________________
Dooooooooooooo
શિooooooooooooooooooooo હું તૈયાર છે!
સત્વરે મંગાવો! છે “જૈન ગૂર્જર કવિઓ.” હું
આશરે ૧૦૦૦ પૃને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનોએ શું ફાલે આપે છે તે તમારે જાણવું
હોયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવો. જૈન ગૂર્જર કવિઓ એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તકે કોણ? જૈન રાસાઓ એટલે શું ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ?
આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાનો વિકાસદમ આલેખવા તેને સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયેગી મંગલાચરણ તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦. પ્રથમ ભાગ-માત્ર જીજ પ્રતે હૈઈ દરેકે પોતાને ઔર તુરત નેંધાવી મંગાવવા વિનંતિ છે. ૨૦ પાયધૂની, } લખો – ડીજીની ચાલ
પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. 19 હું મુંબાઈ નંબર ૩. ]
σφφφφφφφφφφφφφα
QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ06
છ$$$$$$$$$$$$$$$$$$$