SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં સુખ શું છે?? નિરોગી શરીર, તંદુરસ્ત સ્ત્રી અને હૃષ્ટપુષ્ટ બાળક આ ત્રણ વસ્તુઓ સંસાર સુખમય કરવાનાં મુખ્ય સાધન છે, છે જે તમારું શરીર કોઈ પણ દુષ્ટ રોગથી પીડાતું હોય તે પ્રખ્યાત મશ્નમંજરી ગોળીઓ (રજીસ્ટર્ડ) નું તરતજ સેવન કરો. આ દીવ્ય ગોળીઓ મગજના તથા શરીરના દરેક રોગ દૂર કરે છે, દસ્ત આ સાફ લાવે છે, લોહી તથા વીર્યની વૃદ્ધિ કરે છે, હાથપગની કળતર, વાંસાની ફાટ વગેરે દરેક દરદ છે પણ અજબ રીતે નાબુદ કરી, શરીર નિરોગી બનાવી બળ આપવામાં આ ગોળીઓ એક બીન હરીફ ઈલાજ છે. કીં, ગોળી ૪૦ ની ડબી ૧ નો રૂ. ૧ સ્ત્રીઓની તંદુરસ્તી માટે તે ગર્ભામૃત ચૂર્ણ રજીસ્ટર્ડ) નું તેને તરત જ સેવન કરાવે. આ ચૂર્ણ સ્ત્રીઓ માટે અમૃતરૂ૫ છે. અનિયમિત રૂતુ તથા પ્રદરાદિ આ રેગે દૂર કરે છે. ગર્ભાશયના રોગો દૂર કરે છે, તેમજ હરકોઈ કારણથી સંતતિરોધ દૂર કરે છે. આ સ્ત્રીઓનાં દરેક દરદ દૂર કરી, શરીર તંદુરસ્ત બનાવવા માટે આ ચૂર્ણ અકસીર ઉપાય છે. આ ક, તેલા ૧૦ ના ડબા ૧ ના ૨, ૨) એ, જે તમારા બાળક હંમેશાં રેગી તથા નિર્બળ રહેતા હોય તો RE - બાલપુષ્ટીકરણ વટીકા રજીસ્ટર્ડ) છે ને તરત જ તેને સેવન કરાવે. બાળકોનાં તમામ દરદ દૂર કરી લેહી પુષ્કળ વધારી શરીર હષ્ટપુષ્ટ હું બનાવવામાં આ ગોળીઓ ઉત્તમ આબાદ ઈલાજ છે. ક, ડબી ૧ ને રૂ, ૧) આ ત્રણે દવાઓ ઘરમાં રાખી જરૂર પડતી વખતે ઉપયોગ કરવા દરેકને ખાસ ભલામણ તે કરવામાં આવે છે. દરેક દવાની સંપૂર્ણ માહીતિ માટે વિદ્યવિદ્યા પુસ્તક મફત મગાવે, જ રાજવૈદ્ય નારાયણજી કેશવજી. હેડઓફિસ-જામનગર (કાઠીઆવાડ) બ્રાન્ચ-૩૯૩ કાલબાદેવી મુંબઈ ૨ છે ભાટીઆ મહાજન વાડી સામે,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy