________________
જેનયુગ
१४
જયેષ્ટ ૧૯૮૪ એક સિપાઈને સાથે લઈ હું તે મકાન તરફ ઓરડામાં હતા, પણ અહીં કંઈ પણ બન્યું નથી. ગયે. પાંચ માળનું વિશાળ મકાન હતું. કનૈયાલાલ એતો ત્યાં-' તેમણે એક બારણુ તરફ આંગળી કરી. ચોથે માળે રહેતા હતા. તેઓ જે ભાગમાં રહેતા “એટલે કે, ત્યાં,-કનૈયાલાલના અભ્યાસગૃહમાં” હતા તેની બધી બારીઓ રસ્તા ઉપર પડતી હતી. વચ્ચે સેક્રેટરીએ કહ્યું એક પળ મેં તેમના તરફ બારણામાંજ કનૈયાલાલના સેક્રેટરી ચંદુલાલ મને જોયું “ધારું છું કે તમે મને વિગત આપો તે સામા મળ્યા. સિપાઈને બહાર ઉભો રહેવા સુચના ઠીક થશે.’ કરી હું ચંદુલાલ સાથે અંદર ગયો. ત્યાં ત્રણ માણસો “બહુજ કહેવાનું છે, ચંદુલાલ બોલ્યા, બેઠેલા હતા. તેમની મને ચંદુલાલે એાળખાણ કરાવી. “વિગત પ્રમાણે છે. કનૈયાલાલે તેમના આ મિત્રને તેમાંના પહેલા જાણીતા મિલ માલેક શેઠ શામળદાસ, મળવા માટે બોલાવ્યા હતા. તેઓ તેમની સાથે તથા બીજા મુંબઈ વર્તમાનના અધિપતિ નટવરલાલ,
અહીં વાત કરતા બેઠા હતા. હું અભ્યાસગૃહમાં તથા ત્રીજા ગૌસેવા મંડળવાળા દયાળજીભાઈ હતા.
બેસીને કનૈયાલાલની એક નવી નવલકથામાં પ્રફ ત્યારબાદ સેક્રેટરીએ મને કનૈયાલાલપર આગલે
સુધારતો હતો. તે વખતે કનૈયાલાલ અહીંથી એકાદિવસે આવેલ એક નનામો પત્ર બતાવ્યો. તેમાં એક ઉઠયા, અને શામળદાસ શેઠને તેમણે કહ્યું કે પેન્સિલથી નીચે મુજબ લખેલું હતું
મારી નવલથા સબંધમાં કંઈ અગત્યની નોંધ કરદગાબાજ ! કાલે તારો હિસાબ ચૂકતે થશે. વાની રહી ગઈ છે, તે હું જરા પુરી કરી લઉં.' સંભાળજે.
આમ કહી તેઓ હું અભ્યાસગૃહમાં પૂફ તપાસતો લિ. કપાએલો પો.” હતો ત્યાં આવ્યા, અને મારી પાસેથી પ્રફ લઈ આને શું અર્થ છે?' મેં સેક્રેટરી ચંદુલા લીધાં, અને મને કહ્યું કે, “જરા તમે બહાર જઈ લને પુછયું.
શેઠ સાથે વાત કરો. થોડીવારમાં હું નોંધ કરી હું તે જાણતો હોત તો કેવું સારું ! કનૈયાલાલ લઈને આવું છું.' તેમના કહેવા મુજબ હું બહાર પણ આને કંઈ અર્થ ન કરી શક્યા. તેમણે ધાર્યું આબે, અને અભ્યાસગૃહનું બારણું બંધ કર્યું.' હતું કે કેઇએ મશ્કરી કરી છે,’ ચંદુલાલે કહ્યું. “ અમે કેટલોક વખત અહીં વાત કરતા બેઠા. સેક્રેટરી ચંદુલાલ દેખાવમાં તો-નાટકના કવિ
આશરે કલાક થયો હશે. ત્યારે નટવરલાલે યાદ જેવા લાગતા હતા. પાતળા તથા ઉંચાઈમાં સાધારણ
કરાવ્યું કે કનૈયાલાલને અંદર ગયે ઘણો વખત થઈ
- ગયો. બીજાને બહાર બેસાડી રાખી તે અંદર હતા. તેમની આંખો ભાવવાહી હતી. તેમના વાળ
જઈ લખ્યાં કરે એવા કનૈયાલાલ અવિવેકી નથી, લાંબા તથા ગુચ્છાદાર હતા. મૂછો મોટી તથા છેડેથી
એવી તેમના બધા મિત્રો ખાત્રી આપશે. મેં કહ્યું વળેલી હતી. મને લાગ્યું કે તેમની ઉમર આશરે ૩૫
કે હું અંદર જઇને જોઉં, કારણ કે કનૈયાલાલને વર્ષની હોવી જોઈએ. વાત કરતી વખતે ચોકસ રીતે
લખવામાં વિક્ષેપ નાંખીએ તો પણ તેઓ કદી પિતાના બે હાથનાં આંગળાં ભરાવી રાખતા હતા. વાંધો ઉઠાવતા નહિ. મેં એમ પણ ધાર્યું કે તેઓ
હું બીજાએ તરક કર્યો. તેઓ ઓરડાની એક ખતાં લખતાં કદાચ ઉંધી ગયા હશે. કારણ કે તેમણે બાજુ ઉપર કંઈ ગભરાટમાં હોય તેમ બેઠા હતા. આગલી આખી રાત લખ્યાં કર્યું હતું.' બાજુમાં એક નાનું ટેબલ પડયું હતું.
“બારણું ઉઘાડીને અંદર જોયું. તેઓ અંદર જ્યારે આ બનાવ બન્યો ત્યારે આપ સર્વે હતા નહિ. તદન ગુમ થઈ ગયા હતા.” આમ ગૃહ હાજર હતા?” પુછ્યું.
કહી ચંદુલાલ અટકયા, અને કનૈયાલાલનું શું થયું તેઓએ હા કહી. તેમના તરફથી શેઠ શામળદાસ તે મારે કહી આપવું જોઈએ, એવું સુચવતા હોય, બેલ્યા, “અમે બધા અહીં જ હતા, એટલે કે આ તેમ મારા તરફ જવા લાગ્યા,