________________
૩૬૨
જૈનયુગ
જયેષ્ઠ ૧૯૮૪ -દશ વૈકાલિક બીજું અધ્યયન પૃ. ૯૬ દેવ થયા. એનું નાનપણનું નામ પિષ્કલિ હતું. એ માટે ચંદલાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડ.
થયો ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ આખ્યાન ૪
તગાદો ચલાવ્યું. આજીવન બ્રહ્મચર્ય પાળવાનો “દ્ધિમતી ભિક્ષણી શ્રાવિકાઓમાં ઉપલ.
નિશ્ચય અને માતૃપ્રેમ એ બેન સાંડસામાં બિચારો
સપડાયો. છેવટે એક સોનીને હજાર મહેરો (નિષ્ક) વણા શ્રેષ્ઠ છે.” એ શ્રાવસ્તીમાં એક શ્રેષ્ઠિકળમાં જન્મી હતી.
આપી, એણે એક નાની ઉત્તમ સ્ત્રી પ્રતિમા બના
વડાવી, અને એને વસ્ત્રો, દાગીનાઓ અને કોથી એની કાંતિ, કમળના જેવી હતી તેથી એનું નામ ઉપલવણ (ઉત્પલવણું ) પાડવામાં આવ્યું. એ
શણગારી માને કહ્યું, “જો આવી સુંદર સ્ત્રી મળે ઉંમર લાયક થઈ ત્યારે એના સંદર્યની કીર્તિ સાંભળી
તો હું પરણું” કાશ્યપ ધારતું હતું કે એવી સુંદર
સ્ત્રી મળશે નહિ અને આપણે અવિવાહિત રહી ઘણું રાજપુત્રો અને શ્રેષ્ઠિકુમારે એ એની માગણી કરી. એના બાપ પર આ એક મોટું સંકટ આવી
શકીશું. પણ એની મા ઘણું ખટપટી હતી, એણે પડયું. છોકરી જો પ્રવજ્યા છે તે આપણે આમાંથી
આઠ હોંશિયાર બ્રાહ્મણોને એવી સુંદર સ્ત્રીની શોધ
માટે દેશદેશ મોકલી આપ્યા. તે વખતે મદ્રદેશની મુક્ત થઈ શકીએ, એવું વિચારી એણે છોકરીને
સ્ત્રીઓ સાથે માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ કહ્યું, “તું ભિક્ષુણી થઈ શકીશ કે?” આ સાંભળી છોકરીને અત્યંત આનંદ થયો અને એ ભિક્ષુણી
બ્રાહ્મણે પહેલાં એ દેશના ભાગલ નામના એક નગથવા માટે તરતજ તૈયાર થઈ. એ રીતે એને ભિક્ષણી માં ગયા; અને એ જીવણબાતમાં નદીકાંઠ મૂકી ત્યાં
વિશ્રાંતિ લેવા બેઠા. કૌશિક ગોત્રના એક બ્રાહ્મણની બનાવવામાં આવી. - ક્યારેક ઉપલવરણ સવારના પહોરમાં એક
દાસી, એની (બ્રાહ્મણની) દીકરી ભદ્રાને હવાડી,
જતે ન્હાવા માટે નદીએ આવી. તે સુવર્ણ પ્રતિમા પ્રઝુલ્લિત શાલવૃક્ષ નીચે ઉભી હતી. તે વખતે પાપી
જઈ પિતાના શેઠની દીકરી ત્યાં આવી છે, એ માર ઉપલવરણામાં બીક તથા મહર્ષ (કમકમાટી)
એને ભાસ થયો; અને મોટેથી, હાથ ઉંચે કરી ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરે
બેલી, “ અલિએ, એકલી અહીં આવી બેસતાં તને વાના હેતુથી ત્યાં આવ્યો અને બોલ્યો, “ આ સુપુ
શરમ નથી આવતી?” એ બ્રાહ્મણે બોલ્યા, “બહેન, પિત શાલવૃક્ષ નીચે તું એકલી ઉભી છે. તારા જેવી
આવી જાતની સુંદર સ્ત્રી પણ કોણ છે ?” બીજી સુંદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છોકરી ! ” તને ધૂર્ત લોકોની બીક નથી લાગતી?”
દાસી-તમારી આ પ્રતિમા જડ છે. પણ અઉપૂલવરણા બેલી, છે આ દેકાણે સેંકડે કે મારી ભદ્રા સાંદર્યની જીવંત મૂતિ છે. આ પ્રતિમા હજારો ઘાઁ આવે તે પણ મારે એક વાળ પણ સાથે એની તુલના કેમ કરી શકાય ? તેઓ વાંકે કરી શકે તેમ નથી. હું માર, હું જોકે એ બ્રાહ્મણો કેશિક બ્રાહ્મણને ઘેર ગયા, અને એકલી છું, છતાં તારાથી બહીતી નથી. મારું મન
અમે કાશ્યપના બાપ તરફથી એના છોકરા માટે મારા કાબુમાં છે. ઋદ્ધિપાદ હું પૂર્ણ રીતે જાણું છું;
કન્યા શોધવા નીકળ્યા છીએ, અને અમારી ખાતરી અને હું સર્વ બંધનમાંથી મુક્ત થઈ છું. હે માર, હું
છે કે આપની કરી કાશ્યપને પસંદ પડશે ' વગેરે તારાથી ગભરાતી નથી.”
સર્વે કહ્યું. કાશ્યપને બાપ કપિલ બ્રાહ્મણે ઘણા (બૌદ્ધ સંધનો પરિચય. ૫. ૨૬૧)
પ્રસિદ્ધ હતા; તેથી આવા કુટુંબમાં પિતાની છોકરી આખ્યાન ૫.
જાય એ કૌશિકને ગમતીજ વાત હતી. બ્રાહ્મણોનું મગધ દેશના મહાતીર્થ નામના ગામમાં એક કહેવું એને પસંદ પડયું; અને એ પ્રમાણે પરસ્પર અલત શ્રીમંત બાલણુકટુંબમાં મહાકાશ્યપનો જન્મ કુટુંબોમાં પત્રવ્યવહાર થઈ વિવાહ નક્કી થયે.