________________
સંસારમાં સુખ શું છે??
નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર
સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, છે જે તમારું શરીર કોઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હોય તે પ્રખ્યાત
મશ્નમંજરી ગોળીઓ
(રજીસ્ટર્ડ)
નું તરતજ સેવન કરો. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત આ
સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ છે પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઈલાજ છે. કીં, ગોળી ૪૦ ની ડબી ૧ નો રૂ. ૧
સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે
ગર્ભામૃત ચૂર્ણ રજીસ્ટર્ડ)
નું તેને તરત જ સેવન કરાવે. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂ૫ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ આ રેગે દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. આ
સ્ત્રીઓનાં દરેક દરદ દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. આ ક, તેલા ૧૦ ના ડબા ૧ ના ૨, ૨) એ,
જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તો
RE
- બાલપુષ્ટીકરણ વટીકા રજીસ્ટર્ડ)
છે ને તરત જ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હષ્ટપુષ્ટ હું બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. ક, ડબી ૧ ને રૂ, ૧)
આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિદ્યવિદ્યા પુસ્તક મફત મગાવે, જ
રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે
ભાટીઆ મહાજન વાડી સામે,