SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ, સાક્ષરશ્રી મનસુખભાઈ પરના પ ૩૮૯ (૩) ર૭ મે ૧૧. છુ, તેમાં ભૂલચૂક હેય તે દશાવશે કે જેથી શુદ્ધિ પૂજ્ય બંઘુવર્યશ્રી મનસુખભાઈ પત્રકમાં તેમ કરવાનું બની શકે. આમાં આપના આપને મારું કાર્ડ પહોંચ્યું હશે. તથા મેતીચંદભાઇના લેખને આધાર છૂટથી ન્યાયાવતાર સંબંધી આપની યોજના બહુ લેવામાં આવેલ છે. સારી છે. જ્યાં સુધી જન તર્ક-ન્યાયશાસ્ત્ર સંપૂર્ણ ઉપલા “જેન કાવ્ય પ્રવેશ” માં શ્રીમદ્ રાજસ્વરૂપમાં અન્ય પ્રજા પાસે-બકે તુલનાત્મક દ્રષ્ટિએ ચંદ્રનાં કાવ્યો ઉત્તમ હોવા છતાં હાલના.... ... મૂકવામાં નહિ આવે ત્યાં સુધી જૈનોનું પાંડિત્ય- હેવાથી પ્રક્ષિત કરવાં પડયાં છે, તેમ હાલમાં કોઇ ઊંડું જ્ઞાન બતાવી શકાશે નહિ, અને તેથી તેઓનો લીધાં નથી. આદર પણ મેળવવામાં અભાગી રહીશું. આપ કયારે આવવાના છો ? અન્ન આવો તે નયકર્ણિક શ્રી મહેપાણીને આપેલ છે, તેઓશ્રી અમોને બહુ ઉપકારી થાઓ તેમ છે. આપ પાસે હમણાં તુલનાત્મક દ્રષ્ટિએ વડદર્શન વિષયે-પાતંજ- તામિ ના રાય તે લાત મહિw. લગ, મોક્ષમૂલર six Schools of Philoso- ય સંબંધી કંઇ વિગતો મોકલાય તેમ છે ? phy ઇત્યાદિ વાંચવામાં રોકાયા છે, તેથી તેને તે લિ. આપને સદાને મેહન. સધળું અવલોકતાં વખત લાગશે. • (૪) તા. ૨૬-૬-૧૧, વધુમાં આપને તસ્દી આપવાની કે આ સાથે મળેલ છે તે શ્રી મહેપાણીએ અવલોકયું છે, અને પરમ પૂજ્ય બંધુવર્ય શ્રી મનસુખભાઇ, તેમાં તેમની દષ્ટિએ લાગતા યથાર્થ સુધારા કર્યા - આપના તરફથી મેં મોકલેલ “જૈન કાવ્ય છે-તે જોઈ શકશો. આપ પણ તે સઘળું જોઇ પ્રવેશ' ની પ્રસ્તાવના મળી છે. તેની પહોંચ ન’ વધારો-સુધારો-ઘટાડો જે યોગ્ય લાગે તે જુદા સ્વીકારી શક્યો તેને માટે ક્ષમા યાચના. પાનામાં દાખવશે. આ આ૫ કરો તે પહેલાં જણ આપના પત્ર મળ્યા છે. મારા પ્રત્યે જે કૃપા વવાની જરૂર છે કે આ જૈન કાવ્ય પ્રવેશ ની A બતાવે છે ને બતાવવા સદા તત્પર રહે છે તેને પ્રસ્તાવના રૂપે છે, તે હમણાં હું બહાર પાડવાનો માટે અતિ ઉપકાર–એટલા કરતાં વિશેષ ન જણાવી છું, તેમાં હેરલ્ડમાં છપાયેલ (શ્રી મહેપાણી સંયે- સતા જર જિત) અભ્યાસ ક્રમમાં જે સ્તવન, પદ, સજાય નયકર્ણિકા' શ્રી મહેપાણી બંધુશ્રીને આપેલ આદિ પસંદ કરેલ છે તે સર્વ ભેગાં કરી તેના અર્થ છે, પણ તે અતિ પ્રવૃત્તિમાં રહે છે, તેમજ જૈન(અક્ષરશઃ) નાંખવામાં આવેલ છે કે જેથી તે કાવ્ય પ્રવેશમાં નાંખેલ પદોના અર્થ મેં લખેલા દરેક શાળામાં ઉપયોગી થઈ શકે. આ બધાંના અર્થ તપાસે છે તેથી તે થઈ રહે તે વિષય હાથમાં લેશે. આપ જોઈ જાઓ તો ઘણુંજ સારું, પરંતુ તે લગ. “ નયપ્રદીપ’ જે મહાન મંથ આપે તૈયાર-(અંગ્રેજી ભગ ૧૦૦ કાવ્યાંકના અર્થ છે કે તે દશેક દિવ. ભાષાંતર) સાથે તેયાર કરેલ છે તે અભિનંદનીય છે, સમાં જોઈ શકવા શક્તિમાન થશે તો મોટી મહે. પણ તે મને અલ્પજ્ઞાની અને કંતિમતિને તપાસવા રબાની; પરંતુ જે અન્ય કાર્યમાં પ્રવૃત્ત હો તો ખાસ મોકલવાની ઇચ્છા ધરાવે છે તો (મોકલો) તે તે માટે તસ્દી લેવાની જરૂર નથી. શ્રી મહેપાણીનો પહેલાં મારી અયોગ્યતા જણાવી દઉં છું, ઉંડા મારા ૫ર અતુલ ઉપકાર રહે છે. તેઓ તે હમણાં ઉતર્યા સિવાય ભેદનું તને, અભેદનું તવ પામી તપાસે છે. શકાય તેમ નથી. તેમાં હજુ ઉતરી શકયો નથીબીજું સામાયિક સૂત્રને પ્રથમ ભાગ નામે કોઈ પણ બાબતમાં, એ મારી ઉતાવળથી વાંચસામાયિક વિચાર કે જે ૮૨ પૃષ્ઠ માં પૂરો થાય વાની ટેવને લઈને છે, તે ટેવ કયારે સુધરશે તે કહી છે તેમાંના મને મળેલાં ૬૪ પૃષ્ઠ. આ સાથે મોકલું શકાતું નથી.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy