________________
લેખકના ખૂનને ભેદ
૩૬૩ કાશ્યપની ઉંમર વીશ વરસની અને ભદ્રાની તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી સોળ વરસની હતી. વિવાહ નક્કી થયાની વાત જાણુ- તારું જ છે. ” વામાં આવી કે તરત જ એ બંનેએ એક બીજાને એવા ભદ્રા-પણ આપ ક્યાં જાઓ છે? આશયને કાગળ લખી મોકલ્યા કે, સંસારમાં રહે- કાશ્યપ-હું હવે પ્રવજ્યા લેવાને છું. વાની મારી ઇચ્છા નથી; તેથી લગ્નપાશમાં બ૯ ભદ્રા-આપનો આ વિચાર મને પણ પસંદ છે. થવાથી નકામો ત્રાસ માત્ર થશે. આ બંને કાગળ હું પણ આપની પાછળ આવું છું. ભદ્રા તથા કાશ્યપના વાલીઓના હાથમાં આવ્યા, મહાકાશ્યપ પરિવ્રાજકના વેષમાં ઘરમાંથી બહાર અને એમણે એ વાંચીને બારેબાર ફાડી નાંખ્યા. પો. ભદ્રા પણ એની પાછળ પાછળ પરિત્રાજિકા કાચી ઉંમરનાં છે, ફાવે તે સારે નરણે વિચાર થઈ નીકળી પડી. એના નોકર ચાકરોએ તથા માલિક મનમાં લઈ બેસે છે' એવું એમને લાગ્યું હોય એમાં કીના ગામમાં રહેનારી રેય એમને ઓળખી કાઢયા નવાઈ નથી. એ રીતે મહાકાશ્યપ અને ભદ્રાને, અને પાછા ફરવા માટે અતિશય આગ્રહ કર્યો. પણ ઇચ્છા ન હોવા છતાં, લગ્નપાશમાં બદ્ધ કરવામાં આવ્યાં. મહાકાયપનો વિચાર જરા પણ ડગે નહિ. ગામથી
એ વખતના રિવાજ પ્રમાણે રાત્રે બનેને એકજ કેટલેક દૂર ગયા પછી એણે ભદ્રાને કહ્યું, “ભદ્રા, શયનગૃહમાં અને એકજ પલંગ પર સૂવું પડતું. પરંતુ તારા જેવી સુંદર સ્ત્રી મારી પાછળ પાછળ આવતી બંનેની વચમાં બે ફૂલના હાર મૂકી ભદ્રા કાશ્યપને જોઈ, પ્રવજ્યા લીધી તે પણ આ બંનેને ઘર સંબંધ કહેતી, “ જેના તરફનો હાર કરમાઈ જાય તેના
ના ના તૂટયો નથી એવી કુકલ્પના લોકોના મનમાં આવે
12 મનમાં કામવિકાર ઉત્પન્ન થયો, એમ સમજવું. ”
એ સંભવ છે. આવા વિકારમય વિચારોને આપણે જ્યાં સુધી મહાકાશ્યપના પિતા જીવતા હતા ત્યાં કારિજાત કેમ ?
કારણભૂત કેમ થવું ? ચાલ, આ બે રસ્તા જુદા પડે સુધીએ કે ભદ્રા ઘર છોડી શકે તેમ ન હતું. પણ છે; તું એક રસ્તે જા અને હું બીજે રસ્તે જઈશ.” એક ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં ભદ્રા-આપ કહે છે તે ઠીક છે. આપ મોટા અને ઉદાત્ત પ્રેમમાં કદી પણ ખળ પણ નહિ. છે, તેથી આપ જમણે રસ્તે જાઓ અને હું બે જયારે મહાકાશ્યપનાં માબાપ મરણ પામ્યાં, ત્યારે રસ્તે જઈશ. તેણે ભદ્રાને કહ્યું, “તે પોતાને ઘેરથી આણેલું દ્રવ્ય
(બદ્ધ સંધને પરિચય. ૫. ૧૯૦)
લેખકના ખૂનનો ભેદ.
[ અંગ્રેજીમાંથી અનુવાદિત એક વાર્તા ] અમારા વડા સાહેબે મને એક દિવસે સવારના રીતે ગુમ થઈ ગયા છે. ધાસ્તી છે, કે તેમનું ખૂન તેમની અફિસમાં બોલાવ્યો. તે વખતે હું “સાર થયું છે.' . જટ' ના દરજા પર હતા. “આ જગાએ જાઓ “એમ ! ” હું ઉભો થતાં બે , “તેની ખબર રસ્તો તથા ઘરનો નંબર આપતાં તેઓ બોલ્યા, પિોલિસને કોણે આપી ?' “ જાણીતા લેખક કનૈયાલાલ ગુમ થઈ ગયા છે.
તેમના સેક્રેટરીએ, તે વખતે તેમના મકાન પર “ભેદી નવલકથાઓ લખે છે, એજ કે?' ત્રણ કે ચાર માણસો હતા, તેમની નજર સામે જ મેં પૂછ્યું.
કનૈયાલાલ ગુમ થઈ ગયા છે. આ બાબતની તપાસ હા, એજ,’ સાહેબ બોલ્યા, “તે બહુ વિચિત્ર કરો, અને જેમ બને તેમ જલદી તેને મને રિર્ટ કરશે.”