________________
જગ મશહુર-
(રજીસ્ટર્ડ નં. ૪૪ ).
નીચેનાં પુસ્તક કોન્ફરન્સ ઍફીસમાંથી વેચાતાં મળશે.
વીર બામ
વીર ઓઈન્ટમેન્ટ
શ્રી જૈન ગ્રંથાવલિ
. ૧ -૮-૦
સંધીવા, માથા તથા છાતીના દુઃખાવા, ઈનફલુશ્રી જૈન ડીરેકટરી ભા. ૧-૨ સાથે ૧ -૦-૦ | એન્ઝા, હાથ પગનું જલાઇ જવું વિગેરે હરેક
, , ભા. ૧ લો ૦-૮-૦ પ્રકારનાં દરદ ઉપર મસળવાથી તુરત જ આરામ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવલિ
૦-૧૨-૦ | કરે છે. પાઈ અલરછીનામમાલા પ્રાકૃત કેશ ૧-૦-૦ જૈન ગૂર્જર કવિઓ
આ માસીક સાથે હેન્ડબીલ વહેંચાવવા તથા જાહેર ખબર માટે પત્રવ્યવહાર નીચેના સરનામે
| દરાજ તથા ખસ ખરજવાનો અકસીર મલમ. રૂ. ૦૧ કરે. એક અંક માટે જાહેર ખબરને ભાવ |
દરેક દવા વેચનાર તથા ગાંધી વી. રાખે છે. રૂ. ૪-૦-૦ વધુ માટે લખો –
સોલ એજન્ટઆસીસ્ટન્ટ સેક્રેટરી, શા, મેહનલાલ પાનાચંદ દવાવાળા, શ્રી જૈન શ્વે. કૉન્ફરન્સ
. ખલાસી ચકલ, મુંબઈ નં. ૩, ૨૦ પાયધૂની પોસ્ટ નં. ૩ બહાર ગામના એારડો વી. પી. થી રવાને કરીએ મુંબઈ,
છીએ માટે લખો.
જૈન ગ્રેજ્યુએટ ભાઈઓ તથા જૈન સંસ્થાઓ પ્રત્યે.
આ ઓફિસમાં જૈન સંથાએ તેમજ જૈન ગ્રેજ્યુએટ બંધુઓનાં નામે વિગેરે હકીકત ગયા કન્વેન્શન સંમેલનના ઠરાવ અનુસાર રછછર કરવામાં આવે છે, તે આથી વિનંતિ કરવામાં આવે છે કે જૈન સંસ્થાઓ કે જેને છાપેલાં ફોર્મ અમારા તરફથી મળ્યાં ન હોય તેમણે મંગાવી લેવાં અને ભરી મોકલવાં તેમજ જૈન ગ્રેજયુએટ ભાઈઓએ પિતાના નામ રજીસ્ટર ન કરાવ્યાં છે તે તેમણે નામ, (પુરૂં) ચાલુ તેમજ હંમેશનું ઠેકાણું, ડીગ્રી કઈ તથા લીધાની તારીખ, યુનિવર્સિટી અને કૅલેજનાં નામ લખી મોકલાવવા તરટી લેવી.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
૨૦, પાયધુની, મુંબઈ ૩.