________________
વિવિધ બેંધ
૩૪૩ ઉપદેશક કરસનદાસ વનમાલીદાસ,
માર્ગીઓનું આ મેટું ધામ ગણાય છે. ઘણા જાત્રા
લુઓ આવે છે. કેટલાક ખાસ જૈન દેરાસરજી સબંધે ચંદ્રપુર-(ચાંદવડ) અસલના વખતમાં મોટું
પૂછપરછ કરતા નજરે નિહાલાય છે જેથી અહિ ઘર શહેર ગણાતું હતું. જેની વસ્તી મહેતા પ્રમાણમાં
દેરાસરજી ખાસ બંધાવવા જેવું લાગે છે આ માટે હતી. જ્યારે હાલમાં વેતાંબર અને દિગંબરોના ફક્ત ત્રીશેક ઘર ગણાય છે. અહિં નજીક એક પહાડ
જૈન સંધ ધ્યાન આપે તે તુરતમાં થઈ શકે તેવું
છે. ટુંકે ખર્ચ થઈ શકે તેવું છે. આપણી વસ્તી થોડી છે જેમાં ગુફાનું તરકામ સારું જોવા લાયક છે.
હોવાથી તેવી સગવડતા થાય એવા સંજોગો નથી. ગુફામાં શામરંગની ચંદ્રપ્રભુની મૂર્તિ છે બાજુમાં
શેઠ ચંદુલાલભાઈ ઉત્સાહી હોવાથી હાલમાં પ્રભુને કાઉસગીયા છે, તેની બાજુમાં ચકેશ્વરી માતાનું સ્થાન
પરોણ તરીકે તેમના ઘરમાં રાખેલા છે. શેઠ લલ્લુનક છે. બહાર નીકળતાં દરવાજા પાસે માણીભદ્રજીની
ભાઈ ગુલાબચંદ તથા રાયચંદ મોતીચંદને ઘરદેરામૂત્તિ છે. અહિં ચિત્રી પુનમનો મ્હોટામાં મહેટો મેળો
સરછ માટે રૂબરૂ હકીકત જણાવી હતી. અહિં નજીક ભરાય છે. મૂર્તિ ઉપર ખાસ કરી સીંદુર ચડાવાય
એક અંજનગિરિ પહાડ છે જેના ઉપર જીર્ણ દેરાછે. આ માટે કોઈપણ જનેએ ખાસ ધ્યાન આપ્યું હોય તેમ ગણાતું નથી, તેથી સાર્વજનિક દેવ તરીકે
સરછ તેમજ ખંડીએર મકાનો નજરે જોવાય છે મૂર્તિઓ રહી છે. શેઠ ચુનીલાલ રતનચંદ અત્રે ઉત્સાહી
જ્યાં પ્રતિમાજીઓ પણ છણું અને ખંડિત દેખાય છે. ગૃહસ્થ છે તેમજ યતિશ્રી ચંદ્રવિજયજી સારા મદદ
નાશિક–જેના ૧૫-૨૦ ઘર છે. વૈષ્ણવોનું રૂ૫ થઈ પડે છે. શ્વેતાંબર અને દિગંબર ભાઇઓની મહેકામાં મહેટું ધામ ગણાય છે. જન દેરાસરજી એક્યતા વખાણવા જેવી છે.
બજારની વચ્ચે ભવ્ય વિશાળ અને દરેક જાતની | મનમાડમાં શ્વેતાંબર અને સ્થાનકવાસી ભાઈ
સગવડતાવાળું સારું છે. તેમજ જૈન યાત્રાળુઓને એના ઘર છે. એકંદર એક સંપી સારી દેખાય છે.
ઉતરવાની પણ સગવડ સારી છે અને વ્યવસ્થા સીનેર નાસીક છલામાં ગણાય છે જેનાનાં છ ઘર
સારી છે, વહીવટ શેઠ છગનલાલ દામોદરદાસ લાગણી છે. દેરાસરજી નાનું છતાં ભવ્ય અને વિશાળ છે.
પૂર્વક કરે છે. મુનિ મહારાજા સાહેબને જવા આવવા તેને વહીવટ શેઠ વાડીલાલ મૂળચંદ કરે છે. પણ
માટે મુખ્ય મથક ગણાય છે. જેની સાર સંભાળ હિસાબ બતાવતા નથી અને ટુંક ઘર છતાં નજીવાં
શેઠ છગનલાલભાઈ પોતે પિતાના ખર્ચે અનેકવાર કારણોથી એક બીજાના હૃદયની અયતા જોવાતી
કરી રહ્યા છે. ભાઈ અમૃતલાલ ભાઈ પણ સમયનથી. શેઠ સાકરચંદભાઈ જે ધ્યાન આપે તો સર. ચિત સારી સેવા બજાવે છે. લતા થઈ જાય તેવું દેખાય છે. અને હિસાબ બતા- | માલેગાંવમાં એક વખત જનનું પ્રબલ જેર વાય તો તુરત એકસપી થવામાં વાર લાગે તેવું નથી. હતું. અને જીલ્લામાં મશહુર હતું. એક સપી પણ શેઠ સરૂપચંદ ગેવિંદજી વ્યવહારકુશળ અને સારી સારી હતી. જ્યારે હાલમાં અક્ય જેવું જોઈએ તેવું ધાર્મિક લાગણીવાલા છે. તેઓએ સુકતભંડાર કંડમાં નથી. જેને પાઠશાલાએ બે ચાર વખત સ્થપાઈ રૂ. ૨૫) પચીશ આપ્યા હતા અને આભુનાવાલા અને અદશ્ય થઈ, શેઠ ભાગચંદ દગડુશા, લાલચંદશેઠ મગનલાલ મોતીચંદ પાસેથી રૂ. ૧૧) અગીઆર ભાઈ વગેરે સમજુ છે છતાં અિય જોવાતું નથી. અપાવ્યા હતા. એક નાનું પુરાતની ભવ્ય મંદિર છે નજીવી બાબતમાં તાણખેંચ થાય છે. શેઠ મગનલાલ કે જેની કારીગીરી જેવા અનેક માણસો આવે છે. માણેકચંદ દરેક બાબતમાં ભાગ લઈ જન સંધની તેમાં એક ભોયરૂં પણ છે, ચંબક નાસીક પાસે છે. એકસપી કરાવવા ધારે તે થઈ શકે તેવું છે. અહિં જનોના છ આઠ ઘર છે. દેરાસરછ નહિં હોવાથી ખાસ ખુશ થવા જેવું તે એ છે કે તમને ખરપ્રભુજીને પરણું તરીકે રાખેલા છે. શિવ અને વિષ્ણુ ચાઓ ઓછા કર્યા છે. જેમકે લગ્નની નાતે કરવી