કારોના અભાવે ભક્ષામહાન યોગી આત્મભોગી પુરૂષ કયાંથી મલે કે આ ભક્ષનું કે આચાર વિચારનું ભાન ભૂલી ગયા છે. મધર ભૂમીના ઓસવાળ પોરવાડ સમાજમાંથી કુસં- કન્યાઓના લીલામ કરી પિતાને નિર્વાહ ચલાવી પને દુર કરાવી દેવદ્રવ્યમાં ડૂબતા જેને બચાવે ! છે રહ્યા છે. એક જિનાલય સુંદર અને વિશાળ છે પણ કઈ મહાત્મા સ્વાર્થયાગી ?
પૂજા ભક્તિ શું વસ્તુ છે તે સમજાવે કોણ? સાધુ૨ પીવાણુદી-મુનિશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણવિજ. વિહાર થતો નથી અને કોઈ મુનિ કે અતિથી જવલે યજીને પ્રમુખપણું નીચે એક જૈન સભા બોલાવી આવી મલે તે તેને સત્કાર કઈ કરે નહીં. આ શત્રુંજય અને કૅન્ફરન્સના પ્રચારકાર્ય તથા નવ સ્થીતિમાં સુકૃતભંડાર ફંડની યોજનાને સાકાર ન સ્તીની ઘટતી સંખ્યા-કન્યાવિક્રય. વિગેરે વિષયો ઉપર થયો. શેઠ સૂરજમલજી ઉમેદમલજી એક ધનિક અને ભાષણે આપી શ્રી સુકૃતભંડાર ફંડની યોજના શમ- ધાર્મિક પુરૂષ હાઈ કઈ સાધુ મુનિરાજ આ કુમામને જાવી મુનિમહારાજશ્રીએ ફંડમાં મદદ કરવા ઉપદેશ સુધારવા વિહાર કરે તો તેઓશ્રી સેવાભક્તિ કરવા આપ્યો. શેઠ ભીમાન હકમાનની મદદથી કંડમાં સારી તપી રહ્યા છે. આશા છે કે આવા ક્ષેત્રને સુધારવા રકમ મલી. અત્રે પણ રગે રગે કુસંપના લીધે પાંચ મુનિ મહારાજે આ વિનંતિ જરૂર સ્વીકારી.