________________
Sિ અનેક વ્યવસાયમાં ભૂલી ન જતા જ
જૈનબંધુઓને વિજ્ઞપ્તિ.
IST
શ્રી પાલિતાણા ખાતે આવેલું શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ છેલ્લાં ૨૧ વર્ષથી જૈનકોમનાં બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા યથાશકિત સતત્ પ્રયાસ કર્યો જાય છે. હાલ સાઠ વિદ્યાર્થીઓ આ સંસ્થાનો લાભ લે છે. આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાં ત્રણ તેમના ઐચ્છિક વિષયમાં તથા પાંચ વિધાર્થીઓ બધા વિષયોમાં પાસ થયા છે. જેઓ સે મુંબઈ ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થવા ભાગ્યશાળી થયા છે.
- આપ સૌ જાણે છે તે પ્રમાણે સંવત ૧૯૮૨ ની ચૈત્રી પુનમથી , 0 પાલિતાણાની તીર્થયાત્રા બંધ છે તેથી આ સંસ્થાની આવક ઘણીજ ઘટી /
ગઇ છે. ઉદાર જૈનમ પિતાની અનેક સંસ્થાઓ ચલાવે જાય છે. તો આપ સૈ પ્રત્યે અમારી નમ્ર અરજ છે કે આપને અમે ન પહોંચી શકીએ તે આપ સામે પગલે ચાલીને આપને ઉદાર હાથ લંબાવી સંસ્થાને આભારી કરશે.
લી. સેવકો,
માનદ્ મંત્રીઓ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ,
પાલિતાણું.
W
AS