SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ " સ્ત્રી પુરૂષના બળાબળની મીમાંસા તારા મનને ઇચ્છે, અને પછી સુભદ્ર સંવિત્તિ કર (શુભ સુખ મેળવ. ) ૧૪ આખ્યાન ૨. ભગવાન ઋષભદેવને પ્રધાન એ પુત્રા નામે ભરત અને બાહુબલિ (મરમાન) હતા. ભારતની સઢાદરા જૈન મારી અને બાહુબલિની સહેર વ્હેન સુંદરી હતી. પાણીએ લગ્ન ન કર્યું અને દીક્ષા લીધી. મુળીને બાહુબલિની સંમતિ મળવા છતાં પણ દીક્ષા લેવામાં ભરતની નિષેધ આર્ડ આપે. તેથી તે શ્રાવિકાજ રહી. Ra પોતાની સાથે સગપણ્ કરેલ રાજપુત્રી રાજીમતીને કાઢી દીક્ષા લીધી. મિનિમના મેા બાઈ ત્રિ હતા તે કુમારી રાજીમતીમાં ભાત થઇ તેને અનુ સરવા લાગ્યા. એના સાવ કુમારીએ જાણી લીધે ને તેને સમવવા મુક્તિ ચી. મધ અને ઘી મેળવી ઘસી પી લીધું. જેથી વમન થયું. વિવેકની એ કુમા એકવાર કુમારીએ રાખ પી લીધી અને તુરતજ મીંઢળ રીકે રર્મિને પાતે વધેત્ર વસ્તુ પી જવા કહ્યું, રીએ રથનેમિને પોતે વમેલ વસ્તુ પી જવા કહ્યું. આ તે રંગ પીવાય ?" એવા કિંમના ઉત્તર સાંભળ રાજીમતીએ ધુ જો એ વમન કરેક વસ્તુ ન્ય હેય તે હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલજ છું ના? ' રચમિ સમન્ત્યો અને ભેખ લઈ ચાલી નીકળ્યેા. નિંત રાખતીએ પણ નામાર્ગ લીધો. પણા લાંબા કાળની દિøવિજય યાત્રા કરી પાછા કર્યા બાદ ભરતે પોતાના બધા સંબધીઓને મળવાની દાિ જમ્મુાવી. અધિકારીઓ સૌથી પહેલાં મંદી વળી મારે, બીજે વખતે ગિારકામાંથી ભિક્ષા માંગી ભગવાન અરિષ્ટનેમ પાસે જતા હતા ભરત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી એપ ભરત અધિકારીઓને બાવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજડારમાં ખાનપાનની મેવા મિષ્ટાનની ફળફૂલની કે પરિચારકેાની કમી છે? શું ચિકિત્સાનથી મારી ગેરવાજરીમાં તમે સુંદ રીને સુથી શત્રુનુ" ક્રામ કર્યું છે. અધિકારી આલ્યા. “ પ્રતો કે ખુનામાં કશી કરી નથી. પશુ આ સુંદરી તે જ્યારથી આપ દિવિજય માટે ગયા ત્યારથી માત્ર હૈ. ધાળુ મેં શુષ્ક અન્ન લે છે અને બધા રસસ્વાદો છેડી ૬૦૦૦૦ વર્ષ થયાં સતત આ યમિત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા તેવામાં વરસાદ થવાથી તે વચ્ચેજ એક સામા આશ્રય ો. સંધેાગવશ મારી રાજીમતી ભગવાનને પ્રભુમી પેાતાના નિવાસસ્થાને પાછી ફરતી તે પણ તેજસ્વિની સાખીને ચૂકવવા માટે ભીનાં કપડાં વરસાદથી ભીંજાઈ તેજ ગ્રામાં દાખન્ન થઇ. એ ઉતયા. એનાં અંગાપાંગ અવલેાકી પેલે સાધુ આકપાઁયાં, ભાવપરીક્ષાપટુ એ સાધ્વીએ તે સાધુના હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉૉગ્ન કર્યાં. હતાં. રામ્યાં ત્યારથી સપર્ક નાગધર્મ સ્વીકારી એ ગૃહસ્થ હતાં ત્યાગી બની રહી છે.' બસ આટલુંજ હું ભાંગરાજ-ચમેનની પુત્રી છું ને તું બંધક વૃષ્ણુિ (સમુદ્રવિજય)ના પુત્ર છે, આવા ખાનદાન સાંભળતાં ભારતના સાચા ક્ષત્રિયભામાં જાગી કાપેકુલમાં જન્મેલા આપણે ગન સ` મા-અર્થાવ અને તેની સુંદરી પ્રત્યેની કામાસક્તિ ગળી ગઇ. તે ઘર ચક્રવર્તી પોતાને અવગણુતા તત્કાળ ભેલી વધેલ વિશ્વ પાછું ચૂસનારા થઇએ. તેથી કે મુને ! તું નિશ્ચલ થઈ પાતાના સંયમને આચર. (૮) * આ પ્રમાદ ! કાં બગામ જેવાતી વિષયાસક્તિ અને કયાં સુંદરીનું તપ એટલું કહી તેણે સુંદરી તેના બીજ સારીપણાના માર્ગે જવા દીધી અને પોતે સુરીના તપના માન ઉપથી ભાવના. > જે આા તારી નજર પરી તેમાં બા સારી છે પેલી સુંદર છે એમ વિચારી, જો તુ તેઓની કચ્છા કરીશ તે વનનાઝમા ખાવેલ આંદમૂળ (દીલાંમૂળવાળા) ઝાડની પેઠે સ્થિર ખાત્મા બની જશ.-કામ પવનથી કટપી સ્થિરતા ગુમાવી સંસારકમાં બખી.' (૯) મુહ આખ્યાન ૩. બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જેઓ કૃષ્ણે વાસ દેવના પિતરાઈ થતા, તેઓએ મર્યા વિના - યમ તે માળીનું સુભાવિત વચન સાંભળું થયા હાથીની પેઠે તે વચન વડે એ મુનિ થ નિમ પોતાના ધર્મમાં સ્થિર થયા.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy