SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૪ રા. રા. સુરચંદબદામીને શ્રી શત્રુંજ્ય કરાર સંબંધી અભિપ્રાય. [ રા. બદામી હાલમાં અમદાવાદમાં સબજ જ છે. આ કરાર થયાં પહેલાં પાલીતાણા નરેશના આમંત્રણથી સમજુતી માટે ગયેલા જૈન ડેપ્યુટેશનમાં એક સભ્ય તરીકે તેમણે ભાગ લીધો હતો. તેમણે ઉક્ત કરાર સંબંધી દર્શાવેલ અભિપ્રાય નીચે મુજબ છે. તંત્રી. ] અમદાવાદ, તા. ૧-૭-૨૮, આપણને પેરેમાઉન્ટ સત્તા પાસેથી ફેંસલો લેવો પડત રા, રા, સુજ્ઞાબંધુ શ્રીયુત મેહનલાલ દલીચંદ તો આવું પરિણામ આવવાની આશા નહી જેવી હતી. દેશાઈ ૫. આ નીકાલ બે પક્ષ વચ્ચે થયો છે. તે એટલે ૧. આપને પત્ર તા. ૧૮-૬-૨૮ નો જા. નં ૧૪૦૩ દરજે એક પક્ષને લાભકારી ગણાય તેટલે દરજજે ને મલ્યો. મને જેઠ માસના અંકની નકલ મલી બીજા પક્ષને ગેરલાભકારી ગણાય. એક પક્ષે એટલે નથી હું સુરત સમરવેકેશનને લીધે ગયો તેથી અહીં દરજે ખાયું ગણાય, તેટલે દરજજે બીજા પક્ષે મેળઆપી શકાઈ નહીં હોય એટલે હવે હું ધારું છું કે વ્યું ગણાય. કોને કેટલો લાભ થયો અને કોણે કેટલું જેઠ અને અસાડની બે સામટી આવશે. ખયું એ બાબતમાં જાહેરમાં છુટથી ખુલી ચર્ચા કર વાથી એકબીજાની શાંત થયેલી વૃત્તિઓ જાગૃત થવાનો ૨. શ્રી શત્રુંજય સબંધી થયેલા કરાર બાબતમાં સંભવ છે. અને વૈમનસ્ય જે હાલ બેસી ગયું છે, તે મારે જે વિચાર-અભિપ્રાય આપે જણાવેલા મુદ્દા ઉબળી આવે માટે તે બાબત હું કાંઈ જ કહેતા નથી. પર હોય તે છુટથી લખી મોકલવા જણાવે છે ૬. આપસઆપસની સમાધાનીમાં છુટછાટ મેલવી તે બાબત આપનો આભાર માનું છું. જ પડે. તેમાં તો બને છત્યા અને બન્ને હાર્યા કહે૩. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ કરાર સં- વાય. એને વિશેષ લાભ એ છે કે બન્ને પક્ષની બંધમાં આ બધા મુદ્દા ઉપર છુટથી જાહેર ચર્ચા લાગણી એક બીજા તરફ સારી હંમેશને માટે રહે, જે ચલાવવી એ કેવળ બીન જરૂરી બીન ઉપયોગી છે. ન્યાયાસન પર બીરાજતા ન્યાયાધીશે આપેલા ફેંસએટલું જ નહી પણ કેટલેક અંશે નુકશાનકારક છે. હું લાથી રહી શકતી જ નથી. માટે આ સમાધાનીમાં તેથી એ મુદ્દાઓ ઉપર મારા વિચારો દરશાવવાનું આપણને કોઈ કોઈ પ્રકારમાં પાછા હઠવાનું થયેલું દુરસ્ત ધારતા નથી. લાગે, કે દરબારશ્રીને પિતાના હક કમી થયેલા લાગે ૪. સામાન્યતઃ એટલું જણાવીશ કે આ કેસની તો તે બાબત વિશેષ મહત્વની ન ગણતાં બન્નેની એકતમામ હકીક્ત જતાં અને આજુબાજુનું સર્વ પ્રકા. દીલી થઈ તે મેટી વાત થઈ એમ સમજી બન્ને પક્ષે રનું વાતાવરણ ધ્યાનમાં લેતાં કેસ ઠેઠ સુધી લડતાં સંતોષ માની ભવિષ્યમાં એ એકદીલી વૃદ્ધિ પામતી આપણને જે લાભ મળી શકત તેના કરતાં આ કરા- જાય અને દરબારશ્રીને જૈન સમાજ અને જૈનધર્મ પર રથી મળેલો લાભ કોઈ પ્રકારે કમી ન કહેવાય. બકે ખરેખર આંતરને પ્રેમ જાગે અને જનસમાજને દરકેટલીક બાબતમાં વિશેષ લાભ આપણે મેળવી શકયા બારશ્રીના પ્રેમથી દરબારશ્રીને માટે પોતાના મુરબ્બી છીએ. આ કરારથી આપણે એક અપૂર્વ વિજય મેળ તરીકે અભીમાન આવે, એવા પ્રકારનું બન્ને પક્ષનું બે છે એમ તો નજ કહેવાય. પરંતુ એટલે તે કહી પરસ્પરનું વર્તન રહેવું જોઈએ, અને હાલની પરિસ્થિતિ શકાય કે ઘણી મહત્વની બાબતમાં આપણી સ્થીતી જોતાં એ ઇચ્છા પાર પડશેજ અને તેથી પરિણામે જુદા જુદા કેસના ચુકાદાઓને લીધે જર્જરીત પ્રાયઃ બન્ને પક્ષોને ખરેખરો વાસ્તવિક લાભ મળી શકશે. થઈ ગઈ હતી તે પુનઃ ટાર થઈ છે. અને મારા ૭. કેટલાક તરફથી સાઠ હજાર રૂપીયાને આંકડા વિચાર પ્રમાણે જે પતાવટથી નીકાલ ન થયો હોત અને ધો ભારે કહેવાય છે તેમજ કોઈ બાબતમાં ભવિષ્ય
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy