SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ જેનયુગ. જયેષ્ટ ૧૯૮૪ નાનચંદભાઈ કાલે મળ્યા હતા, ત્યારે આપ માનું છું. તેવી જ રીતે લખી સેવક પર ઉપકાર મને લખેલ પત્ર મળ્યા હતા તેથી આ લખવાની કર્યા જ કરશે. ઝટ પ્રવૃત્તિ થઈ છે. વિશેષ ગર્ભિત શબ્દમાં જીવનના પાઠ આપે શ્રી હેમચંદ શેઠ માંગરોળ જવા અહીંથી કયા- આપ્યા છે. તેને સંપૂર્ણ મળતે થાઉં છું, એટલું જ રના ઉપડી ગયા છે, તેઓશ્રી મારા પ્રત્યે બહુ પ્રેમ નહિ પણ તે મુજબ વર્તવાના પ્રયાસમાં રહીશ; રાખે છે, અને મારા ખરેખર આશ્રયદાતા નીવડ્યા છે. છતાં પ્રકૃતિ કોઈ એવી અવનવી છે કે તેને આચાતેને માટે તેમને જેટલો ઉપકાર માનું તેટલો ઓછો રમાં લાવવા બહુ વખત જોઈશે. અધ્યાત્મ જેવા છે. આપ પણ તેમની સાથે રહેવા માંગરોળ જવાના વિષયમાં ઉતરતાં અલબત આત્મામાં પરિણમેલ છે એમ તેઓશ્રીએ મને કહ્યું હતું. તેમને મળો ભાવોજ શબ્દો દ્વારા દર્શાવવા અને તે પ્રમાણે ત્યારે મારા પ્રણામ કહેશો, બનતાં સુધી થશે, છતાં સામાજિક સ્થિતિ-કથા- આનંદઘનની બહેતરીના અર્થ મુનિ બુદ્ધિસા ક્રિયાકાંડ આદિના સંબંધે તે પ્રમાણે વર્તવાનું જરા છ લખે છે અને (થોડા માસમાં ) છપાવી દૂર ભાસે છે. બહાર પાડનાર છે. ટૂંકમાં આપ “ચોવીશી'...પૂરી સામાયિક સૂત્ર આપે ક્યાં સુધી વાંચ્યું છે તે કરી શક્યા છે ?–બીજી કઈ પ્રવૃત્તિમાં છો? તે જણાવો કે ત્યાર પછીનું તુરત મોકલું. જેન કાવ્ય જણાવશે. સા. સૂત્રના કેટલા ફરમાં તમારી પાસે પ્રવેશમાં શ્રી મેપાણીએ જે અમૂલ્ય અને જહેમત આવ્યા તે જણાવશે, એટલે બાકીના મોકલ. જન ભરી સહાયતા આપી છે તે અમૂલ્ય છે, અરે સત્યતઃ કાવ્ય પ્રવેશના અર્થ (હાલમાં મોકલવાની ) સ્થિતિ કહે છે તે કાર્ય તેમણે જ કર્યું છે. આપણા સ્નેહીન હોવાથી મોકલી શકતો નથી પણ તે છતાંયે એમાં એ સ્નેહી તો ખરે અમૂલ્ય અને અપૂર્વ છે. જરૂર મોક્લીશ...(ઉકલતું નથી) આપના પત્રો બહુ તે માટેના ભાગ્ય માટે ઈશ્વરનો પાડ માનું છું. જ આનંદ આપે છે તો લખી આભારી કરતા મારા આની પહેલાં લખેલા કાર્ડને જવાબ રહેશે. મારા સરખું કામકાજ ? ખુલાસાપૂર્વક નથી તે જણાવશો. “નયકર્ણિકા” _લિ સેવક નયપ્રદીપ’ “ન્યાયાવતાર' સંબંધી જણાવશો. અમને મોહનલાલ દ. દેશાઈન પ્રણામ દાવાદથી કંઈ ખબર મળી છે કે “નયકણિકા માટે આપે કંઈ (સાઠ વર્ષનાં પુસ્તકનું અવલોકન) લખેલ (૫) તા, ૧૧-૭-૧૧. છે તો શું એ જણાવશે યોગ્ય લાગે તો). મારા પૂજ્ય બંધુ વર્યશ્રી મનસુખભાઈ સરખું કામકાજ લખશો. લિ. સેવક આપનું શિક્ષાપત્ર મળ્યું વાંચી કંઈ દિવ્ય સાક્ષા મોહનલાલના પ્રણામ કાર થયો, અને તે માટે અવશ્ય આપને આભાર ( બીજા પુત્રો હવે પછી )
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy