________________
જનયુગ
૩૦૪
વૈશાખ ૧૯૮૪ કાર્ય કરતાં અટકી જવાની અને સમાજને સલામ
૪ પ્રશ્ન વ્યાકરણ સુત્ર કરવાની એ ફરજ પાડવા જેવું છે. આ છતાં પણ ૫ ઉપાસક દશાંગ સુત્ર અમે સાથે સાથે કહી દેશું કે ખરા કાર્ય કરનારે તે ૬ દશવૈકાલિક મૂળ નિર્યુકિત પીઠ નક્કર અને છાતી હિમ્મતવાળી રાખવી જોઈએ.
૭ ઉત્તરાધ્યયન ૧૮ અધ્યયને. ૫ પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે વિવા
આમાં પં. બહેચરદાસ કૃત પ્રાકૃત વ્યાકરણ ષિક કમ-ત્રણ વર્ષને અભ્યાસ કરી પ્રાકૃતભા- ન મા હમચંદ્રાચાર્ય કૃત છ દાનુશાસન (પ્રાકૃત કાવ્ય ષામાં સામાન્ય રીતે આધિપત્ય મેળવી શકાય એવો સંબંધી) દાખલ કરેલ હતું તે ઠીક થાત એમ ક્રમ પ્રાકૃત ભાષાના અમુક વિદ્વાનોએ પોતાની બુદ્ધિ
અમો કે જે પ્રાકૃતના પૂરા અભ્યાસી નથી તેને પૂર્વક નક્કી કર્યો છે તે અમને યોગ્ય ને ઉપયોગી
લાગે છે તે યોગ્ય જણાય તે આ ક્રમમાં સ્થાન લાગતાં અત્ર મૂકીએ છીએ:
અપાશે, અમારો આગ્રહ તેમાં હોઈ શકે નહિ. આ પ્રથમ વર્ષ.
અભ્યાસક્રમના સંપૂર્ણ અભ્યાસથી જૈન વિદ્યાર્થીને ૧ પ્રાકૃત માર્ગો પદેશિકા.
મૂલ સૂને અભ્યાસ પણ સાથે સાથે થશે એવી ૨ પાઈએ લછી નામમાલા (કાશ)
યોજના તેની છે. ૩ પ્રાકૃત કથા સંગ્રહ
૬ શ્રી શત્રુંજય પ્રકરણ–પાલિતાણાનરેશાન ૪ ઉપદેશમાળા
આમંત્રણથી જૈન આગેવાનું એક ડેપ્યુટેશન ૫ ગાડવહે શ્લોક ૧૨૦૦
સમાધાનની મસલત માટે જ તેમને મળી આવ્યું–ને * ૭ સુપાસનાહ ચરિયમાંથી બારવ્રતની કથાઓ પાછું વળ્યું. સમાધાન કંઈ પણ થયું નહિ. આમાં લોક આશરે ૬૦૦૦. “
શું અંતરાય છે? કોઈ કહે છે કે ત્યાંના દિવાન૭ સમરાઈવચ્ચે કહા ત્રણ ભવના લોક ૨૫૦૦ કેાઇ કહે છે કે બે પક્ષકાર ત્રીજ તટસ્થ વગર ૮ કુમારપાલ કાવ્ય (પ્રાકૃત દ્વયાશ્રય) સંપૂર્ણ સમાધાન કરી ન શકે– કાંડે કાંડું કપાય નહિ!, ૯ વસુદેવ હિંડી લો. ૪૦૦૦
કોઈ કહે છે કે હજુ વાર છે-સમયને પરિપાક ૧૦ જ્ઞાતા ધર્મ કથાગ પૂર્ણ
થયો નથી. ગમે તેમ હોય, પણું લેકે જે આતુરભલામણુ-નાટકોમાંથી પ્રાકત વિભાગ વાંચો. તાથી સમાધાનની આશા રાખે છે તે આતુરતાને દ્વિતીય વર્ષ
તપ્ત કરવા માટે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી
યાત્રીત્યાગના દૃઢ નિશ્ચય રાખવાનો સંદેશ આપવા ૧ પ્રાકૃત વ્યાકરણ પાદચોથું-અપભ્રંશ વ્યાકરણ
ઉપરાંત વિશેષ પ્રોત્સાહક સંદેશ, કાર્ય પ્રવૃત્તિની ૨ ભવિસયા કહા સંધિ ૧૧ પૃ. ૮૨ સુધી
માહિતી આપી શકે એમ ઘણું માને છે. લોકોએ ૩ પ્રાચીન ગૂર્જરકાવ્ય સંગ્રહમાંથી ચાર કથાઓ.
યાત્રાત્યાગ માટેની પ્રતિજ્ઞા અવિચલ રીતે દૃઢ રાખી ૪ આવશ્યક મૂળ, નિર્યુકિત, ચૂર્ણિ.
જ્યાં સુધી સંતોષકારક અને સ્વમાન જાળવનારું ૫ આચારાંગ મૂળ, નિર્યુકિત, ચૂર્ણિ
સમાધાન ન થાય ત્યાં સુધી યાત્રા ખુલવાની આતુ. ૬ અનુયાગ સૂત્ર ૭ નંદીસૂત્ર
રસ્તા પર “બ્રેક-કાબૂ રાખવાની જરૂર છે. ૮ પ્રાકૃતપિંગલ
ધર્મનિષ્ઠા વાળા વાઈસરોય જે તંત્રના વડા છે દેશીનામમાલા.
તે તંત્ર પણ સરકારે પણ એક તટસ્થ પ્રામાણિક ભલામણું–જન ગૂજરાતી રાસાઓ વાંચવા. સન્નિષ્ઠાવાળા સજજનને વચમાં રાખી બંનેને તડ તૃતીય વર્ષ
જેડ કરવા માટેનો પ્રબલ ને સખત પ્રયાસ કરવાની ૧ સત્ર કૃતાંગ મૂળ, નિયુક્તિ, ચુર્ણિ જરૂર છે. તેમ થાય તે મુંજાયેલ કોકડું ઉકેલી ૨ પન્નવણ પદ ૧૫
શકાય, ને અસંખ્ય શ્રદ્ધાળુઓ-યાત્રાના આતુરોની 3 વ્યવહાર ભાષ્ય
માતપ્તિ કરવાનું સુભાગ્ય પ્રાપ્ત કરી શકાય.